________________
બંધનકરણ.
-
-
પણ હોય છે. આ સ્થાને માત્ર સલેશ્ય વીર્યને અધિકાર હોવાથી તે જ‘વર્ણવાય છે. સિધિચિવા સત્તા વિચેિ તારક તેથી તે ક્ષયિક ને ક્ષારોપથમિક વર્ધલબ્ધિમાંથી સલેશ્ય છષનું વીર્ય અભિસંધિજ -ને અનભિસધિજ એમ બે બે પ્રકારનું હોય છે.
વીય ૧
સંશ્ય
અલેશ્ય
ક્ષાયિક કેવલી–સિદ્ધ)
‘ક્ષચોપરા ' (આધસ્થને
ક્ષાર્થિક (અ (સાગકેવલીને)
અભિસંe અનલિસ અભિસંધિજ અનલિસં.
(ઈરિ વીર્ય ભેટ સ્થાપના.) • તેમાં જે બુદ્ધિપૂર્વક ધાવનાર વલ્સનાદિ ક્રિયામાં જોડાય તે અલિસધિજ વીર્ય અને ઈચ્છા પ્રવૃત્તિના અભાવે પણ જે વીર્ય નિયામાં જોડાયેલું હોય તે અનભિસંધિજ વીર્ય કહેવાય, જે હુક્ત આહારને ધાતુ મલ રૂપે પરિણુમાવવામાં અથવા એકેન્દ્રિયાદિ અસ િછની તત્ તત્ ક્રિયામાં કારણભૂત જે વીર્ય તે અનલિસબ્રિજ વીર્ય છે. આ અભિસંધિજ અથવા અનભિસંધિજ
, ૧ કાર્યભેદે અથવા સ્વામિ ભેદે વીર્યના ભેદ હૈય છે. તેમા કાર્યભેદ કરીને ભેદવાળું વીર્ય એક જીવને એક સમયમાં અનેક પ્રકારનું હોય છે. ને રવામિભેદે ભેદવાળું વીર્ય એક જીવને એક સમયમાં એક પ્રકારનું હોય છે જે અનેક છવની અપેક્ષાએ અનેક પ્રકારનું હોય છે. જે દોડવું, વળગવું વગેરે, 8 ખાધેલા.