________________
બંધનકરણ,
જીવ વીર્ય વિશે તે બન્ધન, સંક્રમણ ઈત્યાદિ કહેવાય છે ( તથા પ્રકારની વ્યુત્પત્તિ હોવાથી તે આ પ્રમાણે –
બધનકરણું–જે વીર્ય વિશેષ વડે કરીને આઠ પ્રકારનું કર્મ બંધાય તે. •
સમણુકરણ-જે વીર્ય વિશેષ વડે અન્ય પ્રકાદિ ચતુષ્ક ને અન્ય પ્રકૃત્યાદિચતુષ્ઠ રૂપે પરિણુમાવાય તે. - ' ઉદ્ધનાકરણ– વીર્ય વિશેષ રૂપ પરિણતિ વડે કરીને કર્મના સ્થિતિરસમાં વૃદ્ધિ પમાડાય તે.
અપવર્ણનાકરણ –જે વીર્ય વિશેષ પરિણતિ વડે કર્મને સ્થિતિ–રસ અલ્પ કરાય તે. . . ઉદીરણકરણ–જે વીર્યવિશેષપરિણતિવડે ઉદયકાલને નહિ પ્રાપ્ત થયેલા દલિકને ઉદીરાય–ઉંદયાવલિકામાં પ્રવેશ કરવા તે. • ઉપશામના–જે વીર્યવિશેષપરિણતિવડે કર્મ ઉય, ઉદીરણું, નિધતિ અને નિકાચનાકરણને અસાધ્ય (અગ્ય) થાય તે, 'નિધરિ–જે વિયે વિશેષ પરિણતિવડે કર્મ ઉદ્વર્તના-અપવર્તના સિવાયનાં ૬ કરણને અગ્ય કરાય તે (પૃષાદરાદિ ગણુને હોવાથી નિયતિ એ શબ્દ નિષ્પન થયે છે). , , નિકાચના–નિવારના એ શબ્દમાં વસ્ત્ર ધાતુ બંધન
અર્થમાં છે. તે નિ ઉપસર્ગ નિતરામ=અત્યંત વાચક છે માટે તથા વિધ સંકિલષ્ટ અધ્યવસાયમાં પરિણમેલા જીવને કર્મ જે સ્વયમેવ અતિગાઢ બને પામે છે (અહિં સુધીમાં નિવારથ રૂપ બને છે ને એ રૂપથી નિારના એ શબ્દ બનતું નથી પણ વિતા અને છે માટે નિગાર શબ્દ બનાવવાને અર્થે પ્રેરક કર્મણીરૂપ કરવાને કહે છે) ને તથા વિધ અનુકૂળતાવડ (અધ્યવસાય પ્રવૃત્તિરૂપ
શબ્દ
એક વાર પ્રજા