________________
ફ
બંધનકરણ.
પ્રમાણે વચન રૂપને પ્રાપ્ત થયેલું જે આ પ્રકરણ તે ઉપાય છે અને આ પ્રકરણનુ જે જ્ઞાન તે ઉપેય છે. ઇતિ અનુ. ધ.
હવે જેવા ઉદ્દેશ તેવા નિર્દેશ એ ન્યાયથી આઠ કરણનુ" સ્વરૂપ કહે છે.
1
મૂળ ગાથા ૨ જી.
t
बंधण संकमणु णाय अववट्टणा उदीरणया । उवसामणा निहत्ती, निकायणा च ति करणाई ॥२॥
ગાથાથ—મ ધનકરણ, સમણુકરણ, ઉદ્દેત્ત નાકરણ, અપવનાકરણ, ઉદીરણાકરજી, ઉપશામનાકરણ, નિષત્તિકરણ, નિકાચનાકરણુ એ આઠે'જ કરણ છે,
ટીકા :- —અત્ર ગાથાના અંતમાં જળ શબ્દ કહેલી હાવાથી અધનાદિ આ પદને સમાનાધિકરણ પણ હાવાથી જ્વળ એ શબ્દ અધનાદિ પ્રત્યેક પદની સાથે સયુક્ત કરવા તે એ રીતે ધન કરણ, સક્રમકરણ ઇત્યાદિ
.
1: ૧ અધિકારી, વિષય, સબધ ને પ્રયાજન એ ચાર અનુબંધમાં અને અત્રે અધિકારિ વિના ૩ અનુબંધની વિવક્ષા ટીકાકાર મહારાજે કરી છે ત્યાં ચતુર્થ અધિકારી અનુષંધમાં, ક પ્રકૃતિ પ્રકરણના જીજ્ઞાસુ છવા અધિકારી જાણવા. ઇતિ અનુઅધ ચતુષ્ટય.
"
૨ જે ક્રમથી પદાર્થો પ્રતિપાદન કરવાનું કહ્યું હૈાય તે ક્રમે જ પટ્ટાથનું પ્રતિપાદન કરવું તેનું નામ “ જેવા ઉદ્દેશ તેના નિર્દેશ ” કહેવાય છે અથવા સામાન્યતઃ નામ માત્ર કથન છે તે ઉદ્દેશ તે વિશેષ કથન તે નિર્દેશ. સામાન્યાનિયાના પ્રથમમુદ્દેશ. વાસ્તવૈવ વિશેમિધાન પાનિર્દેશઃ પ્રતિ વિશેષાવશ્યકે સામાયકદ્દાર થન પ્રસંગે.
૩ કર્ણુ એ શબ્દરૂપ આધારના અધનાદિ આઠે પદ આધેય હાવાથી. ૪ સર્વત્ર, સુમરા, એવા પાઠ છે, પરંતુ આ સ્થળે સંમ વાળ એવા પાઠ પણ સમાના વાચક છે.
.