________________
ક પ્રકૃતિ.
અનુકૂલતાવટ સહિત હાવાથી જીવજ તેમાં પ્રત્યે છતે પ્રયોજ્યાપારેનિગ એ શ્રી. મલયગિરિષ્કૃત શબ્દાનુશાસનના છઠ્ઠા અધ્યાયન' પાંચમું સૂત્ર લાગતાં નિયતે જે વીય વિશેષ પરિણતિએ કરીને જીવવડે કમ અવશ્ય લાગ્યપણે બ્યવસ્થપાય તે નાચના ( અત્રે નિષ્ઠા“ણે પરથી નિષિના શબ્દ થયો જાણવા.)
wwwwwwwww
અથવા ધન અથમાં પ્રવતતા ચ ધાતુ ચારદ્ધિ ગણુના પણુ છે. ( માટે ૧૦ માગણુના શયન્દ્વવત્ કમણિ પ્રયાગ બિન પ્રત્યય લગાયા વિના પણ ખની શકે. ) માટે જે વીય વિશેષ પરિણતિવકે કમ અવશ્ય ભાગ્યપણે અંધાય તે જીવવીય પિિતનું નામ નિકાચના છે. ગાથામાં ચકાર સમુચ્ચય અથ માં છે, નેત્તિ એ યુદ્ધ સમાપ્તિ સૂચક છે અર્થાત્ એટલાં જ કરણ છે પણ અધિક નથી. આકરા જીતના વીય વિશેષરૂપ છે. માટે પ્રથમ વીની પ્રરૂપણા કરે છે.
મૂળ ગાથા ૩ જી.
विरियंतराय देस, रकरण सबरकएण जा लगी। अभिसंधिज मियरं वा, तत्तो विरियं सलेसस्स
ઢ
n
ગાથાથ:-વીર્યોં તશય કાઁના દેશશયથી અથવા સ સૂચથી વીચ લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેમાં પણ સલેક્ષ્ય જીવની વીચ લબ્ધિ અભિસધિજ ને અભિસધિજ એમ એ પ્રકારની હાય છે.
ટીકા-જીવને નીર્માંતરાયકમના દેશક્ષય અથવા સાચવઢેર વીયલબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્યાં ક્ષાયેાપશમિક વીય છવસ્થ જીવાને હાય છે અને ક્ષાયિકીય કેવલીને હોય છે તથા તે ની લબ્ધિથી ઉપજતુ વીય' સલેક્ષ્યજીવન' અને અલેશ્યજીવને
૧ ક્ષયેાપણસ. ૨ ક્ષાવિકભાવ ૩ સર્વનું ૪ સર્વજ્ઞ. ૫ છ લૈયામાંની કાષ્ઠ પશુ કેશ્યાવાળા જીવને. ૬ લૈશ્યા રહીત જીવતે
2