SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ, જીવ વીર્ય વિશે તે બન્ધન, સંક્રમણ ઈત્યાદિ કહેવાય છે ( તથા પ્રકારની વ્યુત્પત્તિ હોવાથી તે આ પ્રમાણે – બધનકરણું–જે વીર્ય વિશેષ વડે કરીને આઠ પ્રકારનું કર્મ બંધાય તે. • સમણુકરણ-જે વીર્ય વિશેષ વડે અન્ય પ્રકાદિ ચતુષ્ક ને અન્ય પ્રકૃત્યાદિચતુષ્ઠ રૂપે પરિણુમાવાય તે. - ' ઉદ્ધનાકરણ– વીર્ય વિશેષ રૂપ પરિણતિ વડે કરીને કર્મના સ્થિતિરસમાં વૃદ્ધિ પમાડાય તે. અપવર્ણનાકરણ –જે વીર્ય વિશેષ પરિણતિ વડે કર્મને સ્થિતિ–રસ અલ્પ કરાય તે. . . ઉદીરણકરણ–જે વીર્યવિશેષપરિણતિવડે ઉદયકાલને નહિ પ્રાપ્ત થયેલા દલિકને ઉદીરાય–ઉંદયાવલિકામાં પ્રવેશ કરવા તે. • ઉપશામના–જે વીર્યવિશેષપરિણતિવડે કર્મ ઉય, ઉદીરણું, નિધતિ અને નિકાચનાકરણને અસાધ્ય (અગ્ય) થાય તે, 'નિધરિ–જે વિયે વિશેષ પરિણતિવડે કર્મ ઉદ્વર્તના-અપવર્તના સિવાયનાં ૬ કરણને અગ્ય કરાય તે (પૃષાદરાદિ ગણુને હોવાથી નિયતિ એ શબ્દ નિષ્પન થયે છે). , , નિકાચના–નિવારના એ શબ્દમાં વસ્ત્ર ધાતુ બંધન અર્થમાં છે. તે નિ ઉપસર્ગ નિતરામ=અત્યંત વાચક છે માટે તથા વિધ સંકિલષ્ટ અધ્યવસાયમાં પરિણમેલા જીવને કર્મ જે સ્વયમેવ અતિગાઢ બને પામે છે (અહિં સુધીમાં નિવારથ રૂપ બને છે ને એ રૂપથી નિારના એ શબ્દ બનતું નથી પણ વિતા અને છે માટે નિગાર શબ્દ બનાવવાને અર્થે પ્રેરક કર્મણીરૂપ કરવાને કહે છે) ને તથા વિધ અનુકૂળતાવડ (અધ્યવસાય પ્રવૃત્તિરૂપ શબ્દ એક વાર પ્રજા
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy