Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गसूत्रे
भगवद्वचनानि चतुर्विधेऽनुयोगे प्रविभक्तानि स चेत्थम्(१)—चरणकरणानुयोगः, (२) - धर्मकथानुयोगः, (३) - गणितानुयोग:, (४) - द्रव्यानुयोगच ।
३०
युज्यते = संबध्यते भगवदुक्तार्थेन सहेति योगः = गणधरकथनरूपः, अनु = अनुकूलो योगोऽनुयोगः । भगवद्वचनानुरूपा गणधरोक्तिरित्यर्थः । (१) (१) अथ चरणकरणानुयोगः
(१) चर्यते = गम्यते
प्राप्यते भवोदधेः परं कूलं चतुर्दशगुणस्थानाभगवान् के वचनों में ये पैंतीस अतिशय अर्थात् गुण होते हैं । प्राचीन आचार्यों ने भी कहा है – 'सक्कारवत्तं ' इत्यादि ३५ ।
( वाणी के पैंतीस गुण पहले कह चुके हैं अतः यहाँ इनका अर्थ कहने की आवश्यकता नहीं ।
=
भगवान् के वचन चार अनुयोगों में विभक्त हैं । चार अनुयोग ये है :
१ चरणकरणानुयोग, २ धर्मकथानुयोग, ३ गणितानुयोग, और ४ द्रव्यानुयोग । भगवानके वचनों के अनुकूल गणधरों का व्याख्यान अनुयोग कहलाता है । (१) चरणकरणानुयोग -
जिसके द्वारा भव-सागर का किनारा अर्थात् चौदहवाँ गुणस्थान प्राप्त किया जाय
ભગવાનના વચનામાં આ પ્રમાણે પાંત્રીશ અતિશય અર્થાત્ ગુણ હોય છે. પ્રાચીન मायायेथे यशु ह्युं छे :- “ सक्कारवत्तं" इत्यादि उप. ( यांत्रीश वाशीना गुगु पडेसा કઢી ગયા છીએ જેથી અહિં એના અથ કહેવાની આવશ્યકતા નથી.)
ભગવાનના વચન ચાર અનુયાગામાં વહેંચાયેલા છે. ચાર અનુયાગ આ છે— (१) यरशुरामानुयोग. (२) धर्मस्यानुयोग, ( 3 ) गणितानुयोग भने (४) द्रव्यानुयोग. ભગવાન-દ્વારા પ્રરૂપિત અર્થની સાથે ગણધરાના વચનના ચાગ હોય તે અનુયાગ કહેવાય છે, તાત્પર્ય એ છે કે:—ભગવાનના વચનને અનુકૂળ ગણુધરાએ કરેલ વ્યાખ્યાન તે અનુયાગ કહેવાય છે.
(१) यरशुरणानुयोग -
તેને
જેનાથી ભવસાગરના કિનારા અર્થાત્ ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકાય, અર્થાત્ મૂલગુણુને ‘ચરણ” કહે છે, અથવા વ્રત આદિ ચરણ કહેવાય છે. તે સિત્તેર ( ७० ) छे. उधुं पशु छे-