Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारागसूत्रे तस्मिन् समाविशति । यथा वा भित्तौ शङ्कोः समावेशस्तथैवानन्तद्रव्याणां लोकाकाशे समावेश इति बोध्यम् ।
नन्वलोकाकाशस्य कथं सिद्धिः, नासौ हि द्रव्याणामाधारः, नाप्यवकाशदायित्वं तस्य ?, इति चेत् , उच्यते-गतिस्थितिकारणयोधर्माधर्मयोरभावादेव तत्र विद्यमानापि द्रव्याधारताशक्तिरवकाशदानशक्तिश्च नाभिव्यक्ता भवति । तदस्वीकारे तु जीवद्गलानां कर्मनिगडविमुक्तसिद्धानां चोर्ध्वगतिविरामो न स्यात् , भगवत्पतिबोधितलोकालोकव्यवस्थाऽपि न तिष्ठेत् , एवं चागमयुक्तिप्रमाणाभ्यामलोकाकाशं सिद्धम् । जाते है, अथवा जैसे दीवाल में कील का समावेश हो जाता है उसी प्रकार लोकाकाश में अनन्त द्रव्यों का समावेश हो जाता है ।
शा- अलोकाकाश की सिद्धि कैसे होती है ? न तो वह द्रव्यो का आधार है, न अवकाशदानरूप लक्षण ही उस में घटित होता है ?
समाधान--गति और स्थिति के कारण धर्म और अधर्मद्रव्य का अभाव होने के कारण ही अलोकाकाशकी द्रव्याधारता की शक्ति और अवकाशदानशक्ति प्रकट नहीं होती है । अगर अलोकाकाश न माना जाय तो जीवों और पुद्गलों की, तथा धर्मरूपी बेडी से मुक्त हुए सिद्ध जीवों की गति का अन्त हो न होगा, और भगवान् की कही हुई लोक अलोक की व्यवस्था भी कायम नहीं रहेगी । इस प्रकार आगम और युक्ति प्रमाणों से अलोकाकाश की सिद्धि होती है।
(દુધમાં) સમાવિષ્ટ–ઓતપ્રોત થઈ જાય છે, અથવા જેવી રીતે દીવાલમાં કીલ-ખીલીને સમાવેશ થઈ જાય છે, તે પ્રમાણે લોકાકાશમાં અનન્ત દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે.
શંકા–અલકાકાશની સિદ્ધિ કેવી રીતે હોઈ શકે ? તે દ્રવ્યોનો આધાર નથી અને અવકાશદાનરૂપ લક્ષણ તેનામાં ઘટી શકતું નથી.
સમાધાનગતિ અને સ્થિતિના કારણ ધર્મ અને અધર્મ દ્રવ્યને અભાવ હોવાના કારણે જ અલોકાકાશની વ્યાધારતાની શકિત અને અવકાશદાન-શક્તિ પ્રગટ થતી નથી. અથવા અલકાકાશ માનવામાં નહિ આવે તે જીવે અને પગલોની, તથા કર્મરૂપી બેડીથી મુકત થયેલા સિદ્ધ જીવની ગતિને કયાંય અન્ત-છેડે જ નહિ આવે. અને ભગવાને કહેલી લોક–અલોકની વ્યવસ્થા પણ કાયમ નહિ રહે, એ પ્રમાણે આગમ અને યુકિત પ્રમાણે થી અલોકાકાશની સિદ્ધિ થાય છે,