Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२५६
आचाराङ्गसूत्रे
आत्मा सर्वव्यापीति वेदान्तिकादिमतं तथाऽऽत्मा - अणुरिति कस्यचिन्मतं च निराकर्तुं शरीरपरिमाण इत्युक्तम् । आत्मनः सर्वव्यापित्वे निष्क्रियत्वाद् भवान्तरसंक्रान्तेरसंभवापत्तिराकाशवत् ।
आत्मा शरीरमात्रव्यापी, शरीर एव तद्गुणोपलब्धेः, अग्न्यौष्ण्यवत्, अथवा घटादिगुणवत् । यथा घटादेर्वणदियो गुणा यत्रव देशे दृश्यन्ते तत्रैव तस्यास्तित्वं प्रतीयते, नान्यत्र । एवमात्मनोऽपि गुणा चैतन्यादयो शरीर एव दृश्यन्ते, न वहिः, तस्माद् देहप्रमाण एवावमात्मेति । न च पुष्पादीनां
4
आत्मा सर्वव्यापक है' ऐसा वेदान्तिक आदि का मत है । कोई-कोई यह भी मानते हैं कि-'आत्मा अणु - परिमाणवाला है' इन सब मतों का निराकरण करने के लिए आत्मा को शरीर - परिमाण विशेषण लगाया है । आत्मा को सर्वव्यापक माने तो वह निष्क्रिय ठहरेगा और भवान्तर में नहीं जा सकेगा, जैसे आकाश |
आत्मा शरीरमात्रव्यापी है, क्यों कि शरीर में ही उसके गुण उपलब्ध होते हैं, जैसे अग्नि की उष्णता अथवा घट आदि । जैसे घट आदि के गुण रूप वगैरह जिस जगह देखे जाते है उसी जगह उसका अस्तित्व प्रतीत होता है, अन्यत्र नहीं । इस प्रकार आत्मा के गुण चैतन्य आदि जहाँ पाये जाएँ वहीं उसका अस्तित्व मानना चाहिए । आत्मा के गुण शरीर में ही पाये जाते है अतः शरीर में ही आत्मा का अस्तित्व स्वीकार करना उचित है, अतः आत्मा शरीरपरिमाण ही है ।
આત્મા સર્વવ્યાપક છે.” એવા વેઢાંતિક આદિના મત છે કોઈ ફાઈ એમ પણ માને છે કેઃ— આત્મા અણુ-પરમાણુવાળો છે.’” તે સવ મતેનુ નિરાકરણ કરવા માટે આત્માને શરીર–પરિમાણુ વિશેષણ લગાડયુ છે. આત્માને સર્વવ્યાપક માનશે તે તે નિષ્ક્રિય ઠરશે અને ભવાન્તરમાં જઈ શકશે નહિ, જેમ આકાશ.
L
આત્મા શરીરમાત્રવ્યાપી છે કારણ કે શરીરમાં જ તેના ગુણુ ઉપલબ્ધ થાય છે. જેમ અગ્નિની ઉષ્ણુતા અથવા ઘટ આદિના ગુણુરૂપ વગેરે જે જગ્યામાં જોવામાં આવે છે, તે જ જગ્યામાં તેનું અસ્તિત્વ પ્રતીત થાય છે, અન્યત્ર ( ખીજા સ્થળે) નહિ. એ પ્રમાણે આત્માનાં ચૈતન્ય આદિ ગુણુ લેવામાં આવે, ત્યાં જ તેનું અસ્તિત્વ માનવું જોઈ એ, આત્માના ગુણુ શરીરમાં જ જોવામાં આવે છે તે કારણથી શરીરમાં જ આત્માના અસ્તિત્વને સ્વીકાર કરવે તે ઉચિત છે, તેથી આત્મા શરીર