Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
५४६
-
आचारागसूत्रे परिमाणद्वारम्वादरपर्याप्तास्तेजस्कायजीवाः क्षेत्रपल्योपमस्याऽसंख्येयभागमात्रवर्तिप्रदेशराशिपरिमाणाः सन्ति। तदपेक्षया बादरा अपर्याप्तास्तेजस्कायजीवा असंख्यातगुणाः तदपेक्षया मूक्ष्मा अपर्याप्तास्तेजस्काया असंख्यातगुणाः, तदपेक्षया सूक्ष्माः पर्याप्तास्तेजस्काया असंख्यातगुणाः सन्ति । पृथिवीकायेन सहाग्निकायस्य परिमोणसमालोचनायां त्वेवमवधेयम्---
ये तेजस्काया बादरपर्याप्ताः क्षेत्रपल्योपमासंख्येयभागमात्रवर्तिप्रदेशराशिपरिमाणाः सन्ति, ते वादरपर्याप्तेभ्यः पृथिवीकायेभ्योऽसंख्यातगुणहीनाः। शेपास्त्रयोऽपि राशयः पृथिवीकायवद् विज्ञेयाः। तत्रायं विशेष:
परिमाणद्वार___ बादर पर्याप्त तेजस्काय के जीव क्षेत्रपल्योपम के असंख्यातवें भागवर्ती प्रदेशों की राशि के बराबर हैं। वादर अपर्याप्त तेजस्काय जीव उनसे असंख्यात गुणा हैं, सूक्ष्म अपर्याप्त इनसे भी असंख्यात गुणा हैं, और सूक्ष्म पर्याप्त इन से भी असंख्यात गुणा है । पृथ्वीकाय के साथ अग्निकाय के परिमाण का विचार किया जाय तो इस प्रकार है
तेजस्काय के जो वादर पर्याप्त जीव क्षेत्रपल्योपम के असंख्यातवें भागवर्ती प्रदेशों के बराबर हैं, वे वादर पर्याप्त पृथ्वीकाय के जीवो से असंख्यातगुणा हीन हैं । शेप तीनों राशिया पृथ्वीकाय से समान ही समझ लेनी चाहिए । विशेषता सिर्फ इतनी है
परिमाए! २બાદર પર્યાપ્ત તેજ કાયના જીવ ક્ષેત્ર-૫૫મના અસંખ્યાતમા ભાગવતી પ્રદેશની રાશિના બરાબર છે. બાદર અપર્યાપ્ત-તેજકાય જીવ તેનાથી અસંખ્યાત ગુણા છે. સૂક્ષમ અપર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાત ગુણ છે. અને સૂફમ પર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાત ગુણ છે. પૃથ્વીકાયની સાથે અગ્નિકાયના પરિમાણને વિચાર કરવામાં આવે તે આ પ્રકારે છે–
તેજસ્કાયના જે બાદર પર્યાપ્ત જીવ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગવર્તી પ્રદેશની બરાબર છે; તે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના જીવોથી અસંખ્યાત ગુણ હીન છે. બાકીની ત્રિય રાશિઓ પૃથ્વીકાયની સમાનજ સમજી લેવી જોઈએ, વિશેષતા માત્ર એટલી છે કે