Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ५ स. १ वनस्पतिप्ररूपणा
५९९
जातस्तेन तच्छरीरमुत्पादितं सर्वथा स्वायत्तीकृतं च कथं तत्रान्येषां जीवानामवकाशः, न हि देवदत्तशरीरे देवदत्त इवान्येऽपि जीवाः सर्वावयवेषु सहैव परस्परानुप्रवेशपूर्वकं प्रादुर्भवन्ति ?
यद्वा-येनैव तच्छरीरं निष्पाद्य सत्यवकाशे स्वेतरैः सह परस्परानुप्रवेशेन स्वाधीनं कृतं स एव यत्र प्रधानः स्यात्, ततश्च तस्यैव पर्याप्तापर्याप्तव्यवस्था, प्राणापानादियोग्य पुद्गलोपादानं वा भवेत्, नतु शेषाणाम् ? अत्रोच्यते
नायं प्रश्नो युक्तिपथमारोहति, शङ्काकर्तुर्जिनशासनपरिज्ञानाभावात् । पहल जो जीव उत्पन्न हुआ उसने वह शरीर उत्पन्न किया और उसे पूरी तरह अपना लिया । फिर उस शरीर में दूसरे जीवों को अवकाश किस प्रकार मिल सकता है ? देवदत्त के शरीर में देवदत्त की तरह अन्य जीव भी सब अवयवों में, एक दूसरे में मिलकर उत्पन्न कैसे हो सकते है ?
अथवा — जिस जीवने वह शरीर उत्पन्न करके, अवकाश होने पर अपने से भिन्न अन्य जीवोंके साथ मिलकर ग्रहण किया है वही जैव उस शरीर में प्रधान होगा । ऐसी स्थिति में उसी की पर्याप्त और अपर्याप्त की व्यवस्था होगी । वही प्राणापान आदि के योग्य पुद्गलों को ग्रहण करेगा । शेष जीवों के विषय में किस प्रकार यह व्यवस्था हो सकती है ।
समाधान --- यह शंका उचित नहीं कही जा सकती, क्यों कि शंकाकार को जिनशासन का परिज्ञान नहीं है ।
જે જીવ ઉત્પન્ન થયા તેણે તે શરીર ઉત્પન્ન કર્યુ અને તેણે પૂરી રીતે પેાતાનું કરી લીધું. પછી એ શરીરમાં ખીજા જીવાને અવકાશ કેવી રીતે મળી શકે છે? દેવદત્તના શરીરમાં દેવદત્તની પ્રમાણે અન્ય જીવ પણ તમામ અવયવેામાં એક બીજાને મળીને ઉત્પન્ન કેવી રીતે થઈ શકે છે?
અથવા જે જીવે આ શરીર ઉત્પન્ન કરીને અવકાશ મળતાં પેાતાનાથી ભિન્ન અન્ય જીવાની સાથે મળીને ગ્રહણ કર્યું" છે તે જીવ એ શરીરમાં પ્રધાન થશે. એવી અવસ્થામાં સ્થિતિમાં એની પર્યાપ્ત અને અપર્યાપ્તની વ્યવસ્થા થશે. તેજ પ્રાણઅપાન આદિના ચેાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરશે. શેષ–માકીના જીવાના વિષયમાં એ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે છે?
સમાધાન—આ શંકા ચેાગ્ય નથી કેમકે-શકા કરનારને જિન, શાસનનું પરિજ્ઞાન નથી.