Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारामु
कायसमारम्भकरणे भीतास्त्रस्ता उद्विग्नास्त्रिकरणत्रियोगैस्त्रसका यसमारम्भपरित्यागिनो विद्यन्ते इति विलोकयेत्यर्थः ।
"
२.६६०
एके पुनरन्ते तु 'वयमनगाराः स्मः ' इति साभिमानं प्रवदमानाः 'वयमेव त्रसकायरक्षणपरा महाव्रतधारिण:' इति प्रलपन्तो द्रव्यलिङ्गिनः सन्ति, तान् पृथक् पश्य ।
इमे खल्वनगाराभिमानिनो द्रव्यलिङ्गिनो मनागप्यनगारगुणेषु न प्रर्वतन्ते, नापि गृहस्थकृत्यं किञ्चित् परित्यजन्तीति दर्शयति — ' यदिमम् . ' इत्यादि । यद्=यस्माद् ; त्रिरूपरूपैः=विभिन्नस्वरूपैः शस्त्रैः शस्त्रं हि द्रव्यभावभेदाद्
"
इन्हें देखो | अथवा इन्हें द्रव्यलिंगियों से अलग समझना चाहिए। ये करते हुए डरते है, त्रस्त होते है, उद्विग्न होते हैं-तीन करण, तीन आरभ के त्यागी है, यह देखो ।
सकाय का आरंभ योग से त्रसकाय के
और कोई-कोई 'हम अनगार हैं' इस प्रकार अभिमानपूर्वक कहते हुए तथा 'हम ही काय के रक्षक और महाव्रतधारी हैं। इस तरह प्रलाप करते हुए कई द्रव्यलिंगी है, उन्हें अनगारों से अलग समझो ।
अनगार होने का अभिमान करने वाले ये द्रव्यलिंगी अनगार के गुणों में तनिक भी प्रवृत्त नहीं होते और न गृहस्थ के किसी काम का त्याग करते है । यह बात आगे बताते है: - 'यदिमम्' इत्यादि ।
द्रव्य और भाव के भेद से शस्त्र दो प्रकार का है । व्यशस्त्र के तीन ભાવિતાત્મા છે. આને જુએ. અથવા એને દ્રવ્યલિંગીએથી અલગ સમજવા જોઇએ. જે ત્રસકાયનો આરંભ કરતાં ડરે છે, ત્રસ્ત થાય છે, ઉદ્વિગ્ન થાય છે-ત્રણ કરણ, ત્રણ ચેાગથી ત્રસકાયના આરંભના ત્યાગી છે એ જુઓ.
અને કેાઈ-કાઈ ‘અમે અણુગાર છીએ' એ પ્રમાણે અભિમાકપૂર્વક કહેતા થકા તથા ‘અમેજ ત્રસકાયના રક્ષક અને મહાવ્રતધારી છીએ' એ પ્રમાણે પ્રલાપઅકવાદ કરનારા કેટલાક દ્રવ્યલિગી છે. તેને અણગારોથી જૂદા સમજો.
અણગાર હોવાનુ અભિમાન કરવાવાળા એ દ્રવ્યલિંગી અણુગારના ગુણેમાં જરાપણ પ્રવૃત્ત નથી અને ગૃહસ્થના કોઈ પણ કામને તેઓએ ત્યાગ કર્યું નથી. ते वात भागण मतावे छे -' यदिमम्.' त्याहि.
દ્રવ્ય અને ભાવના ભેદ્યથી શસ્ત્ર એ પ્રકારનાં છે. દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ છે. સ્વકાય,