Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१२.५८.८ मनुष्यशरीरवनस्पतिशरीरयो साम्यम् ६३९ युक्तम् , एतदपि वनस्पतिशरीरं चित्तवत् चेतनावत् , लज्जालुधात्र्यादीनां सकोचविकास-स्वापा-वबोधदर्शनात् । इदमपि-मनुष्यशरीरं हस्तादि छिन्नं सत् म्लायति शुष्यति, एतदपि वनस्पतिशरीरमपि पल्लवफलपुष्पादि छिन्नं सत म्लायति= शुष्कं भवति । इदमपि आहारकम्=क्षीरौदनाद्याहारकरणशील, तथैव एतदपि= वनस्पतिशरीरं भूजलाधाहारभोजि, न चैतदाहारकत्वमचेतनानां दृष्टम् ।।
तथा इदमपि मनुष्यशरीरम् अनित्यक= न सर्वदाऽवस्थायि. एतदपि वनस्पतिशरीरम् अनित्यकम् आयुषोऽवधिसत्वात् , वनस्पतिशरीरस्य हि उत्कृष्टमायुर्दशवर्षसहस्राणि । तथा-इदमपि मनुष्यशरीरम् अशाश्वतं प्रतिक्षणमादीचीमरक्यों कि लज्जावती धात्री आदि वनस्पत्तियों में सकोच, विकास, स्वाप (निद्रा) और अवबोध (जागना) देखा जाता है । हाथ आदि मनुष्यशरीर छेदने पर मुरझा जाता है उसी प्रकार पत्ता, फूल, फल आदिरूप वनस्पतिशरीर भी छेदने पर मुरझा जाता है । यह मनुष्यशरीर दूध और ओदन आदि का आहार करता है और वनस्पति शरीर भी पृथ्वी, जल आदि का आहार करता है । आहार करने क्रि क्रिया अचेतन में नहीं देखी जाती।
मनुष्यशरीर अनित्य है-सदा ठहरने वाला नहीं है, इसी प्रकार वनस्पतिशरीर भी अनित्य है, क्यों कि उसकी आयु की सीमा है । वनस्पतिशरीर की उत्कृष्ट आयु दस हजार वर्ष की है।
मनुष्य शरीर अशाश्वत है-आवीचिमरण प्रतिक्षण होता रहता है, और वनस्पति કેમકે લજજાવંતી–(રીસામણ), ધાત્રી આદિ વનસ્પતિઓમાં સંકેચાવું, વિકાસ, નિદ્રા અને જાગવું જોવામાં આવે છે.
હાથ-આદિ મનુષ્ય શરીર છેદવાથી સૂકાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફલ, ફૂલ આદિ રૂપ વનસ્પતિશરીર પણ છેદવાથી સૂકાઈ જાય છે. આ મનુષ્ય શરીર દૂધ અને ભાત વગેરેને આહાર કરે છે, તેમ વનસ્પતિશરીર પણ પૃથ્વી, જલ આદિને આહાર કરે છે, આહાર કરવાની ક્રિયા અચેતનમાં જોવામાં આવતી નથી.
મનુષ્ય શરીર અનિત્ય છે. હમેશાં સ્થિર રહેવાવાળું નથી, એ પ્રમાણે વનસ્પતિ શરીર પણ અનિત્ય છે. કેમકે–તેની આયુષ્યની સીમા છે. વનસ્પતિશરીરની ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષની છે.
મનુષ્ય શરીર આશાશ્વત છે-આવી ચિમરણ પ્રતિક્ષણ થતું રહે છે, તેમ