Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गसूत्रे
साधारण नामकर्मप्रभावादनन्ता अपि जीवा एकस्मिन्नेव काले सहेवोत्पत्तिदेशे तिष्ठन्ति, सदैव पर्याप्त निर्वर्त्तयन्ति, सहैव प्राणापानयोग्यपुद्गलानुपाददते, सदैव च तेषामाहारादिपुद्गलग्रहणम्, तस्मान्न काचिदनुपपत्तिरिति । उक्तञ्च भगवता - " समयं वकंताणं, समयं तेसिं शरीरनिव्वित्ती । समयं आणग्गहणं, समयं उस्सानीसासा ॥ १६ ॥ एक्कस्स उ जं गहणं, वहूण साहारणाण तं चैव ।
जं बहुयाणं गणं, समासओ तंपि एगस्स ॥ १७ ॥ छाया - समकं व्युत्क्रान्तानां समकं तेषां शरीरनिर्वृत्तिः ।
समकमानग्रहणं, समकमुच्छ्रवासनिःश्वासौ ॥ १६ ॥ एकस्य तु यद् ग्रहणं, बहूनां साधारणानां तदेव |
यद् वहुकानां ग्रहणं, समासतस्तदप्येकस्य ॥ १७ ॥
६००
साधारण नामकर्म प्रभाव से अनन्त जीव एक ही काल में साथ ही उत्पत्ति देश में उत्पन्न होते है, साथ ही पर्याप्तिया पूर्ण करते है, साथ ही प्राणापान के योग्य पुद्गलों को ग्रहण करते हैं और साथ ही आहार आदि के योग्य पुद्गलों को ग्रहण करते है । अत एव इस कथन में तनिक भी अयुक्ति नहीं है । भगवान् ने कहा है
"साथ ही वे जीव उत्पत्तिदेश में आते है, साथ ही उनका शरीर बनता है, साथ ही प्राण ग्रहण करते हैं, साथ ही उच्च्चास- निःश्वास होते हैं (१६) एक जीव जो ग्रहण करता है वह बहुत जीवों के लिए समान होता है और बहुत जीव जो ग्रहण करते हैं वह एक जीव के लिए भी होता है (१७)
સાધારણ નામક ના પ્રભાવથી અનન્ત જીવ એકજ કાલમાં સાથેજ ઉત્પત્તિદેશમાં ઉત્પન્ન થયા છે. સાથેજ પર્યાપ્તિએ પૂર્ણ કરે છે. સાથેજ પ્રાણ અપાનના ચેાગ્ય–પુદ્ગલાને ગ્રહણ કરે છે, અને સાથેજ આહાર આદિના ચેાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરે છે. એ માટે આ કથનમાં જરાપણ અસ્વાભાવિકતા અથવા અયુકતતા નથી. ભગવાને કહ્યું છે કેઃ———
“તે જીવ એક સાથેજ ઉત્પત્તિદેશમાં આવે છે, સાથેજ એનાં શરીરો ખને છે, સાથેજ પ્રાણ ગ્રહણ કરે છે. સાથેજ શ્વાસેછ્વાસ થાય છે. (૧૬) એક જીવ જે ગ્રહણ કરે છે તે બધાય જીવા માટે સમાનપણે થાય છે, અને તમામ જીવા જે ગ્રહણ કરે છે તે એક જીવને માટે પણ થાય છે. (૧૭)