Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ५ . २ वनस्पतिजीवघात दुष्फलम् ६१३ टीका
यो गुणः शब्दादिकः, स आवर्त : - आवर्तन्ते = परिभ्राम्यन्ति जीवा यत्र स - आवर्त :- जन्मजराधिव्याधिनानाविधक्लेशसंपातस्वरूपः संसारः । कारणे कार्योंपचारात् संसारकारणीभूतस्य शब्दादिगुणस्य संसारत्वेन व्यपदेशः । गुणसेवनात् संसारं प्राप्नोतीति भावः । उक्तमर्थ दृढीकर्तुमुक्तवाक्यं परावर्तयन्नाह - य आवर्त इति । यश्चावर्तः = संसारः, स गुणः शब्दादिः । रागद्वेषवशग: संसारी नैव शब्दादिगुणतो - विरज्यते, न च मोक्षमार्ग प्राप्नोतीत्यर्थः ।
यद्वा- 'गुणे' 'आवर्ते' इति सप्तम्यन्तम् । यः गुणे = शब्दादौ वर्तते, टीकार्थ - शब्द आदि जो गुण अर्थात् विषय है वही आवर्त है । जिसमें आवर्त्तन अर्थात् भ्रमण किया जाय उसे आवर्त्त कहते है । जन्म- जरा, आधि-व्याधि आदि नाना प्रकार के क्लेशो से परिपूर्ण यह संसार ही आवर्त्त है । शब्द आदि विषय संसार के कारण है, स्वयं संसार नहीं है, किन्तु यही कारण में कार्य का उपचार करके शब्दादि विषयों को ही संसार कहा है । आशय यह है कि इन से संखार की प्राप्ति होती है । इसी अभिप्राय को दृढ करने के उद्देश्य से वाक्य को पलट कर शास्त्रकार कहते है - ' जो आवर्त है वही गुण है' । राग-द्वेष आदि के अधीन रहने वाला संसारी जीव शब्द आदि गुणों से विरक्त नही होता और न मोक्षमार्ग प्राप्त करता है ।
विषयों का सेवन करने
अथवा -- मूल में जो 'गुणे' और 'आवट्टे' पद आये है । वे सप्तमीविभक्ति में है, इसका अर्थ यह हुआ कि जो पुरुष शब्दादि गुणों में वर्त्तता है वह आव
ટીકા—શબ્દ આદિ જે ગુણ છે, અર્થાત્ વિષય છે તેજ આવત્ત છે. જેમાં આવર્ત્તન અર્થાત્ ભ્રમણ કરવામાં આવે તેને આવત્ત કહે છે. જન્મ, જરા, આધિ, વ્યાધિ આદિ નાના પ્રકારના કલેશાથી પરિપૂર્ણ આ સંસારજ આવ છે. શબ્દ આદિ વિષય સંસારના કારણ છે. સ્વયં સ’સાર નથી, પરન્તુ અહીં કારણમાં કાના ઉપચાર કરીને શબ્દાદિ વિષયાને જ સંસાર કહ્યો છે. આશય એ છે કેઃ–વિષયેાનુ સેવન કરવાથી સંસારની પ્રાપ્તિ થાય છે. તે અભિપ્રાયને દૃઢ કરવાના ઉદ્દેશ્યથી વાકયને બદલીને શાસ્ત્રકાર કહે છે- જે આવત્ત છે તે ગુણ છે ' રાગદ્વેષ આદિના આધીન રહેવાવાળા સંસારી જીવ શબ્દ આદિ ગુણૈાથી વિરકત રહેતા નથી અને મેાક્ષમાને પ્રાપ્ત કરતા નથી. अथवा—भूसभां ने ‘गुणे' ने 'आवट्टे' यह आय्यां छे. ते सातभी विलतिभां છે. એનેા અથ એ થયે કે-જે પુરુષ શબ્દાદિ ગુણામાં વર્તે છે તે આવત્ત અર્થાત્
,