Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ५ सु. २ वनस्पतिजीवधात दुष्फलम् ६१५
त्यागतिरूप आवर्तोऽपि न तेषां दुःखजनको भवति । सामान्यतः संसारवर्तित्वं सामान्यशब्दादिगुणोपलब्धिश्च सर्वेषां संसारिणां संभवत्येव, तस्माद् गुगोपधिर्न प्रतिषिध्यते । किन्तु यस्तत्र रागद्वेषपरिणामः स एव परिवर्जनीयत्वेन प्रतिबोध्यते, अत एवोक्तं भगवता -
" कष्णसोक्खेहिं सर्दि पेम्मं नाभिनिवेस " इत्यादि । किञ्च - " न शक्यं रूपमद्रष्टुं चक्षुर्गोचरमागतम् ।
रागद्वेषौ तु यौ तत्र, तौ बुधः परिवर्जयेत || "
इदमत्र तत्वम् - शब्दादिविषयासक्ताः खलु वनस्पतिजीवान् बहुशी
गति-आगतिरूप आवर्त्त भी उनके लिए दुःखजनक नहीं है । सामान्य संसारवर्त्ती पन और विषयों की सामान्य उपलब्धि सभी संसारी जीवों में होती है, अतः विषयों की उपलब्धि का निषेध नहीं किया जा सकता । हैं। विषयों में जो राग-द्वेषरूप परिणाम है वही व्याज्य है ! अतः भगवान् ने कहा है
" कण्णसोक्खेहिं सहेहिं पेम्मं नाभिनिवेसए " इत्यादि ।
"कानों को सुख देने वाले शब्दों पर अनुराग नहीं करना चाहिए" । तथाआँखों के आगे आया हुआ रूप अनदेख नहीं किया जा सकता, वह तो दीख ही जाता है, मगर उस से कोई हानि नहीं होती । अलवत्ता उस रूप पर राग या द्वेष करने से हानि होती है । अतः विवेकी पुरुष राग और द्वेष का त्याग करे ।
आशय यह है - शब्द आदि विषयों में आसक्त पुरुष वनस्पतिकाय के जीवों की
-
ગતિ આગતિરૂપ આવત્ત પણ તેઓને માટે દુઃખરૂપ નથી. સામાન્ય સંસારવીપણું અને વિષયેાની સામાન્ય ઉપલબ્ધિ, સ સ’સારી જીવામાં હોય છે. એથી વિષયેાની ઉપલબ્ધિના નિષેધ કરી શકાતા નથી, હા, વિષયામાં જે રાગ-દ્વેષરૂપ પરિણામ છે, તેજ ત્યાજ્ય-ત્યજી દેવા ચેાગ્ય છે. એટલે ભગવાને કહ્યું છે–
" कष्ण सोक्खेहिं सहहिं पेम्मं नाभिनिवेसए " अर्थात् अनाने सुख हेवावाजा શબ્દો પર પ્રીતિ નહિ કરવી જોઈએ. તથા નેત્રાની સામે આવેલા રૂપ, ન દીઠા– અઢી કરી શકાતા નથી તે તે દેખવામાં આવેજ છે, પરન્તુ તેમાં કોઈ હાનિ થતી નથી. અલખત્ત એ રૂપ પર રાગ અથવા દ્વેષ કરવાથી હાનિ થાય છે. એ માટે વિવેકી પુરુષ રાગ અને દ્વેષને! ત્યાગ કરે.
આશય એ છે કેઃ—શબ્દ આદિ વિષયેામાં આસકત પુરુષ વનસ્પતિકાયના જીવેાની