Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
६३६
आचाराङ्गसूत्रे वनस्पतिकर्मसमारम्भफलपदर्शनपुरस्सरं वनस्पतिसमारम्भेऽनेकत्रसस्थावरजीवहिंसाऽवश्यम्भाविनीति प्रदर्शितम् , संपति वनस्पतेः सचेतनत्वशङ्कायां तस्य मनुष्यशरीरवत् सचेतनत्वमस्तीति प्रदर्शयति-' से वेमि.' इत्यादि ।
___ यद्वा-यथा मनुष्यशरीरे चैतन्य सुगमं, तथा वनस्पतिकायेऽपि, तस्माद् वनस्पतेर्मनुष्यशरीरसादृश्यं दर्शयति सूत्रकारः-'से वेमि.' इत्यादि ।
मूलम् -- से वेमि-इमंपि जाइधम्मयं एयपि जाइधम्मयं, इमंपि वुविधम्मयं एयंपि बुढिधम्मय, इमंपि चित्तमंतय एयंपि चित्तमंतयं, इमपि छिण्णं मिलाइ एयंपि
वनस्पतिकाय के आरंभ का फल प्रगट करके यह भी प्रदर्शित कर दिया गया है कि-वनस्पतिकाय का आरंभ करने से अन्य त्रस और स्थावर जीवों की हिंसा भी अवश्य होती है । अब वनस्पतिकाय के सचेतन होने में शंका होने पर उसकी मनुष्य शरीर के समान सचेतनता सूत्रकार प्रकट करते है-'से वेमि.' इत्यादि ।
अथवा--जैसे- मनुण्यशरीर में चैतन्य को समझना सुगम हैं उसी प्रकार वनस्पतिकाय में भी । अत एव वनस्पति मनुष्यशरीर के समान है, यह बात सूत्रकार कहते है-से बेमि.' इत्यादि।
मूलार्थ-वह मैं कहता हूँ-यह (मनुष्यशरीर) जन्मशील है, वह (वनस्पतिशरीर) भी जन्मशील है। यह वृद्धिशील है, वह भी वृद्धिशील है। यह सचित्त है वह भी सचित्त है । छेदने पर यह मुरझा जाता है, वह भी छेदने पर मुरझा जाता है ।
વનસ્પતિકાયના આરંભનું ફળ પ્રગટ કરીને એ પણ પ્રદર્શિત કરી આપ્યું છે કેવનસ્પતિકાયને આરંભ કરવાથી અન્ય ત્રસ અને સ્થાવર જીની હિંસા પણ અવશ્ય થાય છે. હવે વનસ્પતિકાયની સચેતનતા હવામાં શંકા હોવાથી તેની સચેતના भनुष्यशशरनी सत्यतनता समान सूत्रधार प्रगट ४२ छ-'से बेमि.' त्याहि.
અથવા–જેમ મનુષ્ય શરીરમાં ચિતન્યને સમજવામાં સુગમતા છે, તે પ્રમાણે વનસ્પતિકાયમાં પણ સુગમતા છે. એ માટે વનસ્પતિ મનુષ્ય શરીરના સમાન છે. એ વાત सूत्र४२ ४९ छ:-" से वेमि.' त्याहि.
મૂલાર્થ–તે હું કહું છું—આ (મનુષ્ય શરીર) જન્મશીલ છે તે (વનસ્પતિ(શરીર) પણ જન્મશીલ છે, આ વૃદ્ધિશીલ છે, તે પણ વૃદ્ધિશીલ છે, આ સચિત્ત છેછેદવાથી તે સૂકાઈ જાય છે, તે પણ દવાથી સૂકાઈ જાય છે. આ પણ આહારક છે, તે