Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
५७६
आचारागसूत्रे अग्निकायसमारम्भे पृथिव्यादिसमाश्रितानां स्थावराणां प्रसानां चोपमर्दनादिकं यथा भवति तद् दर्शयितुमाह-अग्नि चेत्यादि ।
एके-केचित् प्राणिनः, अग्निम् समुत्पादित प्रज्वालितं चाग्निकायं स्पृष्टाः स्पर्शकर्तारः, आपत्वात् कर्तरि क्तः ।। ____ संघात-पक्षादिदहनेन गात्रसंकोचनम् आपधन्ते, प्राप्नुवन्तीत्यर्थः । तत्र अग्नी पतित्वा ये जीवाः संघातमापधन्ते, ते तत्र पर्यापद्यन्ते-तापाभिभूता मूर्ची प्राप्नुवन्तीत्यर्थः । ये तत्र अग्नौ पर्यापद्यन्ते, ते तत्र-अग्नौ, अपद्रावन्ति-माणान् परित्यजन्ति । अग्निसमारम्भेण केवलमनिकायविराधना न भवति, अपितु सर्वेदिक्संचारिणं त्रसानां पृथिव्यादीनां स्थावराणामपि बहुतराणां हिंसाऽवश्यं भवतीति भावः । अत एवोक्तं भगवता
अग्निकाय का आरंभ करने से पृथिवी आदि में आश्रित स्थावरों और त्रस जीवों का विराधन किस प्रकार होता है ? सो कहते हैं ।
कोई-कोई प्राणी जलती अग्नि को स्पर्श करके सिकुड जाते हैं-उन के पंख वगैरह जल जाते हैं । अग्नि में पड कर जो जीव संघात को प्राप्त होते हैं वे गर्मी से मृच्छित हो जाते है । अग्नि में गिरने वाले अपने प्राण भी खो देते है। अग्नि का समारंभ करने से केवल अग्निकाय की ही विराधना नहीं होती वरन् समी दिशाओं में संचार करने वाले . त्रस और बहुत से स्थावर जीवों की भी हिंसा अवश्य होती है । इसी लिए भगवान् ने कहा है:
અગ્નિકાયને આરંભ કરવાથી પૃથ્વી આદિમાં આશ્રય કરી રહેલાં સ્થાવર અને ત્રસ જીવેની વિરાધના જે પ્રકારે થાય છે, તે કહે છે–
કઈ-કઈ પ્રાણી બળતી અગ્નિને સ્પર્શ કરીને સંકેચાઈ જાય છે. તેની પાંખ વગેરે બળી જાય છે. અગ્નિમાં પડીને જે જીવ સંઘાતને પ્રાપ્ત થાય છે તે ગરમીથી મૂછિત થઈ જાય છે. અગ્નિમાં પડવાવાળા જીવ જે મૂછિત થઈ જાય છે તે પિતાના પ્રાણ પણ ઈ નાખે છે. અગ્નિ સમારંભ કરવાથી કેવલ અનિકાયની વિરાધના થતી નથી, પરંતુ સર્વ દિશાઓમાં સંચાર કરવાવાળા ત્રસ અને ઘણુજ રઘાવર છની પણ હિંસા અવશ્ય થાય છે. એ માટે ભગવાને કહ્યું છે