Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
५६४
आचारागसत्रे अग्नि निमित्तीकृत्य ज्ञानावरणीयाधष्टविधर्मवन्धनिवन्धनसावधव्यापारस्तेन, इमम्= अग्निकार्य विहिंसन्ति ।
अग्निकायहिंसायां प्रवृत्ताः खलु षड्जीवनिकायरूपं लोकं सर्वमेव विहिंसन्तीत्याह- अग्निशस्त्र'-मित्यादि। अग्निशस्त्रम् अग्न्युपमर्दक शस्त्रम् , तत् पूर्वोक्तमकारं द्रव्यभावभेदभिन्न समारभमाणाः अग्निकार्य प्रति व्यापारयन्तः अन्यान् सांश्च विहिंसन्ति ।
इह बहुविधा द्रव्यलिङ्गिनो विद्यन्ते, यथा-'वयं पञ्चमहाव्रतधारिणः सर्वारम्भपरित्यागिनः षड्जीवनिकायरक्षका अनगाराः स्मः इति वदन्तो दण्डिशाक्यादयः सन्ति । ते चात्मानमनगारं प्रवदमाना नानगारगुणेषु लेशतोऽपि प्रवर्तन्ते । आरंभ कर के अर्थात् अग्नि के निमिन से ज्ञानावरण आदि आठ कर्मों का कारणभूत सावद्य व्यापार कर के अग्निकाय की हिंसा करते है ।
अग्निकाय की हिंसा में प्रवृत्त पुरुप षट्कायरूप समस्त जीवो की हिंसा करते है, यही बतलाते है-अग्नि का घात करने वाले-द्रव्यशस्त्र और भावशस्त्र का अग्नि के विषय में प्रयोग करने वाले अग्निकाय के अतिरिक्त अन्य पृथ्वीकाय आदि स्थावरों की तथा द्वीन्द्रिय त्रस जीवों की हिंसा करते है।
संसार में बहुत से द्रव्यलिङ्गी हैं । ' हम पञ्चमहाव्रतधारी, समस्त आरंभ का त्याग करने वाले और पट्काय के रक्षक अनगार हैं । इस प्रकार कहने वाले दंडी शाक्य आदि है । वे अपने को अनगार कहते हुए भी लेशमात्र भी अनगार के गुणों में प्रवृत्ति नहीं करते। આરંભ કરીને અર્થાત્ અગ્નિને નિમિત્તથી જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના કારણભૂત સાવધ વ્યાપાર કરીને અગ્નિકાયની હિંસા કરે છે.
અગ્નિકાયની હિંસામાં પ્રવૃત્ત પુરુષ પટ્ટાયરૂપ સમસ્ત જેની હિંસા કરે છે. એજ બતાવે છે-અવિનને વાત કરવાવાળા-દ્રવ્યશસ્ત્ર અને ભાવશઅને અગ્નિના વિષયમાં પ્રયોગ કરવાવાળા અગ્નિકાય સાથે બીજા પૃથ્વીકાય આદિ સ્થાવરની તથા ક્રિીન્દ્રિય આદિ ત્રસ જીવેની હિંસા કરે છે.
સંસારમાં ઘણું જ વ્યલિંગી છે. “અમે પંચમહાવ્રતધારી સમસ્ત આરંભને ત્યાગ કરવાવાળા અને પકાયના રાક અણગાર છીએ.” આ પ્રકારે કહેવાવાળા દંડી શાકય આદિ છે. તે પિતાને અણગાર કહેતા થકા પણ લેશમાત્ર અણુગારના ગુણોમાં વૃત્તિ કરતા નથી.