Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३२४
आचारागसूत्रे यथा दीपक ऊष्मगुणयोगाद् वर्तिद्वारा तैलमादाय ज्वालारूपेण परिणमयति तथा रागद्वेषोष्मगुणसम्बन्धान्मनोवागादियोगवाऽऽत्मदीपः कर्मयोग्यपुद्गलस्कन्धतैलमादाय कर्मज्वालारूपेण परिणतं करोति । मनोवागादिरूपकरणसंयोगादात्मनो वीर्यपरिणामो भवति, अतो मनोवागादिव्यापारोयोगशब्देनोच्यते। यथा मृन्मयघटस्याग्निसंयोगाद् रक्तत्वादिपरिणतिर्घटस्यैव भवति तथा मनोवागादिसंयोगात् शुभाशुभक्रियारूपा वीर्यपरिणतिरात्मन एव भवति, न तु पुद्गलरूपमनोवागादेः ।
यथा च तैलाभ्यक्ते शरीरे जलार्दै वस्त्रे वा धूलिराश्लिष्टा भवति, तथा
जैसे-दीपक उष्मागुण के कारण बत्तीद्वारा तैल ग्रहण कर के ज्वाला के रूप में परिणत करता है, उसी प्रकार राग-द्वेष रूप उष्मागुणके सम्बन्ध से मन, वचन आदि योगों की वत्ती द्वारा आत्मरूपी दीपक कर्मयोग्यपुद्गलस्कन्धरूप तैल को ग्रहण कर के कर्मरूप ज्वाला मे परिणत कर लेता है। मन, वचन और कायरूप करण के द्वारा आत्मा का वीर्यरूप परिणमन होता है । इसीलिए मन, वचन, आदि का व्यापार योग कहलाता है । जैसे -अग्नि के संयोग से मिट्टी के घडे की ललाई आदिरूप परिणति होती है, और वह घडे की ही कहलाती है, उसीप्रकार मन, वचन आदि के संयोग से शुभा-शुभक्रियारूप वीर्य की परिणति आत्मा की ही होती है, पुद्गलरूप मन, वचन आदि की नहीं ।
जैसे तेल से लिप्त शरीर पर या भीगे हुए वस्त्र पर धूल लग जाती है,
જેવી રીતે દીપક ઉમાગુણના કારણે બત્તી દ્વારા તેલને ગ્રહણ કરીને જવાળાના જપમાં પરિણત કરે છે તે પ્રમાણે રાગ-દ્વેષરૂપ ઉષ્માગુણના સમ્બન્ધથી મન વચન આદિ ગેની બત્તી દ્વારા આત્મારૂપી દીપક કર્મચગ્ય-પુગલસ્કંધરૂપ તેલને ગ્રહણ કરીને કમરૂપ જ્વાલામાં પરિણત કરી લે છે. મન, વચન અને કાયારૂપ કરણદ્વારા આત્માનું વીર્યરૂપ પરિણમન થાય છે; એ કારણથી મન, વચન આદિને વ્યાપાર ચેગ કહેવાય છે. જેવી રીતે અગ્નિના સંગથી માટીના ઘડાની જ લાલી (રાતાશપણું) રૂપ પરિણતિ થાય છે, અને તે ઘડાની જ કહેવાય છે. તે પ્રમાણે મન, વચન આદિના સંગથી શુભા-શુભક્રિયારૂપ વીર્યની પરિણતિ આત્માની જ થાય છે. પુદ્ગલરૂપ મન, વચન આદિની નહિ.
જેવી રીતે તેલથી લિપ્ત શરીર પર, અથવા ભિંજાએલા વસ્ત્ર પર ધૂળ લાગી જાય છે. તે પ્રમાણે રાગ-દ્વેષરૂપી તેલથી યુક્ત આત્માના કામેણુશરીરરૂપ