Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
५१६
आचारागसूत्रे __ यद्यपि विषयभोगासक्तो लोकः शरीरादिपरिपोषणार्थ परिवन्दनमाननपूजनार्थ जातिमरणमोचनार्थ दुःखप्रतिघातार्थ चाकायशस्त्रसमारम्भं करोति, तथापि तत्फलं ग्रन्ध-मोह-मरण-नरकरूपमेव लभते, अत उदककर्मसमारंभस्य तदेव फलं भवतीति भावः ।
लोकः पुनः पुनः कर्मवन्धाद्यर्थमेव लिप्सुरस्ति, तदर्थ मेव च प्रवर्तते, इति यदुक्तं तत्र हेतुमाह-' यदिमम्. ' इत्यादि।
यद्-यस्माद्, गृद्धो लोकः, विरूपरूपैः नानाविधैः शस्त्रैः स्वकायपरकायतदुमयरूपैः, उदककर्मसमारम्भेण अकायमुद्दिश्याष्टविधकर्मसमुत्पादकसावधव्यापारण, इमम् अप्कायं, विहिनस्ति माणरहितं करोति। तथा-उदक
तात्यर्य यह है कि विषयभोगों में आसक्त जीव, शरीर आदि का पोषण करने के लिए, चन्दन-मान-पूजन के लिए, जन्म-मरण से मुक्त होने के लिए तथा दुःखों का नाश करने के लिए, अप्काय के शस्त्र का आरंभ करता है मगर उस का फल-ग्रन्थ, मोह, मरण और नरक-रूप ही पाता है। अत एव जलकर्मसमारंभ का वही फल होता है।
लोक बार-बार कर्मबंध आदि के लिए ही इच्छुक होता है, और उसी के लिए प्रवृत्ति करता है, यह बात पहले कही है । यह। उस का कारण बतलाते है--
क्यों कि गृद्धजन नाना प्रकार के स्वकाय, परकाय और उभयकायरूप शस्त्रों से, उदककर्म के आरंभद्वारा, अपकायसंबंधी अष्टकर्म-जनक सावधव्यापारद्वारा अपूफाय की हिंसा करता है। तथा जलकाय के विराधक स्वकाय, परकाय और
તાત્પર્ય એ છે કે–વિષયોમાં આસક્ત જીવ શરીર-આદિના પિષણ કરવા માટે વન્દન, માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે તથા દુઃખોને નાશ કરવા માટે અપ્લાયના શઅને આરંભ કરે છે, પરંતુ તેનું ફળ ગ્રંથ, મોહ, મરણ અને નરક ઉપજ પામે છે, એ માટે જલકમસમારંભનું ફલ તેજ હોય છે.
લેક વારંવાર કર્મબંધ વગેરે માટે ઈરછા કરતા હોય છે અને તે માટે પ્રવૃત્તિ કરે છે. એ વાત પ્રથમ કહી છે. અહિં તેનું કારણ બતાવે છે કેમકે ગૃદ્ધ માણસ નાના પ્રકારના કાય, પરકાય અને ઉભયકાય રૂ૫ શાથી ઉદકર્મના આરંભદ્વારા અષ્કાયના સંબંધી આઠ કર્મજનક સાવધવ્યાપારદ્વારા અપ્લાયની હિંસા કરે છે. તથા