Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारागसूत्रे
टीकासः विज्ञाताप्कायस्वरूपोऽहं ब्रवीमि-यथा साक्षाद् भगवतः सकाशान्मया श्रुतं तथा कथयामीत्यर्थः । उदकनिश्रिताः जलरूपं कायमाश्रित्य वर्तमानाः अप्कायिका इत्यर्थः प्राणाः आणिनः सन्ति । तथाऽने के द्वीन्द्रियादयः नानाविधाः जीवा नीला-पूतरक-मत्स्यादयः उदकनिश्रिताः उदकावस्थिताः सन्ति । देहलीदीपन्यायेनोदकनिश्रिता इत्यस्योभयत्रान्वयः, अनेनोदकं सचित्तमनेकजीवाधिष्ठितं चेति प्रतिबोधितम् ।
टीकार्थ-अप्काय के स्वरूप का ज्ञाता मैं कहता हूँ। जैसा कि भगवान् से मैने सुना है कि-अप्काय को आश्रित करके रहे हुए अप्कायिक प्राणी है, तथा अनेक द्वीन्द्रिय आदि नाना प्रकार के जीव नीलगु, पूरतक, मत्स्य आदि भी जल में रहे हुए है । उदकनिश्रिताः-'जलकाय के आश्रित' यह पद देहली-दीपकन्याय से दोनों
ओर जोड लेना चाहिए । यहाँ इतना समझ लेना आवश्यक है कि-जलकाय के जीवों का शरीर जल ही है, जब कि जल में रहने वाले बस आदि जीवों का शरीर भिन्न होता है, फिरभी वे जल ही में रहते है और जल की विराधना करनेसे उन त्रस आदि जीवों की भी विराधना होती है। जहाँ जलकाय है वहा सभी काय के जीव होते है।
ટીકાથ–અષ્કાયના સ્વરૂપને જાણનાર હું કહું છું. જેવી રીતે કે મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે કે-અપ્લાયને આશ્રિત–આશ્રય કરીને રહેલા અષ્કાયના જીવે છે. તથા અનેક હીન્દ્રિય આદિ નાના પ્રકારના જીવ નિલંગ. પૂરતક, મત્સ્ય આદિ પણ रसभा २डेसा छे. 'उदकनिश्रिताः' restयने माश्रित' मा ५६ हेहुली-सी५४-न्यायथी બને છાજુ જેડી લેવું જોઈએ.
અહિં એટલું સમજી લેવું આવશ્યક છે કે-જલકાયના-જીનાં શરીર જજ છે. ત્યારે કે જલમાં રહેવાવાળા ત્રસ આદિ ના શરીર ભિન્ન-જુદાં હોય છે. તે પણ તે જલમાંજ રહે છે, અને જલની વિરાધના કરવાથી તે ત્રાસ આદિ જીવોની પણ વિરાધના થાય છે. જ્યાં જલકાય છે ત્યાં તમામ કાયના જીવ હોય છે.