Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.२ सू. ७ उपसंहारः समारंभान विज्ञाय सर्वान् परित्यजेत् ।
-
एवं यस्य एते पृथिवीकर्मसमारम्भाः पृथिवीविषयाः खननकृष्यादिरूपाः सावधक्रियाविशेषाः परिज्ञाता भवन्ति-ज्ञपरिज्ञया कर्मवन्धहेतुत्वेन विज्ञाताः, तथा प्रत्याख्यानपरिज्ञया परित्यक्ता भवन्ति स एव परिज्ञातकर्मा-विदितपरित्यक्तसकलसावधक्रियाविशेषः मुनिर्भवति, न त्वपरो द्रव्यलिङ्गीत्यर्थः । इति ब्रवीमियथा भगवता कथितं तथा कथयामीत्यर्थः ॥ सू०७॥
॥ इति शस्त्रपरिज्ञाध्ययने द्वितीय उद्देशः समाप्तः ॥ १-२॥
पृथ्वीकायसमारंभ को जानकर सबका त्याग करना चाहिए।
इस प्रकार जो पुरुष पृथ्वीकायसम्बन्धी खोदना जोतना आदि सावध व्यापारो को ज्ञपरिज्ञा से कर्मबंध का कारण समझता है, और प्रत्याख्यानपरिज्ञा से उन का त्याग कर देता है वही परिज्ञातकर्मा और सकल सावध क्रियाओं को जानने वाला पुरुष मुनि कहलाता है, सिर्फ द्रव्यलिंगी मुनि नहीं कहलाता । 'त्तिबेमि' भगवान्ने जैसा कहा है वैसा ही मै कहता हूँ ॥ ७ ॥
आचाराङ्ग-मूत्र की आचारचिन्तामणि-टीका के हिन्दी-अनुवादमें शस्त्रपरिज्ञानामक प्रथम अध्ययनका द्वितीय उद्देश
समाप्त ॥ १-२॥
ભેદથી સત્તાવીસ પ્રકારના પૃથ્વીકાયના સમારંભને જાણ કરીને સર્વને ત્યાગ કરે જોઈએ.
આ પ્રમાણે જે પુરૂષ પૃથ્વીકાયસમ્બન્ધી ખોદવું, ખેડવું આદિ સાવદ્ય વ્યાપારને સપરિજ્ઞાથી કમબંધનું કારણ સમજે છે, અને પ્રત્યાખ્યાનપરિણાથી તેને ત્યાગ કરી દે છે, તે પરિસાતકર્મ અને સકલસાવઘક્રિયાઓને જાણવાવાળા પુરૂષ મુનિ કહેવાય છે, માત્ર દ્રવ્યલિંગી મુનિ કહેવાતા નથી. ભગવાને જેવું કહ્યું છે, એવું જ હું કહું છું IIળા
આચારાંગ સત્રની આચારચિંતામણિ ટીકાના ગુજરાતી અનુવાદમાં શસ્ત્રપરિજ્ઞાનામક પ્રથમ અધ્યયનને બીજો ઉદેશ
सभात थय।।१-२॥