Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
४९६
आचारागसंत्रे कारणत्वाच्च श्रद्धा न परित्यजेत् । यथा-कथञ्चित्माप्तस्यापि संयमस्य श्रद्धापूर्वकरक्षणे यावज्जीवं सावधानो भवेदिति सूत्राशयः ॥ सू० २ ॥
शिष्यश्रद्धादृढीकरणाय 'परिशीलितमार्गोऽनुगम्यते' इति लोकरीत्या पूर्वमहापुरुषाचरितोऽयं मार्गः' इत्याशयेन कथयति__यद्वा पूर्वमहापुरुषतीर्थङ्कर-गणधरादिभिरप्याचरितोऽयं मार्गः' इति प्रदर्शनाय शिष्यचेतसि श्रद्धातिरेको यथा स्यात्तथा मूत्रकारः स्वयमाह-'पणया' इत्यादि।
॥ मूलम् ॥ पणया वीरा महावीहिं ।। मू० ३॥
॥छाया । प्रणता वीरा महावीथिम् ॥ सू० ३॥ . श्रद्धा का त्याग नहीं करना चाहिए, आशय यह है कि-बडी कठिनाई से प्राप्त होने वाले संयम की श्रद्धापूर्वक रक्षा करने में जीवनभर सावधान रहना चाहिए |सू. २॥
'चले मार्ग पर चला जाता है। इस लोकव्यवहार के अनुसार शिष्य की श्रद्धा मजबूत करनेके लिए यह मार्ग पूर्वकालीन महापुरुषों द्वारा आचरित है' इस आशयसे कहते हैं
__अथवा-'पूर्वकाल के तिर्थङ्कर गणधर आदिने भी इसी मार्ग का अवलम्बन किया है' यह बतलाते हुए शिष्य के चित्त की श्रद्धा बढाने के लिए कहते है:'पणया' इत्यादि।
मूलार्थ-वीर पुरुष महामार्ग को प्राप्त हुए ॥ सू. ३ ॥ શ્રદ્ધાને ત્યાગ કરવે જોઈએ નહિ; આશય એ છે કે –મહાન કઠિનાઈથી પ્રાપ્ત થવાવાળા સંયમની શ્રદ્ધાપૂર્વક રક્ષા કરવામાં જીવનના છેલ્લા રક્ષણ સુધી સાવધાન २ मे. (सू. २)
ચાલતા માર્ગ પર ચલાવાય છે. આ લોકવ્યવહાર પ્રમાણે શિષ્યની શ્રદ્ધા મજબૂત કરવા માટે આ માગ પૂર્વકાલીન મહાપુરૂષોએ આચરણ કરેલ છે.” આ माशयथा ४ छ
અથવા પૂર્વ કાલના તીર્થકર ગણધર આદિ સૌએ આ માર્ગનું અવલમ્બન (આશ્રય) કર્યું. એ બતાવવા માટે શિષ્યના ચિત્તની શ્રદ્ધાને વધારવા માટે કહે છે 'पणया' छत्यादि
મૂલાથ–વીર પુરૂષ મહામાર્ગને પ્રાપ્ત • થયા-(વીર પુરૂષે મહામાગને प्राप्त यो ) (सू. 3)