Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
४१४
'आचाराङ्गसूत्रे
विध्वंसनबुद्ध्या मांसं भक्षयति, मदिरादिकं पिवति, वनस्पतिमूलत्वक्पत्र निर्यासादिशवपाकसहस्रपाकादितैलार्थं वह्निवनस्पत्याद्यारम्भं करोति । अत्र कारितानुमोदितभूतभविष्यकालादिभेदेन कर्मसमारम्भरूपाः क्रियाविशेषा अन्येऽप्यवगन्तव्याः ।
एवमपरिज्ञातकर्मतया संसारिणो जीवाः कर्मसमारम्भरूपैः क्रियाविशेषैः संसारे सर्वदिक्षु परिभ्रमन्तो विविधयोनिषु दुःखमेव प्राप्नुवन्तीति विज्ञाय भव्यः कर्मसमारम्भरूपा सकलसावद्यक्क्रियाविशेषास्त्याज्या इति भावः ॥ सू. १० ॥
कर्मसमारम्भरूपान् क्रियाविशेषान् अनुस्मारयितुं प्रागुक्तमपि पुनः कथयति - 'एयावंति ' इत्यदि ।
खाता है, मदिरा आदि का पान करता है, वनस्पति की नड, छाल, पत्ता, रस वगैरह निकालता है, शतपाक एव सहस्रपाक आदि तैलों के लिए अग्नि और वनस्पति आदि का आरम्भ करता है | यहा कराना और अनुमोदन करना तथा भूत, भविष्य काल आदि के भेद से कर्मसमारम्भरूप अन्य क्रियाऍ भी समझ लेनी चाहिए ।
इस प्रकार अपरिज्ञातपापकर्मा होने के कारण संसारी जीव कर्मसमारम्भरूप क्रियाओं द्वारा संसार में समस्त दिशाओं में भ्रमण करते हुए नाना योनियों में दुःख का ही अनुभव करते है । ऐसा समझकर भव्य जीवों को पापकर्मजनक सावद्य क्रियाओं का त्याग करना चाहिए | सू० १० ॥
कर्मसमारम्भरूप क्रियाविशेषों का स्मरण कराने के लिए पूर्वोक्त अर्थ को फिर कहते -" एयावंति " इत्यादि ।
મટાડવાની બુદ્ધિથી માંસ ખાય છે, મદિરા વગેરેનું પાન કરે છે, વનસ્પતિનાં મૂળ, છાલ, પાંદડાં રસ વગેરે કાઢે છે. શતપાક, સહસ્રપાક આદિ તેલે માટે અગ્નિ અને વનસ્પતિ આદિના આરંભ કરે છે. અહિં કરાવવું અને અનુમેદન આપવું, તથા ભૂત ભવિષ્ય કાલ આદિ ના ભેદથી કસમારંભરૂપ અન્ય ક્રિયાએ પણ સમજી લેવી જોઈએ.
આ પ્રમાણે અપરિજ્ઞાતપાપકર્મો હોવાના કારણે, સંસારી જીવ કર્માંસમાર ભરૂપ ક્રિયાઓદ્વારા સંસારમાં, સમસ્ત દિશાઓમાં ભ્રમણ કરતા અનેક ચેાનિઓમાં દુઃખ. નેાજ અનુભવ કરે છે. આ પ્રમાણે સમજીને ભવ્ય જીવાએ પાપક જનક સાવદ્ય ક્રિયાઓના ત્યાગ કરવા જોઈએ. (સૂ૦ ૧૦)
કર્મ સમારંભરૂપ ક્રિયાવિશેષનુ સ્મરણ કરાવવા માટે પૂર્વોક્ત અને ફરી ४ छे:- 'एयावंति ' त्याहि.