Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३१२
आचारागसत्रे (३) कर्मणो मूतत्वम्नन्वतीन्द्रियस्य कार्मणशरीरस्य मूर्तत्वे 'किं मानम् ? अत्रोच्यते
शरीरादिकार्यदर्शनात्तत्कारणभूतं कर्म सिध्यति चेत् तर्हि कार्यानुरूपमेव कारणं भवितुमर्हतीति शरीरादिकार्याणां मूतत्वात्तत्कारणं कर्मापि मूर्तमेव । यथा मूर्तस्य घटादिकार्यस्य कारणं परमाणुपुद्गलास्ते मूर्ती एव सन्ति । यच्च पुनरमूर्त कार्य तस्य कारणमपि-अमूतम् , यथा ज्ञानस्यात्मेति ।
ननु सुखदुःखादयोऽपि कर्मणः कार्य तर्हि तेषाममूर्तत्वात् कर्मणोऽ मूर्तत्वमपि प्राप्नोति, नहि मूर्तीदमूर्तोत्पत्तिः संभवति, यथा पुद्गलाद् ज्ञानपर्यायः,
(३) कर्म का मूर्तपनशङ्का-अतीन्द्रिय कार्मण शरीर के मूर्त होने में क्या प्रमाण है ? ___ समाधान–शरीर आदि कार्यों के देखने से उनके कारणभूत कर्म की सिद्धि होती है, और कारण, कार्य के अनुरूप ही होता है, अत एव जब शरीर आदि कार्य मूर्त हैं तो उन का कारण कर्म भी मूर्त ही होना चाहिए । जैसे मूर्त घट आदि कार्यों के कारणभूत पुद्गल परमाणु भी मूर्त ही हैं, जो कार्य अमूर्त होता है, उसका कारण भी अमूर्त ही होता है; जैसे ज्ञान का कारण आत्मा ।
शङ्का-सुख और दुःख आदि का कारण भी कर्म है, और सुख दुःख आदि अमूर्त है; अत: उन का कारण कर्म अमूर्त भी होना चाहिए । मूर्त से अमूर्त की उत्पत्ति नहीं हो सकती, जैसे पुद्गल से ज्ञानपर्याय की उत्पत्ति नहीं हो
(3) भनु भूतपःશંકા-અતીન્દ્રિય કામણ શરીરમાં મૂર્તિપણું હવામાં શું પ્રમાણ છે?
સમાધાન–શરીર આદિ કાર્યોને દેખવાથી તેના કારણભૂત કર્મની સિદ્ધિ થાય છે, અને કારણ, કાર્યના અનુપજ હોય છે. એ કારણથી જ્યારે શરીર આદિ કાર્ય મૂર્ત છે, તો તેનું કારણ કમ પણ મૂર્ત જ હોવું જોઈએ. જેવી રીતે મૂર્ત ઘટે આદિ કાર્યોના કારણભૂત પુદ્ગલપરમાણુ પણ મૂર્ત છે. જે કાર્ય અમૂર્ત હોય છે તેનું કારણ પણ અમૂર્ત જ હોય છે, જેમકે જ્ઞાનનું કારણ આત્મા.
શંક-સુખ અને દુઃખ આદિનું કારણ કર્મ છે, અને સુખ દુઃખ આદિ અમૂર્ત છે, તેથી તેનું કારણ કર્મ પણ અમૂર્તજ હોવું જોઈએ. મૂર્તથી અમૂર્તની ઉત્પત્તિ થઈ શકતી નથી; જેવી રીતે પુદ્ગલથી જ્ઞાનપર્યાયની ઉત્પત્તિ થઈ શકતી નથી, અને એક