Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
7
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ५ कर्मवादिप्र०
तयोरप्यमूर्तेन जीवेन कथं सम्बन्धः १, यदि कथञ्चित् सम्बन्धस्तर्हि कर्मणोऽपि जीवेन सह सम्बन्धः कुतो न स्यात् । यद्यमूर्ती धर्माधर्मौ तर्हि वाह्येन स्थूलशरीरेण मूर्तेन सह तयोः कथं सम्बन्धः ? तवमते मुतमूर्तयोः संम्बन्धासंभवात् । यद्यमूर्तयोरपि धर्माधर्मयोर्वाह्यशरीरेण मूर्तेन सह सम्बन्धोऽङ्गीक्रियते तर्हि जीवेन सह कर्मणः सम्बन्धे कथं दोषः ? |
३१५
नन्वमूर्तस्य जीवस्य मूर्तेन कर्मणा कथं सुखदुःखाद्यनुग्रहोपघातौ स्याताम्, न ह्यमूर्तस्याकाशस्य मूर्तेः स्त्रचन्दनाग्निज्वालादिभिरनुग्रहोपघातौ जायेते ? ।
अगर वे मूर्त है तो अमूर्त जीव के साथ उनका सम्बन्ध कैसे हुआ ?, अगर किसी प्रकार उनका सम्बन्ध हो गया तो कर्म का सम्बन्ध क्यों नहीं हो सकता ? | अंगर धर्म अधर्म अमूर्त हैं तो बाह्य स्थूल और मूर्त शरीर के साथ उनका सम्बन्ध कैसे हो गया ?, आपके मत से मूर्त और अमूर्त का तो सम्बन्ध हो नहीं सकता । अगर अमूर्त धर्म अधर्म का मूर्त शरीर के साथ सम्बन्ध होना स्वीकार करते हो तो जीव के साथ कर्म का सम्बन्ध मानने में क्या दोष है 21
'शङ्का - अमूर्त जीव का मूर्त कर्म के द्वारा सुख दुःख आदिरूपं अनुग्रह और उपघात कैसे हो सकता है, मूर्त माला, चन्दन, अग्नि, ज्वाला आदि से अमूर्त आकाश का अनुग्रह और उपघात नहीं होता
અથવા કોઈ પ્રકારે તેના સમ્બન્ધ થઈ ગયા તા કર્મોના સમ્બન્ધ શા માટે નહિં થઈ શકે ? અગર ધર્મ અધમ અમૂત છે તે માહ્ય સ્થૂલ અને મૂર્ત શરીરની સાથે તેના સમ્બન્ધ કેવી રીતે થઈ ગયા ? આપના મત પ્રમાણે તે ભૂત અને અમૃતના સમ્બન્ધજ હાઈ શકે નહી. પરન્તુ જો અમૂર્ત ધર્મ-અધના મૃત શરીરની સાથે સમ્બન્ધ થવા તે સ્વીકાર કરતા હા તા જીવની સાથે કર્મના સમ્બન્ધ માનવામાં દોષ શું છે ?
શંકા-અમૂર્ત જીવના, મૂર્ત કાઁદ્વારા સુખ-દુઃખ આદિશ્ય અનુગ્રહ અને ઉપઘાત કઈ રીતે થઈ શકે ? મૂર્ત માળા ચન્દન, અગ્નિ, વાળા આદિથી અમૃત આકાશના અનુગ્રહ અને ઉપઘાત થઈ શકતેા નથી.