Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सु.५. कर्मवादिप्र०
____ ३०३ एतत् कर्म पुद्गलस्वरूपं, नामूर्तमस्ति, अमूर्तत्वे हि कर्मणः सकाशादात्मनामनुग्रहोपघातासंभवात् , गगनादिवत् । उक्तञ्च"तुल्यप्रतापोद्यमसाहसानां,
केचिल्लभन्ते निजकार्यसिद्धिम् । परे न तां मित्र ! निगद्यतां मे,
कर्मास्ति हित्वा यदि कोऽपि हेतुः १ ॥१॥" अपरञ्च"निवध्य मासान्नव गर्भमध्ये,
बहुप्रकारैः कललादिभावैः । उद्वर्त्य निष्काशयते सवित्र्याः,
___ को गर्भतः कर्म विहाय पूर्वम् ?" इति । यह कर्म, पुद्गलस्वरूप है, अमूर्त नहीं। अगर कर्म अमूर्त माना जाय तो उस से आत्मा का अनुग्रह और उपघात होना असंभव है, जैसे आकाश से नहीं होता । कहा भी है :
" समान प्रताप, उधम और साहस वालों में से कोई कोई अपना कार्य सिद्ध करलेते हैं और दूसरे नहीं करपाते । मित्र ! कर्म के सिवाय इस का और कोई कारण हो तो कहो ? अर्थात् कर्म ही इस का एकमात्र कारण है " ॥ १ ॥ और भी कहा है :- - ____ "गर्भ में नौ महीने तक कलल आदि अनेक रूपों में बढाकर माता के गर्भ से पूर्वकर्म के सिवाय और कोन बाहर निकालता है ? " ॥ १ ॥
એ કર્મ, પુદ્ગલસ્વરૂપ છે, અમૂર્ત નથી. અથવા કમને અમૂર્ત માનવામાં આવે તે તેનાથી આત્માને અનુગ્રહ અને ઉપઘાત કે અસંભવ છે, જેમ આકાશથી થતું નથી. કહ્યું પણ છે –
સમાન પરાક્રમ, ઉદ્યમ, અને સાહસવાળી વ્યક્તિઓમાં કેઈ–કેઈ પોતાનું કાર્ય સિદ્ધ કરી લે છે, અને કોઈ કઈ નથી કરી શકતી. મિત્ર! આ બાબતમાં કર્મ વિના બીજું કઈ કારણ હોય તો કહો? અર્થાત્ કર્મજ એનું એક માત્ર કારણ છે.” ૧
બીજું પણ કહ્યું છે-“ગર્ભમાં નવ માસ સુધી કલલ (ગર્ભનું પ્રથમ સ્વરૂપ) આદિ અનેક રૂપમાં વૃદ્ધિ પામીને માતાના ગર્ભમાંથી પૂર્વકર્મ સિવાય બીજું બહાર કાઢે છે?” પેલા