Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गसूत्रे
१८६
यथा
विशेषकल्पना रहित सामान्यज्ञानोत्तरं विशेषनिश्श्रयार्थं विचारणा- ईहा । स्पर्शनेद्रियेण स्पर्शसामान्ये ज्ञांते सति, तदनु कीदृशोऽयं स्पर्शः १, कस्यायं स्पर्शः ?, किमयं कमलनालस्पर्शः उताहो भुजङ्गमस्पर्श: ? इति गाढान्धकारे चक्षुष्मaise विचारणा वर्तते ।
(२) अपोह:
अपोहनम् -अपोहः निश्चयः । कोऽयमपोहः ? उच्यते - मतिज्ञानस्यावग्रहादि - भेदचतुष्टये तृतीयभेदो योऽपायः स एवापोहशब्देनोच्यते । अवग्रहादिभेदचतुष्टयं च नन्दीमुत्रे भगवतैव प्रदर्शितमस्ति ।
कल्पना से रहित सामान्यज्ञान के पश्चात् होने वाली विचारणा ईहा कहलाती है । जैसे- स्पर्शनेन्द्रिय के द्वारा स्पर्शका सामान्य ज्ञान होने के पश्चात् गाढ अन्धकार होने पर चक्षुवाले को भी यह विचारणा होती है कि यह स्पर्श कैसा है ? किसका यह ' स्पर्श है ? यह कमल के नाल का स्पर्श है या सर्प स्पर्श है ?, इस प्रकार की विचारणा को ईहा कहते हैं |१|
का
(२) अपोह-
।
अपोह का अर्थ है - निश्चय । अपोह क्या है ? कहते हैं मतिज्ञान के अवग्रह आदि चार भेदों में तीसरा भेद जो अपाय है उसी को यहाँ 'अपोह' शब्द द्वारा कहा है | अवग्रह आदि चार भेद नन्दीसूत्र में भगवान् ने कहे हैं ।
કલ્પનાથી રહિત, સામાન્ય જ્ઞાનની પછી થવા વાળી વિચારણાને ઇહા કહે છે, જેમકેસ્પર્શનેંદ્રિયના દ્વારા સ્પર્શનું સામાન્ય જ્ઞાન' થયા પછી ગાઢ અંધકાર થાય ત્યારે નેત્રવાળાને પણ એ વિચાર થાય છે કે આ સ્પર્શ કેવા છે ? આ કોણે સ્પર્શ કર્યાં છે. શેના સ્પર્શે છે ?, આ કમલના નાળના સ્પર્શ છે કે સપના સ્પર્શે છે?, આ પ્રકારની વિચારણા તેને ઈહા કહે છે.
(2) 24916
અપેાહુના અર્થ છે નિશ્ચય, અપેાહ એ શું છે ? કહે છે કે મતિજ્ઞાનના અવમત આદિ ચાર ભેદો પૈકીના ત્રીજે ભેદ જે અપાય છે, તેને અહિ કહેલ છે. અવગ્રહ આદિ ચાર ભેદ નદીસૂત્રમાં ભગવાને કહેલા
અપેાહ ' શબ્દથી
છે.
८