Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गमुत्रे
;
नन्वेवं धर्माधर्मद्रव्ये एव समाद्रियेताम् किमाकाशद्रव्यावलम्बनेन, आकाशकार्यावगाहसाहाय्यं धर्माधर्मद्रव्याभ्यामेव संपद्येत ?, इति चेत्, उच्यते - सिद्धान्ते तयोर्जीवादिगतिस्थितिसाधकत्वेन सिद्धान्तितत्वादवकाशं दातुं तौ न प्रभवतः । अन्यसाध्यं कार्यमन्यो न साधयति, अन्यथाऽतिप्रसंगात् । लोकेऽपि चक्षुस्साध्यं दर्शनकार्य न श्रोत्रं साधयति ।
७८
ननु केवलज्ञानस्य योऽनन्ततमो भागस्तत्प्रमाणमेव नभोद्रव्यम्, तस्य चानन्ततमभागपरिमितं लोकाकाशम् एतादृशेऽल्पतमरूपे लोकाकाशे लोकाकाश
1
शङ्का - यदि ऐसा हो तो धर्मद्रव्य और अधर्मद्रव्य ही स्वीकार करलेने चाहिये, फिर आकाश की क्या आवश्यकता है ' आकाश का कार्य अवगाह देना है सो वह कार्य धर्मद्रव्य और अधर्मद्रव्य से ही सम्पन्न हो जायगा ।
समाधान - आगम में धर्मद्रव्य और अधर्मद्रव्य को गति और स्थिति में ही सहायक बतलाया है, इस लिए वह अवकाश देने में समर्थ नहीं है, और का कार्य कोई और नहीं कर सकता । अगर ऐसा होने लगे तो सर्वत्र गडबड हो जायगा । लोक में चक्षुका देखना कार्य कान नहीं कर सकता ।
शङ्का – केवल ज्ञान का जो अनन्तवा भाग हैं उसी के बगवर आकाशक्रव्य है, और आकाश द्रव्य का भी अनन्तवा भाग लोकाकाश है तो इतने छोटे से लोकाकाश में समस्त लोकव्यापी और असंख्यात प्रदेशवाले धर्मद्रव्य का, अधर्मद्रव्य का, अनन्तानन्त जीवा का
શંકાજો એ પ્રમાણે છે તે ધદ્રવ્ય અને અધદ્રવ્યના સ્વીકાર કરી લેવા જોઇએ, ફ્રીને આકાશની છુ આવશ્યકતા છે ? આકાશનું કાર્ય અવગાહઅવકાશ આપને તે છે, તે કાર્ય ધર્માંદ્રન્ય અને અધમ દ્રવ્યથી જ સ પન્ન થઈ જશે,
સમાધાન--આગમમાં ધર્મદ્રવ્ય અને અધદ્રવ્યને ગતિ અને સ્થિતિમાં સહાયક પતાવ્યા છૅ, એટલા માટે તે અવકાશ આપવામાં સમ નથી ખીજાનુ કાર્ય કાઈ ખીજે નહિ કરી શકે, જે એમ થવા લાગશે તેા સત્ર ગડબડ થઈ જશે. જગતમાં નેત્રથી લેવાનુ કા કાન કરી શકતા નથી.
શકા--કેવલજ્ઞાનના જે અન ંતમા ભાગ છે તેના બરાબર આકાશદ્રવ્ય છે, અને આકાશદ્રવ્યને પણ અનંતમા ભાગ લેાકાકાશ છે, તે એવડા નાના સરખા લાકાશમાં સમસ્ત લેકવ્યાપી અને એસખ્યાત પ્રદેશવાળા ધદ્રવ્યના, અધર્મ