Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१६०
आचारागसत्रे
-
सुयं ये आउसं तेणं भगवया एवमक्खायं, (सू. १)
(छाया) श्रुतं मया आयुष्मन् ! तेन भगवता एवमाख्यातम् (सू. १)
टीका'सुयं मे' इत्यादि । आयुष्मन् ! हे चिरजीविन् ! जम्बूः ! ' आयुष्म 'नितिपदं शिष्यस्य जम्बूस्वामिनः कोमलवचनामन्त्रणं विनीतताख्यापनार्थम् । किञ्च-तस्याशेपश्रुतज्ञानोपदेश-श्रवण-ग्रहण - धारण – रत्नत्रयाराधन - मोक्षसाधनयोग्यताप्राप्त्यर्थमेतद्वचनम् । विनाऽऽयुषा श्रुतश्रवणादिमोक्षपर्यन्तसिद्धिन कस्यचित्संभवतीति भावः। एतद्वचनप्रभावादेव जम्बूस्वामी मोक्षपदं तस्मिन्नेव जन्मनि प्राप। ___ मूलार्थ-'सुयं में इत्यादि, हे आयुष्मन् ! मैने सुना है। उन भगवान्ने ऐसा कहा है ( सू० १)
टीकार्थ हे आयुष्मन् ! अर्थात् हे चिरंजीवी जम्बू !, 'आयुष्मन्' पद अपने शिष्य जम्बू स्वामीका कोमल वचनरूप सम्बोधन है, और विनीतता प्रकट करने के लिए है । अथवा-उनके समस्त श्रतज्ञान, उपदेश का श्रवण, ग्रहण धारण, रत्नत्रयका आराधन, तथा मोक्षसाधन की योग्यता की प्राप्ति के लिए इस पद का प्रयोग किया गया है। आयुके अभाव में श्रुतश्रवण से लेकर मोक्ष तक किसीकी भी सिद्धि नहीं हो सकती। इसी वचन के प्रभाव से जम्बू स्वामीने उसो भव में मोक्ष प्राप्त किया था ।
'सुयं मे' त्या . મૂલાઈ–હે આયુષ્યન! મેં સાંભળ્યું છે, તે ભગવાને આવું કહ્યું છે (સ-૧)
ટીકાથ–હે આયુષ્યન અર્થાત્ હે ચિરંજીવી જબૂ!, “આયુષ્યન” પદ પિતાના શિષ્ય જખ્ખ સ્વામીનું કમલ-વચનરૂપ સંબધન છે, અને વિનતપણું પ્રગટ કરવા માટે છે. અથવા તેમના સમસ્ત શ્રુતજ્ઞાન, ઉપદેશનું શ્રવણ, ગ્રહણ, ધારણ, રત્નત્રયનું આરાધન તથા મસાધનની એગ્યતાની પ્રાપ્તિ માટે આ પદને પ્રયોગ કરવામાં આવ્યું છે, આયુના અભાવમાં કૃતના શ્રવણથી લઈને મેક્ષ સુધી કઈ પણ સિદ્ધિ થઈ શકતી નથી આ વચનના પ્રભાવથી કબૂ સ્વામીએ એ ભવમાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતે.