Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गसूत्रे (४) अपिच-सिद्धभगवान् ऊर्च गत्वा लोकाग्रेऽवस्थित इति मर्यादाऽपि खपुष्पायमानैव स्यात् ।
(५) भवन्मते गतिकारणीभूतस्याकाशस्योर्ध्वदेशे विद्यमानत्वात्तस्य (सिद्धस्य) गतेवरोधाभावो भवेत् ।
धर्माधर्मद्रव्ययोराकाशतः पृथक् स्वीकारे तु लोकाकाशत उर्वमलोकाकाशस्य सत्वेन तत्र गतिहेतोधर्मस्याभावान्न गतिर्भवति । स्थितिहेतोरधर्मद्रव्यस्य लोकान्तर्वतित्वन लोकमध्य एवोपरिभागे गतिहेतोधर्मद्रव्यस्य साहाय्येन गत्वा तत्रैवाधर्मद्रव्यसाहाय्येन तिष्ठति । एवं च लोकाग्रे भगवानवस्थितो जले
(४) सिद्ध भगवान् उपर जाकर लोक के अग्र भाग में स्थित हो जाते है, यह आगम की मर्यादा भी आकाशपुष्प के समान हो जायगी।
(५) आप के मत के अनुसार गतिका कारण आकाश है और वह उर्व देश में । लोकाकाग के अग्रभाग से भी आगे विद्यामान है, अत: सिद्धों की गति में रुकावट नहीं होगी।
धर्मद्रव्य और अधर्मद्रव्य को आकाश से भिन्न मान लेने से लोकाकाश से उपर अलोकाकाश में गति का कारण धर्मद्रव्य नहीं है, अत. लोकाकाश से आगे गति भी नहीं होती, तथा स्थिति का कारण अधर्मद्रव्य लोक के अन्तर्गत ही है, अतः धर्मद्रव्य की सहायतासे सिद्ध जीव, लोक के अन्त तक पहुँच कर अधर्म की सहायता से वहीं अर्थात् लोकाकाशके
(૪) સિદ્ધ ભગવાન ઉપર જઈને લેકના અગ્રભાગમાં સ્થિત થાય છે, તે આગમની મર્યાદા પણ આકાશ-પુષ્પના સમાન થઈ જશે.
(૫) આપના મત પ્રમાણે ગતિનું કારણ આકાશ છે અને તે ઉર્ધ્વ—ઉપરના દેશમાં કાકાશના અગ્રભાગથી પણ આગળ વિદ્યમાન-હેયાત છે, તેથી સિદ્ધોની ગતિમાં રૂકાવટ–કાણ નહિ થાય.
ધમ દ્રવ્ય અને અધર્મદ્રવ્યને આકાશથી ભિન્ન માની લેવાથી કાકાશથી ઉપર અલકાકાશમાં ગતિનું કારણ ધર્મદ્રવ્ય નથી, તેથી કાકાશથી આગળ ગતિ પણ થતી નથી, તથા સ્થિતિનું કારણ અધર્મદિવ્ય લેકના અન્તર્ગતજ (અંદર) છે, તેથી ધર્મવ્યની સહાયતાથી સિદ્ધ લેકના અંત સુધી પહોંચીને અધર્મદ્રવ્યની