Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गसूत्रे
जीवाः पुद्गलाश्च स्वभावतः स्वयं तिष्ठन्ति तत्रोपादानकारणस्वरूपास्ते स्थिति प्रति, पुनस्तस्यामेव स्थितिक्रियायामधर्मास्तिकायः सहायरूपं निमित्तकारणं भवति ।
६८
(१) यथा - स्वयं तिष्ठतां पथिकानां स्थितौ छाया सहकारि कारणं भवति । अतिष्ठतस्तु स्थातुं न पुनः सा प्रेरयति ।
(२) यथा वा स्वयं तिष्ठतो देवदत्तस्य स्थिति प्रति पृथिवी सहकारि कारणं भवति । अतिष्ठन्तं तु देवदत्तं न पृथिवी स्थापयति ।
(३) यथा-समितिगुप्तिधारिणो रत्नत्रयाराधिनः समरसकन्दाः समाहितमतयो महात्मानो निश्चयनयेन निजात्मस्वरूपं चिन्तयन्तः क्षपकश्रणिं समारुह्य समुत्पन्न -
जीव और पुद्गल जब स्वभाव से ही स्थित होते है, अपनी स्थिति में उपादान कारण तो स्वयं वही है, पर अधर्मास्तिकाय उस में सहायक होता है, अतः वह निमित्त कारण है ।
(१) जैसे—स्वयं ठरने वाले पथिको की स्थिति मे छाया सहकारी कारण होती है । अगर कोई न ठहरे तो वह ठहरने की प्रेरणा नहीं करती ।
(२) अथवा जैसे - स्वय ठहरने वाले देवदत्त की स्थिति मे पृथिवी सहकारी कारण है । मगर देवदत्त को न ठहरना हो तो पृथ्वी जबर्दस्ती नहीं ठहराती |
(३) अथवा जैसे -समिति गुप्तिके धारक, रत्नत्रय की आराधना करने वाले, समभाव के रस में निमग्न समाधियुक्त मति वाले महात्मा निश्चय नय से आत्मस्वरूपका चिन्तन करते
જીવ અને પુદ્ગલ જ્યારે સ્વભાવથી જ સ્થિત થાય છે તેા પેાતાની સ્થિતિમાં ઉપાદાન કારણ તે પોતે જ છે, પરન્તુ અધર્માસ્તિકાય તેમાં સહાયક થાય છે, તેથી તે નિમિત્ત કારણુ છે
(૧) જેવી રીતે-પાતે ઉભા રહેવા વાળા મુસાફરોની સ્થિતિમાં છાયા સહકારી કારણુ ય છે. અગર કાઇ ઉભા ન રહે તે તે ઉભા રહેવાની પ્રેરણા નથી કરતી. (૨) અથવા–જેવી રીતે પેાતે જ ઉભા ન રહેવા વાળા દેવદત્તની સ્થિતિમાં પૃથ્વી સહકારી કારણ છે, પરન્તુ જો દેવદત્તને ઉભા ન રહેવું હોય તે પૃથ્વી દેવદત્તને ખળજખરીથી ઉભા રાખી શકતી નથી.
(3) अथवा देवी शेते समिति गुप्तिना धार, रत्नत्रयनी गाराधना ४२वाવાળા, સમભાવના રસમા નિમગ્ન, સમાધિયુક્ત મતિવાળા મહાત્મા નિશ્ચયનયથી