Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
७२
आचारागसूत्रे अथाकाशस्वरूपम्आ-समन्तात् काशते अवगाहदानेन प्रतिभासते इत्याकाशम् , यद्वा-आकाशन्ते-दीप्यन्ते धर्माधर्मकालपुद्गलजीवाः स्वस्वरूपेण यत्र तत् ।
धर्माधर्मादिसर्वद्रव्याणामाधारतयाऽवकाशं ददातीत्यवकाशदायित्वं लक्षणमाकाशास्तिकायस्य । अत्रावकाशदायित्वं व्यवहारनयेनौपचारिकम् । अस्तिकायशब्दः प्राग् व्याख्यातः। उक्तं चोत्तराध्ययनमूत्रे (२८ अध्ययने)"भायणं सव्वदव्वाणं, नहं ओगाहलक्षणम् ।" इति ।
आकाशका स्वरूप'आकाश' शब्द में 'आ' और 'काश' दो हिस्से हैं । 'आ' का अर्थ है-सभी ओर से-सर्वत्र, और 'काश' का अर्थ है-प्रकाशित होने वाला । तात्पर्य यह है कि अपने अवगाहदाननामक गुणसे सर्वत्र प्रभासित होता है, वह आकाश है। अथवा जहाँ धर्म, अधर्म, काल, पुद्गल और जीव अपने-अपने स्वरूप से प्रकाशित होते है, उसे आकाश कहते है।
धर्म, अधर्म, आदि समस्त द्रव्यों का आधार होकर जो उन्हे आश्रय देता है, वही आकाश है । अवकाश देने वाला ही आकाश कहलाता है । यहाँ 'अवकाश देना' आकाश का जो लक्षण बतलाया गया है, वह व्यवहारनयसे उपचरित कथन है। ‘अस्तिकाय' शब्द की व्याख्या पहले ही की जा चुकी है । उत्तराध्ययन सूत्र (अ० २८) में कहा है :"भायणं सम्बदव्वाणं नहं ओगाहलक्वणं" इति ।
આકાશનુ સ્વરૂપ– 'मा ' शभा २' भने, '४३ मे मा छ. 'मा', न म छ-यारेय કોરથી–સર્વત્ર, અને “કાશને અર્થ છે પ્રકાશિત થવા વાળા, તાત્પર્ય એ છે કેપિતાના અવગાહદાન (અવકાશ આપ) નામના ગુણથી જે સર્વત્ર પ્રતિભાસિત હેય છે તે આકાશ છે, અથવા જ્યાં ધર્મ, અધમ, કાલ, પુદ્ગલ અને જીવ પિતા પોતાના સ્વરપથી પ્રકાશિત હોય છે–પ્રતીત થાય છે તેને આકાશ કહે છે.
ધર્મ, અધમ આદિ તમામ ને આધાર બની છે તેને આશ્રય આપે છે તે આકાશ છે. અવકાશ આપનાર જ આકાશ કહેવાય છે. અવકાશ આપવું તે આકાશનું લક્ષણ બતાવવામાં આવ્યું છે, તે વ્યવહારનયથી ઉપચારરૂપ કથન છે. અસ્તિકાયં શબ્દની વ્યાખ્યા પ્રથમ જ કહી દીધી છે. ઉત્તરાધ્યયન મુત્ર (અ૨૮)માં ४वूछे ४- “भायणं सव्यव्वाणं नहं ओगाहलक्सणं" त.