Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२८
आचारागसूत्रे मल्लीकुमारी षड् भूमिपालान् स्वस्मिन्ननुरक्तान् विज्ञाय, तेभ्यः संसारासारतां प्रदर्श्य मोक्षाभिलाषं जनयामास ।
(४) निर्वेदनीनिर्वेद्यते-विषयभोगेम्यो विरज्यते श्रोताऽनयेति निर्वेदनी, उक्तश्च" यदाऽऽकर्णनमात्रेण, वैराग्यमुपजायते । निर्वेदनी यथा शालि,-भद्रो वीरेण वोधितः" ॥ ४ ॥
" जिस कथा को श्रवण करने मात्र से ही मोक्ष की आकाङ्क्षा उत्पन्न होती है, वह संवेदनी धर्मकथा है । जैसे-मल्ली नामक राजकन्याने छह राजाओं को बोध दिया" ॥३॥
छह राजा मेरे उपर अनुरक्त है, यह जानकर मल्लीकुमारीने उन्हें संसारकी निःसारता समझाई और उन में मुक्ति की अभिलाषा उत्पन्न कर दी । मल्ली कुमारी का वह उपदेश संवेदनी धर्मकथा है ॥ ३ ॥
(४) निर्वेदनी जो कथा श्रोताओं को विषयभोगसे विरक्त बनाती है, वह निर्वेदनी धर्मकथा कहलाती है । कहा भी है :
" जिसका श्रवण करते ही वैराग्य उत्पन्न होता है, वह निर्वेदनी धर्मकथा है। जैसे भगवान् महावीरने शालिभद्र को प्रतिबोध दिया" ॥ ४ ॥
જે કથા સાંભળવામાત્રથી જ મેક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય છે તે સંવેદની ધર્મકથા છે. જેવી રીતે મલ્લી નામની રાજકન્યાએ છ રાજાઓને બોધ આપે. ”
છ રાજા મારા ઉપર આસક્ત-પ્રેમવાળા છે. એવું જાણીને મલ્લી કુમારીએ તેઓને સંસારની નિસારતા સમજાવી અને તેમાં મુક્તિની અભિલાષા ઉત્પન્ન કરી, મલ્લકુમારીને તે ઉપદેશ સંવેદની ધર્મકથા છે.
(४) निवेनी. જે કથા શ્રોતાઓને વિષય ભેગથી વિરક્ત બનાવે છે તે નિર્વેદની કહેવાય છે. सुं पर छ:
“જેનું શ્રવણ કરતાં જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે નિવેદની ધર્મકથા છે જેવી રીતે ભગવાન મહાવીરે શાલિભદ્રને પ્રતિબંધ આપે. ને ૪ ”