Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/022514/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન પ્રેરક વિદ્યાભૂષણ મુનિરાજ શ્રી કલહંસવિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ |શ્રી કાન-ન્ન-નોત્તિ-ર્ષafસ જ પ્રાકાષ્ઠા-rss૮ जिनागमतत्त्वविशारद-चान्द्रकुलतपागच्छ-संविग्नशाखाग्रणी सुविहिताचार्यश्रीविजयहरिपादपद्मभ्यो नमः ।। જૈન દર્શન સર્વતન્ત્રસ્વતન્ત આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરપ્રણીત ષડ્રદર્શનસમુચ્ચયમાંના અને તેના ઉપરની શ્રીમાન ગુણરત્નસૂરિપુરન્દરની ટીકામાંના “જૈનદર્શન પ્રકરણને અનુવાદ પ્રેરક વિદ્યાભૂષણ મુનિરાજ શ્રી કલહંસવિજયજી પ્રકાશક: શ્રી વર્તમાન–સત્ય-નીતિ-હર્ષસૂરિજન ગ્રંથમાલાના વ્યવસ્થાપક ધર્મપ્રિય શ્રેષ્ઠી ભેગીલાલ સાકરચંદ રીચીડ-અમદાવાદ વીર સં. ૨૪૭૨.સત્ય સં. પ્રત પ૦૦ [વિ. સં. ૨૦૦૨.ઈરવી.૧૯૪૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसहायकोनी शुभ नामावलि આચાય શ્રી વિજયમહેન્દ્રસૂરિવરના શિષ્યરત્ન વિદ્યાભૂષણ મુનિરાજ શ્રી કલહ વિજયજીના સદુપદેશથી રૂ. ૮૫નુ પારવાલ પંચ પાડીવ હ. શા મૂલચ'દ ોરાજી-પાડીવ. રૂ. ૨૦ળુ શ્રી જાવાલ સંઘના જ્ઞાનખાતાના હ. શા પુનમચંદ મેાતીજી-જાવાલ. રૂ. ૬રા શા છે.ગમલજી હુસાજી ખેડાવાલા શિવગ’જ. સહાયકોની ઇચ્છાથી આ પુસ્તક વિદ્વાન સાધુ-સાધ્વી અને જ્ઞાનલ'ડારાને ભેટ આપવામાં આવશે. પ્રાપ્તિસ્થાના શેઠ ભાગીલાલ સાંકલચંદ રીચીરાડ, મહાવીરસ્વામીના દેરા પાસે અમદાવાદ. શેઠ મૂળચંદ જોરાજી વાયા શીરાહી, પાડીવ ( મારવાડ ) મુદ્રક : શેઠ ગુલાબચંદ દેવચંદ મુદ્રણુસ્થાન : આનંદ ×િ. પ્રેસ સ્ટે શન રા ડ–ભા વનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ આદિ–વચન જૈન ધર્મ એ અતીન્દ્રિય ધર્મ (Extra Sensory)છે. તેના પ્રકાશક શ્રી તીર્થકર ભગવંતો અતીન્દ્રિય જ્ઞાની છે. જન દર્શનને -સાંગોપાંગ સમજવા માટે મહાપુ જ સમર્થ થઈ શકે. જેઓ ધર્મને સાક્ષાત જોઈ કે જાણી શકતા નથી તેઓ ધર્મની બાબતમાં જેટલા અનુમાન કરે તે ભાગ્યે જ સત્ય નીવડી શકે. ધર્મનું પ્રકાશન, ચતુર્વિધ સંઘનું સ્થાપન, બુદ્ધિનિધાન ગણધરાદિ શિષ્યો દ્વારા દ્વાદશાંગીનું ગ્રથન અને તીર્થંકરનામકર્મ જેવી ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિને ઉપભોગ કરનાર તીર્થકર ભગવંત જેવા અતીન્દ્રિય જ્ઞાનીઓ જૈન ધર્મના પ્રકાશક છે. આવા શાસનની આરાધના એ જ ખરેખરી આત્મ-આરાધના છે. જૈન દર્શનના સિદ્ધાંતે અપૂર્વ અને પરહિતકારી છે. ક્રમશઃ પગથિયા ચઢતો પ્રાણ છેવટે સાધ્યબિંદુએ પહોંચે છે તેમ જિન દર્શને આત્માને ઉન્નત કટિમાં લાવવા માટે વિવિધ દિશાઓ દર્શાવી છે, આજના જડવાદના રંગે રંગએલે પ્રાણી માને છે કે “જન ધર્મના જેવી સૂક્ષ્મ છણાવટ અને ઝીણી-ઝીણી વિગતો તો માત્ર ગ્રંથની શોભારૂપ છે. જૈન દર્શને બતાવેલા આચાર–વિચારોનું પાલન આજના જમાનામાં અશક્ય જેવું છે; પરંતુ આ કથન ઊલટા ચશ્માનું છે. જૈન દર્શને જણાવેલા આચાર-વિચારો ને ક્રિયાઓ પ્રાણીને કેટલા ઉપકારક છે, કેટલા હિતાવહ છે, તેના પાલનથી બાહ્ય અનર્થો અને આધિ-વ્યાધિથી બચી જવાય છે–આ દૃષ્ટિથી જૈન દર્શનની મૌલિકતાને વિચાર કરવામાં આવે ત્યારે, જૈન દર્શના સ્થાપક મહાપુરુષો પ્રત્યે રહેજે મસ્તક અવનત થઈ જાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આજના જડવાદે માનવજાતિ માટે કેવી આફતો ઉત્પન્ન કરી છે?તેને સ્વસ્થ ચિત્તે વિચાર કરીએ તો જણાશે કે-જગતને વહેલા યા મહેડા જૈન દર્શનના સિદ્ધાંત રવીકાર્યા સિવાય છૂટકો નથી. આજના યુગમાં અનેક જાતની શોધખોળ થઈ રહી છે અને તેની પાછળ કરડે અને અબજો રૂપિયાના આંધણ મુકાય છે પરંતુ તેના બદલામાં આપણે શું સાંભળીએ છીએ? નિત્ય નવાં નવાં ઔષધે તેમ હમેશાં અવનવા રોગો પણ વધતા જ જાય છે. નિત્ય નવા નવા કારખાનાઓ અને ફેકટરીઓ બંધાતી. જાય છે તેમ બેકારોની સંખ્યા પણ વધતી આવે છે. નિત્ય નવા-નવા હુન્નર-ઉદ્યોગે શોધાય છે તેમ બજારમાં અસાધારણ તેજી-મંદી આવી જાય છે. થોડા હુન્નર-ઉદ્યોગો હતા ત્યારે ગ્રાહક સંખ્યા વધુ હતી અને આજે હુન્નર ઉદ્યોગો વિપુલ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે ત્યારે ઘરાકી માટે બજારો મળતા નથી. હંમેશાં પેદા થતો ચેકબંધ માલ અપાવવા માટે એક રાજ્યને બીજા રાજ્ય પર દષ્ટિ દેડાવવી પડે છે. આપણુમાં કહેવત પ્રચલિત છે કે–“જર જમીન ને જેરૂ, એ ત્રણ કજિયાના છોરૂ” જમીન માટે, પૈસા માટે કે સ્ત્રી માટે યુદ્ધો થતાં સાંભળ્યા છે પરંતુ માલ ખપાવવા માટે બજાર હાથ કરવા યુદ્ધ ચયાને કોઈ પણ સ્થળે નિર્દેશ નથી. આજના આ સુધરેલા ગણાતા જમાનામાં બજાર હાથ કરવા કરોડ માનવીઓને ઘાતકી સંહાર થઈ રહ્યો છે. આવી રીતે મનુષ્ય જાતિની સગવડ ખાતર જેટલાં સુખ ને સાધનો વધતાં જાય છે તેટલા પ્રમાણમાં તેના દુઃખ અને આપત્તિમાં વધારે જ થતો જાય છે. જૈન દર્શન”માં આ ગુંચવાડાભર્યા સર્વ પ્રશ્નને ઉકેલ મળી આવે છે. જૈન દર્શનનું તત્વજ્ઞાન, તેને અધ્યાત્મવાદ, અનેકાંતદષ્ટિ, સપ્તભંગી અને નનું સ્વરૂપ અદિતીય છે. મહાન પંડિત અને Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રખરતત્ત્વવેત્તા શ્રીમાન હરિભદ્રસૂરિએ સંક્ષેપમાં જૈન દર્શન અને સાથેસાથ છ દર્શનનું સ્વરૂપ દર્શાવી “જૈન દર્શન” કેટલું અનુપમ તેમજ બુદ્ધિગ્રાહ્ય છે તે આ પુસ્તકમાં દર્શાવ્યું છે. આપણે શ્રી હરિભદ્રસૂરિના જીવનનું સંક્ષેપમાં અવલોકન કરીએ. મૂળ ગ્રંથકર્તા શ્રી હરિભકસૂરિ હવે પ્રશ્ન એ થાય છે કે–ષદ્દર્શનસમુચ્ચય ગ્રંથન કર્તા કોણ? તેના સમાધાનમાં લખવાનું કે–શ્રી હરિભદ્રસૂરિએ અનેક ગ્રંથો રચા છે. તેમાં તેમણે કેટલાક ગ્રંથમાં છેવટની પુપિકામાં કર્તા તરીકે પરિચય આપ્યો છે. અને જ્યાં પિતે કર્તા તરીકેને પરિચય સ્પષ્ટ શબ્દોમાં નથી દર્શાવ્યો ત્યાં તે તે ગ્રંથના અન્ય પદ્ય કે પદાર્ધમાં વિરહ શબ્દના પ્રયોગથી પિતાની કૃતિ વ્યક્ત કરી છે, તે પ્રસ્તુત ગ્રંથને શ્રી હરિભદ્રસૂરિએ પોતાની કૃતિ તરીકે સ્પષ્ટ ઉલ્લેખ્યો છે કે “વિરહ શબ્દથી સૂચિત કર્યો છે. તે બેમાં કયું સાધક પ્રમાણ છે ? - પ્રસ્તુત ગ્રંથના ૮૭ શ્લેકમાં આદિ કે અન્તના એક પણ શ્લોક વા કાર્યમાં શ્રી હરિભદ્રસૂરિની કૃતિનું સૂયક બેમાંથી એક પણ નિશાન સ્પષ્ટપણે પ્રતીત થતું નથી તે આ ગ્રંથ શ્રી હરિભદ્રજીની કૃતિ છે તેમ કેવી રીતે સાબિત થઈ શકે ? વળી અનેક ગ્રંથો મળી આવે છે કે જ્યાં તેમની કૃતિ તરીકેનું પ્રમાણુ સ્પષ્ટપણે ન મળે, પરંતુ અન્ય -સમર્થ આચાર્યોએ પોતપોતાના ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિની કૃતિ તરીકેનો ઉલ્લેખ કર્યો છે તેમ અહીં પણ સમજી લેવું. વળી સમાધાન માટે તે તેમના અને અન્ય અનેક ગ્રંથનું અવેલેકન ઘણું જ ઉપયોગી છે. ગુજરાત પુરાતત્વ મંદિરના આચાર્ય શ્રી જિનવિજયજી જણાવે છે કે–મહાન તત્વજ્ઞ આચાર્ય હરિભદ્ર અને કુવલયમાલા કથાના કર્તા Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોતનસુરિ બને સમકાલીન હતા. આટલી વિશાલ ગ્રંથરાશિ લખનાર મહાપુરુષને ઓછામાં ઓછું ૬૦-૭૦ વર્ષ સુધીનું આયુષ્ય તો અવશ્ય હેવું જોઈએ. એ કારણથી લગભગ ઈરવીની ૮મી શતાબ્દીના પ્રથમ દશકમાં શ્રી હરિભદ્રસૂરિને જન્મ અને અષ્ટમ દશકમાં મૃત્યુ એમ માનવામાં આવે તો તે અસંગત નથી. એટલા માટે હું ઈ. સ. ૭૦૦ થી ૭૭૦ (વિક્રમ સંવત ૧૭ થી ૮ર૭) ત્યાં સુધી શ્રી હરિભદ્રસૂરિની હયાતી માનું છું. - આ ઐતિહાસિક વિદ્વાનના ઉપર્યુક્ત ઉલ્લેખધારા શ્રી હરિભદ્રસૂરિનો સમય શ્રી વિરથી તેરમે સકે નિર્ણત થાય છે. (સામાન્ય રીતે વિચારતાં એમ જણાય છે કે ભગવંત શ્રી વીરના નિર્વાણ પછીને આ તેરમો સંકે જૈન આચાર, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન સમાજને હાનિકર્તા હતો.) જ્યારે શ્રી હરિભદ્રસૂરિ થયા ત્યારે વિક્રમને આઠમો સૈકે ચાલો હતો અને એ મૈત્યવાસી નામક તડ વિક્રમના પાંચમા સૈકામાં પડ્યું હતું અર્થત શ્રી હરિભદ્રસૂરિ અને તડ એ બે વચ્ચે લગભગ ત્રણ સૈકને ગાળો હતો. આ પ્રમાણે જીવનકાળ દર્શાવ્યા પછી સંક્ષેપમાં તેમનું જીવનચરિત્ર દર્શાવવામાં આવે છે. તેઓશ્રી મેવાડી માતાના ધર્મવીર પુત્રરત્ન હતા જેઓએ પિતાની સાધુતાદ્વારા માતાની ગોદને શોભાવી હતી. મેવાડમાં ચિતોડ નામે નગર ઉદયપુરની પાસે આજ પણ જીર્ણ અવસ્થામાં હયાત છે. તે નગરમાં આજથી લગભગ બારસે વરસ પહેલાં ગુણ અને નામે સાર્થક જીતારિ રાજ રાજ્ય કરતો હતો. તેનું જીવન સર્વને દરેક પ્રકારે સમાદરણીય હતું. તે રાજ્યના પુરોહિત તરીકે શ્રી હરિભદ્રજી હતા. તેઓશ્રીને રાજા અને પ્રજા બહુ જ માનતી હતી અને તેઓ બ્રાહ્મણ જાતિના હતા. તે સમયે બ્રાહ્મણોને આદરભાવ પણ સારે હતો. બ્રહ્મતેજ જ્યારે નષ્ટ Page #8 -------------------------------------------------------------------------- ________________ થયું ત્યારે પેતે અભિમાની બન્યા. પેાતે ચૌદ વિદ્યાના જાણુકાર, અદ્વિતીય વૈયાકરણી અદ્વિતીય નૈયાયિક હતા અને પોતે પાતાના જેવા સમગ્ર પૃથ્વીમાં કાષ્ટને પણ સમજતા નહિ. . મારા જેવા કાઈ પણ પંડિત નથી. ’ આ જ અભિમાનના કારણે (હું જેવું ન સમજી તેના શિષ્ય અનુ તેવી ) ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી પણ કાળની ગતિ ન્યારી છે. તે પ્રતિજ્ઞા પણ કાળે મધુરી નીપજી. કાઈ એક દિવસે પુરાહિતપ્રવર શ્રી હરિભદ્ર ભટ્ટ પાલખીમાં ખેસીને બજારે ફરવા લાગ્યા. મીયાનાની આગળ પાછળ તેમના શિષ્યા અનેક બિરૂદો ખાલી રહ્યા છે. રસ્તામાં સધળુ શાન્ત હતું એવામાં અકસ્માત, એ ભટ્ટજી મહાશયે લેાકેાને ભાગતા જોયા. એવાં અનેક તોફાને થવા લાગ્યા. ભાગ–પકડા એવી બૂમાબૂમ થઈ રહી. ભટ્ટજીએ માયાનાની બહાર મસ્તક કાઢી જોયું તો એક પ્રચંડ કૃષ્ણુકાય ગાંડે હાથી સામે આવતો જોયા. આ તોફાની હાથી તોફાન કરતો કરતો પાસે આબ્યા ત્યારે મીયાના ઉપાડનાર નેકરા તેા નાસી ગયા. ભટ્ટજી પણ સમયાનુકૂળ કુશળતા કરી ઠેકડે મારી એક જિનમંદિર ઉપર ચઢી ગયા. हस्तिना ताडयमानोऽपि न गच्छेज्जैन मंदिरम् ' એ કલ્પિત ઉક્તિને અસમયનાએ કરેલી અનુભવી મદિર ઉપર ચડ્યા એટલે તેમની નજરમાં શ્રી વીતરાગની મૂર્તિ પણ આવી. જે જિનહેરને આશા લઇ પોતે બચી ગયા, તે વાત તો અભિમાનની ઉગ્રતામાં તેમને ન જ જણાઈ અને ઊલટું કલિયુગના બ્રાહ્મણની પેઠે એમણે એ જિનમૂર્તિના ઉપહાસ કરી ‘ દૃષ્ટિ એવી સૃષ્ટિ'ની ઉક્તિને સમર્થિત કરી. ઉપહાસમાં પણ તેમને ખીજું કાંઈ સ્મૃતિમાં ન આવતાં મિષ્ટાન્ન જ યાદ આવ્યું. તેઓએ એ પ્રતિબિંબ પ્રત્યે કહ્યું કે- પુરેલ તથા છે વનું મિષ્ટાન્નમોસTMમ્ આમ થેાડા સમય બાદ શાન્ત વાતાવરણ બન્યું એટલે અભિમાની ભટ્ટજી પાતાના ઘર તરફ ગયા. r Page #9 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી હરિભદ્ર એક દિવસ ભટ્ટજી રાજમહેલમાંથી નીકળીને પિતાના ઘર તરફ પાછા વળ્યા ત્યારે રસ્તામાં એક જૈન ઉપાશ્રય પડતો હતો જેમાં સાધ્વીઓ સ્વાધ્યાય કરી રહી હતી. દૈવયોગે સાધ્વીઓને સ્વાધ્યાયધ્વનિ લેઢાને પારસમણ અડકે તેમ આ ભટ્ટજીના કાનને અડક. આર્યાછંદમાં આ આર્યા બોલતી હતી તેને અર્થ સમજવા ઘણું ધ્યાન આપ્યું છતાં તુંબડીમાં કાંકરાની પેઠે એક પણ અક્ષર સમજાય નહિ. ભટ્ટજીના અભિમાનનો આ છેલ્લે સમય હતો છતાં પણ મૂંછ ઉપર વળ દઈને તે આર્યાઓને ઉપહાસ કરો છોડ્યો નહિ. ભટ્ટજી બેલ્યા કે-હે માતાજી, તમે તો આ ગાથામાં ખૂબ ચકચકાટ કર્યો. જૈનઆર્યા પણ સમયની જાણકાર હોવાથી ઘણી મીઠાશથી બેલી કેભટ્ટ, નવું નવું તો એમ જ હોય. આ સાંભળીને ભટ્ટજીની ખટાશ મીઠાશમાં પરિણમી અને તેમને ભીષ્મપ્રતિજ્ઞા યાદ આવી. હરિ ભદ્રજી મહાશયે વિશેષ નમ્રતાપૂર્વક એ જૈન આર્યાને જણાવ્યું કેહે માતાજી, તમે મને તમારે ચેલે કરે અને જે ગાથા હમણું બોલ્યાં તે ગાથા કપા કરી સમજાવો. જૈન મહત્તરાએ તેટલી જ નમ્રતાથી જણાવ્યું કે-બાપુજી પુરુષને ચેલા કરવાનો, પુરષોને અર્થ સમજાવવાને અમારા આચાર નથી તો તમારે ચેલા થવાની ઈચ્છા હોય અને અર્થ સમજવાની ઈચ્છા હોય તો આ જ નગરમાં રહેતા અમારા ધર્માચાર્ય શ્રી જિનભટ્ટ મુનિજી પાસે જાઓ. હરિભદ્રજી તો પિતાની પ્રતિજ્ઞા મુજબ તે આર્યાની આજ્ઞાને શિરોધાર્ય સમજી તે જ સમયે શ્રીજિનભટ્ટ મુનિજી પાસે ગયા અને સાથે તે આર્યાશ્રીને પણ લીધા. વાચક, તને યાદ હશે કે તે હરિભદ્ર અને આ હરિભદ્રમાં આકાશ પાતાળ જેટલું અંતર પડી ગયું હતું. તે હરિભદ્ર માનના સ્તંભની પેઠે અક્કડ હતા, આ હરિભદ્ર વેત્રલતાની પેઠે ઘણું જ નરમ હતા. કાળની કહો કે કર્મની કહે, Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિની કહે કે માયાની કહે, ગમે તેવી કહે પણ જેની તેની એ જ અકળતા જેને લઈને એક જ વ્યક્તિમાં પણ આટલું બધું અણધાર્યું પરિવર્તન થઈ શકે છે. મુનિશ્રી હરિભદ્ર તે આર્યાશ્રી હરિભદ્રજીને જિનમંદિરે લઈ ગયા. હરિભદ્રજી પણ જાણે પિતાના પૂર્વ ઉપહાસથી થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત જ ન કરતા હોય તેમ એ શાંતરસને સૂચવતી ભગવતી જિનપ્રતિમાને વિશેષ નિરખીને સ્તુતિ કરતાં એ ઉપહાસવાળા જ શ્લોકને થોડો ફેરવીને બેલ્યા કે वपुरेष तवाचष्टे भगवन् ! वीतरागताम् આ ઉપરાંત એક વિયોગી ભક્તની પેઠે જાણે ઘણા કાળે આ જાતનું ઈશ્વરસ્વરૂપ ભાળી તેઓએ ગૌરવરે બીજી પણ અનેક સ્તુતિઓ કરીને પિતાના ચિત્તપટને વિશેષ વિશુદ્ધ કર્યો. ત્યાંથી નીકળી તેઓ તુર્ત જ શ્રી જિનભટ્ટજીના ચરણ સમીપે પહોંચ્યા અને પહોંચતાં જ શ્રી હરિભદ્રજીએ જની દીક્ષા સ્વીકારી, બ્રાહ્મણ કુલમુખને ઉજજવળ કરવા સાથે “પ્રાણ જાયે નહિ તજે દક્ષ ધારેલ વાત” અને “ષ્ટની સિદ્ધિ માટે ડાહ્યો વાર ગણે નહિ.” એ બન્ને ઉક્તિઓને પણ ચરિતાર્થ કીધી. આચાર્ય હરિભક શ્રી હરિભદ્રજી પહેલાં રાજપુરોહિત હતા હવે ધર્મપુરહિત બન્યા. બીજા સાધુઓની પેઠે ભણવાનું તેમને ન હતું. માત્ર પરોક્ષ શાસ્ત્રને પ્રત્યક્ષ કરવાના હતા. તેમને એક ગુરૂમંત્ર મળે બધાં પ્રત્યક્ષ પણ થઈ ગયા. જેમ મહાવીર પ્રભુની ત્રિપદીને સાંભળી ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ બાર અંગેનું રચી શક્યા હતા તેમ આપણું શ્રી હરિભદ્રજી પણ માત્ર જિનભટ્ટદ્વારા અનેકાનેક ગ્રંથ બનાવવા સમર્થ બન્યા. ત્યારપછી તે, પિતાના શિષ્ય હંસ ને પરમહંસને કાશીમાં બૌદ્ધવિદ્યાપીઠમાં અભ્યાસ કરવા મોકલ્યા અને તેઓ મરાયાને Page #11 -------------------------------------------------------------------------- ________________ વૃત્તાંત સમાજમાં સારી રીતે જ્ઞાત છે એટલે તે સંબંધી અને ઉક્તિ કરવામાં આવતી નથી. શ્રી હરિભદ્રસૂરિનાં જીવનને લગતી અનેક સ્થળે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે અહીં તે માત્ર ભૂમિકારૂપ જ જીવન વર્ણવવામાં આવ્યું છે. - જૈન દર્શન એ આત્મધર્મ છે. તેમાં તમને ભોગવિલાસો માણવાના, યથેચ્છ આચરણ કરવાના આદેશો નહીં મળે. જડવાદના પૂજારી પ્રાણીઓ, પિતાની અશક્તિ ઢાંકવા માટે ધર્મની ખામીઓ દર્શાવવા તૈયાર રહે છે. જૈન દર્શન સંબંધી વિવેચન કરવું એટલે મહાસાગરને એ હાથવતી ઉલેચવાનો પ્રયાસ કરો. પ્રસ્તુત પુસ્તક “જૈન દર્શન માં છએ દર્શનના મંતવ્યનું બુદ્ધિગમ્ય રીતે વિવેચન કરી જૈન દર્શનના સિદ્ધાંતને અકાય, અભેદ્ય અને અખંડ દર્શાવ્યા છે. મુખ્યત્વે જીવ, અછવાદિ નવે તવેનું સુંદર શૈલીમાં, બુદ્ધિમાં ઊતરે તેવી રીતે સ્વરૂપ સમજાવવાને સફળ પ્રયાસ કર્યો છે. આટલું પ્રાસંગિક કથન દર્શાવ્યા પછી આપણે આ ગ્રંથ સંબંધી કઈક વિચાર કરીએ– શ્રીમાન હરિભદ્રસુરિજીએ “ડ્રદર્શન સમુચ્ચય” નામના ગ્રંથમાં ૮૭ ગ્લૅકમાં છએ દર્શને–બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીયનું સ્વરૂપ દર્શાવ્યું છે. આ સંસ્કૃત ગ્રંથ પર બે ટીકાઓ પ્રકાશિત થઈ છે. મોટી ટીકા શ્રી ગુણરત્નસૂરિજીની અને બીજી ટીકા શ્રી મણિભદ્રસૂરિની. છે. આ ગ્રંથમાં શરૂઆતમાં શ્રી હરિભદ્રસૂરિજીના મૂળ લેક (૮૭), ત્યારબાદ તેને અનુવાદ, અને તે પછી શ્રી ગુણરત્નસૂરિજીની ટીકાને વિસ્તૃત અનુવાદ આપવામાં આવ્યું છે, જે વાંચતાં જૈન દર્શનની Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ખૂબીઓ અને બુદ્ધિગમ્ય દલીલની સચેટતા સહેજે સમજાય છે. આ પ્રસંગે શ્રી ગુણરત્નસૂરિજીના જીવનની આછી રૂપરેખા દોરીએ તે તે આપણને અતીવ ઉપૂગી થઈ પડશે. ટીકાકાર શ્રી ગુણરત્નસૂરિજી ટીકાના છેવટના ભાગમાં ટીકાકારશ્રીએ પિતાને કશે વિશેષ પરિચય આ લાગતો નથી, તે પણ તેમણે કરેલા બીજા બીજા ગ્રંથ જોતાં તેમને સમય, તેમના ગુરુ, તેમની વંશપરંપરા અને તેમનું ઉત્તમોત્તમ ચારિત્ર વગેરે જણાઈ આવે છે. પોતે કરેલા “ક્રિયારત્નસમુચ્ચય'ની પ્રશસ્તિમાં આપેલ આ લેક– “મૂત-માજિ-અરવૃત્તિમજુરા સૂઃ ગુનાહ્યતૃતીયઃ માત " દ્રવ એમના અનન્યસુલભ વિનયગુણને દર્શાવી રહ્યો છે. જે સમયે આ આચાર્ય વિહરમાણુ હતા, તે જ સમયે શ્રીમુનિસુંદરસૂરિ પણ વિદ્યમાન હતા. મુનિસુંદરસૂરિએ વિક્રમ સંવત ૧૪૬૬માં ગુર્નાવલી' નામની એક તપાગચ્છની પટ્ટાવલી લખેલી છે, જેમાં ભગવંત શ્રીમહાવીરથી પિતા સુધીની ગુસ્પરંપરા અને તેને લગતા ખાસ ખાસ પ્રસંગેની નોંધ લીધેલી છે. એ ગ્રંથમાં આ ગુણરત્નસૂરિને પણ ખાસ સંભારવામાં આવ્યા છે અને માત્ર એમના ગુણકીર્તન માટે જ ૧૩ શ્લેકે ૩૭૭ થી ૩૯૦) પણ ટાંકવામાં આવ્યા છે. શ્રી મુનિસુંદરસૂરિના શબ્દોમાં કહીએ તો “ગુણરત્નસૂરિના ગુરુનું નામ શ્રી દેવમુંદરસૂરિ હતું. દેવસુંદરસૂરિના શિષ્યોમાં એ સૌથી અગ્રણ ગણુતા હતા.” એમણે કરેલે “ક્રિયારત્ન–સમુચ્ચય ” એમની શબ્દશાસ્ત્રની ઝીણવટની સાક્ષી આપે છે. પ્રસ્તુત ટીકા એમના સર્વ દર્શનને લગતા પારગામિપણની પ્રતીતિ કરાવે છે અને એ સિવાયના એમણે કરેલા બીજા ગ્રંથે પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ - ૧૨ છે $ $ એમના પાંડિત્યના ખરેખર પૂરાવા છે. તેમણે જે બીજા બીજા ગ્રંથ લખ્યા છે તેનાં–જૈનગ્રંથાવલીમાં જણાવેલાં નામ નીચે પ્રમાણે છે ૧. ચતુદશરણુની અવચૂરિ–જૈનગ્રંથા. ૪૪. ૨. આતુરપ્રત્યાખ્યાનની પૃ૦ ૪૬. ૩. ભક્તપરિજ્ઞાની સંસ્તારકની પ્રમાણગ્રંથ– ૬. સિદ્ધસેન રચિત બૃહતદર્શનસમુચ્ચયની ટીકા (?)૭. શતક(પાંચમા કર્મગ્રંથ)ની અવચૂરિ– ૮. સત્તરિ(છઠ્ઠા કર્મગ્રંથ)ની , , ૧૧૯. ૯. ક્ષેત્રસમાસની લઘુત્તિ– , ૧૨૨. ૧૦. પ્રતિષ્ઠાવિધિ–– , ૧૫૦. ૧૧. વાસતિક પ્રકરણ– , ૧૬૩. ૧૨. ક્રિયારત્નસમુચ્ચય - ૩૦૧. ૧૩. સમરાદિત્યચરિત્ર (?) , ૨૩૬. બીજા બીજા આચાર્યોના ઉલ્લેખો અને એમના પિતાના ગ્રંથો જોતાં એમને સમય વિક્રમને ૧૫ મો શૈકે સુનિશ્ચિત થએલે છે. એમણે પિતાને એક ગ્રંથ સંસ્મારક પન્નાની અવચૂરિ ૧૪૮૪ માં કરેલ છે. એ ઉપરથી એમ પણ ક૯પી શકાય કે-કદાચ એઓ પૂરે પર સંકે પણ જીવ્યા હોય અને આવા તપસ્વી પુરષને માટે આટલું લાંબું જીવન સંભવિત પણ છે. એ પોતે જૈન સાધુ હતા એથી એમનું જીવન ત્યાગ, તપ, શમ અને સંયમમય હતું. એમના જીવન વિષે શ્રી મુનિસુંદરસૂરિએ જે એક અદ્ભુત વાત લખી છે તે આ છેઃ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩ - “કાદુરd fણ તે નિશsag-રો-વિરાછાનામા आसन्नां मुक्तिरमा वदति चरित्रातिनैर्मल्यात् " ॥ ३८१ અર્થાત આપણું આ ઉલ્લેખના સૂત્રધાર શ્રી ગુણરત્નસૂરિને એવો નિયમ હતો કે “કદી પણ ગર્વ ન કરે, રેષ ન કરો અને વિકથામાં ન પડવું. આ નિયમ જ એમની આસન્નમુક્તિની પ્રતીતિ કરાવે છે.” જો કે જૈન સાધુઓના બીજા બીજા આચારો વિશેષ કિલષ્ટ છે તો પણ તે માત્ર દેહકલેશરૂપ હોવાથી પાળવા સુગમ પડે છે. શ્રીગુણરત્નસૂરિને આ નિયમ તે એ દેહકલેશરૂપ લેચાદિ કષ્ટો કરતાં પણ વિશેષ કઠણ છે અને પાળ પણ મહાદુર્ઘટ છે, માટે જ એને અહીં અદભુત વાત તરીકે જણાવેલ છે. તેઓએ પોતાની વંશપરંપરા જિયારત્ન સમુચ્ચય'ની પ્રશસ્તિમાં સવિસ્તર આપેલી છે. છેવટ શ્રીરત્નશેખરગણિએ, આ ગુણરત્ન સંબંધે કરેલ પ્રશંસાત્મક ઉલ્લેખ આપીએ છીએઃ “ગુનારતૃતીયાશ્ય છે षड्दर्शनवृत्ति-क्रियारत्नसमुच्चय-विचारनिचयसृजः। एषां श्रीसुगुरूणां प्रसादतोऽन्दे षडङ्कविश्वमिते - રોવાનrળત્તિનિકત તિ, ” અર્થાત “દેવસુંદરસૂરિના ત્રીજા શિષ્ય નામે ગુણરત્નસૂરિ થયા, એમણે પદર્શનસમુચ્ચયની વૃત્તિ અને ક્રિયારત્નમુચ્ચય વગેરે અનેક ગ્રંથ સરજ્યા એ શ્રી સુગુરુની કૃપાથી રત્નશેખરગણિએ ૧૪૯૬માં આ (શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની) વૃત્તિને રચેલી છે.” પચીસ વર્ષ પૂર્વે આ “જૈન દર્શન” નામનું પુસ્તક મનસુખલાલ રવજીભાઈ મહેતા તરફથી બહાર પાડવામાં આવેલ. આપણા સમાજમાં પ્રખ્યાતિ પામેલા પંડિત બેચરદાસ જીવરાજે અતુલ પરિશ્રમ લઈ તે સમયે અનુવાદ કરેલ. દિવસે જતાં આ પુસ્તકની ખેંચ દેખાઈ Page #15 -------------------------------------------------------------------------- ________________ ર. આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિના પ્રશિષ્ય અને આ. શ્રી વિજયહર્ષસૂરિના શિષ્ય આચાર્ય શ્રી વિજયમહેંદ્રસૂરિજીને આ પુસ્તકની અતિશય અગત્યતા જણાઈ. આ. શ્રી વિજય મહેંદ્રસૂરિજીએ અત્યારસુધીમાં આવા ઉપદેશક ને ઉપયોગી આઠ દશ ગ્રંથ પ્રકાશમાં આપ્યા છે, જે તેમની સારી સાહિત્યરુચિ દર્શાવે છે. આવા લેકભોગ્ય અને ઉપદેશક ગ્રંથને વિશાળ પ્રમાણમાં પ્રચાર થાય તેવા હેતુથી, યુદ્ધને અંગે કાગળો તથા છપાઈની અતિશય મેંઘવારી છતાં આ પુસ્તકની પુનરાવૃત્તિ કરવા માટે ઉપદેશ કર્યો અને તેમના શિષ્ય મુનિરાજ શ્રી કલહંસવિજયજીએ આ બાબતમાં પુષ્ટિ આપી. પરિણામે સં. ૨૦૦૦ ના પાડીવખાતેના ચાતુર્માસમાં શેઠ મૂળચંદ જોરાજી તથા શેઠ રીખવદાસ મૂળચંદ તરફથી પંચમાંગ શ્રી ભગવતીસૂત્રની વાંચના થઈ તે સમયે થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી પાડીવ પોરવાલ પંચે રૂા. ૮૫૦) આપેલ છે. રૂા. ૨૦૦) જાવાલ સંધના જ્ઞાનખાતામાંથી પુનમચંદજી મિતીજી શેઠ મારફત મદદને મળ્યા છે જ્યારે શા છગમલ હંસા શિવાં જનિવાસીએ રૂા. સાડીબાસઠ સહાયના આપ્યા છે. આ માટે તે સર્વ ગૃહો ધન્યવાદને પાત્ર છે. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરિજી જ્ઞાન–પ્રચારના આવા કાયોમાં સતત પરિશ્રમ સેવી રહ્યા છે. તેમની સાહિત્ય-રુચિ અને સાહિત્યપ્રચાર પ્રશંસનીય છે. નિરભિમાન વૃત્તિઓ અને આઈબર રહિતપણે તેઓ આવા જ્ઞાન–દાનના અનેક કાર્યો કરવા શક્તિમાન નીવડે તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. સું. ૨૦૦૨ મૌન એકાદશી ) બાલુભાઈ રૂગનાથ શાહ જમાદારની શેરી ભાવનગર Page #16 -------------------------------------------------------------------------- ________________ गुरुस्तुतिः। सूरेः श्रीविजयादिसिंहसुगुरोः पट्टाचलाहर्मणः । साधयं बिभरांवभार भुवि यो भास्वत्प्रभावोऽनिशम् ॥ स्फूर्जप्रौढतरप्रबुद्धिविभवो विद्वद्गणेनेडितः । पंन्यासो वितनोतु सत्यविजयो मोदं सतां चेतसि ॥१॥ अज्ञानातिधनांधकारपटल ज्ञानांशुाभानदलन् । पापात्मावलिसंल्लसत्कुमुदिनीसंकोचमापादयन् ।। तेजःपुञ्जसितीकृतक्षितितलो यः सर्वदा योतते । वन्देऽहं तमहस्करं हि सततं श्रीनीतिसूरीश्वरम् ॥२॥ बाल्ये येन कृतारिषटकविजये-मासाद्य दीक्षां गुरोः । पार्श्वे सूरिविभूषणस्य वसता शास्त्राब्धिरलंधितः ॥ नीतेः पट्टविभूषकोज्ज्वलकरः सूरीशचूडामणेः । सोऽयं ज्ञानतपोनिधिर्विजयतां श्रीहर्षसूरीश्वरः ॥३॥ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન-સત્ય-નીતિ-હર્ષસૂરિ ગ્રંથમાલાના ૧૨. ઉપદેશરત્નકેશ અને ચાણકય નીતિસૂત્ર (હિંદી ભાષાનુવાદ) ૩. અધ્યાત્મકલ્પકમ( હિંદી ભાષાંતર) ૪. ઉપદેશરત્નમાલા અને પ્રકીર્ણ ઉપદેશ ૫. પ્રશ્નોત્તરરત્નમાલા ૬. જન તત્વસાર સટીક (પ્રતાકાર) ૭. પં. શ્રી જિનવિજયજીકૃત વીશી-વીશી (સાર્થ) | ૮. જૈન દર્શન (ગુજરાતી) છપાવવા માટે તિયાર ગ્રંથો ૯ પાડશક પ્રકરણ (બે ટીકા યુક્ત) ૧૦. વ્યવહારશુદ્ધિપ્રકાશ ૧૧. શ્રી ચિદાનંદજીકૃત પ્રશ્નોત્તરરત્નમાલા (સટીક). – 0 Page #18 -------------------------------------------------------------------------- ________________ भीवर्द्धमान-सत्य-नीति-हर्षमुरि जैनग्रंथमाला पुष्प ८ ॐ अहम् नमः। जिनागमतत्त्वविशारद-चन्द्रकुलतपागच्छसंविग्नशाखाग्रणी. सुविहित-आचार्य श्रीविजयहर्षनरीश्वर पादपद्मेभ्यो नमः ॥ याकिनीमहत्तरासू नु-भगवान्-हरिभद्रसूरीश्वरविरचित षड्दर्शनसमुच्चय (मूल) उपक्रमसदर्शनं जिनं नत्वा वीरं स्याद्वाददेशकम् । सर्वदर्शनवाच्योऽर्थः संक्षेपेण निगद्यते ॥१॥ दर्शनानि षडेवात्र मूलभेदव्यपेक्षया । देवता-तत्त्वमेदेन ज्ञातव्यानि मनीषिभिः ॥२॥ दर्शनानां नामबौद्धं नैयायिकं सांख्यं जैनं वैशेषिकं तथा। जैमिनीयं च नामानि दर्शनानाममून्यहो ॥३॥ बौद्ध दर्शनतत्र बौद्धमते तावद् देवता सुगतः किल । . चतुर्णामार्यसत्यानां दुःखादिनां प्ररूपकः ॥ ४॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ ( २ ) दुःखं संसारिणः स्कन्धाः, ते च पश्च प्रकीर्तिताः । विज्ञानं वेदना संज्ञा संस्कारो रूपमेव च ॥५॥ समुदेति यतो लोके रागादिनां गणोऽखिलः । आत्मा-ऽऽत्मीयस्वभावाख्यः समुदयः स संमतः ॥६॥ क्षणिकाः सर्वसंस्कारा इत्येवं वासना तु या। स मार्ग इति विज्ञेयः निरोधो मोक्ष उच्यते ॥ ७ ॥ पश्चेन्द्रियाणि शब्दाद्या विषयाः पञ्च मानसम् । धर्मायतनमेतानि द्वादशायतनानि च ।। ८॥ प्रमाणे द्वे च विज्ञेये तथा सौगतदर्शने। प्रत्यक्षमनुमानं च सम्यग्ज्ञानं द्विधा यतः ॥९॥ प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तं तत्र बुध्यताम् । त्रिरूपाल्लिङ्गतो लिङ्गिज्ञानं त्वनुमानसंज्ञितम् ॥ १० ॥ रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हेतोरेवं त्रीणि विभाव्यताम् ॥ ११ ॥ बौद्धराद्धान्तवाच्यस्य संक्षेपोऽयं निवेदितः । नैयायिकदर्शन नैयायिकमतस्येतः कथ्यमानो निशम्यताम् ॥ १२॥ अक्षपादमते देवः सृष्टि-संहारकृत् शिवः । विभुनि यैकसर्वज्ञो नित्यबुद्धिसमाश्रयः ॥१३॥ तत्त्वानि षोडशाऽमुत्र प्रमाणादीनि तद्यथा। Page #20 -------------------------------------------------------------------------- ________________ प्रमाणं च प्रेमेयं च संशयश्च प्रयोजनम् ॥१४॥ दृष्टान्तोऽप्यथ सिद्धान्तोऽवयवास्तर्क-निर्णयौ । चांदो जल्पो वितण्डा च हेत्वाभासाश्छलानि च ॥१५॥ जीतयो निग्रहस्थानान्येषामेवं निरूपणा । अर्थोपलब्धिहेतुः स्यात् प्रमाणं तत् चतुर्विधम् ॥ १६ ॥ प्रत्यक्षमनुमान चोपमान शाब्दिकं तथा । तत्रेन्द्रियाऽर्थसंपर्कोत्पन्नमव्यभिचारि च ॥१७॥ व्यवसायात्मकं ज्ञानं व्यपदेशविवर्जितम् ।। प्रत्यक्षमनुमानं तु तत्पूर्व त्रिविधं भवेत् ॥१८॥ (युग्मम्) पूर्ववत् शेषवत् चैव दृष्टं सामान्यतस्तथा । तत्राऽयं कारणात् कार्यानुमानमिह गीयते ॥ १९॥ रोलम्ब-गवल-व्याल-तमालमलिनत्विषः । वृष्टिं व्यभिचरन्तीह नवंप्रायाः पयोमुचः ॥ २० ॥ कार्यात् कारणानुमावं यच्च तत् शेषवद् मतम् । तथाविधनदीपूरात् मेघो वृष्टो यथोपरि ॥ २१ ॥ यच्च सामान्यतो दृष्टं तदेवं गतिपूर्विका । पुंसि देशान्तरप्रामियथा सूर्येऽपि सा तथा ॥ २२॥ प्रसिद्धवस्तुसाधादप्रसिद्धस्य साधनम् । उपमानं समाख्यातं यथा गौर्गवयस्तथा ॥२३॥ बाब्दमायोपदेशस्तु मानमेवं चतुर्विधम् । Page #21 -------------------------------------------------------------------------- ________________ प्रमेयं त्वात्मदेहाचं बुद्धि-इन्द्रिय-सुखादि च ॥२४॥ किमेतद्-इति संदिग्धः प्रत्ययः संशयो मतः । प्रवर्तते यदर्थित्वात् तत् तु साध्यं प्रयोजनम् ॥ २५॥ दृष्टान्तस्तु भवेदेष विवादविषयो न यः। सिद्धान्तस्तु चतुर्भेदः सर्वतन्त्रादिभेदतः ॥ २६ ॥ प्रतिज्ञा-देतु दृष्टान्तो-पनया निगमस्तथा । अवयवाः पञ्च तर्कः संशयोपरमे भवेत् ।। २७ ।। यथा काकादिसंपातात् स्थाणुना भाव्यमत्र हि । ऊवं संदेह-तर्काभ्यां प्रत्ययो निर्णयो मतः ॥२८॥ आचार्य-शिष्ययोः पक्ष प्रतिपक्षपरिग्रहात् ।। या कथाऽभ्यासहेतुः स्यादसौ वाद उदाहतः ॥ २९॥ विजिगीषुकथा या तु छल-जात्यादिदूषणम् । स जल्पः सा वितण्डा तु या प्रतिपक्षवर्जिता ॥३०॥ हेत्वाभासा सिद्धाद्या छलं 'कूपो नवोदका'। जातयो दूषणाभासाः पक्षादि दृष्यते न यैः ॥ ३१ ॥ निग्रहस्थानमाख्यातं परो येन निगृह्यते । प्रतिज्ञाहानि-संन्यास-विरोधादिविभेदतः ॥ ३२ ॥ नैयायिकमतस्यैवं समासः कथितोऽधुना । सांख्यदर्शन सांख्याभिमतभावानामिदानीमयमुच्यते ॥ ३३ ॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ -(५॥ . सांख्या निरीश्वराः केचित् केचिद् ईश्वरदेवताः। सर्वेषामपि तेषां स्यात् तत्चानां पश्चविंशतिः ॥ ३४ ॥ सत्त्वं रजस्तमति ज्ञेयं तावद् गुणत्रयम् । प्रसाद-ताप-दैन्यादिकार्यलिङ्गं क्रमेण तत् ॥ ३५ ॥ एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधाना-ऽव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥३६॥ ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहंकारः ततोऽपि स्यात् तस्मात् षोडशको गणः ॥३७॥ सपैर्शनं रसेनं घ्राणं चक्षुः श्रात्रं च पश्चमम् । . पश्च बुद्धीन्द्रियाण्याहुस्तथा कर्मेन्द्रियाणि च ॥ ३८॥ पीयू-पंस्थ-वैच:-पाणि-पादौख्यानि मनस्तथा । अन्यानि पश्च रूपादितन्मात्राणि इति षोडश ।। [युग्मम् । रूपात् "तेजो रसाँदापो गन्धाद् भूमिः स्वराद् नमः। स्पर्शाद् वायुः तथैवं च पश्चभ्यो भूतपञ्चकम् ।। ४० ॥ एवं चतुर्विंशतितत्त्वरूपं निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणस्तु भोक्ता तत्वं पुमान् नित्यचिद् अभ्युपेतः ॥ ४१॥ पञ्चविंशतितत्वानि संख्ययैव भवन्ति च । प्रधान-नरयोश्चात्र वृत्तिः पशु-अन्धयोरिव ॥ ४२ ॥ प्रकृति-वियोगो मोक्षः पुरुषस्यैवाऽऽन्तरज्ञानात् । Page #23 -------------------------------------------------------------------------- ________________ मानत्रितयं च भवेत् प्रत्यक्षं लैङ्गिक शाब्दम् ॥४३॥ एवं सांख्यमतस्यापि समासः कथितोऽधुना । जैनदर्शन जैनदर्शनसंक्षेपः कथ्यते सुविचारवान् ॥४४॥ जिनेन्द्रो देवता तत्र राग-द्वेषविवर्जितः । हतमोहमहामल्लः केवलज्ञानदर्शनः ॥ ४५ ॥ . सुराऽसुरेन्द्रसंपूज्य सद्भतार्थोपदेशकः । कृत्स्नकर्मक्षयं कृत्वा संप्राप्तः परमं पदम् ॥ ४६ ॥ जीवाऽजीवी तथा पुण्यं पामाश्रव-संवरौ। बन्धश्च निर्जरा-मोक्षी नव तत्त्वानि तन्मते ॥ १७ ॥ तत्र ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्नो विवृत्तिमान् । . शुभा-Sशुभकर्मकर्ता भोक्ता कर्मफलस्य च ॥४८॥ चैतन्यलक्षणो जीवः यश्चैतद्विपरीतवान् । अजीवः स समाख्यातः पुण्यं सत्कर्मपुद्गलाः ॥४९॥(युग्मम्) पापं च तद्विपरीतं तु मिथ्यात्वाद्याश्च हेतवः । यस्तैर्बन्धः स विज्ञेय आश्रवो जिनशासने ॥ ५० ॥ संवरस्तनिरोधस्तु बन्धो जीवस्य कर्मणः। अन्योन्यानुगमात् कर्मसंवन्धो यो द्वयोरपि ॥५१॥ बद्धस्य कर्मणः शाटो यस्तु सा निर्जरी मता। आत्यन्तिको वियोगस्तु देहादेर्मोक्ष उच्यते ॥५२॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ --(७, एतानि तन्त्र तत्वानि यः श्रद्धत्ते स्थिराशयः । सम्यक्त्वज्ञानयोगेन तस्य चारित्रयोग्यता ॥५३॥ तथाभव्यत्वपाकेन यस्यैतत् त्रितयं भवेत् । सम्यग्ज्ञान-क्रियायोगात् जायते मोक्षभाजनम् ॥५४॥ प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते । अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह ॥ ५५॥ अपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानमीदृशम् । प्रत्यक्षामितरत् ज्ञेयं परोक्षं ग्रहणेक्षया ।। ५६ ॥ येनोत्पाद-व्यय-ध्रौव्ययुक्तं यत् सत् तदिष्यते । अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः ॥ ५७॥ जैनदर्शनसंक्षेप इत्येष कथितोऽनघः । पूर्वापरविघातस्तु यत्र क्वापि न विद्यते ॥५८ ॥ वैशेषिकदर्शन देवताविषये भेदो नास्ति नैयायिकैः समम् । वैशेषिकाणां तत्वे तु विद्यतेऽसौ निदर्यते ॥ ५९॥ द्रव्यं गुणस्तथा कर्म सामॊन्यं च चतुर्थकम् । विशेषे-समवायौ च तत्वषट्कं हि तन्मते ॥६॥ तत्र द्रव्यं नवधा भू-जल-तेजो-ऽनिला-ऽन्तरिक्षाणि । काल-दिग्-आत्म मनांसि च गुणः पुनः पञ्चविंशतिधा॥६॥ स्पर्श-रस-रूप-गन्धाः शब्दः संख्या विभाग-संयोगा। Page #25 -------------------------------------------------------------------------- ________________ परिमाणं च पृथक्त्वं तथा परत्वा-ऽपरत्वे च ॥ २ ॥ बुद्धिः सुख-दुःखे-च्छा धर्मा-ऽधौ प्रयत्न-संस्कारौ । द्वेषः स्नेह-गुरुत्वे द्रवत्व-वेगौ गुणा एते ॥६३ ॥ उत्क्षेपा-ऽवक्षेपौ आकुश्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कैमैतत् परा-ऽपरे द्वे तु सामान्ये ॥ ६४ ॥ तत्र परं सत्ताख्यं द्रव्यत्वाद्यपरमथ विशेषस्तु । निश्चयतो नित्यद्रव्यवृत्तिरन्त्यो विनिर्दिष्टः ॥६५॥ य इहाऽयुतसिद्धानामाधारा-ऽऽधेयभूतभावानाम् । संबन्ध इह प्रत्ययहेतुः प्रोक्तः स समायः ।। ६६ ॥ प्रमाणं च द्विधाऽमीषां प्रत्यक्षं लैङ्गिक तथा । वैशेषिकमतस्यैवं संक्षेपः परिकीर्तितः ॥ ६७ ॥ जैमिनीय(मीमांसा)दर्शन जैमिनीयाः पुनः प्राहुः सर्वज्ञादिविशेषणः । देवो न विद्यते कोऽपि यस्य मानं वचो भवेत् ॥ ६८ ॥ तस्मादतीन्द्रियार्थानां साक्षाद् द्रष्टुरभावतः । नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः ॥ ६९ ॥ अत एव पुराकार्यो वेदपाठः प्रयत्नतः ।। ततो धर्मस्य जिज्ञासा कर्तव्या धर्मसाधनी ॥ ७० ॥ नोदनालक्षणो धर्मों नोदना तु क्रियां प्रति । प्रवर्तकं वचः प्राहुः "स्वः कामोऽग्निं यजेत्" यथा॥७१॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ (E) प्रत्यक्षमनुमानं च शाब्दं चोपमया सह । अर्थापत्तिरभावश्च षट् प्रमाणानि जैमिनेः ॥ ७२ ॥ तत्र प्रत्यक्षमक्षाणां संप्रयोगे सतां संति । आत्मनो बुद्धिजन्मेत्यनुमानं लैङ्गिकं पुनः ॥ ७३ ॥ शाब्द शाश्वत वेदोत्थमुपमानं परिकीर्तितम् । प्रसिद्धार्थस्य साधर्म्यादिप्रसिद्धस्य साधनम् ॥ ७४ ॥ दृष्टार्थानुपपच्या तु कस्याऽप्यर्थस्य कल्पना | क्रियते यद्बलेनाsसावर्थापत्तिरुदाहृता ॥ ७५ ॥ प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्तुसत्ताऽवबोधार्थं तत्राऽभावप्रमाणता ।। ७६ ।। जैमिनीयमतस्याऽपि संक्षेपोऽयं निवेदितः । एवमास्तिकवादानां कृतं संक्षेपकीर्तनम् ॥ ७७ ॥ नैयायिक मतादन्ये भेदं वैशेषिकैः सह । न मन्यन्ते मते तेषां पञ्चैवाऽऽस्तिकवादिनः ॥ ७८ ॥ षष्ठदर्शनसंख्या तु पूर्यते तन्मते किल । लोकायत मतक्षेपात् कथ्यते तेन तन्मतम् ॥ ७९ ॥ लोकायतदर्शन • लोकायता वदन्त्येवं नास्ति देवो न निर्वृतिः । धर्माधर्मौ न विद्येते न फलं पुण्य-पापयोः ॥ ८० ॥ एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः । Page #27 -------------------------------------------------------------------------- ________________ (१०) भद्रे ! वृकपदं पश्य यद् वदन्ति बहुश्रुताः ॥ ८१॥ पिब स्वाद च जातशोभने ! यदतीतं वरगात्रि! तन्न ते । नहि भीरु ! गतं निवर्तते समुदयमात्रमिदं कलेवरम् ॥८२॥ किंच, पृथ्वी जलं तेजो वायुभूतचतुष्टयम् । चैतन्यभमिरेतेषां मानं त्वक्षजमेव हि ॥ ८३ ॥ पृथ्व्यादिभूतसंहत्यां तथादेहादिसंभवः। मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत् तद्वत् स्थितात्मता ॥ ८४ ॥ तस्माद् दृष्टपरित्यागाद् यद् अदृष्टे प्रवर्तनम् । लोकस्य तद् विमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे ॥८५॥ साध्यावृत्ति-निवृत्तिभ्यां या प्रीतिर्जायते जने । निरर्था सा मते तेषां सा* चाऽऽकाशात् परा नहि ॥८६॥ लोकायतमतेऽप्येवं संक्षेपोऽयं निवेदितः । अभिधेयतात्पर्यार्थः पर्यालोच्यः सुबुद्धिभिः ॥ ८७ ॥ * · धर्मः कामात् परो नहि ' इति पाठभेदः । Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિકૃતિ ષડ્રદર્શનસમુચ્ચયના મૂળનું સંક્ષિપ્ત ભાષાંતર ૧. બૌદ્ધદર્શન બૌદ્ધમતમાં મુખ્ય દેવતા સુગત છે, એ સુગદેવે ચાર આર્ય. સત્યને જણાવેલાં છેઃ ૧ દુઃખ, ૨ સમુદય, ૩ માર્ગ અને ૪ નિષેધ. દુખ–શબ્દને ભાવ પ્રતીત છે, તેના પાંચ પ્રકાર છેઃ ૧ વિજ્ઞાન, ૨ વેદના, ૩ સંજ્ઞા, ૪ સંસ્કાર અને ૫ રૂ૫. ૧. વર્તમાનમાં બૌદ્ધદર્શનના મુખ્ય પુરુષ તરીકે બુદ્ધને ગણવામાં આવે છે. એમને જન્મ મગધદેશમાં “ગયા” પાસેના “કપિલવસ્તુ” ગામમાં થએલે હતા. એમનું મૂળ નામ “સિદ્ધાર્થ છે. એમના પિતાશ્રીનું નામ શુદ્ધોદન અને માતાજીનું નામ માયાદેવી છે. એમને વંશ શાય છે, જાતિ ક્ષત્રિય છે અને ગોત્ર ગૌતમ છે. એમના પિતા શુદ્ધોદન કપિલવસ્તુના રાજેન્દ્ર હતા. આ મહાપુચ્છનું ચરિત્ર સંસારપ્રસિદ્ધ હેવાથી અત્રે એ વિષે લખવું પુનક્ત જેવું છે. એમના અનુયાયી સાધુએને “ ભિખુ શબ્દથી અને ગૃહસ્થને “ઉપાસક” શબ્દથી ઓળખવામાં આવે છે. બુદ્ધે “અહિંસા” ને જ પરમધર્મ ગણે છે. આ મહાપુરુષ, આત્મવાદી છે, તે પણ તેમની પછીના તેમના કેટલાક અનુયાયીઓની તર્ક જાળને લીધે તેમના ઉપર “અનાત્મવાદી” તરીકે જે આરોપ આજ ઘણું વખતથી મૂકવામાં આવેલ છે તે અવિવેકથી થએલે છે અને બેટ છે. એ માટે એમને પાલીભાષામાં લખાએલા ગ્રંથને મનનપૂર્વક વાંચવાની પાઠકેને વિનંતિ કરવામાં આવે છે. એમના અનુયાયી. ભિક્ષુઓના વેષ અને આચાર સંબંધે આચાર્ય શ્રી ગુણરત્નસૂરિ જણાવે છે કે “બૌદ્ધભિક્ષુઓ અમર રાખે છે, બેસવાને ચામડાનું આસન રાખે છે, હાથમાં કંડલુ ધારણ કરે છે, માથે હજામત કરાવે છે, ઘુંટી સુધી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ )~~~~~ ૧. - વિજ્ઞાન ’ એટલે ‘ આ રૂપ, આ રસ ’ વગેરે જાતનું જ્ઞાન. " ' ૨. · વેદના ’ એટલે શારીરિક કે માનસિક સુખ દુઃખનેા અનુભવ. ૩. ‘સ’જ્ઞા' એટલે ‘ આ માણસ, આ પશુ ' વગેરે પ્રકારની જુદી જુદી સંજ્ઞા. * < ૪. · સંસ્કાર ' એટલે પુણ્ય વા પાપના સંસ્કાર. ૫. ‘ રૂપ એટલે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ વગેરે ભૂત. , લાંખા ગેરૂઆ રંગના કપડા પહેરે છે, સ્નાન વગેરે શૌચ વિશેષ કરે છે. એએ આહારમાં માંસને પણ ખાય છે. મામાં ચાલતી વખતે જીવ– દયા માટે, જમીનને પ્રમાને ચાલે છે, બ્રહ્મચય વગેરે પેાતાની ક્રિયામાં એએ વિશેષ દૃઢ હાય છે. એએ ત્રણ રત્નાતે માતે છે; ધ રત્ન, મુËરત્ન અને સધરત્ન. એમની શાસનદેવી તારાદેવી છે. એમના પ્રાસાદે ગાળાકારે હાય છે—એને ‘ મુદ્દાંડક ’ કહેવામાં આવે છે: ’( પદ્દનસમુચ્ચયની ટીકા તથા રાજશેખરને ષગ્દર્શન–સમુ॰ ) વર્તમાનમાં આ મતને પ્રચાર ઘણા વધારે છે: સિંહલદ્વીપ, તિબેટ, આસામ, સિઆમ, બ્રહ્મદેશ, જાપાન અને ચીન તથા યુરોપમાં પણ આ મત ફેલાએàા છે. અત્યારે બધી પ્રજા કરતાં બૌદુપ્રજા સંખ્યામાં ઘણી વધારે છે. આપણા દેશમાં પણ હવે આ દર્શનને પ્રચાર થવા લાગ્યા છે. વમાનમાં મેં નજરે જોએલા કાલખે( સીલેાન )ના બૌદ્ધ સાધુઓને વેત્ર અને આચાર આ પ્રમાણે છે: તેએ હાથમાં પખા રાખે છે, એલગાડી વગેરે વાહનેામાં બેસે છે, માથે અને ભમર ઉપર સુદ્ધાં હજામત કરાવે છે, ખાવામાં માંસ લે છે, જમીનને પ્રમાજવા માટે તે હાથમાં ચમર કે બીજું કશું રાખતા નથી, બ્રહ્મચર્ય પાળે છે, પોતાને ઘેર જઇ શકે છે. દસ દસ વરસની ઉમરના પણ કેટલાક બૌદ્ધ સાધુઓને મેં ત્યાં જોએલા છે. કેટલાક ભિક્ષા કરીને ખાય છે અને કેટલાક મહેોમાં ભાજન કરે છે. કાલમાં બૌહોના મોટા મેટા Page #30 -------------------------------------------------------------------------- ________________ ––(૧૩); સમુદય—એટલે રાગ અને દ્વેષ વગેરે કષાયોનું કારણ અથવા મમતા–અને મારું” એ ભાવ. માર્ગ––એટલે “સંસ્કાર માત્ર ક્ષણિક છે એવી વાસના. નિર–એટલે સર્વ પ્રકારને નિરોધ અર્થાત “નિધનું બીજું નામ નિર્વાણુ–મુક્તિ. ઘણું “વિહારે ” છે. એ સાધુઓ વિશેષે કરીને અધ્યાપનનું અને ઉપદેશનું કામ કરે છે. ત્યાંના કેટલાક મુખ્ય મુખ્ય સાધુઓ મોટાં મોટાં વિદ્યાપીઠો સ્થાપી પાલી ભાષા અને ત્રિપિટક ઉપરાંત સંસ્કૃત ભાષાને પણ શીખવવાનો પ્રયાસ કરે છે. ત્યાં ચાલતાં બૌદ્ધ પુસ્તક વિશેષે. કરીને પાલીભાષામાં અને સિંહલી લિપિમાં લખાએલાં છે. એ સમસ્ત બૌદ્ધ પુસ્તકે ત્રણ વિભાગમાં વહેંચાએલાં છેઃ સુત્તપિટક (જેમાં શ્રીબુદ્ધના વિહારો–પ્રવાસ અને ઉપદેશોનું વર્ણન છે ), વિનયપિટક ( જેમાં શ્રીબુદ્ધના અનુયાયીઓએ પાળવાના આચારો તથા પ્રાયશ્ચિત્ત: વગેરેનાં વિધાન છે) અને અભિધમ્મપિટક (જેમાં શ્રીબુદ્ધ-ધર્મને લગતું તત્વજ્ઞાન નોંધાએલું છે). હાલના બૌદ્ધ ભિક્ષુઓ બે પ્રકારે વહેંચાએલા છે; હીનયાન અને મહાયાન. કલબે તરફના બૌદ્ધો પ્રાયઃ હીનયાની ગણાય છે. કેલિંબો માં પ્રસિદ્ધ વિદ્યાપીઠ “વિદ્યોદય-પરિવેણુ” નામે છે અને પ્રસિદ્ધ સાધુ તરીકે એ વિદ્યાપીઠના અધ્યક્ષ સ્થવિર સુમંગલના શિષ્ય સ્થવિર જ્ઞાનેશ્વર છે. એએનું પૂજ્ય વૃક્ષ પીપળો” છે. અનુરાધાપુરના મંદિરમાં અત્યારે પણ બુદ્ધ ગયાથી આણેલી શાખામાંથી ઊગેલા ૨૫–૫૦ પીપળા ઊભેલા છે. ભારતવર્ષમાં કાશી, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી, કૌશાંબી વગેરે સ્થળે બુદ્ધ વિહરેલા હોવાથી ત્યાં ત્યાં ખોદકામ કરતાં અનેક બુદ્ધની મૂર્તિઓ (ઉભેલી વા બેઠેલી), સ્તૂપ, ધર્મચક્રો અને બીજાં પણ નિશાને મળેલાં છે. શ્રીગુણરત્નસૂરિજીએ જે “બુદ્ધમંદિરને “બુદ્ધાંડક” શબ્દથી લખેલાં છે તેવા પણ અનેક સ્તૂપ મગધ દેશમાં સારનાથ વગેરે Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧૪) – આયતન–બાર છે. પાંચ ઈદ્રિ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ—એ પાંચ વિષય, મન અને બારમું ધર્માયતન એટલે શરીર. પ્રમાણ–બે છેઃ પ્રત્યક્ષ અને અનુમાન. પ્રત્યક્ષ એટલે કલ્પનારહિત અને ભ્રાંતિ વિનાનું જ્ઞાન. અનુમાન એટલે કઈ પ્રકારના નિશાનથી થનારું જ્ઞાન. ૨ યાયિક દર્શન નિયાયિક દર્શનમાં મુખ્ય દેવતા “શિવ” છે– એ સંસારનો સરજનહાર છે, નાશ કરનાર છે અને પાલનહાર પણ છે-વ્યાપક છે, અનેક સ્થળે તથા પૂના પાસે કાર્લી વગેરે અનેક ઠેકાણે આજે પણ હયાત છે. કલંબમાં પણ શ્રીબુદ્ધનાં નવા મંદિરે બહુ સુશોભિત સ્વચ્છ અને સુગંધવાસિત રહે છે. ત્યાં દરેક પૂર્ણિમાએ લેકને માટે સમૂહ દર્શને આવે છે. બૌદ્ધ પુસ્તક વિશેષ કરીને પાલી ભાષામાં છે, તે પણ “લંકાવતારસૂત્ર” અને “લલિતવિરતર ” જેવાં અનેક પુસ્તકે સંક્તમિશ્ર પાલીમાં તથા કેટલાક (માધ્યમિકાવૃત્તિ વગેરે) ગ્રંથ તદ્દન સંસ્કૃતમાં વિદ્યમાન છે. “મજિઝમનિકાય” નામના ગ્રંથમાં શ્રી બુદ્ધ અને ભગવાન જ્ઞાતપુત્ર( મહાવીર)ને પરસ્પર થએલે વાર્તાલાપ જણાવેલ છે–એ બને મહાપુરુષો સમસમી તે હતા જ. ૨. “આયતન” નામ “સ્થાન ”નું છે. ઈદ્રિ વગેરે વિષયોનાં સ્થાનરૂપ હોવાથી તેને અહીં “આયતન માં ગણવામાં આવી છે. ૩. “શરીર ” નો જો સદુપયોગ કરવામાં આવે તો તે “ધર્મસ્થાન થઈ શકે છે માટે જ એને અહીં “ધર્માયતન” કહેલું છે, ૪. નૈયાયિક દર્શનના અનુયાયી સંન્યાસીઓને વેષ અને આચાર આ પ્રમાણે છે: “એઓ નિરંતર દંડ ધારણ કરે છે, મોટી લંગોટી પહેરે છે, શરીરે કામળી ઓઢે છે, જટા વધારે છે, શરીર રાખ ચોળે છે, જોઈ પહેરે છે, હાથમાં જલપાત્ર–કમંડલુ રાખે છે, રસકસ વિનાનું Page #32 -------------------------------------------------------------------------- ________________ –––(૧૫) નિત્ય છે, એક છે, સર્વજ્ઞ છે અને એની બુદ્ધિ શાસ્વતી છે. ભોજન લે છે, ઘણું કરીને વનમાં જ રહે છે, હાથમાં તુંબડું રાખે છે, કંદમૂળ અને ફળ ઉપર રહે છે અને પરોણાગત કરવામાં ઉક્ત હોય છે. એ બે જાતના હોય છે. સ્ત્રી વિનાના અને સ્ત્રીવાળા. તે બન્નેમાં સ્ત્રી વિનાને ઉત્તમ ગણવામાં આવે છે. એ જ બ્રહ્મચારી સંન્યાસીએ . પંચાનિતપ તપે છે અને હાથમાં તથા જટામાં પ્રાણલિંગધર (જે હોય છે. જ્યારે તેઓ સંયમની પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે તે નાગા જ રહે છે અને દાતણ કરીને, હાથ માં ધોઈને, શરીરે ભસ્મ લગાડીને શિવનું ધ્યાન કરે છે. તેઓને યજમાન જ્યારે નમસ્કાર કરે ત્યારે તે “ નમ: શિવા” એમ બેલે છે અને એ સંન્યાસી તો માત્ર નમ: શિવાજી એમ બેલે છે. એઓ “ઈશ્વરના અઢાર અવતારને આ પ્રમાણે ગણવે છે; નકુલી, કૌશિક, ગાર્ગ્યુ, , (અ)કૌષ, ઈશાન, પારાગ્ય, કપિલાંડ, મનુષ્યક, અપરકશિક, અત્રિ, પિંગલાક્ષ, પુષક, બૃહદા(ચ), અગસ્તિ, સંતાન, રાશકર અને વિદ્યાગુરુ. એ સાધુઓ “તપસ્વિ” પણ કહેવાય છે. તેઓના સર્વ તીર્થોમાં પૂજા કરનારા (પૂજાકારી–પૂજારી) ભરડાઓ હોય છે. એ સમ્મુખ રહીને દેવોને નમતા નથી, (પણું આડે દંડવત્ કરે છે) તેમાંના કેટલાંક વિકાર વિનાના તપસ્વીએ કહે છે કે, “જ્યાં ગંગા નથી, ફણ નથી, કપાલમાં માળા અને ચંદ્રની કળા નથી, (ખોળામાં) પાર્વતી નથી, (માથે) જટા નથી, (શરીર) વિભૂતિભસ્મ નથી અને બીજું પણ કાંઈ નથી તે રૂ૫ ઈશ્વરનું પુરાણું છે અને મુનિઓ પણ એ જ રૂપનું ધ્યાન કરે છે. જે આ રૂપ ગંગાવાળું, ફણીવાળું વા પાર્વતીવાળું છે તે તે ઈશ્વરનું અર્વાચીન રૂપ છે અને એ રૂપને તે બેલુબ્ધ પુઓ પૂજે છે. એ તપસ્વીઓના પ્રકાર ચાર છેઃ શિવ, પાશુપત, મહાવ્રતધર અને કાલમુખ. શો તે આ તૈયાયિક દર્શનને અનુસરનારા હોય છે. શિવજી તરફ ભક્તિને રાખતો વ્રતી “ભરટ” કહેવાય છે, ભરટ થવામાં કઈ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧૬) – ત સોળ છેઃ "પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, ક્લ, જાતિ અને સોળમું નિગ્રહસ્થાન. પ્રમાણ–વડે જ પદાર્થમાત્રની ઓળખાણ થાય છે. એના ચાર પ્રકાર છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને ચોથું શાબ્દિક. જાતને “વર્ણ” વગેરેને નિયમ નથી ગમે તે જાતને માણસ શિવભક્ત હોય તે ભરટ થઈ શકે છે. શૈવોને યજમાન સત્યવાદી હરિશ્ચન્દ્ર છે. નૈયાયિક દર્શન નું બીજું નામ “શૈવદર્શન પણ છે”—(પદર્શનસમુચ્ચયની ટીકા અને રાજને દર્શનસમુ) ૫. “પ્રમાણ અને પ્રમેય” એ બેમાં જ તત્વ માત્રને સમાવેશ થઈ શકે છે, પણ વિસ્તારાર્થી જિજ્ઞાસુઓને વિશેષ સમજાવવાની ખાતર જ મહર્ષિ અક્ષપાદ ગૌતમે સોળ તને ઉલ્લેખ કરેલો છે, જેમ “ જીવ અને અજીવ” એ બેમાં જ સર્વ ત સમાઈ જાય છે તે પણ વિશેષ જાણવાની ખાતર જૈનઋષિઓએ નવ તને, આઠ કર્મોને અને એની અનેકાનેક પ્રકૃતિઓને જણાવી છે તેમ. ૬. જૈન સૂરોમાં પણ પ્રમાણુના ચાર પ્રકાર જણાવેલા છે? જુઓ ભગવતીસૂત્ર – ___ "प्रमाणे चउविहे पण्णते, तं जहा-पञ्चक्खे, अणुमाणे, વળે, સામ” અર્થાત “પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ (શબ્દ) એ ચાર પ્રમાણે છે”—–શતક પ, ઉદ્દેશક ૪, સત્ર ૧૯૩ (આ. સમિતિ) જુએ સ્થાનાંગસુત્ર– વ, આગ” આ પાઠને અર્થ આગલા પાઠની જેવો જ છે. હેતુ એટલે પ્રમાણુ” એમ આ રથળે ટીકાકારશ્રીએ જણાવેલું છે? Page #34 -------------------------------------------------------------------------- ________________ —( ૧૭ ) પ્રત્યક્ષ ઈદ્રિ અને પદાર્થના સંબંધથી થનારું, દોષ વિનાનું, નિશ્ચયરૂપ અને “શબ્દ રહિત જે જ્ઞાન થાય તે “પ્રત્યક્ષ” કહેવાય. અનુમાનઃ પ્રત્યક્ષ જ્ઞાનની સહાયથી જે જ્ઞાન થાય તે “અનુમાન” કહેવાય. અનુમાનના ત્રણ પ્રકાર છે. પૂર્વવત, શેષવત અને સામાન્યતદષ્ટ. ચતુર્થ સ્થાન, સવાર ૨, ફૂ૦ ૨૨૮, પૃ. ૨૫૪ આ. સમિતિ) જુઓ અનુગદ્વાર – “णाणगुणप्पमाणे चउविहे पन्नत्ते, तं जहा-पच्चक्खे, અપુમા, વજે, મને” અર્થાત “જ્ઞાનગુણપ્રમાણુના પ્રકાર ચાર છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ” (પૃ. ૨૧૧-૨૧૯ આગમોદય સમિતિ) ૭. સંશય, ભ્રમ વગેરે દોષ વિનાનું. ૮. “બીજા પાસેથી સાંભળીને આપણે જે જાણીએ અથવા આપણું બેલેલું સાંભળીને બીજે જે જાણે” તે જ્ઞાન પ્રત્યક્ષકટિમાં ન આવે માટે આ “શબ્દરહિત” વિશેષણ જેલું છે. ૯. અનુમાનના આ જ ત્રણ પ્રકારોને જનસત્રમાં પણ જણાવેલા છેઃ જુઓ અનુયોગઠારસન્ન– ____अणुमाणे तिविहे पण्णत्ते, तं जहा-पुब्ववं, सेसवं, दिट्ठसा. જા અર્થાત્ “અનુમાનના ત્રણ પ્રકાર છેઃ–પૂર્વવત, શેષત અને દષ્ટસાધર્માવત.” (પૃ. ૨૧૧-૨૧૯. આગમેદય સમિતિ.) જુઓ ભગવતી – આ “વિવિધ અનુમાનનું પૂર્વવત પર રાજ એવા” Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૮) – કારણને જોયા પછી થનારા કાર્યના જ્ઞાનનું નામ પૂર્વવત-અનુમાન°. કાર્યને જોયા પછી થનારા કારણુના જ્ઞાનનું નામ શેષવ અનુમાન. સમાનપણથી એટલે સમાનપણું જોઈને થનારા જ્ઞાનનું નામ સામાન્યતેદષ્ટ ૨–અનુમાન. ઉપમાન મુ પ્રસિદ્ધ પદાર્થની ઉપમાદ્વારા થનારું અપ્રસિદ્ધ પદાર્થનું જ્ઞાન તે ઉપમાન પ્રમાણ. અર્થાત “અનુમાનના ત્રણ ભેદ છેઃ પૂર્વવત્, શેળવત્ અને દષ્ટસાધમ્મત (ટીકા, પૃ. રરર–આગમોદય સમિતિ) ૧૦. “પૂર્વવત' વગેરે અનુમાનના ભેદનું સ્વરૂપ તૈયાયિક દર્શન નમાં અને જૈનસૂત્રોમાં એક સરખું જ જણાવેલું છે અને કેટલાક ઉદાહરણો પણ તત મળતાં મળતાં મૂકેલાં છે. “પૂર્વવત ”ને અર્થ આ છેઃ કારણ” લગભગ “કાર્ય”ની પહેલાં જ પૂર્વમાં જ રહેનારું હોય છે, માટે જ કારણથી થનારા “અનુમાન”ને “પૂર્વવત ” એ નામ આપેલું છેઃ ગગનમાં ચડેલાં કાળાં વાદળાંઓને જોઈને જે વરસાદ આવવાનું અનુમાન કરવામાં આવે છે તે “પૂર્વવત’ અનુમાન. ૧૧. “કાર્ય” માત્ર લગભગ “કારણની પછી જ એટલે કારણની હયાતિના સમય પછીના શેષ–બાકીના સમયમાં હયાત હોય છે માટે જ “કાર્ય થી થનારા અનુમાનને “ શેષવત” નામ આપેલું છેઃ નદી બે કાંઠામાં આવેલી જોઈને ઉપરવાસ વરસાદ થયાનું અનુમાન કરવામાં આવે છે તે “શેષવત’ અનુમાન. ૧૨. જેમકે, અહીં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જનારે માણસ, ગતિ કરતે (ચાલતે) જવામાં આવે છે તેમ સૂર્ય પણ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે માટે તે પણ જરૂર ગતિ કરતે હે જોઈએ-એ અનુમાનનું નામ “સામાન્ય દ” અથવા “દષ્ટસાધમ્યવત.” Page #36 -------------------------------------------------------------------------- ________________ —(૧૯) શાબ્દિક– આપ્તપુરુષને ઉપદેશ અર્થાત શાસ્ત્ર કે વાણુ વગેરેતે શાબ્દિક પ્રમાણ. પ્રમેય–બાર છે. આત્મા, શરીર, ઇન્દ્રિય, પદાર્થો, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ અને બારમું મોક્ષ. સંશય–એટલે “આ શું?” એ પ્રકારનું સદેહવાળું જ્ઞાન. ૧૩. “આત્મા અને શરીર” એ બે જ પ્રમેયોને ગણાવવામાં આવે તો પણ તદાશ્રિત બીજાં દશે આવી જાય તેમ છે, તે પણ વિસ્તરચિ મુમુક્ષને માટે અને તે તે પ્રમેયની છુટ સમજણ આપવા માટે કાસણિક શ્રીઅક્ષપાદજીએ આ જાતને વિસ્તાર કરેલ છે. આ બારે પ્રમેયને અર્થ તે ઉપર્યુક્ત તે તે શબ્દો જ જણાવી દે છે, તે પણ અહીં તે વિષેની અસ્પષ્ટતાને સ્પષ્ટ કરીએ છીએ: - “બુદ્ધિ એટલે જાણવું અર્થાત ભગનિમિત્તક જ્ઞાન, આ જ્ઞાન સંસારનું કારણ હોવાથી હોય એટલે ત્યાજ્ય છે.” પ્રવૃત્તિ એટલે સારાં નરસાં ફળવાળી મન, વચન અને શરીરની પ્રવૃત્તિ. ? દોષ એટલે રાગ, દ્વેષ અને મેહ–આમાં ઈર્ષા વગેરે દેશે પણ સમાઈ જાય છે.” પ્રત્યભાવ એટલે જન્માંતર.” “ ફળ એટલે પૂર્વોક્ત પ્રવૃત્તિ અને દોષદ્વારા થએલું બાહ્ય સુખદુઃખરૂપ મુખ્ય ફળ.” “દુઃખ એટલે પીડા અને સંતાપના સ્વભાવથી થએલું વેદનઅનુભવન.” મેક્ષ એટલે અહીં જણાવેલા દુઃખને સર્વથા વિયોગ.” ૧૪. જેમકે “આ ઝાડનું ઠુંઠું છે કે કોઈ માણસ છે” એ જાતનું જ્ઞાન. Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પ્ર જન–એટલે જે માટે પ્રવૃત્તિ કરાય તે. દૃષ્ટાંત–એટલે વિવાદ વિનાને દાખલો-ઉદાહરણ". સિદ્ધાંત–એટલે છેવટને નિર્ણય. એના ચાર પ્રકાર છે? સર્વતંત્રસિદ્ધાંત, પ્રતિતંત્રસિદ્ધાંત, અધિકરણસિદ્ધાંત અને ચોથો અભ્યપગમસિદ્ધાંત. જે નિર્ણય સર્વમાન્ય હોય તે સર્વતંત્રસિદ્ધાંત૬. જે નિર્ણય પ્રતિવાદીને અમાન્ય હેય તે પ્રતિતંત્રસિદ્ધાંત. જે નિર્ણયની સિદ્ધિ બીજાના પેટમાં થઈ જતી હોય તે અધિકરણસિદ્ધાંત. જે નિર્ણય અસંમત છતાં ઘડીભરને માટે માનવામાં આવે તે અભ્યપગમસિદ્ધાંત. - અવયવ-પાંચ છે. પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમ: : : પ્રતિજ્ઞા ૧૭” એટલે “અહીં આમ છે એવું કથન. હેતુ ' એટલે કેઈ પ્રકારની કરેલી પ્રતિજ્ઞાની સિદ્ધિનું કારણ દષ્ટાંત૮ ” એટલે એ પ્રતિજ્ઞાને વિશેષતાપૂર્વક સાબિત કરનારે વિવાદ વિનાને દાખલે. ૧૫. કઈ બાબતનો નિર્ણય કરવા માટે જે દાખલ અપાય તે જેમ કે-જ્યાં જ્યાં ધૂમાડે હેય ત્યાં ત્યાં બધે દેવતા હોય જ એ બાબતની સાબિતી માટે “રસેડા’ને દાખલે આપવામાં આવે તે ઉદાહરણ ૧૬. પ્રમાણ, ઈદ્રિ, આત્મા, મેક્ષ અને ભૂતે-વગેરે પદાર્થો સર્વ આરિતને સમ્મત છે, માટે તે આસ્તિકાને આશ્રી “સર્વતંત્રસિદ્ધાંત” કહેવાય. ૧૭. જેમકે, “આ ભોંયરામાં દેવતા છેવો જોઈએ” ૧૮. જેમકે, “એ ભેંયરામાંથી ધૂમાડે નીકળે છે માટે.” ૧૯. જુઓ આગળનું ટિ૫ણ ૧૫. Page #38 -------------------------------------------------------------------------- ________________ –(૨૧) ઉપનય૨૦ ” એટલે એ દાખલા ઉપરથી નીકળતે સાર. નિગમન” એટલે ઉપસંહાર અર્થાત્ એ દાખલા દ્વારા છેવટ તો નિર્ણય. તક૨૨–એટલે “અહીં આમ છે માટે આમ હોવું જોઈએ ” એવી કલ્પના. આ કલ્પના સંશય મયા પછી થાય છે. નિર્ણય–-છેવટનો નિણ તે નિર્ણય. સંશય અને તર્ક થઈ રહ્યા પછી જ આ નિર્ણય થાય છે. વાદ–ગુરુ શિષ્ય એક બીજા સામસામા વાદી પ્રતિવાદી બનીને માત્ર શીખવાને અર્થે જે વાતચીત કરે તે વાદ. જ૯૫–એટલે માત્ર વિજય મેળવવાને જ કરવામાં આવતા છલાદિયુક્ત શાસ્ત્રાર્થ. વિતડાર–એટલે બકવાદ અર્થાત સામા પ્રતિવાદીના મંતવ્ય વિષે કાંઈ ન કહેતાં જેમ ફાવે તેમ માત્ર પિતાનો જ કક્કો ખરે કરવો. ૨૦. “જેવું એ રસોડું છે તેવું આ ભય છે” એવી વાકયરચના-એ ઉપનય. ૨૧. “એ ભોંયરું રડા જેવું હોવાથી જ રસોડાની પેઠે એમાં પણ દેવતા છે ” એવી વાક્યની ગોઠવણ–એ નિગમ. ૨૨. ૧૪ મા ટિપ્પણમાં જણાવ્યા પ્રમાણે સંશય થયા પછી એવો જે વિચાર કરવામાં આવે કે, “ ત્યાં તે પક્ષીઓનાં ટોળાં ઊડે છે, જંગલ જેવું ઉજજડ દેખાય છે અને સંધ્યા વખત પણ થઈ ગયો છે માટે માણસ ન હોવો જોઈએ-ઝાડનું ઠુંઠું હોવું જોઈએ” એનું નામ તક. ૨૩. “વિતંડા” શબ્દને ભાવ તે પ્રસિદ્ધ છે. કોઈને શંકા થાય કે–મહર્ષિ ગૌતમે “વિતંડાને પણ પ્રમેયમાં ગણવી છે તેનું શું કારણ? Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ )~~~ હેત્વાભાસર૪. -જે વાસ્તવિક ' હેતુ ' ન હેાય પણ ફક્ત પોતાની વાતને ખરી કરવા હેતુ જેવા ભાસતા દેખાતા હોય અર્થાત્ માટે જે સાચા જેવા પણુ વસ્તુતઃ ખાટા હેતુઓ આપવા તે હેત્વાભાસ. છલરૃપ-સાંભળનાર વાદી સાંભળતાં જ મૂંઝવણમાં પડે એવુ અનેકાર્થી ભાષણ–વાછળ. રીતે "" તેના ઉત્તરમાં જણાવવાનું કે–‘ વિતંડા ’ કાંઇ માક્ષાંગ નથી–એ તે વાદાંગ એટલે શાસ્ત્રાર્થનું અંગ છે. ફક્ત સંપ્રદાયની માન્યતાને સુરક્ષિત રાખવા અને સમય આવ્યે સંપ્રદાયના વાદીની આબરૂને જાળવવા ‘વિત’ડા’ને પ્રયાગ કરવામાં આવે છે. વિતંડા 'ને કાંટાની વાડ જેવી ગણવામાં આવેલી છે. કહ્યું છે કે-“ તવાષ્યવસાયસસનાર્થ ઊલ્પ-વિતકે મીનોલ ક્ષાર્થે જાલાવાળવૃત્ ” અર્થાત્ જેમ જાકુરને સાચવવા માટે તેની ફરતી કાંટાની વાડ કરવી પડે છે તેમ તત્ત્વના અધ્યવસાયને સુરક્ષિત રાખવા માટે જ૫ અને વિતંડાના ઉપયોગ કરવાના છે. ” કાઇ વૈદાંતિક પ્રખર તાર્કિક વાદીની સામે જ્યારે કા જૈનવાદી ઊભા થાય ત્યારે તે પોતાના સંપ્રદાયની અને પોતાની આબરૂને અચાવવા માટે આ વિત’ડા 'ને ઉપયોગ કરે તો તેમાં કાંઇ નવાઈ નથી. વિતંડા ' વાદશક્તિને ખીલવવામાં નિમિત્ત હોઈને પણ શાસ્ત્ર રસિકાને માટે ઉપયોગી ગણાય અને એ માટે જ તે વાદનું અંગ પણ લેખાય. ,, . ૨૪. જેમકે, બ્રાહ્મણ પ્રવાહી, પીણાં પીએ છે તે દારુ પણ દૂધની પેઠે પ્રવાહી છે, માટે બ્રાહ્મણે પણ દારુ પીવા જોઇએ. અહીં દારુ પીવામાં જે ‘ પ્રવાહીપણું ? હેતુ તરીકે જણાવ્યું છે તે ' વા 6 ભાસ છે. ܕ < : ' ૨૫. જેમકે · આ ફૂવેશ નવાદક છે આ વાકયમાં ‘ નવાદક શબ્દ દ્વિઅર્થી છે એટલે · નવ પ્રકારના પાણીવાળા ’ અથવા · નવી. જાતના પાણીવાળા ’, બીજું; ‘ દીવા-નથી દરબારમાં છે અંધારું ઘેર ’ આ ' ܕ " Page #40 -------------------------------------------------------------------------- ________________ –––( ૨૩) જાતિ --એટલે બીજાની વાતને ખોટી પાડવા માટે જે સાચાં જેવાં પણ વસ્તુતઃ ખેટાં દૂષણે લગાડવાં તે જાતિ–એનું બીજું નામ દૂષણભાસર. નિગ્રહસ્થાન –પ્રતિવાદીને નિગૃહીત કરવા માટે એટલે બેલતો અટકાવવા માટે વા ફસાવવા માટે જે ભાષા-પ્રયોગ કરવામાં આવે તે નિગ્રહસ્થાન૨૭–એ નિગ્રહસ્થાનના ઘણું ભેદ છે. વાક્યમાં પણ “દીવા–મથી” શબ્દના બે અર્થ છે એટલે એક તે “દીવા નથી ” અને બીજો “દીવાનથી”–દીવાનને લીધે. ત્રીજું: “ભૂતલપકારી એટલે ભૂતલ–ઉપકારી-ભૂતલમાં ઉપકાર કરનાર અથવા ભૂત-લપકારી એટલે ભૂતનો-છોને, લેપ એટલે નાશ અને કારી એટલે કરનાર અર્થાત્ હિંસક. એ પ્રકારની બેસવાની રીત તે “છળ” કહેવાય. ૨૬. જેમકે, કોઈ એમ કહે કે, “ઘડાની પેઠે શબ્દને કરવામાં રચવામાં આવે છે, માટે તે (શબ્દ) અનિત્ય છે તે બીજે એમાં દૂષણ ભાસ( જાતિ)ને લગાડે છે કે, જે ઘડે અને શબ્દ બન્ને સરખા હોય તો શબ્દ પણ ઘડાની પેઠે આંખે દેખાવે જોઈએ અથવા ઘડો કાનેથી સંભળાતું નથી તેમ શબ્દ પણ કાને ન સંભળાવે જોઈએ. આ જાતના દૂષણાભાસે તે “જાતિ” કહેવાય. એ “જાતિ”ના વીશ પ્રકાર છે, એ તે તે તકશાસ્ત્રથી જાણું લેવા. ૨૭. જેમકે, કોઈ એમ કહે કે, “ઘડાની પેઠે શબ્દ, ઈદ્રિયદ્વારા જાણી શકાય છે માટે તે (શબ્દ) અનિત્ય છે” તે એમ બોલનાર વાદીને નિગ્રહ કરવાને સામો માણસ એમ કહે કે, “ઈદ્રિયદ્વારા તે સામાન્ય પણ જાણી શકાય છે અને તે તે અનિત્ય નથી–નિત્ય છે તેમ જ ઈદ્રિયદ્વારા જણાતો ઘડે પણ નિત્ય હોવો જોઈએ ” આ સાંભળીને કદાચ વાદી ઉતાવળે થઈને એમ કહી દે કે, “ભલે ઘડે પણ નિત્ય હેય-એમાં શું ” તો એ ઉતાવળા થએલા વાદીને જ અહીં નિગ્રહ થયે Page #41 -------------------------------------------------------------------------- ________________ (૨૪)–– ૩. સાંખ્યદર્શન.૨૮ ગણાય, કારણ કે, એણે (વાદીએ) ઘડાનું ઉદાહરણ દઈને શબ્દની અનિત્યતાને સાબિત કરવા માટે જે પ્રતિજ્ઞા કરી હતી તે (ઘડે નિત્ય થવાથી) તદન ખોટી પડી જાય છે. આ જાતની આંટીઘૂંટીવાળી વાક્યરચનાને જ “નિગ્રહસ્થાન” કહેવામાં આવે છે. ૨૮. સાંખ્યદર્શનને અનુસરનારા સંન્યાસીઓને વેષ અને આચાર આ પ્રમાણે છે: “એઓ ત્રિદંડી કે એકદંડી હોય છે, અધેવસ્ત્રમાં માત્ર કૌપીનને પહેરે છે, પહેરવાનું વસ્ત્ર ગેરૂઆ રંગનું રાખે છે. કેટલાક ચોટલીવાળા હોય છે, કેટલાક જટાધારી હોય છે અને કેટલાક રમુંડ હોય છે. આસનમાં મૃગચર્મ ઉપયોગ કરે છે, બ્રાહ્મણને ઘરે ભોજન લે છે, કેટલાક માત્ર પાંચ કેળિયા ઉપર રહે છે અને એ પરિવ્રાજક બાર અક્ષરનો જાપ કરે છે. તેઓને નમસ્કાર કરનારા ભકતે “૩૦ ના નારાયur” એમ બેલે છે અને તેઓ (પરિવ્રાજકે) સામું ફકત “નાય નમઃ” એમ કહે છે. જૈન સાધુઓની પેઠે તેઓ પણ બોલતી વખતે મુખવસ્ત્રિકા રાખે છે. એની એ મુખવસ્ત્રિકા કપડાની નથી હતી પણ લાકડાની હેય છે. મહાભારતમાં એ મુખવસ્ત્રિકાને “બીટા ” કહેવામાં આવી છે. “ “વીદા’ તિ મત્તે રથતિ રા મુવહિવે રયનિમિત્તે મૂતાનાં મુનિશ્ચર ” રૂ એઓ પિતે જીવદયા નિમિત્તે પાણી ગળવાનું ગણું રાખે છે અને પોતાના અનુયાયીઓને પણ સમજાવે છે કે “પરસ્ત્રાણામં વિંરાચવિસ્તૃતમ્ दृढं गलनकं कुर्याद् भूयो जीवान् विशोधयेत् ॥ ३८ ॥ म्रियन्ते मिष्टतोयेन पूतरा: क्षारसंभवाः । क्षारतोयेन तु परे न कुर्यात् संकरं ततः ॥ ३९ ॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ —(૨૫) • સાંખ્યોના બે ભેદ છે. કેટલાક સાંખ્ય નિરીશ્વર૨૯ છે અને કેટલાક સાંખ્ય૩૦ સેશ્વર છે. એ બન્ને પ્રકારના પણ સાંપે આ પચીશ તને માને છે. लूतास्यतन्तुगलितैकबिन्दौ सन्ति जन्तवः ।। सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे" ॥ ४० ॥ અર્થાત “દરેક માણસે પાણી ગળવા માટે મજબૂત ગલાણું રાખવું જોઈએ અને તે છત્રીશ આગળ લાંબું અને વીશ આગળ પહોળું હોવું જોઈએ—એ ગલણદ્વારા જલજીને વિશેષ કાળજીપૂર્વક શેધવા જોઈએ. (૩૮) મીઠા પાણીની સાથે ખારા પાણીને અને ખારા પાણીની સાથે મીઠા પાણુને ભેળસેળ ન કરવો જોઈએ. એમ કરવાથી તે તે પાણીના પૂરાઓ મરી જાય છે. (૩૯) કોળીઆની જાળમાંથી પડતા એક પાણીના બિંદુમાં એટલા બધા જ હોય છે કે-જે તેઓ ભમરાનું રૂપ લે તે ત્રણ લોકમાં પણ માય નહિ.” (૪૦.) નિરીશ્વર સાંખ્યો નારાયણને દેવરૂપ માને છે. સાંખ્ય આચાર્યોનાં નામો સાથે “ચેતન્ય” વગેરે શબ્દ જોડાએલા રહે છે–એ ભગવાન વિષ્ણુની પ્રતિષ્ઠાપક હોય છે. સાંખ્યોનું બીજું નામ–પારમર્ષ (પરમઋષિપ્રણીત) પણ છે. એઓની વધારે વસ્તી બનારસમાં છે. એઓ ધર્મને નામે કોઈ પ્રકારની હિંસાને માનતા નથી અર્થાત એઓ અર્ચિર્માગાનુયાયીઓ છે.” (વદર્શન સમુ. ટીકા અને રાજશેખરને વદર્શન). ૨૯. “નિરીશ્વર ” એટલે “આત્માથી જુદો કઈ એક બીજે ઈશ્વર છે” એમ નહિ માનનારા અર્થાત પ્રકૃતિથી છૂટા થએલા અને વરૂપસ્થિત આત્મા માત્ર ઇશ્વર છે એમ માનનારા. ૩૦. “સેશ્વર ” “એટલે કોઈ એક જુદો ઈશ્વર-જે મનુષ્યમાત્રને ધ્યેયરૂપ છે એમ માનનારા. આ પૃથ-ઈશ્વરવાદી સાંખ્યો પણ તર્કની દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિના કર્તા તરીકે નથી સ્વીકારતા. “ગશોના પ્રણેતા Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ )— પ્રકૃતિ ~~અથવા પ્રધાન વા અવ્યક્ત ૧ સત્ત્વગુણુ, રજોગુણ અને તમેગુણુ-એ ત્રણેની જે સમાન સ્થિતિ તેનુ નામ પ્રકૃતિ. . બુદ્ધિ-અથવા મહાન એટલે જણાતા પદાર્થાને લગતું · આ અમુક જ ' એવું નિશ્ચયરૂપ જ્ઞાન તે બુદ્ધિ, આ બુદ્ધિના જન્મ પૂર્વેત પ્રકૃતિથી થાય છે. > ' 9 અહંકાર—એટલે હું સુંદર છું હું દેખાવડા છું' એવુ અભિમાન. આ અહંકાર, તે બુદ્ધિમાંથી જન્મે છે અને અહંકારમાંથી આ સેાળના જથ્થાના આવિર્ભાવ થાય છે. પાંચઇંદ્રિયાઃ—સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર-એ પાંચ જ્ઞાનેંદ્રિયા. પાંચ કમ-ઈંદ્રિયા--ગુદા, ઉપસ્થ, વાણી, હાથ અને પગ–એ પાંચ ક્રિયા–ઇંદ્રિયા. પાંચ તન્માત્રા૩રરૂપમાત્રા, રસમાત્રા, ગંધમાત્રા, શબ્દમાત્રા અને સ્પમાત્રા. ભગવાન પતંજલિ અને તેમના અનુયાયીએ આ સેશ્વર સાંખ્યામાં ગણી શકાય ખરા. ૩૧. ‘અવ્યક્ત’ એટલે કળી શકાય નહિ તેવું. પ્રકૃતિનું આ નામ ખરેખર સાર્થક છે, કારણ કે—એને સ્વભાવ કળી શકાતા જ નથી અને મનુષ્યે એમાં જ મૂંઝાયા કરે છે. ૩૨. ‘ પરમાણુ ′ શબ્દોના ભાવ તન્માત્રા શબ્દથી સૂચવી શકાય છે. જૈનદર્શનમાં ‘ પરમાણુ ' શબ્દ ઉપરાંત એક એવા જ ભાવવાળા ‘ વણા ’ શબ્દ પણ આવે છે. ‘પ્રદેશ’શબ્દને પણ ‘પરમાણુ’ના અર્થાંમાં જૈનભાષામાં વાપરવામાં આવે છે પણ તે, અવિભક્ત પરમાણુને * " Page #44 -------------------------------------------------------------------------- ________________ —(૨૭) મન-એ જ્ઞાનેંદ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે. પાંચ મહાભૂત–ઉપયુક્ત તે તે તન્માત્રાઓમાંથી તેજ, પાણી, પૃથિવી, આકાશ અને વાયુ–એ મહાભૂત થાય છે એ રીતે એ ચોવીશ તો થયાં. - પુરુષ–એ પચ્ચીસમું તત્ત્વ છે, પુરુષ અકર્તા છે, સત્વ, રજ, તમોગુણ રહિત છે, અનુભવ કરનારે છે, નિત્ય છે અને ચિન્મય છે. જે રીતે આંધળા માણસને ખંભે લંગડો માણસ બેસે એટલે લંગડે કહે તેમ આંધળો ચાલે અને એમ એ બન્નેને પરસ્પર વ્યવહાર થાય તે રીતે પ્રકૃતિ અને પુને પરસ્પર સંબંધ છે. | મેસ–પિતાના સહજ સ્વરૂપનું ભાન થવાથી પ્રકૃતિને વિયોગ થયે જે સ્થિતિ થાય તે મેક્ષ, પ્રમાણ –ત્રણ છેઃ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. ૪. જૈનદર્શન જૈનમતમાં મુખ્ય દેવતા “જિન” છે—જે રાગ, દ્વેષ, મેહ અને માનથી સર્વથા રહિત છે, સર્વજ્ઞ છે, સદ્ભૂતવાદી છે અને બધાં કર્મોને ક્ષય કરીને પરમપદને પામે છે. તો નવ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. એટલે કે જથ્થામાં રહેલા પરમાણુને જ સૂચવે છે અર્થાત જૈનભાષામાં એકલા થ્યા “પરમાણુ’ને ‘પ્રદેશ” શબ્દથી સૂચવી શકાય નહીં જ. ૩૩. “જૈનદર્શન ને અનુસરનારા સાધુઓના ભેદ, આચાર અને વેષ સંબંધે જૈન દર્શનમાં જણાવવામાં આવેલું છે. એમાં એક બીજા જૈન સંપ્રદાયના આચાર અને વેષ વિષે વિશેષ લખવામાં નથી આવ્યું, કારણ કે એ સંપ્રદાય ગુણરત્નસૂરિની હયાતીમાં ન હતા. એ સંપ્રદાયનું નામ “શ્વેતાંબર સ્થાનકવાસી” સંપ્રદાય છે. એને અનુ Page #45 -------------------------------------------------------------------------- ________________ (૨૮) – જીવ–શુભ અને અશુભ કર્મોને કર્યા છે, તેનાં ફળને ભોગવનાર છે, જ્ઞાની છે, પરિણમનશીલ છે અને ચેતનારૂપ છે. અજીવ-જીવથી વિપરીત છે એટલે જડ છે. પુણ્ય–એટલે સત્કર્મનાં પુલ. પાપ–એટલે અસત્કર્મનાં પુલ. આશ્રવ –એટલે મિથ્યાત્વ,૩૪ અવિરતિ,૩૫ વિષયે અને કવાયો યુક્ત ક્રિયા (મનની ક્રિયા, વચનની ક્રિયા કે શરીરની ક્રિયા.) સંવર–એટલે આસવને અટકાવ. બંધ–એટલે જીવ અને કર્મને એક બીજાને સંબંધ. નિર્જરા–એટલે બંધાએલાં કર્મોને નાશ થ. મોક્ષ–એટલે શરીર, કર્મો અને જન્મ વગેરેથી સર્વથા રહિતપણું પ્રમાણ બે છેઃ પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ–એટલે અપક્ષપણે અર્થોને ગ્રહણ કરનારું જ્ઞાન. પરોક્ષ–એટલે પક્ષપણે અને ગ્રહણ કરનારું જ્ઞાન. સરનારા સાધુઓના વેષમાં તેઓ નિરંતર પિતાના મુખ ઉપર આડું કે ઊભું મુખવત્ર બાંધી રાખે છે” એ ખાસ વિશેષતા છે. એ સંપ્રદાયના સાધુઓ કે ઉપાસકે ધ્યાન કે ઈશ્વર સમરણ કરતી વખતે “મૂર્તિ ”ને આલંબન રૂપે લેતા જ નથી. આ સંપ્રદાયમાં પણ પેટાદ અનેક છે. ૩૪. “દેહાધ્યાસનું” નામ મિથ્યાત્વ છે-દેહાધ્યાસ” એટલે આત્માથી જુદા દેહ અને તે સિવાયના બીજા બીજા પદાર્થોમાં પિતાપણુની માન્યતા. આ માન્યતા તદ્દન ખોટી હોવાથી તેનું “મિથ્યાવ” નામ યથાર્થ છે. ૩૫. એ દેહાધ્યાસવાળી પ્રવૃત્તિથી બીલકુલ વિરામ ન લેવો અને એ જ પ્રવૃત્તિનું ચાલુ રહેવું તે અવિરતિ-વિરતિ-વિરામ-નહિ. Page #46 -------------------------------------------------------------------------- ________________ —(૨૯) પ્રમેય—એટલે પ્રમાણહારા જણાય તે-પદાર્થ. –પદાર્થ માત્ર અનંત ધર્મ સહિત છે. તે જ સત્ પદાર્થ હોઈ શકે છે જે ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા-એ ત્રણે ધર્મોને આધાર હેય. પ.વૈશેષિક દર્શન.૩૬ આ દર્શનમાં તો છે: દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય. દ્રવ્ય–નવ છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. ) ગુણુ–પચ્ચીશ છેઃ સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ, સંખ્યા, સંયોગ, વિભાગ, પરિમાણ, પૃથકુવ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, ધર્મ, અધમ, પ્રયત્ન, સંસ્કાર, દ્વેષ, નેહ, ગુત્વ, દ્રવત્વ અને વેગ. ૩૭–પાંચ છે. ઉક્ષેપણુ, અવક્ષેપણું, આકુંચન, પ્રસારણ અને ગમન. આ સામાન્ય–બે છેઃ પરસામાન્ય અને અપસામાન્ય. ૩૬. આ દર્શનનું બીજું નામ “પાશુપત” કે “કાણુંદ ” દર્શન પણ છે. આ દર્શનને અનુસરનારા સાધુઓના વેષ અને આચાર સંબંધે નૈયાયિક દર્શન” ઉપરના ટિપણુ પ્રમાણે સમજી લેવાનું છે. ૩૭. “ કર્મ” શબ્દ અહીં ‘ક્રિયા” ને સૂચવે છે. ઉપર જણુંવેલાં પાંચ કર્મોમાં સંસારની ક્રિયામાત્રનો સમાવેશ થઈ શકે છે. ઉલ્લેપણુ-ઊંચે ફેંકવું, અવક્ષેપણુ–નીચે ફેંકવું, આકુંચન-સંકોચાવું, પ્રસારણ ફેલાવું અને ગમન-ગતિ કરવી ગમે તે રીતની ગતિ કરવી. વધુ વિચાર કરતાં તે “ગતિ ના અર્થમાં જ બધી ક્રિયાઓ સમાઈ જાય છે. ૩૮. વસ્તુ માત્રને જે “સત્તા ” ધર્મ તે પરસામાન્ય અને વ્યસત્તા ” “ગુણસત્તા” વગેરે જે વિશિષ્ટ સત્તા તે અપરસામાન્ય વધારે વ્યાપક સત્તા તે પરસામાન્ય અને અલ્પવ્યાપક સત્તા તે અપરસામાન્ય. Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ )—— વિશેષ૩૯.એટલે ખીજાથી વિશેષતા જણાવનારું નિશાન—આ નિશાન નિત્ય પદાર્થોમાં રહેનારું છે. સમવાય—એટલે જે એ વસ્તુ–એક બીજા વિના ન રહી શકે એવી હાય–તેઓને પરસ્પરના સંબધ તે સમવાય.૪૦ પ્રમાણ—ખે છેઃ પ્રત્યક્ષ અને અનુમાન. ૬. જૈમિનીયદર્શીન૪૧-( પૂર્વમીમાંસા ): સામાન્ય ’ એટલે સરખાઈ અને ‘ પર ' એટલે મુખ્ય અથવા સૌથી વધારે પરમ. પદાર્થોની પરસ્પર સરખામણી કરતાં જે સરખાઇ સૌથી વધારે જણાતી હાય—એટલે જે સરખાઈ સૌ પદામાં ઘટી શકતી હોય– તે ‘ પરસામાન્ય ’ અને તે સિવાયનું અપરસામાન્ય. ૩૯. સરખા આકારવાળા, સરખા ગુણવાળા અને સરખી ક્રિયાવાળા પરમાણુઓમાં તથા મુક્ત આત્માએમાં આ વિશેષને લીધે તેઓની પરસ્પરની વિલક્ષણતા જણાઈ આવે છે. ૪૦. જેમ કે વસ્તુ અને તેના રૂપને સંબધ, માણુસ અને તેના મનુષ્યપણાના સંબંધ વગેરેઃ રૂપ કે વસ્તુ અથવા મનુષ્ય કે મનુષ્યપણું એ બન્ને એવાં છે કે–જે એક બીજા વિના કદી પણ ન જ રહી શકે. ' ૪૧. આ દર્શનનું બીજું નામ · મીમાંસક મત” પણ છે. આ · દનને અનુસરનારા સાધુઓના વેષાદિ સંબંધે ‘ સાંખ્યદર્શન ’ ઉપરનું ટિપ્પણુ જોઇ લેવું. આ લેાકેા પણ એકદડી કે ત્રિદંડી હેાય છે. એના એ પ્રકાર છે: ' એક બ્રહ્મમીમાંસક અને બીજા કમીમાંસક. જેઓ ભટ્ટ અને પ્રભાકરના અનુયાયીઓ છે તે કમીમાંસક છે અને વેદાન્તીઓને • બ્રહ્મમીમાંસક કહેવામાં આવે છે. મીમાંસક—સાધુએ ગેરુઆ રંગનુ • વસ્ત્ર પહેરે છે, હાથમાં કમાંડલુ રાખે છે, મૃગચમ ઉપર બેસે છે અને માથે મુંડિત હોય છે. એ પોતાના ગુરુ તરીકે ‘ વેદ ’તે જ માને છે Page #48 -------------------------------------------------------------------------- ________________ ——(૩૧) આ દર્શન કઈ સર્વજ્ઞાની હયાતી રવીકારતું નથી અને “સર્વજ્ઞ?ને સ્થાને વેદને જ સ્થાપે છે–“વેદે નિત્ય છે અને અપૌય છે”— એમ માને છે. સૌથી પ્રથમ વેદને ભણવાની ભલામણ કરવામાં આવે છે અને વેદનાં પ્રેરણા–સૂચક વાને ધર્માચારનાં સૂત્ર ગણવામાં આવે છે. એ સિવાય બીજા કોઈને ગુરુ કે સર્વજ્ઞ માનતા નથી. તેઓ જનોઈને પખાળીને પાણીનું આચમન ત્રણ વાર લે છે. મીમાંસકે “બ્રાહ્મણે જ હોય છે–એઓ શદ્રોનું અન્ન લેતા નથી. ભટ્ટના મતમાં અને પ્રભાકરના મતમાં પણ પ્રમાણભેદ છે. પૂર્વમીમાંસાને માનનારા મીમાંસકે કુકર્મો કરતા નથી, જનાદિ પટ્ટકર્મોને કરે છે, બ્રહ્મસૂત્ર રાખે છે, ગૃહસ્થાશ્રમી હોય છે અને શૂદ્રોને ત્યાં અન્ન લેતા નથી. ઉત્તરમીમાંસાને માનનારા મીમાંસકે અદ્વૈતને જ માને છે. તેઓ પણ “બ્રાહ્મણે” જ હોય છે. તેઓને નામની પાછળ “ભગવત” શબ્દ યોજાએલે રહે છે અને તેઓ ચાર પ્રકારના છેઃ કુટીચર, બદક, હંસ અને પરમહંસ. કટીચરઃ મઠમાં રહે છે, શિખાને રાખે છે, બ્રહ્મસૂત્ર પહેરે છે, ત્રિદંડી હોય છે, યજમાનને ત્યાં ભેજનાદિ લે છે અને એકાદ વાર પિતાના પુત્રને ત્યાં પણ જમે છે. બદકઃ નદીકાંઠે રહે છે, સ્નાન કરે છે, બ્રાહ્મણના ઘરનું પણ નીરસ ભોજન લે છે અને “વિષ્ણુ ”ને જાપ જપે છે તથા વેષ તો કુટીચરની જે જ રાખે છે. હંસઃ બ્રહ્મસૂત્ર અને શિખાને રાખતું નથી, કપાયેલું વસ્ત્ર પહેરે છે, દંડને રાખે છે, ગામડામાં એક રાત અને નગરમાં ત્રણ રાત રહે છે, જ્યારે ધૂમાડો નીકળતું બંધ થઈ જાય અને દેવતા ઓલવાઈ જાય તે સમયે બ્રાહ્મણને ઘરે ભિક્ષાવૃત્તિ કરે છે, તપ કરે છે અને સર્વત્ર પ્રવાસ કર્યો કરે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ (૦૨ – પ્રમાણ છે છે–પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમા, અર્થપત્તિ અને અભાવ અથવા૬. લોકાયત દશન.૪૨ દેવ નથી, ધર્મ નથી અને અધર્મ નથી. જેટલે ઈદ્રિગોચર છે એટલે જ લોક છે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર ભૂત છે. પરમહંસઃ જયારે હંસ જ આત્મજ્ઞાની થાય છે ત્યારે પરમહંસ કહેવાય છે. એ ગમે તેને ત્યાં ભોજન લઈ શકે છે, દંડ રાખવાને એને નિયમ નથી હોત અને એ વેદાંતનું જ ધ્યાન કર્યા કરે છે. આ ચારે પ્રકારમાં ઉત્તરોત્તર પ્રકારની ઉત્તમતા છે –(દર્શન સમુચ્ચય ટીકા તથા રાજ પદવસ). , કર. “લોકાયત” (લેક + આયત) અર્થાત લેકમાં વિસ્તૃત. ઉપર લખેલી હકીક્ત સિવાય આ દર્શન સંબંધે વિશેષ પરિચય મળી શક્ય નથી તે પણ વિચાર કરતાં એટલું તે સૂઝે છે કે-નીતિપ્રધાન અને ધર્મપરાયણ આ આદેશમાં (ભારતવર્ષમાં) પ્રાચીન સમયે પ્રાદુર્ભત થએલે આ મત હિંસાનું, જૂઠાણાનું, ચેરીનું, વ્યભિચારનું અને દાન તવા પૃત પિરો નું જ સમર્થન કરી જીવન-વિકાસને માર્ગ બતાવતા હોય એમ મારા તે માનવામાં આવતું નથી. આ દર્શન સંબંધે વિશેષ હકીકત મળી શકતી જ નથી તેથી વિશેષ શું કહેવાય? પરમ રોગી શ્રોઆનંદઘનજી મહારાજ આ મત વિષે જણાવતાં કહે છે કે – “લેકાયતિક કૂખ જિનવરની, અંશ-વિચાર જે કીજે; તત્વ—વિચાર સુધારસ ધારા, ગુચ્ચમ વિણ કેમ પીજે.” ૫૦-શ્રીનમિનાથનું રતવન, ગા૦૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ ––(૩૩) પ્રમાણુ–એક પ્રત્યક્ષ. [ પ્રમાણ માત્ર પ્રત્યક્ષપૂર્વક હોવાથી બધાં પ્રમાણોનો સમાવેશ એકલા પ્રત્યક્ષ પ્રમાણુમાં પણ થઈ શકે છે; જેમ ૬૪ પૈસાને સમાવેશ રૂપિયામાં થાય છે તેમ. ] - આ ઉપલા પદ્યમાં આ મતને “બીજિનની કુક્ષિની ઉપમા આપેલી છે' એ ઉપરથી બીજું તે નહિ પણ “સાપેક્ષ રીતે જેમ શરીરમાં કુક્ષિની ઉપયોગિતા જણાય છે તેમ આ મતની પણ એવી કોઈ ઉપ ગિતા હોવી જોઈએ ”—એમ અટકળી શકાય. મારી પાસે (રા૦ મા છે. વાળી) અર્થની પડી છે છતાં આ પદ્યને વિશેષ છુટ આશય હું સમજી નથી શકશે. આ મત સંબંધે ટીકાકાર શ્રીગુણરત્નસૂરિજી જણાવે છે કે-“ કાપાલિક એગિઓ આ મતના સાધુઓ છે, તેઓ શરીરે રાખ ચોળે છે-બ્રાહ્મણથી અંત્યજ સુધીની કઈ પણ જાતના હોય છે, મધ, માંસ ખાય છે, વ્યભિચાર પણ સેવે છે અને વર્ષો વર્ષે કોઈ પણ દિવસે ભેગા થઈને સ્ત્રીક્રિીડા કરે છે.” આ ઉલેખ વામમાર્ગીઓને વા કુંડીમાગને બરાબર બંધ બેસે છે. Page #51 --------------------------------------------------------------------------  Page #52 -------------------------------------------------------------------------- ________________ યાકિનીમહત્તરાનુ આચાર્યશ્રી હરિભદ્રસૂરિશ્વરકૃત અષદનસમુચ્ચયમાંથી શ્રી ગુણરત્નસૂરિની ટીકાવાળું જૈનદર્શન વેતાંબર મુનિઓના વેષ અને આચાર– જન સંપ્રદાયને માનનારા બે પ્રકારના છે–વેતાંબર અને દિગંબર. તાંબરેને વેષ અને આચાર આ પ્રમાણે છે. તાંબર સાધુઓ પોતાની પાસે રજોહરણ (એ) અને મુહપત્તિ રાખે છે. હજામત ન કરાવતાં હાથવતી જ દાઢી અને મૂછ તથા માથાના વાળને ખેંચી કાઢે છે–એ તેઓનું મુખ્ય નિશાન છે. તેઓ નીચેના કપડા તરીકે ચળપટ પહેરે છે, ઉપરના કપડા તરીકે કપડે ઓઢે છે અને માથે કશું ય પહેરતા નથી–એ તેઓને વેષ છે. માર્ગે ચાલતાં, ઊડતાં કે બેસતાં કઈ પણું જીવને જરાય દુઃખ ન થાય તેવું તેઓ લક્ષ્ય રાખે છે–ચાલતી વખતે ધુંસરાપ્રમાણ માર્ગ ઉપર સ્થિર દૃષ્ટિ રાખીને તેઓ ચાલે છે. એલવામાં, આહારને મેળવવામાં, વસ્તુઓ લેવા-મૂકવામાં અને ખરચુ પાણું કરવામાં પણ તેઓ એક પણ જીવને જરાય ત્રાસ ન થાય તેવી કાળજી રાખે છે. મનને, તનને અને વચનને દાબમાં રાખે છે. મન, વચન અને કાયાથી હિંસા કરતા નથી, કરાવતા નથી અને કરવામાં અનુમતિ પણુ દેતા નથી. બધે ઠેકાણે અને હમેશાં સાચું બોલે છે. કેઈનું અણદીધું કાંઈ પણ કયારે ય લેતા નથી. નિત્ય મન, વચન અને કાયાને કરી બ્રહ્મચર્ય પાળે છે. કેઈ પ્રકારની ધર્મ–સામગ્રીમાં પણ મૂછ-મારા -રાતા નથી, એ તેઓનાં પાંચ યાગ કે મહાવત છે. ક્રોધ, માન Page #53 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ )— માયા અને લાભને પરિહરવામાં છે. ગાંઠે કાંઇ રાખતા નથી. આહારને માગી લાવે છેઃ ફક્ત શુદ્ધ સંયમ પળાય આશયથી આહાર લે છે, વસ્ત્ર પહેરે છે અને પાત્ર પણ તેઓને કા પ્રણામ કરે ત્યારે તે આશીર્વાદ આપતાં કહે છે, એ પ્રકારના આચાર શ્વેતાંબર મુનિને છે. દિગંબર મુનિઓના વેષ અને આચાર ઉજમાળ રહે છે. ઈંદ્રિયાને દુમ્યા કરે ભમરાની પેઠે ભમી ભમીને દોષ વિનાના એવા જ એક રાખે છે. જ્યારે ધર્મલાભ ’ દિગંબરાના ચાર પ્રકાર છેઃકાષ્ટાસંધ, મૂલસંધ, માથુરસ ંધ અને ગાપ્યસ ધ. એ બધા ય ( ચાર ) તદ્દન નગ્ન ( નાગા ) રહે છે અને ખાવા પીવા માટે પાત્ર રાખતા નથી એટલે તેના હાથ જ તેનું પાત્ર છે-નગ્નપણું અને કરપાત્રપણું તેનુ મુખ્ય નિશાન છે. એ ચારેમાં જે ફેરફાર છે તે આ પ્રમાણે છેઃ-કાષ્ટાસંધમાં રજોહરણને બદલે ચમરી ગાયના વાળની પીંછી વપરાય છે, મૂળ અને ગેાપ્યસંધમાં મેરપીંછ વપરાય છે અને માથુરસંધમાં તે! મૂળથી જ કાઈ પ્રકારની પીંછી રખાતી નથી—એ તેઓના વેષ છે. એ બધા ય ભિક્ષા કરતી વખતે અને જમતી વખતે ખત્રી અતરાયાને તથા ચૌદ માને પરિહરે છે. એમાંના પ્રથમના ત્રણ સંધના સાધુ આશીર્વાદ દેતાં ધર્મવૃદ્ધિ કહે છે, સ્ત્રશરીરવાળા આત્માની મુકિત માનતા નથી, કેવળજ્ઞાનવાળાએને જમવાની જરૂર સ્વીકારતા નથી અને કપડાં પહેરનારા મુનિની મુક્તિના નિષેધ કરે છે. ગેઞપ્ય સધવાળા સાધુએ તે! આશર્વાદ દેતાં - ધર્માંલાભ - કહે છે અને સ્ત્રીઓની મુકિત અને કેવળજ્ઞાનીઓને જમ વાની જરૂર વીકારે છે. એનું બીજું નામ ‘ યાપનીય ’ પણ છે. ' ? ' એ સિવાયને દિગબરના આચાર, ગુસ્તત્વ અધુ ય શ્વેતાંબરાની સરખું છે. તેઓનાં શાસ્રા અને પર બીજે કાઈ ખાસ ભેદ જણાતા નથી. અને દેવતત્ત્વ એ તગ્રંથામાં પર Page #54 -------------------------------------------------------------------------- ________________ – ૩૭). દેવ જિનમતમાં દેવનું સ્વરૂપ આ પ્રમાણે છે – રાગદ્વેષ વિનાને, મહામહને હણનારે, કેવળજ્ઞાન અને કેવળદશનવાળા, દેવ અને દાનવના ઈંદ્રથી પૂજાએલો, સત્ય તત્ત્વનો પ્રકાશ કરનાર અને સઘળાં કર્મોનો નાશ કરીને પરમ પદને પામેલે એવો જિદ્ર, જૈનમતમાં દેવરૂપે મનાએ છે. (૪૫–૪૬) ઉપર જણાવેલા પ્રત્યેક વિશેષણને વિગતવાર અર્થ આ પ્રમાણે છે – રાગદ્વેષ વિનાને– રાગ એટલે લેભ અને દંભ એટલે ક્રોધ અને અભિમાનએ બને વિનાને અર્થાત તન વીતરાગ. મહામહને હણનારે – મેહ એટલે મોહનીય કર્મવશે થએલે એક પ્રકારને આત્મવિકાર કે જે દ્વારા હિંસાને પણ ધર્મરૂપે જણાવનારા શાસ્ત્રને સુશાસ્ત્ર માની તેમાં કહેલી રીતોથી મુકિત અને શાંતિ મેળવવાનો વ્યાહ થાય છે. ઉપર જણાવેલા રાગ, દ્વેષ અને મોહ એ ત્રણેને જીતવા વિશેષ દુક્કર છે. એ જ સંસારના ફેરામાં મુખ્ય કારણ છે; માટે જ એને શાસ્ત્રમાં મુક્તિમાર્ગના રેકનાર કહ્યા છે. “જે એ ત્રણે ન હોત તે કોઈને દુખ કેમ થાત? સુખથી અચંબે કાણુ પામત ? અને મોક્ષને કેણુ ન મેળવત? જિસેંકદેવમાં રાગ, દ્વેષ અને મહ–એમાંનું એક પણ નથી; કારણ કે રાગની નિશાની સ્ત્રીસંગ છે, દેવની નિશાની હથિયારે છે અને મોહની નિશાની કુચારિત્ર અને કુશાસ્ત્રનું વિધાન છે”જિનેંદ્ર દેવમાં એમનું એક પણ નિશાન જણાતું નથી માટે જિતેંદ્ર દેવ જ રાગ, દ્વેષ અને મોહ વિનાના છે. આ વિશેષણ દ્વારા જિતેંદ્ર દેવને અપાયાપરામ (અપાય એટલે Page #55 -------------------------------------------------------------------------- ________________ (૩૮) – રાગ, દ્વેષ અને મેહ. અપગમ એટલે દૂર થવું) નામને અતિશય રટ થાય છે અને વીતરાગપણે પણ એમનું જ છે એમ જણાવાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનવાળે– કેવળ એટલે બીજા કેદની અપેક્ષા વિનાનું અથવા પૂરેપૂરું જેનું જ્ઞાન અને દર્શન કેદની અપેક્ષા વિનાનું અથવા પૂરેપૂરું છે, એમ જિનેક દેવ, કેવળજ્ઞાન અને કેવળદર્શનઠારા હાથમાં રહેલા આમળાની પેઠે દ્રવ્યપર્યાયરૂપ આખા જગતની સ્થિતિને જાણે છે અને જુએ છે આ વિશેષણમાં જે જ્ઞાનપદ પહેલું મૂક્યું છે અને દર્શનપદ બીજું મૂકયું છે તેનું કારણ આ છે–છઘરથ મનુષ્યને પહેલું દર્શન અને પછી જ્ઞાન ઉપજે છે. કેવળજ્ઞાનીને આ પહેલું જ્ઞાન અને પછી દર્શન થાય છે, માટે જ અહીં પહેલું જ્ઞાન અને પછી દર્શન સૂચવ્યું છે. વસ્તુ માત્રના બે સ્વરૂપ છે. એક તદ્દન સામાન્ય અને બીજું વિશેષ. જે ધમાં વસ્તુનું સામાન્ય ભાન ગૌણ દેખાય અને વિશેષ સમજ મુખ્ય દેખાય તેનું નામ જ્ઞાન. અને જે બેધમાં વેરતુની વિશેષ સમજ ગૌણ દેખાય અને સામાન્ય સમજણ મુખ્ય દેખાય તેનું નામ દર્શન. – આ બીજા વિશપણ દ્વારા નિંદ્ર દેવને જ્ઞાનાતિશય (જ્ઞાનને અતિશય) પ્રકટ કર્યો છે. દેવ અને દાનવના ઈંદ્રથી પૂજાએલ – જૈન સંપ્રદાયમાં ફક્ત “સુર” કે દેવ' શબ્દથી જ સુર અને અસુર વા દેવ અને દાનવ-એ બન્નેને બંધ થઈ શકે છે, તે પણ લેકટિને અનુસરીને આ વિશેપણમાં એ બન્નેને જુદે જુદો નિર્દેશ કરે છે કારણ કે લેકે દેવ અને દાનવને જુદા જુદા ગણે છે. જિતેંદ્ર દેવ, દેવ અને દાનવથી તથા તેના અધિપતિથી પૂજાએલા હેવાથી મનુષ્ય, તિર્યંચ, બેચર અને કિશને પણ પૂજ્ય હેયએ કહેવાની Page #56 -------------------------------------------------------------------------- ________________ – ૩૯ ) જરૂર રહેતી નથી. આ ત્રીજા વિશેષણથી એમના પૂજાતિશયને (પૂજાના અતિશય) સૂચવેલ છે. સત્ય તત્ત્વને પ્રકાશક જેવી રીતે છે તેવી જ રીતે જીવ અજીવ વિગેરે તોને પ્રકાશિત કરીને સમજાવનાર. આ ચેથા વિશેષણથી જિનેંદ્ર દેવનો વચનાતિશય (વચનને અતિશય) જણાવેલ છે. સઘળાં કર્મોને નાશ કરીને પરમપદને પામેલો - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મ અને વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્ય-એ ચાર અઘાતી કર્મએ આઠે કર્મોના મૂળથી નાશ કરીને પરમ–અમર અને અજર-સ્થિતિને પામેલા આ વિશેણદારા સિદ્ધની અવસ્થાને કર્મ વિનાની અને જન્મ વિનાની કહેલી છે. સુરત એટલે બુદ્ધ વિગેરે બીજા દે તે સિદ્ધની દશાને પામીને પણ પોતાને ધમ (તીથી પડી ભાંગ્યે ફરી વાર અવતાર લે છે. તેઓ કહે છે કે-“ધર્મરૂપ આરાને (તીર્થને) બાંધનારા અને પરમ પદે પહેચેલા જ્ઞાનીએ પિતાના તીર્થની અવનતિ જોઈને પાછા ફરી પણ સંસારમાં અવતાર લે છે.” ખરી રીતે વિચારતાં તે આ જાતના જ્ઞાનીઓ, કર્મવાળા હોવાથી પરમપદ સુધી પહોંચેલા જ નથી હોતા. જો તેઓ કર્મ વિનાના થઈને મેક્ષપદ સુધી પહોંચી નહિ જન્મનારા થયા હતા તે તેઓને ફરીવાર અવતાર શી રીતે સંભવે ? કારણ કે-“જેમ બીજ બળી જતાં અંકુરે બે ઊગતો નથી તેમ કર્મરૂપ બીજ (કારણ) બળી જતાં અવતારરૂપ અં કરે ઊગી શકતા નથી.” પરમપદ સુધી પહોંચેલા આત્માઓને પણ કારણ પગે અવતાર માન, એ જાતની હકીકત પ્રબળ મોહવાળી છે એમ સિદ્ધસેન દિવાકરજીએ પણ આ રીતે કહ્યું છે“હે ભગવન્! તારા શાસનથી Page #57 -------------------------------------------------------------------------- ________________ બહાર રહેલાઓમાં આ જાતનું મેહનું રાજ્ય પ્રવર્તે છે કે, કમ વિનાને થયા પછી અને નિર્વાણ મેળવ્યા પછી પણ એ મુક્તિને પામેલ આત્મા, સંસારમાં અવતરી અને પિતે જાતે શરીરવાળે બની બીજાને માટે રે થાય છે.” એ તે બીજા દેવેની હકીકત કહી, પરંતુ જિતેંદ્ર દેવ એવા નથી, તેઓ તે નિર્વાણ પામ્યા પછી ફરીને કદી પણ જન્મતા નથી. એ હકીક્તને જ સૂચવવા આ પાંચમું વિશપણ આપેલું છે. એ પ્રકારે જે પૂર્ણપણને પામેલે આત્મા, ઉપર દર્શાવેલા ચારે અતિશયથી યુક્ત હોય અને ફરી વાર નહિ જન્મે એવો મુક્ત હોય તે જ દેવ તરીકે મનાય છે અને એ જ બીજાઓને સિદ્ધિ દેવરાવે છે, પરંતુ બીજો કોઈ રાગવાળો અને નિર્વાણ પામ્યા છતાં અવતાર લેનારે દેવ, કેનું શ્રેય સાધી શકતો નથી—એ જ આ પાંચમાં વિશેષણને પ્રધાન આશય છે. જૈન દર્શનમાં ઈશ્વર કે દેવનું સ્વરૂપ ઉપર જણાવ્યા પ્રમાણે છે. જો કે, નૈયાયિક વિગેરે પણ એ જ પ્રકારના ઈશ્વરને દેવરૂપે રવીકારે છે, કિંતુ તેઓ એ સ્વરૂપ ઉપરાંત ઈશ્વરને કરનાર અને પાળનાર પણ માને છે અને જૈન ઇશ્વરને એનું કામ બાકી ન હોવાથી તદ્દન રાગદેવ વિનાને અને અકરનાર માને છે. ઈશ્વર –વાદ હવે એ બને મતવાળાઓ ઇશ્વરના સ્વરૂપ વિષે આ પ્રમાણે ચર્ચા કરે છે – કર્તવાદી–ઉપર જણાવેલા લેકમાં ઈશ્વરનું જ સ્વરૂપ જણવ્યું છે તે બરાબર છે, પણ તેમાં ઈશ્વરને કરનાર અને પાળનાર નથી કહ્યો એટલી ઉણપ જણાય છે. તમારા કહેવા પ્રમાણે જે દેવે મેક્ષને પામીને પણ ફરીવાર અવતાર ધારણ કરે છે, તેઓને દેવ તરીકે ન માનવા Page #58 -------------------------------------------------------------------------- ________________ એ વાત કબૂલ રાખવા જેવી છે, પણ જે ઈશ્વર કદીયે અવતાર ધારણ કરતું નથી અને સૃષ્ટિનું સર્જન તથા પાલન કર્યા કરે છે તેને તમે દેવ તરીકે નથી ગણતા તેનું શું કારણ? અર્થાત દેવના સ્વરૂપની સમજણ આપતાં તેને “કરનાર” અને “પાળનાર ” તરીકે કેમ નથી ઓળખાવતાં ? અકર્તવાદી–ઈશ્વર કદી યે જન્મ ધારણ કરતું નથી તે પછી એ આવા જગતને બનાવવાની અને સાચવવાની ભાંજગડ કેમ કરીને કરે એ સમજાતું નથી. ખરી રીતે ઈશ્વરપણું મેળવ્યા પછી એને કાંઈપણ કરૂ વાપણું બાકી રહેતું નથી. તેથી એના ઉપર આ સંસારને ચલાવનાર તરીકે આરોપ અછાજત જણાય છે. વળી ઈશ્વરી પ્રવૃત્તિ નજરે નજર ન દેખાતી હોવાથી તેને કરનાર કે પાળનાર ઠરાવવાની વાત કોઈ જાતના મજબૂત પ્રમાણુ સિવાય માની શકાય તેમ નથી તેથી અમે જગતના કરનાર કે પાળનાર ઈશ્વરને દેવ તરીકે માનતાં આંચકે ખાઈએ છીએ. કવાદી–ઈશ્વરના કરનારપણુને અને પાળનારપણાને સાબિત કરનારું પ્રમાણ અમે કહીએ છીએ તે તમે સાંભળે – આપણે રોજ અનેક ચીજે જોઈએ છીએ અને તેને ઉપગ પણ કરીએ છીએ. જેમકે-કાગળ, લેખણ, ખડી, છત્રી, ડાં, અંગરખું અને ચર વિગેરે. એ ચીજોના બનાવનારને આપણું નજરે જેએલ નથી, તે પણ એની બનાવટ જોતાં જ આપણને એના બનાવનારનું ભાન થઈ જાય છે એટલે એ ચીજને કઈ બનાવનારે જ બનાવી હશે એવું આપણે કળી જઈએ છીએ અને સાથે એવું પણ નક્કી કરી લઈએ છીએ કે, બનાવનાર સિવાય કોઈ પણ ચીજ બની શકતી નથી. હવે આપણે વિચાર કરે કે-એક લેખણ જેવી નમાલી ચીજ પણ બનાવનાર સિવાય બની શકતી નથી તે પછી આ અદ્ભુત, વિચિત્ર અને સુંદરતાથી ભરેલાં પૃથ્વી, પાણી, પવન, વન અને પર્વત તથા અગ્નિ વિગેરે કોઈના બનાવ્યા વિના શી રીતે બની શકે ? જે કે એ બધાના બનાવનારને આપણે Page #59 -------------------------------------------------------------------------- ________________ ખરી આંખે જોઈ શકતા નથી, તે પણ લેખણ વિગેરેની પેઠે એ બધી ચીજની બનાવટ અને ઝીણવટ ઉપરથી જ એને કઈ એક બનાવનારાની હયાતી જરૂર કળી શકાય એવી છે. જગતમાં જે કઈ ચીજો આકારવાળી બને છે અને બનવાની છે એ બધી બનાવનાર સિવાય બની શકતી નથી એ હકીકત સૌ કોઈને સમજાય તેવી સરળ અને નજરે-- નજર જેવી છે. એ જાતના જ એક ચક્કસ ધારણવડે જમીન વિગેરેને પણ, કેઈ બનાવનાર છે જેએ—એવું સત્ય તરી આવે છે. કોઈ કાર્ચ પિચે મનુષ્ય કે દેવ એ પ્રવૃત્તિ કરે એ સંભવતું નથી, કિંતુ જેનામાં પૂરેપૂરું ઈશ્વરપણું (અશ્વય), આખા સંસારનું અને સંસાનાં કાર્ય કારણેનું જાણપણું, મેટી ઇચ્છાશક્તિ અને બધે પહોંચી વળાય એવો ભગીરથ પ્રયત્ન-પુસ્વાર્થ-હોઈ શકે તે જ એ બધાને સમજી શકે અને એ એક જ સર્વને જાણનાર, સૌને ચલાવનાર અને સઘળી જગ્યાએ પહોંચી વળનાર ઈશ્વરને પદે શોભી શકે. વળી એ સર્જનાર અને પાળનાર પુu ફક્ત એક જ છે, નિત્ય છે એટલે હમેશાં વિકાર વિનાને છે તથા સર્વને જાણનાર (સર્વજ્ઞ) સૌને ચલાવનાર અને સઘળી જગ્યાએ પહોંચી વળવાર (સર્વવ્યાપક) પણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે અર્થાત, બનાવનાર સિવાય એક પણ ચીજ બની શકતી નથી, એ જાતના તદ્દન વાંધા વિનાના ધારણ અનુસારે આપણે જેમ નજરે નહિ જેએલા એવા કઈ પણ કરનારને ફક્ત તેના કામકાજ ઉપરથી જ કળી શકીએ છીએ, એ જ પ્રકારે આ જગતના કરનારને પણ સર્વજ્ઞ, સર્વવ્યાપક, નિત્ય, વિકાર વિનાનો અને એક પણ સાબિત કરી શકીએ છીએ. તેની યુક્તિ આ પ્રમાણે છે – સર્વક– કઈ પણ કામ કરનાર જેટલાં કામ તેનાં કારણેને જાણતો હાય તેટલાં જ કરી શકે છે-જાયા વિનાનું એક પણ કામ બની શકતું નથી અને એ જેટલાં કામ કરે છે તે બધાને જાણકાર તે હેય જ, Page #60 -------------------------------------------------------------------------- ________________ – ૪૩ ) એમ જે પુષ, આ જગતની એકે એક ચીજને રચે છે, તે દરેક ચીજ અને તેના કારણોથી જાણીતું હોય તે જ એ બધાંને સર્જી શકે છે.. ઉપરથી એને આખા સંસારની માહિતી છે–એ સર્વજ્ઞ છે એ વાત આપે-- આપ તરી આવે છે. સર્વવ્યાપક એ જ પ્રમાણે જે ભાદ', જેટલી જગ્યાએ પહોંચી શકે છે તેટલે જ ઠેકાણે કામ કરી શકે છે અને જ્યાં તે પહોંચી શકતો નથી ત્યાંનું કામ તેનાથી થઈ શકતું નથી. જગતને બનાવનાર પુરુષ પણ જગતના આ છેડાથી બીજા છેડા સુધી અનેક રચનાઓ રચી રહ્યો છે—એ હકીકતને સાબિત કરવા માટે તે તે રચના, ચાંદે, સૂરજ અને તારાઓ જ પૂરતાં છે. જે એ પુણ્ય બધે ઠેકાણે ન રહેતું હોય તે એ બધી રચના શી રીતે થઈ શકે ? માટે એ સઘળી આપણી આસપાસની, છેટેની, ઉપરની અને નીચેની રચનાઓ જ એને બધે ઠેકાણે રહેલે જણાવી રહી છે. એટલે એ પુરુષ સર્વવ્યાપક હોય એમાં નવાઈ જેવું નથી. નિત્ય વળી આ સંસાર, આવડે મેટો આભ, તારાઓ અને નીચેનું પાતાળ એ બધું હમેશાં રહેતું હોવાથી તેનો બનાવનાર પણ હમેશાં રહેનારો હેય અર્થાત તે કઈ પણ પ્રકારના વિકાર વિનાનો હેય-નિત્ય હોય તો જ ઘટે તેવું છે-આ એક જ યુતિ ઈશ્વરને નિત્ય અથવા વિકાર વિનાને હરાવવાને પૂરતી જણાય છે. એક - વનમાં સિંહ તે એક જ હોય છે, રાજાઓમાં ચક્રવર્તી પણ. એક જ હોય છે તેમ આ સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને અવિકારી-બીજે એવો કોઈ એને જેટાનો હોય એમ જણાતું નથી.. તેથી જ તે એ એક જ છે, એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ (૪૪) – એ રીતે તદ્ધ વાંધા વિનાની યુક્તિઓથી કદીયે જનમને નહિ ધારણ કરતા કેઈ પુરુષ જગતને કરનાર, પાળનાર, સર્વજ્ઞ, સર્વવ્યાપક, બધી મોટી શક્તિવાળો (સર્વશક્તિમાન), વિકાર વિનાને અને એક નક્કી થાય છે અને એ જ પ્રભુ ઈશ્વર ઠરે છે. અમે તે એને એકને જ દેવ તરીકે માનીએ. આપણે સૌને એ એક જ પુરુષ સરજનાર અને પાળનાર હોવાથી આપણે સૌએ એને એકને જ દેવ તરીકે પૂજ, માન અને વાંદ પણ ઘટે છે તથા ઉપર જણાવેલા-દેવની ઓળખાણ આપનારા લખાણમાં એને (ઈશ્વરને) “કરનાર ” અને “પાળનાર એવાં બે વિશેષણે પણ ઉમેરવા ઘટે છે. અકવા–ભાઈ ! બુદ્ધિની લીલા અકળ છે, તકને મહિમા અગાધ છે. તક સાચાને પણ ખોટું ઠરાવી શકે છે અને ખોટાને પણ સાચું ઠરાવી શકે છે. ઈશ્વર જેવી કે, જ્યાં તર્ક પણ ન પહોંચી શકે એવી ભક્તિ આજ તકના જ જતરડામાં ખેંચાઈ રહી છે એ જ ખરૂં તર્કનું માહામ્ય છે. જે રીતે તમે ક્ત દાખલા-દલીલથી જ એક કરનાર પુરુષને સાધી રહ્યા છે, અમે પણ એવી જ-એથી પણ સવાઈ દલીલે અને યુક્તિઓથી ઈશ્વરના અકર્તાપણાને જ નક્કી કરીએ છીએ. જુઓ અને ધ્યાન આપો – આપે એ એક સાધારણ નિયમ જણાવ્યું કે, “બનાવનાર સિવાય એક પણ બનાવટ બની શકતી નથી? “વસ્તુમાત્રને જોતાં જ તેના બનાવનારને ખ્યાલ આવી જાય છે અને આવા સૌ કોઈ સમજે તેવા તદને સરળ નિયમથી જ બનાવનારને પણ સાધી બતાવ્યો. જો કે તદ્દન જાડી બુદ્ધિવાળા સમજનારાઓ આ નિયમને ભલે સરળ અને બધે લાગુ પડતે સમજે, પરંતુ જેઓ દલીલોના વમળથી જાણીતા છે. તેઓ તે એ સરળ નિયમને ભેળાને ભમાવવાની રીત સિવાય બીજું કશું સમજતા નથી. ફક્ત અમે તે એ Page #62 -------------------------------------------------------------------------- ________________ વિષે એટલું જ પૂછીએ છીએ કે–એમાં વપરાએલા બનાવટ શબ્દને શો અર્થ છે? અર્થાત અમારે કઈ ચીજને બનાવટ તરીકે સમજવી અને કઈ ચીજને અબનાવટરૂપે સમજવી, એવું ચોક્કસ ભાન થવા માટે એ “બનાવટ’ શબ્દનું વિગતવાર વિવેચન કરવાની જરૂર જણાય છે. શું આપ “બનાવટ ” એને સમજે છે કે–૧. જે રચના અવયવવાળી હોય અર્થાત જે જુદા જુદા ભાગમાં વહેંચી શકાતી હોય. અથવા ૨. જે રચનાને પાય અવયવોથી–જુદા જુદા ભાગોથી શરૂ થતા હોય. અથવા ૩. જે રચના અખંડ હોવા છતાં જાદા જુદા ભાગવાળી જણાતી હોય. અથવા. ૪. જે રચના જેવાથી જેનારને “એ અવયવવાળી છે” એવો ભાવ પેદા થતા હેય. આ જાતનાં જુદાં જુદાં બનાવટનાં સ્વરૂપોમાંથી કયા સ્વરૂપને આપ ઠીક ગણે છો? કવા – જે રચના જુદા જુદા ભાગમાં વહેંચી શકાતી હોય એને અમે “બનાવટ” કહીએ છીએ અને આ જમીન, પાણી અને પર્વતે વિગેરે જુદા જુદા ભાગમાં વહેંચી શકાય એવાં હોવાથી “બનાવટ રૂપ છે એમ પણ માનીએ છીએ અને એવી માન્યતાવડે જ અમને એના બનાવનારને પણ ખ્યાલ આવી જાય છે. અકવા–ભાઈ ! એવી તે બીજી ઘણી યે ચીજે છે કે-જે જુદા જુદા ભાગમાં તે વહેંચી શકાતી હેય પણ તમે જ તેને બનાવટરૂપે ન માનતા હે. દાખલા તરીકે સામાન્ય” નામની ચીજને લઈને વિચારશે. તે તુરત જ સમજી શકાય તેવું છે. તમે એ સામાન્યને નિત્ય માને છો એટલે બનાવટરૂપે માનતા નથી. એ સામાન્ય જુદા જુદા ભાગમાં ૧. જે ગુણ કે ક્રિયા વડે જુદી જુદી જણાતી ચીજોમાં પણ સરખાપણું જાણું શકાય તેનું નામ સામાન્ય છે, જેમકે આપણી સામે પાંચ ઘડા પડ્યા છે. તેમાં એક સોનાને, બીજે રૂપાને, ત્રીજો ત્રાંબાને, એ લેઢાને અને પાંચમે માટીને. જો કે એ બધા જુદી જુદી ધાતુના Page #63 -------------------------------------------------------------------------- ________________ વહેંચી શકાય એવું પણ છે. જેમકે-વાપણું (ઘટસામાન્ય), માણસપણું (મનુષ્ય સામાન્ય છે અને ગાયપણું (ગોસામાન્ય) વિગેરે. આમ છે માટે જ તમોએ જ|લા બનાવટના અર્થમાં એ “સામાન્ય નો પણ સમાવેશ થવો સહેલો છે એથી તમારે જમીન વિગેરેની પેઠે “સામાન્ય”. ને પણ “બનાવટ” તરીકે માની તેને પણ કે એક કરનાર કપ જોઇએ અર્થાત જે તમે “બનાવટ”નું એ પહેલું લક્ષણ માન્ય રાખશે તે તમારે “સામાન્ય”ને અનિત્ય માનવું પડશે. એ રીતે બનાવટી એ પહેલો અર્થ તમારા જ ઘરમાં વેડો લાવે તે છે. કર્નાવા–જે તમને “બનાવટના પહેલા સ્વરૂપમાં વાંધે જાતે હોય તો અમે તેને કેરે મૂકી દઈને આ એનું બીજું સ્વરૂપ માનીએ છીએ કે –“જે રચનાને પાયે જુદા જુદા ભાગેથી જ શરૂ થતો હેય” એનું નામ બનાવટ. અતૃવા–ભાઈ, તમે તે એવી અજબ વાત કરે છે કે જે કોઈએ ન જોઈ હય, ન સાંભળી હોય અને કોઈ યુકિતથી પણ નક્કી ન થએલી હોય. સંસારમાં એવી કઈ રચના છે, જેને પાયો એના જુદા જુદા અવયવોથી શરૂ થતો હોય? આપ મહેરબાની કરીને કુંભારને ત્યાં જઈને જુઓ અથવા તેને પૂછીને જાણીતા થાઓ કે તે જે ધડાની રચના કરે છે તેની શરૂઆત ઘડાના જુદા જુદા અવયવોથી કરે છે કે એક સામટો માટીને પિંડે ચાકડા ઉપર મૂકી દે છે. અમે તે ક્યાંય અત્યાર સુધી એવું જોયું નથી કે–ડીબના જુદા જુદા કટકાથી ઘડે બની શકતો હોય માટે આપે નક્કી કરેલું બનાવટનું બીજું ધોરણ પણ માની શકાય તેવું નથી. બનેલા છે અને રંગે પણ જુદા જુદા છે, તો પણ એ દરેકમાં એ ગુણ છે કે જેવડે એ જુદા જુદા પણ એક જ બોલથી ઓળખી શકાય છે. તે ગુણનું નામ “ઘડાપણું” એ, એ બધામાં એક સરખું છે અને એનું જ નામ સામાન્ય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્તવા–રાયું. જો બીજું ધણુ બરાબર ન હોય તે ત્રીજું ક્યાં ભાગી ગયું છે? અમે તેને માનીએ છીએ કે–જે રચના અખંડ હેવા છતાં જુદા જુદા ભાગવાળી જણાતી હોય તેનું નામ બનાવટ. લ્યો, હવે કાંઈ વાંધે છે? અર્જાવા–ભાઈ એ ત્રીજા બેસણુમાં નાનો વાંધો નહિ, પણ મે વાંધે છે. જુઓ, આ આકાશ બધે રહેલું છે, એમ તમે પણ માનો છે અને એને નિત્ય એટલે અબનાવટરૂપ પણ માને છે. અર્થાત્ કોઈએ કરેલું નથી માનતા. હવે જે તમે બનાવટના એ ત્રીજા લક્ષણને માનશો તે એ આકાશને પણ લાગુ પડે છે–આકાશ બધે ય રહેલું છે એથી એ પણ જુદા જુદા ભાગવાળું જણાય એ ચેકની વાત છે. હવે જે જુદા જુદા ભાગવાળી હોય તે જ બનાવટ કહેવાતી હોય તે એમાં આકાસનો પણ સમાસ થઈ જાય છે અને એમ થવાથી તમારે એને બનાવટી માનવું જોઈએ. પરંતુ તમે તે એને એથી ઊલટું માનો છો એટલે બનાવટી ન માનતાં નિત્ય માને છે માટે બનાવટનું ત્રીજું લક્ષણ પણું ઘટી શકે તેવું નથી. કવા–ભાઈ, હવે અમે બનાવટનું ચોથું સ્વરૂપ સ્વીકારીએ છીએ અને તે આ પ્રમાણે છે –જે રચના જેવાથી જોનારને “એ અવચવવાળી છે” એવો ભાવ પેદા થતા હોય તેને અમે બનાવટ માનીએ છીએ. અમે ધારીએ છીએ કે-હવે આ અમે માનેલા છેલ્લા સ્વરૂપમાં કશો ય વધે જણાતો નથી અને એ દ્વારા કરનાર પુરુષની સાધના તદ્દન સરળતાથી થઈ શકે છે. અવા–ભાઈ એ તે આપને ભરમ માત્ર છે. જે વાંધો બનાવટના ત્રીજા સ્વરૂપને માનતાં જણાવેલ છે તે જ વાંધે અહીં પણ આવે તેમ છે. જુઓ. જરા વિચારી જુઓ કે, આકાશ તે બધે ય રહેલું છે એથી એને જોઈને એ અવયવવાળું છે' એ ભાસ કોને નહિ થાય? Page #65 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮ )— એ રીતે તમે જે આકાશને અબનાવટી માના છે તેને જ તમારે બનાવટી માનવું પડશે, એ શું તમારી માન્યતાની આછી હાનિ છે? અત્યાર સુધી કરેલી બનાવટની ચર્ચા ઉપરથી વાચકવર્ગ જોઈ શકયા હશે કે–જ્યારે અનાવટના જ સ્વરૂપનું ઠેકાણું નથી ત્યારે તે વડે અનાવનારને શી રીતે સાધી શકાય? તાત્પર્ય એ કે-ધ્ર તરીકે પૂજાતે આત્મા જગતના કરનાર કે પાળનાર ઠરી શકતા નથી, એ હકીકત અત્યાર સુધી તેા ગેરવ્યાજબી હેાય તેમ જણાતું નથી. કતૃવાભાઇ, તમે તો યુક્તિ ઉપર યુક્તિ ચલાવી અમને પાછા પાડવા મથે છે, પરંતુ અમે કાંઈ પાછા હડીએ તેવા નથી. ઉપર જણાવેલાં બનાવટનાં સ્વરૂપે જો બરાબર ન ઘટી શકે એવાં હાય તે રહ્યાં. અમે તો હવે એથી તદ્દન જુદાં અને દૂષણ વિનાનાં એનાં બીજાં ધારણા બાંધ્યાં છે અને તે આ પ્રમાણે છેઃ-~~ જે વસ્તુ હયાત ન હોય, પરંતુ માત્ર તેનાં કારણેાના સમવાય (રાજ રહેનારા સંબંધ )ની જ હયાતી હૈાય તે વસ્તુને બનાવટ કહેવી. હવે કહે કુ, અમારા માનેલા બનાવટના સ્વરૂપમાં શું દૂષણ છે? અકર્તૃવા—ભાઇ, તમાએ જણાવેલા એ નવા ધેારણમાં પણ તમારા વચનભંગ થઇ જાય છેઃ——ઉપરના લક્ષણમાં તમેાએ એક પ્રકારના રાજ રહેનારા સબંધને જ બનાવટ કહેવાનું સાહસ કર્યુ છે. હવે તમે જ વિચારી જુએ! કે—જે રાજ રહેનારું હૈય—નિત્યપણાવાળું હોય—તેને અનાવટમાં શી રીતે ભેળવી શકાય ? અથવા જો કાષ્ટ પ્રકારના ધારણ વિના જ ગમે તે ચીજ પણ બનાવટમાં ભેળી શકાતી હાય તે જમીન વિગેરે ભાવે.ને ભલે તમે ફક્ત ખેલવામાં જ બનાવટી કહેા, પણ તે ખરી રીતે બનાવટરૂપે નહિ ઠરતાં તમારા માનેલા રાજ રહેનારા સંબંધની પેઠે રાજ રહેનાર એટલે નિત્ય ઠરશે. આ પ્રકારે બનાવટના આ નવા લક્ષણને બરાબર માનો તે! કાં તે રાજ રહેનારી એવી નિત્ય ચીજને ચચળ Page #66 -------------------------------------------------------------------------- ________________ માનવી પડશે અથવા ચંચળ ચીજને સ્થિર માનવી પડશે. વળી બીજું એ કે-બીજી બીજી ચીજોની પેઠે “કર્મોનો નાશ થ” એ પણ એક બનાવટ છે અને એ બનાવટને તમારું એ નવું જણાવેલું બનાવટનું ધોરણ લાગુ પડતું નથી; કારણ કે કર્મોને એક વાર તદ્દન નાશ થવો એ એક પ્રકારનો અભાવ છે એટલે એ કઈ ચીજરૂપ નથી તેથી એ અભાવ અને તેનાં કારણે સાથે કોઈ જાતને સંબંધ હોઈ શકે નહિ. સંબંધ તે હયાતી ધરાવતી ચીજને જ હોય, પણ જે કોઈ ચીજરૂપ નથી તેને ન હેય. એ પ્રકારે કારણેની સાથે સંબંધ નહિ ધરાવતા એ કર્મનાશરૂપ અભાવને એ બનાવટનું ધોરણ લાગુ પડતું નથી અને એથી જ એક સરખે પ્રકારે બધી બનાવટોને નહિ લાગુ થતું હોવાથી બનાવટનું આ નવું સ્વરૂપ અધૂરું પણ છે, તો આવા અધૂરા અને દૂષણવાળા ધોરણથી જે કાંઈ સધાય તે સાચું હોઈ શકે નહિ. ' ' - કવા–ચાલે બનાવટનું એ બીજું સ્વરૂપ પણ રહ્યું. અમે તે જેને જેવાથી “એ કરેલું છે” એવો ભાવ પેદા થાય એને જ બને વટ કહીએ છીએ. આ જમીન વિગેરે જેવાથી “એ કરેલાં છે” એવો વિચાર સૌ કોઈને ઊગે છે તેથી એને બનાવનાર કોઈ પણ એક હેય, એ આપોઆપ સાધી શકાય તેવું છે. અકર્તવા–ભાઈ, ઉપર ટપકે જોતાં તે આ ત્રીજું નવું લક્ષણ બરાબર લાગે છે, પરંતુ જરાક વિશેષ વિચાર કરતાં એ લક્ષણ પણ ઘટે એવું નથી. જુઓ અને ધ્યાન આપે –જે જગ્યાએ આકાશ ન હોય તે જગ્યાએ પણ ખોદવાથી આકાશ (પિલી જગ્યા) થઈ શકે છે અને એ ખેલા ભાગને જેવાથી “એ કરેલું છે ? એવો ભાવ પણ સૌ કોઈને પેદા થાય છે માટે એ નવા લક્ષણને લાગુ પાડતાં તો આ આકાશ, જેને તમે કોઈએ બનાવેલું નથી માનતા અર્થાત અબનાવટી માને છે તેને પણ બનાવટી માનવું પડશે એ કાંઈ નાનું સૂનું દૂષણ નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ (૫૦) – કઈવા–ભાઈ, તમે તે અમારાં બધાં લક્ષણોને ખેટાં પાડવા કમૂર કસી જણાય છે અને યુક્તિ ઉપર યુતિ ચલાવ્યું જાઓ છે. થયું. અમારાં એ બધાં લક્ષણે રહ્યાં, પણ “જે ચીજમાં ફેરફાર થયા કરે છે તેને જ અમે બનાવટ માનીએ છીએ ” અને બનાવટનું પણ એ જ લક્ષણ નાકી કરીએ છીએ. જમીન વિગેરેમાં થતે નિત્ય નો ફેરફાર સૌ કોઈ નજરે જુએ છે એથી એને બનાવટ કહેવામાં વાંધો આવે તેમ નથી અને એ ઉપરથી જ એને કઈ બનાવનાર પણ કરી શકે તેમ છે. અકવા-ભાઈ, તમે તે નવાં નવાં લક્ષણે જ બદલે જાએ છે, તે પણ જે પણ વિનાનાં હોય તે ઠીક, પરંતુ એમ નથી, એ પણ ભૂલવાળાં જ છે. જેમકે, હમણાં તમે ફેરફારને જ બનાવટનું મુખ્ય નિશાન સૂચવ્યું છે, તે અમારી સમજ પ્રમાણે “ઉઠ પાણે પગ ઉપર” જેવું છે. જે ઈશ્વરની વૃત્તિ કે સ્વભાવમાં કોઈ જાતને ફેરફાર ન થતો હોય તે તે એક જ રૂપે રહેલે ઈશ્વર સર્જન, પાલન અને નાશના કામને શી રીતે કરી શકે? અને શી રીતે પહોંચી વળે? સરજ્યા પછી જ્યારે તે પાળવાની વૃત્તિ કરે ત્યારે જ પાળી શકે, અને પાળી રહ્યા પછી જ્યારે તે મારવાની વૃત્તિ કરે ત્યારે જ મારી શકે. આમ વૃત્તિને ફેરફાર થયા વિના એક જ વૃત્તિવાળો કોઈ પણ એક જુદાં જુદાં અને એક બીજાને નહિ મળતાં આવતા કામોને પહોંચી શકે નહિ. હવે જ્યારે તમે સર્જનાર, પાળનાર અને મારનાર એક ઈશ્વરને જ માને છે ત્યારે તમારે પણ ઈશ્વરના સ્વભાવમાં ફેરફાર થયાનું કબૂલ રાખવું પડશે અને તેમ માન્યાથી એ ફેરફારવાળા ઈશ્વરને પણ આ નવું બનાવટનું ધોરણ લાગુ પડશે એથી એને વળી કોઈ બીજો બનાવનાર શોધવો પડશે અને એ રીતે એક પણ બનાવનારનું ઠેકાણું નહિ પડે. એથી ફેરફારના ધેરણવડે બનાવટના સ્વરૂપને નક્કી કરી બનાવનારનું સાધન થઈ શકે એવું જણાતું નથી ત્યાં તે વડે બનાવનારની સિદ્ધિ તે દૂર રહી, કિંતુ તેની વાત પણ શી રીતે થાય ? Page #68 -------------------------------------------------------------------------- ________________ -( ૫૧ ) કહે, ભાઈ ! હવે તમને લાગતું હશે કે, માત્ર બનાવટ ઉપરથી જ બનાવનારની અટકળ બાંધવી એ કેટલું બધું ઠેકાણું વિનાનું છે અને બનાવનાર સિવાય એક પણ બતાવટ બની શકતી નથી,’–‘વસ્તુમાત્રને જોતાં જ તેને બનાવનારને પણ ખ્યાલ આવે છે” એવી એવી તદ્દન સીધી અને સાદી વાત કેટલી વાંકી, નબળી અને દલીલ વિનાની લાગે છે; પરંતુ જેમ જેમ તેનું ઊંડું ચિંતન અને વધારે ચર્ચા થાય છે તેમ તેમ તેની પારખ થઈ શકે છે. અહીં આપણે ઉપરની ચર્ચાથી જોઈ રાકયા છીએ કે–જેમ જેમ બનાવટનું સ્વરૂપ વિચારતા ગયા તેમ તેમ તે -નબળું બનતું ગયું અને છેવટે તેનું કાંઈ ઠેકાણું જ ન આવ્યું તે તે વડે બનાવનારને પત્તો ક્યાંથી લાગે ? અને કેમ લાગે? આ પ્રકારે છેટ “જમીન વિગેરેને કેઈએ બતાવ્યાં છે—એ બધાં બનાવટરૂપ છે માટે એ જાતની કલ્પના ખસી પડે તેવી છે માટે ખરી ઠરતી નથી. વળી જે કોઈ ચીજ બનાવટી હોય તે કાંઈ જગતમાં હમેશા ટકતી નથી, પણ ગાયાગાંઠયા દિવસે જ ટકે છે. જે આ જગતને તમે બનાવટી ઠરાવવા ચાહે છે તે ઈશ્વરની પેઠે હમેશાં ટકતું હોવાથી બનાવટી ચીજોમાં કેમ મેળવી શકાય? કવા —–ભાઈ, તમે તે બેસવાની છટા કરીને અમને મૂંઝવવા ધારો છે, પણ અમે કોઈ મુંઝાઈએ એમ નથી. તમે જે છેવટે કહ્યું કે જે કઈ ચીજ બનાવવી હોય તે હમેશાં કાંઈ ટકતી નથી” એ વાત તે અમારે પણ કબૂલ છે. પરંતુ એમ કહીને જગતને હમેશાં ટકનારું જણાવ્યું, તે અમને ખોટું જણાય છે કારણ કે-જગત તે હમેશાં ફર્યા કરે છે એટલે ફેરફાર પામ્યા કરે છે–તે કાંઈ હમેશાં એક જ રૂપે રહેતું નથી–તમે જ જુએ છે કે-નિત્ય પ્રતિ કેટલાં જન્મ લે છે, કેટલાં મરી જાય છે, કેટલાં ઝાડ ઊગે છે, કેટલાં કરમાય છે અને એ પ્રમાણે જગતમાં નિત્યે નિત્ય નવું નવું થયા જ કરે છે. એથી કદાચ જગત પ્રવાહ રોજ જણાતું હોય, પરંતુ તેમાં રહેલી દરેકે દરેક ચીજ એક સરખી ન રહેતી Page #69 -------------------------------------------------------------------------- ________________ (પર – હેવાથી તેને (જગતને) પણ એકસરખું અને નિત્ય રહેતું ન માની શકાય અર્થાત જગત એકસરખું અને એકરૂપે નથી રહેતું માટે બનાવટરૂપ છે, એથી એને કઈ એક બનાવનાર હોવો જોઈએ, એવી અટકળ શી રીતે ખાટી ઠરે? ' અરૂંવા–ભાઈ, તમે તે વળી આ એક નવું જ ધતીંગ કાવ્યું કે- જગત ભલે પ્રવાહીરૂપે રોજ જણાતું હોય, પણ તેની અંદરની દરેકે દરેક ચીજ રોજે રોજ બદલતી હેવાથી જગતને પણ એકરૂપે રહેતું ન માની શકાય અર્થાત્ તે (જગત) બદલાતું હેવાથી બનાવટરૂપે જ મનાય અને તેથી તેને બનાવનાર પણ સિદ્ધ કરી શકાય.” પરંતુ તમારી એ અટકળ પણ તદ્દન ખોટી છે. એ અટકળ પ્રમાણે તે તમેએ નિત્ય માનેલે પરમાણુ (પરમ-આણુ) અને ઈશ્વર સુદ્ધાં એક જાતની બનાવટ જ કરે છે–પરમાણુ પિતે નિત્ય છે એટલે પ્રવાહરૂપે નિત્ય છે, કિંતુ તેની અંદર રહેલા રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બદલાયા કરે છે, તે શું તેને તમે અનિત્ય માનશે વા ઈશ્વર કે જેને તમે નિત્ય માને છે તેની અંદર રહેલાં બુદ્ધિ, ઇરછા અને પ્રયત્ન વિગેરે ખાસ ખાસ ગુણો બદલાયા કરે છે, તે શું તેને પણ અનિત્ય માનશે. કદાચ પરમાણુ અને ઈશ્વર એ બને અનિત્ય માનવાની હા પાડે તે એને પણ. કઈ બનાવનાર શેધ પડશે. અને એ રીતે યુગના યુગ ગયે પણ બનાવનારને પત્તો લાગે તેમ નથી. વળી ફક્ત ચર્ચાની ખાતર અમે પૂછીએ છીએ કે તમે જગતને બનાવટરૂ૫ ઠરાવે છે તે (બનાવટ) શું તન્ન સામાન્ય બનાવટ છે કે કોઈ જાતની અસાધારણ બનાવટ છે? કર્તાવા –ભાઈ ! અમે તે એને (જગતને) તદ્દન સામાન્ય બનાવટ માનીએ છીએ. લો, હવે તમારે કહેવું હોય તે કહી નાખે. અકવા–ભાઈ, જે તમે જગતને તદ્દન સામાન્ય બનાવટ માનીને તે વડે કોઈ બુદ્ધિવાળા કરનારની અટકળ બાંધવા જશે, તે તે Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૫૩ ) અને તેમ નથી; કારણ કે-સામાન્ય બતાવટને બતાવનાર કાંઇ બુદ્ધિવાળે જ હાય, એવા નિયમ નથી. એ તે વખતે ડાહ્યો હોય, ગાંડા હાય કે અબુઝ પણ હેાય અર્થાત્ સામાન્ય બનાવટવડે ફકત એક કાઇ બનાવનારની જ અટકળ થઈ શકે, પરન્તુ બુદ્ધિવાળા બનાવનારની કલ્પના તે ન જ થઇ શકે તે પછી તમેાએ સાધવા ધારેલા સર્વજ્ઞ અને સર્વશકિતમાન્ ઇશ્વર તે કેમ કરીને સધાય ? કવા—અમે તે જગતને એક અસાધારણ બતાવટ માનીએ છીએ અને તે વડે તેના બનાવનારને પણ અસાધારણ પુરુષ સમજીએ છીએ ? અકવા—ભલે તમે જગતને અસાધારણ બનાવટ કહે। પરંતુ અમને તે સાધારણ કે અસાધારણ બનાવટમાં કશે વિશેષ ફેર લાગતા નથી; કારણ કે-કરનાર નજરે ન દેખાતા હોવાથી એ અને બનાવટ વચ્ચે કયા વિશેષપણું છે, એ શેાધવુ મુશ્કેલીવાળુ છે. તેથી જે દૂષણુ સાધારણ નાવટને લાગુ પડે છે તે જ દૂધશુ અસાધારણ બનાવટને પણ લાગુ થાય છે. કવા॰ભાઇ, અત્યાર સુધી તે તમે જે કહ્યું તે મર્યાદાવાળુ હાવાથી કદાચ ઠીક લેખાય, પરંતુ તમે જે દૂષણ ઉપર જણાવ્યું છે તે તે! તદ્દન ખાટુ જણાય છે, સાધારણ અને અસાધારણ બનાવટમાં કદાચ તમે। વિશેષપણું ન માનેા તે ભલે; પરંતુ તે બન્નેમાં બતાવટપણું એક સરખુ હાવાથી તે વડે બતાવનારની સાધના કરવામાં શો વાંધો આવે ? અકર્તૃ'વા—જો માત્ર એક બનાવટપણાને લીધે જ બતાવનારની સિદ્ધિ થઇ શકતી હૈાય, તે ફકત આત્મપણાને લીધે આપણી જેમ મહાદેવનું શરીરધારીપણું, અધૂરાપણુ, એન્નુ જાશુકારપણું અને સંસારીપણું શા માટે ન સિદ્ધ થઇ શકે ? કારણ કે જેટલું અને જેવું આત્મપણું મહાદેવમાં છે તેટલુ જ મનુષ્યમાં પણ છે. વળી ખરી વાત તે એ છે કે બનાવટમાં અસાધારણપણ શી રીતે હાય-એ જ વાત પહેલી સમજાતી નથી. વાભાઇ, તમે ભલે ગમે તેમ કહે, પરંતુ અમે તે આ એક જ વાત કહીએ છીએ કે, ‘ જેતે જોષને કરેલુ' એવી મિત ' Page #71 -------------------------------------------------------------------------- ________________ (૫૪ – પેદા થાય છે તેને કોઈ કર્તા હેય-એમાં કોઇથી ના ન કહેવાય. અને એ જ રીતે જગતના કરનારની અટકળ કરવી ઘણી સુગમ લાગે છે. અકર્તાવા–ભાઈ, તમારી વાત તો ખરી છે, પણ અમારી સમજ પ્રમાણે જમીન વગેરેને જોઈને “એ કરેલાં છે” એવી કલ્પના કોઈને થતી હોય એમ જણાતું નથી. આ તે તમે મારી મચડીને એ. જાતની અટકળ ઉભી કરેલી છે. જેમ જૂને કૂવો જોઈને કે એક મેટા મહેલને જેને “એ કરેલાં છે” એવી અટકળ બાંધી શકાય છે તેમ જમીન વગેરેને જોઇને એ જાતની મતિ થતી હોય એમ જણાતું નથી, તે પછી જ્યાં એ જાતની મતિ જ થતી નથી ત્યાં તે વડે કરનારને સાબિત કરવાની તે વાત જ શી ? કથા – ભાઈ ! ઘડીભરને માટે અમે માની લઈએ કે–તમને જમીન વગેરેને જોઈને એવી મતિ ભલે ન થાય, પરંતુ જે પ્રામાણિક જને છે તેઓને તે એવી બુદ્ધિ થવી એ સહજ વાત છે અને એ જ બુદ્ધિવડે કરનારની સાબિતી કરવી એ પણ સહેલ વાત છે. અકવા–ભાઈ, તમારા કહેવા પ્રમાણે કદાચ પ્રામાણિક મનુબોને જમીન વિગેરેને જોઈને એ કરેલાં છે, એવી બુદ્ધિ પેદા થતી હેય તે ભલે, પરંતુ એને જ એ જાતની બુદ્ધિ પેદા થવાનું કારણ વા નિમિત્ત શું છે? તે અહીં જણાવવું જોઈએ. અમારા ધારવા પ્રમાણે નજરે જોવાથી તે એવી બુદ્ધિ ઊગતી હોય એમ જણાતું નથી. જે તેમ હોય તે સૌને આંખે સરખી જ હોવાથી એમને પણ એવી. મતિ શા માટે ન થાય? કવા – ભાઈ ! પ્રામાણિક લેકે, અનુમાન વા અટકળ કરીને એ જાતની બુદ્ધિને પેદા કરે છે એથી કદાચ તમને એ વિચાર ન થાયએ સ્વાભાવિક છે. અર્થાત એ જાતને વિચાર ઊગી આવવાનું મૂળ કારણ અનુમાન કે અટકળ જ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અકવાર, આ છે કાજુ સુધી કરનારને નક્કી કરવા માટે સૌથી પહેલી અટકળ ઠેકાણે નથી પડી, ત્યાં વળી આ અહીં બીજી અટકળ (અનુમાન) આવીને ઊભી રહી. જે એક અટકળને બીજી અટકળ ઉપર ટાંગીને આપ કામ ચલાવવા માગતા હો તે કાંઈ પાર આવે તેમ નથી અને એમ અટકળ ઉપર અટકળ કયે જ જવાના હો તે પણ આરે આવે તેમ નથી. આ પ્રકારે જમીન વિગેરેને જોઈને “એ કરેલાં છે” એ બુદ્ધિ થવામાં જ ગોટાળે ઊભો થાય છે તે એ વડે જ ઊભી થતી કરનારની અટકળ શી રીતે ખરી ઠરે ? કવા–ભાઈ! તમે એક વાત ચૂકી ગયા જણાઓ છે અને તે એ કે કાંઈ બધી બનાવટો(ચીજો)ને જોઈને જોનારના મનમાં એ કરેલી છે ? એવી મતિ થવી જ જોઈએ એવો કાંઈ નિયમ નથી. જેમકે, એક ખાડે ખેદે હેય અને જ્યારે તેને પૂરીને સર કરવામાં આવે છે ત્યારે જોનારના મનને એવી કલ્પના પણ નથી થતી કે–અહીં ખાડે હતું અને પછી પૂરાઇને સમતળ થએલે છે અર્થાત જેમ પૂરેલો ખાડે પિતાના કરેલપણાને જણાવી શકતા નથી તેમ કદાચ જમીન વિગેરે પણ પિતાના કરેલપણાને ન જણાવે તે બનવાજોગ છે. એથી કાંઈ તેમાં રહેલું કરેલપણું કે કરવાપણું ચાલ્યું જતું નથી. ઊલટું એ છૂપા રહેલા કરવાપણા વડે જ કરનારને પણ ઊભું કરી શકાય છેમાટે જમીન વિગેરેના કરવાપણામાં કશે ગોટાળો થાય તેમ નથી અને તેમાં રહેલા કરવાપણને સાબિત કરવા માટે કઈ પ્રકારની અટકળની પણ જરૂર જણાતી નથી. અકવા–ભાઈ તમે પણ ઠીક કહે છે, પરંતુ તેમાં તે કઈ ભેળો જ ભરમાય. અમે તે તમારા જ જેવા તર્કવાદી છીએ, એથી એવી બાબતમાં જરા પણ ન ફસાઈએ. તમે જે ખાડાનું એવું લઈને જમીનના કરવાપણુને છુપાવી રાખવાનો પ્રયાસ કર્યો છે તે તો તદ્દન ફેકટને છે; કારણ કે–એ ખાડો કેઈએ નહિ કરેલી એવી સમ Page #73 -------------------------------------------------------------------------- ________________ તળ જમીનની સર જણાત હેવાથી કદાચ જોનારને પિતાના અકરવાપણને બ્રમ ઉપજાવે અર્થાત પિતાનું છતું કરવાપણું અછતું રાખે, પરંતુ આ જમીન વિગેરે કોઈએ નહિ કરેલી એવી કઈ ચીજની સાથે સરખામણીમાં આવે છે કે-જેથી એ પણ પિતાનું છતું કરવાપણું છૂપું રાખી શકે અર્થાત જે જમીન વિગેરે ખરેખરી રીતે કરવાપણવાળી હેય તે એમાં રહેલું કરવાપણું કઈ જાતના વાંધા વિના જ પ્રગટ થવું જોઈએ પરંતુ આ તે તમારા જ કહેવા પ્રમાણે તે, પિતાનું કરવાપણું જેનારના મનમાં ઠસાવી શક્તી નથી તે એ વડે એના કરનારને પત્તો તો લાગી જ રહ્યો. વળી જે કલમનું ઉદાહરણ લઈને જગતના સર્જન નારની અટકળને મજબૂત કરે છે તે પણ ઠીક જણાતું નથી, કારણ કે–તમે જગતના કરનારને શરીર વિનાને માને છે અને કલમને કરનાર તે શરીરવાળો નજરે દેખાય છે. એથી શરીરવાળા કરનારે કરેલી કલમની. સાથે જગતની સરખામણી કરીને એમ કહેવું કે–એને (જગતને) કેઈ અશરીરવાળાએ બનાવ્યું છે એ શી રીતે બંધબેસતું આવે? ખરી રીતે વિચારીએ તે કલમની પેઠે જગતને પણ કરનાર જે કઈ શરીરવાળો હેય તે જ અહીં કલમનું એઠું લેવું વ્યાજબી ગણાય. તાત્પર્ય એ કેકાંઈ એકલી કલમ કે બીજી ચીજોનાં એઠાં લેવાથી જગતના કરનારનો પત્તો કઈ કાળે લાગી શકે તેમ નથી. કર્તવા–ભાઈ, તમોએ ઉપર જે છેવટનું લખાણ લખ્યું તે બરાબર જુગતિવાળું નથી. અમે કાંઈ કલમના બધા ગુણ સાથે જગતના બધા ગુણેને સરખાવતા નથી અને તેમાં કોઈ સરખાવે પણ નહિ. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે, જેમ કલમ બનાવટરૂપ છે અને તેથી જ તેને બનાવનાર હે જોઈએ તેમ જગત પણ બનાવટરૂપ છે અને તેથી તેને પણ બનાવનાર શા માટે ન હેય?–કલમ અને જગત વચ્ચે માત્ર એક બનાવટપણાની કરવાપણાની જ સરખામણી છે, અને Page #74 -------------------------------------------------------------------------- ________________ બીજી એક પણ નથી. જે તમારા કહેવા પ્રમાણે આ ઠેકાણે અને બીજે ઠેકાણે બધી જાતની સરખામણી કરવામાં આવે તો તે એક પણ વાતને નીવેડો ન આવે અને કયાંય બધી જાતની સરખામણી પણ મળી શકે નહિ; માટે કલમ અને જગત વચ્ચે બધી સરખામણી કરીને તમે જે અમારી કલ્પનાને ધકકે પહોંચાડે છે, તે કાંઈ ઠીક નથી. - અકર્તાવાભાઈ, તમે કહો છો તે વ્યાજબી, પણ તમારા સ્વાર્થનું કહેતા હોવાથી તેમાં ગેરવ્યાજબી પણ આવી જાય છે. જુઓઅમે એમ તે કહેતા નથી અને કહીએ પણ નહિ કે-જગત અને કલમ વચ્ચે બધી જાતની સરખાઈ હોવી જોઈએ. પરંતુ આટલું તે કહીએ અને કહીશું પણ ખરા કે-એ બંને વચ્ચે રહેલું કરવાપણું–બનાવટપણું–તે એકસરખું જ હોવું જોઈએ. જે તેમ ન હોય તે બનાવટનું એઠું લઈને જગતના કરવાપણુને નક્કી કરી અને તે વડે તેના કરનારબનાવના–ને નક્કી કરવાને વાત કરવી તે ફેકટ છે. ખરી રીતે વિચારતાં જણાય છે કે-કલમ અને જગત વચ્ચે રહેલું એક કરવાપણું પણ સરખું નથી, કારણ કે કલમ અને બીજી ચીજો જે કાંઈ કરી શકાય એવી છે–કરવામાં આવે છે તે બધી કરનાર કેઈ ને કાઈ, દેખી શકાય એ છે. તમે આખા સંસારમાં ફરીને જુઓ કે–એવી એક પણ બનાવટ મળે છે, જેને કરનાર કેઈથી પણ ન દેખાય એવો હેય. આ ઉપરથી તો-કરવાપણને લીધે ફકત દેખી શકાય એવા એ જ કરનારની અટકળ બાંધી શકાય છે, પણ તમારી પેઠે ન દેખાય એ એ શી રીતે કલ્પાય ? હા, તે પણ કપાય, પણ કયારે ? જ્યારે તમે એકાદ પણ ન એવી ચીજ બતાવે કે જેથી કરનાર કેઈથી પણ ન દેખાય તે હોય.. અમારા ધારવા પ્રમાણે તે ઉપર જણાવેલી રીત મુજબ જગત અને કલમ એ બન્નેની સરખામણી જ ઘટી શકતી નથી, તે તે વડે જગતના બનાવનારની વાત રખડી પડે, એ કાંઈ નવાઈ નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ (૫૮) – વળી બીજું પણ એ કે-ભાઈ, સંસારમાં જેટલી જેટલી ચીજે છે તે કાંદ બધીએ કાઈ બનાવનારે જ બનાવી હોય એવો નિયમ નથી. જુઓને આ નજરોનજરની વાત છે કે—કેટલીક ચીજો એવી છે કે-જેને કઈ પણ કરનારે-બનાવના–ઘડનારે કે વણનારે કરી હેય, બનાવી હોય, ઘડી હોય અને વણું હેય. જેમકે, ચાકડે, લેખણ, ઘડે અને કપડું વિગેરે. અને કેટલીક ચીજો તે એવી છે કે જેને કોઈએ પણ ન બનાવી છે. જેમકે વણખેડેલું ધાન્ય, ઘાસ, વેલાઓ તથા વાવ્યા વિના જ જે કાંઈ ઊગે છે તે બધું. તથા તમોએ માનેલા પરમેશ્વરમાં રહેલી બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન વિગેરે. આમ હોવાથી એટલે કે કરનાર વિનાની પણ બનેલી ચીજો મળી આવવાથી બનાવનાર સિવાય કાંઈ બની શકતું જ નથી, એ જાતની અટકળ શી રીતે બંધાય? વા બાંધવી એ વ્યાજબી કેમ ગણાય? અકર્તાવા–ભાઈ ! તમોએ જે વણખેડેલા ધાન્ય અને વેલાઓ વિગેરેનાં એઠાં લઈને એમ ઠરાવ્યું કે કેટલીક ચીજો એવી છે કે જેને કઈ કરનાર કે બનાવનાર પણ નથી, પરંતુ તે તદ્દન ભૂલભરેલું છે. કારણ કે–તમે જ્યાં કઈ પ્રકારે બનાવનારને જોઈ શકતા નથી ત્યાંની બધી ચીજો ઈશ્વરે જ બનાવેલી માનવાની છે એથી આપ એવાં ઉદાહરણ આપી એમ તે ન જ કહી શકે કે “એવી પણ ચીજો મળી આવે છે કે જેને કોઈ બનાવનાર પણ નથી. અને એમ કહીને કરવાપણને લીધે ઊભી થએલી કરનારની કલ્પનાને આપ જરા પણ મળી પાડી શકે તેમ નથી. અકવા–ભાઈ ! તમે તે એવું વિચિત્ર કહે છે કે–તમારી કઈ મશ્કરી જ કરે. હજુ તે ઈશ્વરનો કયાંય પત્તો નથી ત્યાં તે તમે તેને જ લાવીને વચ્ચે ઊભો કરો છો, કેમ જાણે તેની સાબિતી જ ન થઈ ગઈ હૈય–જે ચીજને અમારી અને તમારી વચ્ચે વિવાદ ચાલે છે તેને તમે વચ્ચે કેમ લાવી શકે? અમે અને સૌ કોઈ જ્યાં સુધી Page #76 -------------------------------------------------------------------------- ________________ ઇશ્વરને પત્તો મળે નહિ ત્યાં સુધી એને તરીકે શી રીતે માનીએ ? અને એમ ઉપરની વાત બરાબર નથી. ( ૫૯ ) બનાવનાર–કરનાર કે રચનાર મનાય પણ નહિ માટે તમારી કતૃવા—ભાઇ ! એ બ્રાસ અને વેલા વિગેરે બધું ય ઈશ્વરે જ બનાવેલુ છે જ્યાં જ્યાં તે બ્રાસ વિગેરે ઊગે છે ત્યાં ત્યાં બધે ય તેના ઉગાડનાર ઈશ્વર બેઠેલા જ છે; પરંતુ ક્ત તે આપણી નરી આંખે જોઇ શકાય તેવા નથી તેા પછી આપ એમ કેમ કહી શકે કે–કેટલીક ચીજો કરનાર વિના પણ થઇ ‘શકી છે—શકે છે.’ અકર્તૃવા—ભાઇ! આપે જે કહ્યું કે ઈશ્વર આપણી ચામડાની આંખે દેખાય તેવા નથી, તે શું તે શરીર વિનાના છે માટે દેખાતો નથી ? કે તેમાં કાઇ એવા ચમત્કાર છે તેથી દેખાતા નથી ? અથવા એમાં કાઈ એવી જાતિની વિશેષતા છે એથી દેખાતા નથી? કતુવા—ભાઇ, ઇશ્વર તેા જન્મને શરીરવાળા શી રીતે હૅાય ? અર્થાત્ એ શરીર દેખાતા નથી. ધારણ કરતા નથી માટે વિનાના છે માટે જ અકર્તૃવા—ભાઈ, તમારા કહેવા પ્રમાણે ઇશ્વરને શરીર ન હ્રાયઃ તે એ જગતને શી રીતે બનાવે? વા અનાવી શકે? જો શરીર વિના ષણ જગતની રચના થઇ શકતી હાય ા મેાક્ષને પામેલા આત્મા, કે જે શરીર વિનાના છે, તે પણ જગતને કેમ ન બનાવી શકે? વળી, આત્મામાં રહેલાં મુદ્ધિ, દૃચ્છા અને પ્રયત્ન એ બધાં કાંઇ શરીરની હયાતીમાં જ કામ કરી શકે છે પરંતુ શરીર વિનાનાં એ બધાં કાંઈ પણ કરી શકતાં નથી, માટે જો ઇશ્વરને શરીરવાળા માની શકે તે જ એ, જગતને રચનારા પણુ ઢાઈ શકે; નહિ તે નહિ. કતૃવા॰—ભાઈ, શ્ર્વરમાં તે એવા કાઇ જાતના ચમત્કાર છે કે, જેથી તે આપણા જોવામાં આવી શકતા નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ અકવા–ભાઈ, જે કાંઈ નજરમાં આવી શકે તેવું હોય તે ગમે તે કારણથી જ ન દેખાતું હોય તો પણ કોઈ ને કોઈ વાર તે દેખાય જ અર્થાત જે વિદ્યા, મંત્ર કે યોગના પ્રભાવથી જે કઈ રોજ ન દેખાતે હેય તે પણ તે કયારે ને કયારે તે દેખાય જ. કોઈ વિદ્યાવાળે, મંત્રવાળો કે ગવાળો એવો નથી કે, જે કદી પણ ભૂતની પેઠે ન દેખાતે હોય. હવે જે ઈશ્વર, કોઈ ચમત્કારના કારણને લીધે જ ન દેખાતું હોય, તો પણ જે તે કરનાર તરીકે હોય તે કયારે ને કયારે તે કોઈને દેખા જ જોઈએ, પરંતુ એ તે કદીયે, ક્યારે અને કેઈને પણ દેખાતે જ નથી તેથી એમ કેમ માની શકાય કે, એ ચમત્કારના કારણથી દેખાતો નથી કે કરનાર તરીકે નથી એટલે દેખાતું નથી. કવા–ભાઈ ! ત્યારે એ બધું જવા દ્યો, કિંતુ ઈશ્વરમાં એવી કઈ જાતિવિશેષતા છે, કે જેને લઈને તે, આપણી નજરમાં આવી શકો નથી અને છાનેછાને જ જગતને રચી રહ્યો છે? ' ' અવા –ભાઇ, એ તે તમારું કહ્યું તમને જ નડે તેવું છે. અમે ધારીએ છીએ કે તમે “ જાતિવિશેષ” ને અર્થ ભૂલી ગયા જણાઓ છે. તમે જ કહ્યું છે કે-જે ઘણી ચીજોમાં રહે એનું નામ જાતિવિશેષ છે. તમે તો ઈશ્વરને એક જ માને છે અને એના જોટાની બીજી કોઈ ચીજને માનતા નથી તો પછી ઘણું ચીજોમાં રહેનારો જાતિવિશેષ એકલા ઈશ્વરમાં શી રીતે રહી શકે? માટે ઈશ્વરમાં એ કોઈ જાતિવિશેષ હોઈ શકે જ નહિ કે જે વડે તે, કેઈથી પણ જોઈ શકાય નહિ. થયું. હવે કદાચ માત્ર તમારા માનની ખાતર ઈશ્વરને જગતનો રચનાર માનવામાં આવે તે પણ તેમાં બીજા કેટલાક પ્રશ્નો ઉઠે છે. જેમકે; જે તે જગતને ખરેખર રચતે જ હેય તે શું એક માત્ર એની • હયાતીથી જ રચાય છે? વા એના જ્ઞાનીપણને લીધે રચાય છે ? વા એમાં (ઈશ્વરમાં) જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન છે તે વડે જ રચાય છે ?. Page #78 -------------------------------------------------------------------------- ________________ ( ૬૧ ) વા એ ઇશ્વર, જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નવડે ક્રિયા કરે છે એથી જગત રચાય છે ? કે ફક્ત એના ઈશ્વરપણાને લીધે જ જગતની રચના થઇ રહી છે? તુ વા—ભાઇ, અમે તે`વધારે શુ કહીએ ? અમે તે ઇશ્વરના. એવા ભક્ત છીએ કે—અમારે મન એની હયાતી માત્રથી જ જગતી રચના ચક્ર જાય છે. અકર્તૃવા—એ તે તમારી આંધળી ભક્તિ છે. જી–જો જગતની રચનામાં ફક્ત હયાતીની જ જરૂર હાય તો એને રચનાર ઈશ્વર એક જ કેમ હોઈ શકે ? જેમ ઈશ્વર હયાત છે તેમ કુંભાર, લુહાર અને સુતાર વિગેરે પણ હયાત છે. એ બધાની હયાતીમાં કાઇ એવી વિશેષતા નથી કે એકની હયાતીથી જ જગતની રચના થાય અને બીજાની હ્રયાતીથી ન થાય માટે માત્ર હયાતીથી જ જગતની રચનામાં ઇશ્વરને લાવવવામાં બીજા પણ હયાતી ધરાવનારા કુંભાર વિગેરે વચ્ચે આવીને ઇશ્વરના ઇશ્વરપણાને ભાગ લઈ જશે. કવા—ભાઈ હયાતીથી ન પત્યું તે રહ્યું. ઇશ્વરનું જ્ઞાનીપણુ કયાં ગયુ છે? અમે એના જ્ઞાનિપણાને લીધે જ એને ( ઇશ્વરને ) કરનાર માનીએ છીએ. જગ અકવા—ભાઇ, તમારું આ કથન પણ ખાટુ જ છે. જ્ઞાની તા યાગીઓ પણુ છે, પરંતુ તે કાંઈ જગને બનાવતાં નથી માટે જ તની રચના કરવામાં જ્ઞાનિપણાને સામે ધરવું એ પણ ઠીક જણાતુ નથી. કતુ વા—ભાઈ, ઇશ્વરમાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણે વાનાં હાવાને લીધે એ જગતને રચી શકે છે અર્થાત્ ઇશ્વરનું જ્ઞાનપણું, ઇચ્છા વાળાપણું અને પ્રયત્નવાળાપણું—એ ત્રણે જગની રચનામાં કારણભૂત છે. અકર્તૃવા—ભાઇ ! તમે શું કામ ધ્યાન આપો કેયાદ રાખે। ? અમે ઉપર હમણાં જ કહી ગયા કે શરીરની હયાતી હેાય ત્યારે જ જ્ઞાન, ચ્છા અને પ્રયત્ન કારણભૂત થઇ શકે છે. અને શરીરની હયાતી વિના Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૬૨) – એ ત્રણે આકાશકુસુમની જેવાં નિરર્થક છે. હવે જે તમે ઈશ્વરને શરીવાળો માને તે જ તેનાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નને જગતની રચનામાં લઈ શકે-વાપરી શકે છે; નહિ તે નહિ. તમે તે તેને શરીરવાળે માનતા નથી ત્યારે તમે એમ કહી શકે કે એનાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન જગતની રચનામાં કારણભૂત છે? કર્તવા ભાઈ ! અમે કાંઈ એકલાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નને જગતનાં કારણભૂત માનતા નથી, પરંતુ ઈશ્વર તે ત્રણ વડે જે કાંઈ ક્રિયા કરે છે તેને જ અમે જગતની રચનાનું કારણ માનીએ છીએ. અકતૃધા—કેટલી બધી ભૂલ? એક વાર અને બે વાર તે કહેવાઈ ગયું. હવે ત્રીજી વાર પણ કહીએ છીએ કે, ફક્ત જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન વડે જે શરીર ન હોય તે ક્રિયા જ થઈ શકે નહિ. ભલે ઈશ્વર વા ઈશ્વરને આવે તે પછી તમારું આ કથન શી રીતે સાચું ઠરે? કર્તવા–ભાઈ, ત્યારે એ બધું જાવા દ્યો. અમે તે એમ માનીએ છીએ કે-ઈશ્વરના ઈશ્વરપણાને લીધે જ આ જગતની રચના થઈ રહી છે. અકવા–અરે ! આ વળી શે ગોટાળો? તમે જરા ચેકખું બેલતા જાએ તે ઠીક. અમે પૂછીએ છીએ કે-ઈશ્વરપણું એટલે શું ? શું જાણનારપણું એ ઈશ્વરપણું કે કરનારપણું એ ઈશ્વરપણું? વા એ સિવાય બીજું કાંઈ તે ઈશ્વરપણું? જો તમે માત્ર જાણનારપણને જ ઈશ્વરપણું માનતા હે તે એ જાણનારપણું પણ કેવું સમજવું? માત્ર નર્યું જ જાણનારપણું સમજવું કે સર્વશપણું સમજવું ? કર્તવા --હાલ અમે તે ફક્ત માત્ર નર્યા જાણનારપણને જ ઈશ્વરપણું સમજીએ છીએ અને એને જ જગતની રચનાનું કારણ માનીએ છીએ. અર્દાવા --ભાઈ, તમોએ ઉપર જણાવેલા ઈશ્વરપણાના અર્થથી તે ઈશ્વર ફક્ત જાણનારે જ કરી શકે છે અને કરનાર તે કરી શકતો Page #80 -------------------------------------------------------------------------- ________________ નથી. વળી જે ફકત જાણનારણને લીધે જ જગતની રચના થઈ જતી હેય તે જગતમાં એ કયો જીવ છે કે–જેમાં જાણનારપણું ન જણાતું હાય અર્થાત ઈશ્વરની જ જેમ જીવ માત્રનું જાણનારપણું જગતની રચનામાં કારણભૂત થવાથી ઈશ્વરની એકતાને ભંગ થઈ જશે; કારણ કે જાણનારપણું તો બધે એક સરખું જ છે. કર્તવા–ભાઈ, અમે ઈશ્વરપણુને એ અર્થ ન કરતાં “સર્વાપણું અર્થ કરીએ છીએ, તે પછી શું દૂષણ છે? અકર્તવા–એમાં તે એનું એ જ દૂષણ છે; એ બીજો અર્થ કરવાથી તે ઈશ્વર કદાચ બુદ્ધદેવ વિગેરેની પેઠે આખા જગતને જાણનારે સર્વજ્ઞ સાબિત થઈ શકે, પણ જગતને કરનાર તે કદીયે સાબિત થઈ શકે જ નહિ. કર્તવા --ચાલે, એ બધું રહ્યું. ઈશ્વરપણુને ખરે અર્થ કરનારપણું કે કર્તાપણું છે. કહે, હવે શું દૂષણ છે? અકવા–ભાઈ કરનારપણું તે કર્તામાત્રમાં રહેલું છે-જેમ ઈશ્વરમાં કર્તાપણું છે તેમ કુંભાર વિગેરેમાં પણ છે, તે પછી એક ઈશ્વર જ શા માટે કરનાર ગણાય ? કારણ કે, કર્તામાત્રમાં કર્તાપણું તો એક સરખું છે તેથી સૌ કોઈ કર્તાઓને ઈશ્વર થવાનો પ્રસંગ આવશે. કર્તાવા –-ભાઈ, અમે જાણનારપણું કે કરનારપણું-એ બન્નેને નહિ પણ એ સિવાય જે બીજું કાંઈ છે તેને જ ઈશ્વરપણું સમજીએ છીએ અને તે વડે જ જગતની રચના થઈ રહી છે–એમ માનીએ છીએ. અર્નવા ––ભાઈ, આ તે વળી માટે ગોટાળો છે કે, તમારું એ કથન અમારી કે બીજાની સમજમાં આવે તેવું નથી. અમે તે એમ માનીએ છીએ કે–તમારા માનવા પ્રમાણે પણ ઈશ્વરમાં ઈચ્છા અને પ્રયત્ન સિવાય બીજું કાંઈ ત્રીજું હોય એમ જણાતું નથી. અને એ વડે જગતની રચના કરવામાં કયાં કયાં દૂષણે આવે છે, એ સધળું Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૬૪ --- ઉપર જણાવાઈ ગયું છે, માટે તમારું એ એક પણ કથન સાચું કરી શકે તેવું નથી અર્થાત તમારી એક પણ દલીલ એવી નથી મળી કે જે વડે જગતના સરજનારની સાબિતી થઈ શક્તી હેય. વળી, અમે આ એક બીજું પૂછીએ છીએ કે, તમેએ માનેલે ઈશ્વર, જગતને રચવાની જે ભાંજગડ કરી રહ્યો છે, શું તેમાં તે પિતાની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરે છે? કમને વશ થઈને પ્રવૃત્તિ કરે છે ? વા દયાને લીધે પ્રવૃત્તિ કરે છે? વા લીલા કરવાની વૃત્તિથી પ્રવૃત્તિ કરે છે? વા ભકતને તારવા અને દુષ્ણને મારવા પ્રવૃત્તિ કરે છે કે એ જાતની પ્રવૃત્તિ કરવાને એને સ્વભાવ જ છે. કવા–ભાઈ, એ (ઈશ્વર) તે સૌને ઉપરી હોવાથી જગતની રચના કરવામાં એની પિતાની મરજી પ્રમાણે વર્તે છે અને જગત પણું એ પ્રમાણે જ ચાલ્યા કરે છે. . અકવા–ભાઈ, અમને તે એમ જણાતું નથી. જે ઇશ્વર જગતને બનાવવામાં પોતાની જ મરજી પ્રમાણે વતતે હોય તો કઈ એવે સમય પણ આવો જોઇએ કે જે સમયે જગત તદ્દન જુદા પ્રકારનું પણ રચાયું હત-હેય. આપણાથી એ તે ન જ કલ્પી શકાય કેતેની મરજી હમેશાં એકની એક જ રહે છે, કારણ કે તે પોતે તત સ્વતંત્ર હવાથી ધારે તેવું કરી શકે છે, પરંતુ જગત તે હમેશાં એક જ ઘાટે ચાલ્યું આવે છે, એની બીજી કઈ જાતની રચના કદી, કેઈએ અને કયારે ય સાંભળી કે જાણ પણ નથી. તેથી એમ જાણી શકાય છે કે, જગતની રચના કરવામાં ઈશ્વર પિતાની જ મરજી પ્રમાણે વર્તતે નથી. કવાભાઈ ઈશ્વર તે કર્મને વશ રહીને જગતની રચના કરી રહ્યો છે. એથી એ, કોઈ જાતની નહિ બનવા જેવી રચના કરી શકે જ નહિ. અકળા થયું. જે ઈશ્વર પણ કર્મને વશ રહેતે હેય તે એ Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) ઈશ્વર શાને ? સશકિતવાળો પ્રભુ શાને ? કતૃવા—ભાઇ, જરા ભૂલ થઇ ગઈ. ખરૂ તે એ છે કે ફક્ત ધ્યાને લીધે જ ઇશ્વર જગતને રચવાની ભાંજગડ કરી રહ્યો છે; કારણ કે એ તા મહાદયાળુ છે. અકર્તૃવા—તે શ્વર દયાને લીધે જ જગત્ત્ને બનાવી રહ્યો હોય તે એ આખા જગતને સુખી શા માટે ન કરે ? જીવમાત્રને સુખ આપવું એ દયાળુ પુરુષનું કામ છે, પરંતુ જગતમાં સુખ તે સરસવ જેટલું અને દુઃખ ડુંગર જેટલું જણાય છે. એથી આવા જગતને જોઈ ને કાઇ પણું એમ તે ન જ કલ્પી શકે કે-ઈશ્વર ફક્ત ધ્યાની લાગણીથી જ આને ( જગતને ) બનાવી રહ્યો છે. કતૃવા—જો કે, ઈશ્વર તેા દયાળુ હાવાથી બધાંને સુખી જ સરજે છે, પરંતુ એ બધા જીવા પોતપોતાનાં કર્માંને લીધે પાછા દુઃખી થાય છે એમાં ઇશ્વર શુ કરે ? અકર્તૃવા—થયું. આ તે! તમારા જ કહેવા પ્રમાણે ઇશ્વર કરતાં પણ કર્મોનું બળ વધુ જણાય છે. ત્યારે ભાઇ, હવે શ્વરને જવા દઈને જો એને ઠેકાણે કર્મને માને તે શેા વાંધા છે ? કવા॰—એમ પણ નહિ. આ જગત તા ઇશ્વરની લીલા છે એટલે એ, લીલાવડે જ થાય છે અને લીલાવડે જ પળાય છે. અકર્તૃવા—ભાઇ, રાગ દ્વેષ વિનાના ઈશ્વરમાં લીલા શી હ્રાય ? ઇશ્વર તેા તે જ હાઈ શકે કે જે લીલાને પણ તરી ગયેા હાય અર્થાત્ જ્યારે ઇશ્વરમાં લીલા જ હાય નહિ ત્યારે તે, એ વડે જગતને શી રીતે બનાવે ? કવા॰—ખીજું કાંઇ નહિ, પણ તા ભક્તોને તારવા અને દુષ્ટોને મારવા આ છેવટ એ કે-એ (૧ર) જગતને રચી રહ્યો છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ અકર્તવા–ભાઈ, તમારી એ વાત પણ બેટી છે. રાગદ્વેષ વિનાના ઈશ્વરને તે બધે સમભાવ જ હેય—એને વળી ભક્ત કણ અને દુશ્મન કોણ? અર્થાત ઈશ્વરને જગતને સરજનાર સાબિત કરવા માટે તમારી એક પણ જુક્તિ રીતસરની નથી. કર્તાવા –ભાઈ, હવે અમે આ એક છેવટની દલીલ અજમાવીએ છીએ. જો પાંસરું પડયું તો ઠીક, નહિ તે હાર્યા તે છીએ જ. અમે એમ માનીએ છીએ કે ઈશ્વરને સ્વભાવ જ એવો છે, જે વડે જગતની રચના થયા કરે છે. અર્થાત્ જગતની રચના થવામાં ઈશ્વરના સ્વભાવ સિવાય બીજું કાંઈ કારણ નથી. અકર્તાવા –ભાઈ, આ તે તમે ઠીક કહ્યું, પરંતુ જ્યારે તમો એમ માનવા તૈયાર થયા છો કે-ઇશ્વરના સ્વભાવથી જગતની રચના થયા કરે છે એને બદલે એમ માને કે-કમના સ્વભાવથી જગતની રચના થયા કરે છે, તે શો વાંધો આવે? છતે કર્મને સ્વભાવ મૂકીને, કરનાર તરીકે નહિ જણાતા ઇશ્વરની કલ્પના કરવી, અમને તે વ્યાજબી લાગતી નથી; માટે એકલા કર્મના સ્વભાવને જગતના કારણભૂત માનવો એ યુક્તિયુક્ત અને ભૂલ વિનાનું છે. વળી, જેમ અમે તમોએ કરેલી કરવાપણને લીધે કરનારને સાબિત કરવાની કલ્પના ખોટી પાડી છે તેમ તે જાતની તમારી બીજી કલ્પનાઓ પણ બેટી પડે તેવી જ છે. સંસારમાં એવી પણ ઘણી ચીજો અને ક્રિયાઓ થાય છે કે-જેને કરનાર બુદ્ધિવાળો ન જ હોય. આ વાત એક વાર કહી ગયા છીએ તે પણ વધારે સમજાવવા માટે જ એને અહીં ફરીવાર પણ કહીએ છીએ? ગગનમાં જે વિજળી ઝબકે છે તે કયા બુદ્ધિમાને બનાવી છે? ઊંધ માણસ જે ક્રિયા કરે છે તે શું તે વખતે બુદ્ધિવાળો હોય છે? અથર્તા એ બધું બુદ્ધિવાળા કરનાર સિવાય પણું બનતું જણાય છે માટે તમારી Page #84 -------------------------------------------------------------------------- ________________ ——૬૭) બુદ્ધિવાળા કરનારને સાબિત કરવાની એક પણ દલીલ સાચી ઠરતી નથી. - વધારે કેટલુંક કહીએ. તમારી જગતના કરનારને સાબિત કરવાની કલ્પના તે નજરોનજર ખોટી પડે તેવી જ છે; કારણ કે કોઈ મનુષ્ય અત્યાર સુધી જગતના કરનારને જેએલ જ નથી. વળી, તમારી પેઠે અમે પણ એથી ઉલટી જ અટકળો પણ બાંધી શકીએ છીએ કે–જેમ કુંભાર માટી, ચાકડો અને ચીંથરાના પિતા વિના ઘડાને ઘડી શકતો નથી તેમ ઈશ્વર પણ એની પાસે કોઈ પ્રકારની સામગ્રી ન હોવાથી જગતને બનાવી -શકે જ નહિ. બીજું, જેમ આકાશ બધે ઠેકાણે રહેલું છે અને ક્રિયા વિનાનું છે તેમ ઈશ્વર પણ બધે ઠેકાણે રહેલું હોવાથી જરા પણ ક્રિયા કરી શકે નહિ. એ રીતે કઈ પણ પ્રકારે જગતને બનાવનાર ઈશ્વર ઠરી શકતે જ નથી, તો પછી એ નિત્ય છે, સર્વજ્ઞ છે અને એક છે એ વિગેરે બધું કહેવું તદ્દન નકામું જ છે. અમે તે કહીએ છીએ કે– ઈશ્વર નિત્ય હોય તે એના એકલાથી જ જગતની રચના, રક્ષા અને સંહાર એ ત્રણ વાનાં કેમ થઈ શકે? જે એક જ સ્વભાવવાળો હોય તે કદી પણ પરસ્પર વિરોધ રાખે એવાં કામ કરી શકે નહિ; માટે ઈશ્વરને તદ્દન નિત્ય માનવો એ પણ તમને પાલવે તેવું નથી. વળી, એ સર્વજ્ઞ પણ સાબિત થઈ શકતું નથી. એવી એક પણ દલીલ કે અટકળ નથી કે જે વડે આપણે ઈશ્વરને સર્વજ્ઞ તરીકે માની શકીએ. કર્તવા–ભાઈ, ઉતાવળા ન થાઓ, દલીલ છેઃ જે એ સર્વજ્ઞ ન હોય તે એના બનાવેલા આ જગતમાં આવી અનેક જાતની વિચિત્રતાઓ શી રીતે આવે ? અર્થાત્ જગતમાં રહેલી અગણિત વિચિત્રતાઓ જ ઈશ્વરના સર્વજ્ઞપણને સાબિત કરવાને પૂરતી છે. અકવા–એ કાંઈ દલીલ ન કહેવાય. એ તે જીવનાં સારાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮ – અને નઠારાં કર્મોને લીધે જગતમાં આથી પણ વધારે વિચિત્રતા આવી શકે છે, માટે જગતની વિચિત્રતાને લીધે ઈશ્વરનું સર્વજ્ઞપણું સાબિત થઈ શકતું નથી. જો એ ખરેખર સર્વજ્ઞ જ હેત તે અમારી જેવા એના કર્તાપણુના નિષેધ કરનારાઓને શા માટે બનાવત? તથા જે અસુરોને તેણે પાછળથી માર્યા છે તેને પણ શા માટે બનાવત? એક મંદ માણસ પણ એમ સમજે છે કે વાવીને તેડી નાખવા કરતાં ન વાવવું જ સારું છે તે પછી બનાવીને મારવા કરતાં એણે અસુરોને શા માટે બનાવ્યા? –ખરી રીતે તે એઓને ન બનાવવામાં જ એનું ડહાપણું હતું. એ રીતે કોઈ પ્રકારે કર્તા-ઈશ્વરનું સર્વજ્ઞપણું સાબિત થઈ શકતું નથી. વળી, તમે જે ઈશ્વરને “એકજ કહ્યો છે તે પણ ઠીક નથી. જે તમારા મનમાં એ ભય હેય કે ઈશ્વર ઘણું થઈ જાય તે જગતની રચનામાં ઘણો મતભેદ ઊભો થાય અને તેથી તેની સીધી વ્યવસ્થા બરાબર ન જળવાઈ શકે, તે અમારા ધારવા પ્રમાણે તમારી એ કલ્પના બરાબર જણાતી નથી, કારણ કે–મધમાખી જેવું પ્રાણી ટાળે મળીને મધપુડો બનાવે છે છતાં તેમાં વાંધે આવતું નથી. કીડી જેવું પ્રાણુ ટોળે મળીને રાફડો બનાવે છે તેમાં પણ વાંધો આવતો નથી. અને અનેક કારીગરો તથા મજૂર મોટા મોટા મહેલ બાંધે છે તેમાં પણ મતભેદ નડતા નથી તેમ જે ઘણું ઈશ્વર ભેગા થઈને જગત બનાવે છે તેમાં શી રીતે મતભેદ થાય? કે વાંધો આવે? એ ઈશ્વરે તે મધમાખી, કીડી અને મનુષ્ય કરતાં પણ હજારગણું ડાહ્યો છે અને રાગદ્વેષ વિનાના છે તે એઓમાં એક સાથે રહીને કામ કરતાં જરાપણુ વાંધો શી રીતે આવે ? જે ભાઈ, તમે જગતને કરનાર ઈશ્વર માનતા હો તો તમારે એમ પણ માનવું જોઈએ કે–જે કાંઈ જગતમાં નાનું મોટું છે તે બધું ય ઈશ્વરે બનાવેલું છે. અને તમે એમ માને તે પછી અમારાં શાસ્ત્ર પણ ઇશ્વરે બનાવેલાં છે એમ માનવું જોઈએ. એ રીતે તમારી જ Page #86 -------------------------------------------------------------------------- ________________ માન્યતા પ્રમાણે અમારાં શાસ્ત્ર પણ ઈશ્વરે કરેલાં હોવાથી તમારે તેને સાચાં માનવાં પડશે. આમ માનવાથી સંસારમાં એક પણ શાસ્ત્ર એવું નહિ રહે કે જે ખોટું હોય. વળી, ઈશ્વરે જ બનાવેલું બધું પ્રામાણિક હેવાથી કોઈ વાદી, પ્રતિવાદી પણ ન રહી શકે. એ રીતે ઈશ્વરને જગતના કરનાર કરીકે માનતાં અનેક દૂષણે આવે છે અને કોઈ પણ રીતે એ વાત સાબિત થઈ શકતી નથી, માટે જ અમે ઈશ્વરને કરનાર કે પાળનાર માનતા નથી. અમે તે એને રાગ દ્વેષ વિનાને, સર્વજ્ઞ અને સત્ય તત્વને પ્રકાશક માનીએ છીએ. અને એવા જ એક અને અનેક ઈશ્વરોને અમે દેવ તરીકે પૂજીએ છીએ અને સેવીએ છીએ. | સર્વ -વાદ. જૈન સંપ્રદાયવાળા પિતાના ઈશ્વરને સર્વજ્ઞ માને છે એટલે ઈશ્વર આ જગતને, ઉપરના જગતને અને નીચેના જગતને જાણે છે–એમ માને છે. ત્યારે જૈમિનિઋષિના મતવાળા કહે છે કે-સંસારને કેાઈ મનુષ્ય સર્વજ્ઞ હેઈ શકતું જ નથી. હવે તેઓ બને એ સર્વત્તવાદનું નિરાકરણ લાવવા નીચે પ્રમાણે ચર્ચા કરે છે – જૈમિનિ –તમો જેને સર્વજ્ઞ વિગેરે વિશેષણો લગાડે છે એ કેઈ દેવ હોઈ શકતો નથી; કારણ કે–એવા પ્રકારના દેવની સાબિતી કરવા માટે એક પણ પ્રમાણ મળતું નથી. જૈન –ભાઈ, અમારા ધારવા પ્રમાણે તે દેવની સર્વજ્ઞદશાને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણુ જ પૂરતું છે. દેવની દેધારી દશામાં એનું સર્વજ્ઞપણું આપણું આંખે જોઈ શકાય એવું છે માટે એ જાતની સાબિતી માટે બીજાં પ્રમાણ કે પ્રશ્નની જરૂર જણાતી નથી. જૈમિનિ –એ તે તમે ખોટું કહે છે. તમે પણ એમ માનો છે કે–વર્તમાન કાળમાં એવો કે દેહધારી નથી કે જે સર્વજ્ઞ હેય. જ્યારે એમ છે ત્યારે આપણી નજરે એની સાબિતી કેમ કરી શકાય? Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭૦) વળી, કદાચ તમે કહેશે કે ભૂતકાળમાં ઘણા સર્વજ્ઞ થઈ ચૂક્યા છે. તે ભૂતકાળની વાતને આપણે નજરે જોઈ શકતા નથી, માટે સર્વાની, સાબિતી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણનું અવલંબન લેવું તત નકામું છે. જૈન–કદાચ પ્રત્યક્ષ પ્રમાણથી સર્વાની સાબિતી ન થઈ શકતી, હેય તે અમે અનુમાન કરીને પણ એની સાબિતી કરી શકીએ છીએ. જૈમિનિટ–ભાઈ, એ તો તમે જાણે છે કે, જ્યાં જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ પહોંચી શકે છે ત્યાં જ અનુમાન પ્રમાણુ કામ આપી શકે છે. અહીં તે તમારા જ કહેવા પ્રમાણે સર્વાની હકીકતને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ શક્તિવાળું નથી, તે પછી તેને આધારે ચાલતું અનુમાન પ્રમાણુ એ જાતની સાબિતી શી રીતે કરે ? અર્થાત અનુમાન પ્રમાણુવડે પણ સર્વજ્ઞની સાબિતી થઈ શકતી નથી. એ જ પ્રકારે સર્વની જે બીજે કે મનુષ્ય હયાત ન હોવાથી એક બીજાની સરખાઈવડે (અર્થાત ઉપમાન પ્રમાણવડે) પણ એની (સર્વની ) સિદ્ધિ થઈ શકતી નથી. જૈન –આગમ એટલે શાસ્ત્રપ્રમાણવડે તે સર્વજ્ઞની સાબિતી થઈ શકે છે, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે “ઇશ્વર સર્વજ્ઞ હેય છે.” જૈમિનિટ–ભાઈ, તમારું એ કથન ખોટું છે, કારણ કે તમારા એ આગમો કોણે બનાવ્યા છે એની શી ખબર પડે? કોઈ ધૂતારાએ તે નહિ બનાવ્યા હોય ? તમે એ શાસ્ત્રીને સર્વ બનાવેલાં છે, એમ તો નહિ જ કહી શકે; કારણ કે હજુ સુધી કોઈ સર્વજ્ઞ હોઈ શકે કે નહિ? એ વાતને જ પત્તો નથી. જૈન–ભાઈ, એવા પણ ઘણા વિષય છે કે જેનું પ્રતિપાદન સર્વજ્ઞ વિના બીજે કંઈ કરી શકે જ નહિ. જેમકે, સૂર્ય ચંદ્રનું જ્ઞાન, તારાનું જ્ઞાન, જ્યોતિષનું શાસ્ત્ર અને ગ્રહણ વિગેરેની માહિતી. આપણે વર્તમાનમાં એ બધાં જ્ઞાનને મેળવી શકીએ છીએ અને એથી જ એમ Page #88 -------------------------------------------------------------------------- ________________ -(09) અટકળ બાંધી શકાય છે કે-એ બધા નજરે નહિ જશુાતા વિષયેાને જણાવનાર એવા કોઇ પુરુષ હોવા જોઇએ કે જે એ બધાને જાણુકાર હાય અર્થાત્ સર્વજ્ઞ હૈાય. એ પ્રકારે ઘણી જ સહેલાથી સર્વજ્ઞની સાબિતી થઈ શકે છે. જૈમિનિ—ભાઇ, જે તમે ઉપર કહ્યું છે તે જો કે ખરાખર ગેાઠવીને કહ્યું છે, તે પણ તે તદ્દન ખાટું છે; કારણ કે આપણી જેવા કોઇ પણ મનુષ્ય જે ગણિતશાસ્ત્રને સારા અભ્યાસી અને અનુભવી હોય તે પણ સૂર્ય, ચંદ્ર, તારા, જ્યાતિષ અને ગ્રહણુ વિગેરેની માહિતી જાણી શકે છે અને જણાવી પણ શકે છે; કિ ંતુ એ કાંઈ સર્વાંના હાતે નથી માટે ઉપર જણાવ્યા પ્રમાણે પણું સજ્ઞની સિદ્ધિ થઇ શકતી નથી અર્થાત્ એવું એક પણ પ્રમાણ મળતુ નથી કે જે વડે સજ્ઞની હયાતીને નિય થઇ શકે. . જૈન—ભાઈ, જેમ ખાણમાં રહેલું સેાનું અનાદિ કાળથી મેલુ હાય છે પણ તેને તાપ લાગતાં જ તે વિશુદ્ધ થઇ જાય છે તેમ મણિન આત્મા પણ ધીરે ધીરે જ્ઞાન, ધ્યાન અને તપ વિગેરેના અભ્યાસ કરતાં કરતાં પરમ વિમળતાને પામીને સર્વજ્ઞ થઈ શકે છે, તે એ જાતની સાદી અને સફ્ળ હકીકતને સાબિત કરવા માટે બીજા લેવા કરતાં આપણા અનુભવ જ બસ છે. છે કેઃ આ બીજા પ્રમાણેાના આશ્રય વાત તે તમે પણ જાણા cr ભતાં પંડિત નીપજે, લખતાં લહિયા થાય; ચાર ચાર ગાઉ ચાલતાં, લાંખે પંથ કપાય. જૈમિનિ—ભાઇ, તમારું' એ ધીરે ધીરે અભ્યાસવડે સર્વજ્ઞ થવાનુ પણ અમને તે ખાટું લાગે છે; કારણ કે જે માણસ કૂદવાનેા અભ્યાસ કરે છે તે કદી પણ સા યેાજન તે કૂદી શકતા જ નથી. કદાચ કૂદવાને અભ્યાસ બહુ બહુ કરવામાં આવ્યા હૈાય તે એ, માંડ પાંચ-દસ હાથ "" Page #89 -------------------------------------------------------------------------- ________________ (૭૨ - ફૂદી શકે અર્થાત અભ્યાસ વડે માત્ર મૂળ સ્થિતિમાં કાંઈક સુધારો થાય છે અને એથી વિશેષ કાંઈ થઈ શકતું નથી, તે પછી એ વડે સર્વજ્ઞ થવાની વાત કેમ કહેવાય ? વળી અમે કદાચ તમારા માનની ખાતર કોઈને સર્વજ્ઞ તરીકે માનીએ તો પણ એ સર્વજ્ઞ, આ આખા જગતને શી રીતે જાણી શકે ? શું એ આખા જગતને આવડે શકે? કે બીજા કોઈ ચમત્કારી જ્ઞાનવડે જોઈ શકે? ઘણું પદાર્થો દૂર અને છૂપા રહેલા હોવાથી માત્ર વડે જ આખું જગત જોઈ શકાય નહિ. તેમ તેનામાં (સર્વજ્ઞમાં) કોઈ ચમત્કારી જ્ઞાન છે એવી આપણને ખાત્રી થયા વિના એમ કેમ કહેવાય કે–એ ચમત્કારી જ્ઞાનવડે આખા જગતને જુએ છે. વળી, કદાચ તમો એમ કહે કે–એ સર્વજ્ઞ કેટલુંક તે આંખ વિગેરે ઈદ્રિવડે, કેટલુંક અટકળવડે અને કેટલુંક શાસ્ત્રવડે–એમ કરીને આખા જગતને જાણે છે, તે પછી જગતના બધા ય મનુષ્યો એ જ પ્રકારે આખા જગતને જાણતા હોવાથી એ બધાને શા માટે સર્વજ્ઞા ન કહેવા ? વળી સંસારને આદિ અને અંત નથી, તેમ તેમાં રહેલા પદાર્થોને પણ અંત નથી તે એ તમારે સર્વજ્ઞ એક એક પદાર્થને જાતે જાતે અનંત કાળ વીત્યા પછી પણ શી રીતે સર્વજ્ઞ થઈ શકશે ? વળી જ્યારે એ સર્વજ્ઞ વસ્તુમાત્રને જાણકાર થશે ત્યારે તે એણે અશુચિ પદાર્થોના રસને પણ ચાખ્યા હશે, એમ પણ તમારે મેં મરડીને પણ કબૂલ કરવું પડશે. અમે તે છેવટ એટલું જ પૂછીએ છીએ કે-એ સર્વજ્ઞ ભૂતકાળમાં થઈ ગએલી અને હવે પછી બનવાની વસ્તુઓને કયા આકારે જાણે છે? જો તે, ભૂતરૂપે અને ભવિષ્યરૂપે જાણતા હોય તે પછી એનું જ્ઞાન Page #90 -------------------------------------------------------------------------- ________________ – –(૭૩) ભૂત અને ભવિષ્યરૂપ હોવાથી પ્રત્યક્ષરૂપ ન કહેવાય, કિંતુ સ્મરણ વિગેરેની પેઠે પક્ષ જ કહેવાય. અને જે તે, એ બધા પદાર્થોને વર્તમાનરૂપે જાણતા હોય એનું જ્ઞાન ભ્રમવાળું જ ગણાય; કારણ કે ભૂતની અને ભવિષ્યની વસ્તુઓને વર્તમાનરૂપે જાણવી એ જ પેલું ખોટું છે આ પ્રકારે કોઈપણ દલીલ, તર્ક કે પ્રમાણ વડે સર્વજ્ઞની સાબિતી થઈ શકતી જ નથી. જૈનભાઈ, તમે જે એકલા એકલા અત્યાર સુધી સર્વાની હયાતીને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે તે બધો ય તદ્દન નકામો છે. જુઓ અને ધ્યાન આપે. હવે અમે સર્વજ્ઞની સાબિતી નીચે પ્રમાણે કરીએ છીએ – તમેએ જે કહ્યું છે કે “સર્વજ્ઞની સાબિતી કરવા માટે એક પણ પ્રમાણ મળતું નથી, પણ તે તમારું કથન સાચું નથી; કારણ કેસર્વજ્ઞાની હયાતીને નક્કી કરવા માટે ફક્ત એક નીચેની અટકળ (અનુમાન) જ પૂરતી છે. જે જે ગુણમાં તરતમભાવ જણાતે હેય, તે તરતમભાવ ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ વખતે પૂરેપૂરા પ્રકર્ષને પામે છે. જેમકે, પરિમાણમાં એટલે માપમાં તરતમભાવ જણાય છે અર્થાત્ માપ વધારે અને ઓછું થયા કરે છે અને છેવટે એને પૂરેપૂરે પ્રકર્ષ આકાશમાં જણાઈ આવે છે તેમ જ્ઞાનગુણમાં પણ તરતમભાવ જણાય છે અને એ તરતમતા ક્યાંય ને ક્યાંય પૂરેપૂરા પ્રકર્ષને પામે છે એનું જ નામ સર્વજ્ઞ છે. કહે, હવે આ પ્રકારના દૂષણ વિનાના અનુમાનથી સર્વજ્ઞને સાબિત કરતાં શે વધે આવે? * જૈમિનિટ–અમને તે તમારું એ અનુમાન બરાબર લાગતું નથી; કારણ કે-જે એ તમારું અનુમાન બરાબર હોય તો નીચે પ્રમાણે વાંધો આવે છે –જુઓ, ચૂલા ઉપર પાણીને ઉભું કરવા મૂકયું હોય, તે તે ઉકળતા પાણીમાં પણ ગરમીની તરતમતા જણાય છે અને તમારા કહેવા પ્રમાણે જે એ ગરમીની તરતમતા કયારે ને કયારે પૂરેપૂરા પ્રકર્ણને પામતી Page #91 -------------------------------------------------------------------------- ________________ (૭૪) – હેય તે એ પાણી જ વખત જતાં અગ્નિરૂપે થવું જોઈએ; પરંતુ એમ થતું તે કેએ જાણ્યું નથી. તેથી તમેએ જણાવેલ તરતમતાને એના પ્રકર્ષ સુધી પહોંચવાનો નિયમ બરાબર લાગતું નથી, તે એના ખોટા નિયમથી સર્વાની હયાતીને નિર્ણય કેમ થઈ શકે ? - જૈન –ભાઈ, અમે માનીએ છીએ કે-તમે અમારે અભિપ્રાય સમજ્યા નથી. અમે તે ઉપર એમ કહ્યું છે કે-જે ચીજમાં જે ગુણ. સહજ હેય–સ્વાભાવિક હોય અને તેમાં તરતમતા જણાતી હોય તે તે, કોઈ ને કોઈ વખતે પૂરા પ્રકર્ષને પામે જ. તમે જે ઉકળતા પાણીનું ઉદાહરણ દઈને અમારે એ નિયમ ઓટો પાડ્યો છે તે કાંઈ બરાબર નથી, કારણ કે પાણીમાં જે ગરમીને ગુણ જણાય છે કે, તેને સ્વાભાવિક ગુણ નથી કિંતુ એ તે એમાં અગ્નિના સંબંધથી આવે છે; માટે એ ઉદાહરણને અમારો નિયમ જ લાગુ પડતો નથી, તે પછી અમારો એ નિયમ તમે કઈ રીતે પેટે પાડી શકશે? અમે તો એ એક જ નિયમથી સર્વજ્ઞની સિદ્ધિ કરીએ છીએ અને જણાવીએ છીએ કે-જ્ઞાન ગુણ તે આત્માનો સ્વાભાવિક ગુણ છે અને એ, તેમાં તરતમતાને પામતે પામતે જરૂર એના પ્રકર્ષ સુધી પહોંચી શકે છે અને એ ગુણનો પૂરેપૂરે પ્રક થયે સર્વજ્ઞની સિદ્ધિ થવી કાંઈ મોટી વાત નથી. વળી, તમે જે ઉપર કૂદવાનું ઉદાહરણ આપીને અમારા આ જ નિયમને શિથિલ કરવાને પ્રયાસ કર્યો છે તે પણ બરાબર નથી, કારણ કે–પાણીની ગરમીની જેમ કૂદવું એ કાંઈ મનુષ્યને સ્વાભાવિક ગુણ નથી, માટે એ નિયમ ત્યાં પણ લાગુ થતું નથી. વળી બીજી અટકળ આ પ્રમાણે છે: જેમ નજરે દેખાતા વાવ, કૂવા, તળાવ, દરિયે, પર્વત અને નદી વિગેરે પદાર્થો જાણવા યોગ્ય હોવાથી આપણાથી જાણી શકાય છે તેમ આ આખું જગત પણ જાણવા 5 હેવાને લીધે કેનાથી તે જરૂર Page #92 -------------------------------------------------------------------------- ________________ -( ૭૫ ) જણાવુ જોઇએ. અને એ જેનાથી જણાય છે એ જ મહાપુરુષ સર્વજ્ઞ છે. વાવ, કૂવા કે જગતવિગેરે જાણવા યેાગ્ય નથી ' એમ તે તમે કહી શકેા તેમ નથી; કારણ કે—એ વિષે તેા કાઈના પણ એ મત નથી. વળી, તમે જે કહ્યું કે—જ્યેાતિષ વિગેરેનું જ્ઞાન તેા એક ગણિતના જાણનારને પણ હાય છે, પરંતુ ભાઈ, જ્યારે ગણિતની પશુ હયાતી ન હતી ત્યારે એ વિષયનું સૌથી પહેલું જ્ઞાન જેતે થયું હશે એ તે જરૂર સર્વજ્ઞ હોવા જોઇએ, એમાં કાંઈ નવાઈ નથી, એ તે એ સર્વને એ વિષયાને ગ્રંથાવડે અને ગણિતની રીતેાવડે આપણને જણાવ્યા છે એથી જ આપણને એ બધું સહેલું લાગે છે; પરંતુ એ જાતના તદ્દન અજાણ્યા વિષયની સૌથી પહેલી માહિતી સર્વજ્ઞ સિવાય ખીજા કાને થાય એ બનવા જેવુ નથી. આ ઉપરથી એક આ ત્રીજું અનુમાન પણ આ પ્રમાણે દારાય છેઃ——— જે કાઇ, ઉપદેશ વિના, નિશાન વિના અને બીજી પણ કાઈની સહાયતા વિના જે બાબતને જણાવી શકે છે તે જરૂર તે બાબતને જાણનારા કે જોનારા હાય ત્યારે જ બની શકે છે અર્થાત જેણે ઉપદેશ અને નિશાન વિના દૂર રહેલા સૂર્ય અને ચંદ્રાદિનાં ગ્રહણ વિગેરેને વિવાદ વિનાની રીતે જણાવ્યાં છે, તે તેને જાણનારા હાય જ અર્થાત્ કાઈ જરૂર, દૂર રહેલી કે, જ્યાં આપણી ઈંદ્રિયા પણ પહાંચી શકતી નથી એવી ચીજોને પણ જાણનારા હવા જોઇએ અને એ, સર્વના સિવાય બીજો કાઇ હાઈ શકતા નથી. આ રીતે આ જાતનાં અનેક પ્રમાણેા છે કે, જેવડે ઘણી જ સરળતાથી સર્વજ્ઞની સાબિતી થઈ શકે છે, માટે તમેાએ જે કહેલુ કે– ' . સર્વજ્ઞના નિર્ણય માટે એકકે પ્રમાણ જડતું નથી ' એ તદ્દન ખાટું છે. જૈમિનિ—ભાઇ, સર્વજ્ઞની સાબિતીમાં આડે આવનારાં બીજા ઘણાં પ્રમાણા છે, તે જ્યાં સુધી એવાં પ્રમાણે હૈાય ત્યાં સુધી સર્વજ્ઞને શી રીતે માની શકાય ? Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ –– * જૈન ક્યા ક્યા પ્રમાણે સર્વજ્ઞની સાબિતીમાં આડે આવે છે ? -આપ કૃપા કરીને તેને નામવાર જણાવશો? જૈમિનિ –પહેલું તે પ્રત્યક્ષ પ્રમાણ જ સર્વજ્ઞની આડે આવે છે. જૈન –આપ જરા કૃપા કરીને સમજાવો કે-એ પ્રત્યક્ષ પ્રમાણુ - સર્વજ્ઞની આડે શી રીતે આવે છે? કારણ કે-પ્રત્યક્ષ પ્રમાણ અને સર્વજ્ઞ એ બે વચ્ચે કોઈ જાતનો વિરોધ નથી, તેમ કઈ જાતનો સંબંધ નથી કે જેથી તે, એની આડે આવી શકે? જૈમિનિ –વર્તમાનમાં કેઈ સર્વજ્ઞ હેય, એવું પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાતું નથી, માટે જ એ, સર્વની સાબિતીને નિષેધ કરે છે. જૈન –ભાઈ, તમારી એ દલીલ તમને શોભે તેવી નથી; કારણ કે ભૂત પિશાચો પણ પ્રત્યક્ષથી જોઈ શકાતા નથી, સૂર્ય અને ચંદ્રને નીચેનો ભાગ પણ પ્રત્યક્ષથી જોઈ શકાતું નથી, તેમ આપણું થઈ - ગએલા વડવાઓ પણ પ્રત્યક્ષથી જોઈ શકાતા નથી, તે શું પ્રત્યક્ષ પ્રમાણુ એ બધાની હયાતીને નિષેધ કરશે ખરું ? તેની તે તમારે પણ “ના” જ પાડવી પડશે, માટે તમારું બેલેલું પાછું ખેંચી લે એમાં જ તમારી શોભા છે. જૈમિનિ –થયું. પ્રત્યક્ષ નહિ તે અનુમાન તે જરૂર સર્વજ્ઞની સિદ્ધિને નિષેધ કરી રહ્યું છે. જૈન –ભાઈ, એ શી રીતે ? તમો એ માટે કઈ કઈ જાતનાં અનુમાન કરે છે? શું તમે એમ કહેવા ઈચ્છો છો કે સર્વજ્ઞ નથી ? વા સર્વજ્ઞ અસર્વજ્ઞ છે ? વા બુદ્ધ વિગેરે સર્વજ્ઞ નથી ? વા બધા પુરુષો સર્વજ્ઞ નથી ? જૈમિનિ – શરૂઆતમાં તે અમે એટલું જ કહીએ છીએ કે “સર્વજ્ઞ નથી.' ' જૈન –ભાઈ એ તે ખરું; પણ તેમ કહેવાને હેતુ પણ જણ તે ઠીક. Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ( ૭૭ ) જૈમિનિ—ભાઇ, કાઇ સત્ત જણાતા નથી, સર્વજ્ઞ થવાનાં કારણેા જણાતાં નથી, સજ્ઞ થવાનું પ્રત્યેાજન જણાતું નથી અર્થાત્. સજ્ઞની જરૂર જણાતી નથી અને સર્વજ્ઞપણાની સાથે નિત્ય રહેતુ એવુ' કાષ્ટ નિશાન પણ જણાતું નથી માટે જ અમે કહીએ છીએ કે • સર્વજ્ઞ નથી. ’ જૈન-ભાઇ જો તમે જે ન જણાતુ હાય તેને ન માનતા હા તે તમે બીજાના ચિત્તના અભિપ્રાયેાને પણ જાણી શકતા નથી, તેથી તેની હયાતી શી રીતે માનશે ? તેમ એવી બીજી પણ ( પરમાણુ, પિશાચ વિગેરે ) ઘણી ચીજો છે કે જે આપણાથી જણાતી નથી, તેને પણ તમે શી રીતે માનશે। ? અમને તે એમ જણાય છે કે ‘ જે ન જણાતુ હાય એ નથી’ એવે નિયમ જ ખાટા છે. વળી, અમે તમને આ એક પ્રશ્ન પૂછીએ છીએ કે, · જે ન જણાતુ હ્રાય એ નથી ’ એમ તમે જે કહે છે તેમાં ન જણાતું હોય ’ એટલે શું સમજવું? શું કયાંય તે। વિદ્યમાન હાય, પણ કાઈ કારણથી ન જણાતુ હાય તેને ‘ન જણાતું” સમજવું ? કે જે ઠામું ન હેાય તેને ન જણાતું સમજવું? જૈમિનિ—-ભાઈ, કયાંય તે વિદ્યમાન હોય પણ કોઇ કારણથી ન જણાતુ હાય તેને અહીં · ન જણાતુ ' સમજવાનુ છે. તે ખીજે ઠેકાણે પણ સઅને એમ થવાથી અમારે જૈન-થયું. ત્યારે તે અહીં નહિ, જ્ઞની સાબિતી તમારા જ મુખથી થઇ ગઇ મા વિવાદ પણ પતી ગયા. - ના, એમ નહિ. અમે જૈમિનિ॰તે એમ કહીશું કે જે કા પણ ઠેકાણે ઠામુકું ન હાય તેને અહીં ન જણાતું ” સમજવાનુ છે. જૈનભાઈ, જે ચીજ ઠામુકી ન હેાય તે વળી જણાતી કે ન જણાતી શી રીતે કહેવાય ? અર્થાત્ તદ્દન હયાતી વિનાની ચીજને તે Page #95 -------------------------------------------------------------------------- ________________ (૭૮) – ન જણાતું' વિશેષણ શોભતું નથી. વળી તમે જે “કઈ પણ ઠેકાણે - ઠામુકું ન હાય” એમ કહે છે, એ તો અમારા લાભનું જ છે; કારણ કે—એ હકીક્ત તમે ત્યારે જ કહી શકશો કે જ્યારે તમે પોતે બધાં રથળો જેએલાં હેય-અને જ્યારે બધાં સ્થળોને જોઈને તમે એમ કહેવા આવે ત્યારે તે અમે તમને જ સર્વજ્ઞ કહીએ—એ રીતે પણ તમારા જ કહેવા પ્રમાણે સર્વજ્ઞની સાબિતી મળી આવે છે અર્થાત કઈ સર્વજ્ઞ જણને નથી માટે સર્વજ્ઞ નથી ” એમ કહીને તમે સર્વ - ને નિષેધ કરી શકે તેમ નથી. . જૈમિનિટ–ભાઈ અમે એમ કહીશું કે, “સર્વજ્ઞ થવાનાં કારણો જણાતા નથી” માટે જ કેઈ સર્વજ્ઞ હેઈ શકે નહિ, તે શું વાંધો છે? જૈન –એ પણ તમારું કહેવું ખોટું છે; કારણ કે જ્ઞાનને અને તેની પ્રગતિને અટકાવનારા કર્મોને નાશ થવો એ સર્વજ્ઞ થવાનું કારણુ છે અને એ કારણ હમેશા હયાત જ છે. એ વિષે અમે વિશેષ વિગતથી હવે પછી કહેવાના છીએ, માટે તમે એમ તે ન જ કહી શકે કે “સર્વજ્ઞ થવાનાં કારણે નથી માટે કોઈ સર્વજ્ઞ હેઈ શકે નહિ.” જૈમિનિ ––ભાઈ સર્વજ્ઞ થયા પછી એનું જગતમાં શું કામ છે? એને જ પત્તો લાગતો નથી, માટે એવા નકામા સર્વને અમે શા માટે માનીએ? જૈન--સર્વજ્ઞના કામને પત્તે આપને ન લાગે તે ભલે, પણ અમને તે એના કામને પૂરેપૂરો પત્તો મળે છે અને તે એ કે–સર્વજ્ઞ થયા વિના કે વક્તા પૂરેપૂરું સત્ય બેલી શકતો નથી, વિવાદ વિનાની હકીકતે કહી શકતો નથી અને કોઈ પણ ઝીણી વાતને બરાબર સમજી કે સમજાવી શકતા નથી. આ જાતનાં સર્વરે કરેલાં કામો વર્તમાનમાં પણ વિદ્યમાન હોવાથી સર્વજ્ઞ થયા પછી એનું જગતમાં શું કામ છે ? એમ કહેવા માત્રથી તમો સર્વજ્ઞનો નિષેધ કરી શકે તેમ નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ - -(૭૯ ) જૈમિનિટ–અમને તે સર્વત્તપણાની સાથે નિરંતર રહેતું એવું એક પણ નિશાન નથી જડતું માટે જ અમે એમ કહીએ કે–“સર્વજ્ઞ, નથી” તે એમાં ખોટું શું છે ? જૈન –ભાઈ, ખૂબી તે એ છે કે જે તમને નથી જડતું એ અમને તો ઝટ જડી જાય છે. સર્વજ્ઞપણું અને બધી ચીજોનો સાક્ષાત્કાર એ બન્ને એક સાથે એક જ ઠેકાણે રહે છે અને બધી ચીજોને સાક્ષાત્કાર–એ સર્વજ્ઞાણુનું મુખ્ય નિશાન છે. “સર્વજ્ઞપણાની નિશાની નથી જડતી ” એમ કહીને સર્વત્તને ન માનવાની ભૂલ આપ ન કરે તો જ ઠીક. એ નિશાનની સાબિતી કરવા માટે આ જાતનું અનુમાન પ્રમાણ પણ મળી આવે છે–જેમ આંખ ઉપરનાં પડળ વિગેરે ખસી ગયા પછી એની જવાની સહજ શક્તિ પ્રગટી નીકળે છે અને તે વડે દરેક જાતનું રૂપ જોઈ શકાય છે તેમ આત્મા ઉપરના કર્મનાં પડળો ખસી ગયા પછી એની જાણવાની સ્વાભાવિક શક્તિ ખીલી નીકળે છે અને તેવડે એ, ચીજ માત્રને જાણી શકે છે–ત્યારે જ એ સર્વજ્ઞ થયે કહેવાય છે. એ રીતે બધી ચીજોના સાક્ષાત્કાર સાથે સર્વજ્ઞપણની ગાંઠ વળગેલી જ છે અને તે એવી કે—કાઈથી તૂટી તૂટે તેમ નથી. એ પ્રકારે આપે જણાવેલી એકે દલીલથી સર્વજ્ઞને નિષેધ થઈ શકે તેમ નથી. જૈમિનિટ–ભાઈ, તમે એમ કાં કહે? અમને તે એવાં ઘણાંય સર્વજ્ઞનાં વિરોધી સાધને મળ્યાં છે, તેથી જ અમે એને સ્વીકાર કરી શકતા નથી. જેના–આપને જે જે સાધને સર્વજ્ઞનાં વિરોધી મળ્યાં હોય તે આપે જણાવી દેવા કૃપા કરવી જોઈએ, જેથી અમે એને પણ ખુલાસો કરી દઈએ. અમે તો એ વિષે આપને એમ પૂછીએ છીએ કે જે વિરોધી સાધનો આપને મળ્યાં છે તે શું આપે આખા સંસારમાંથી મેળવ્યાં છે કે અમુક કેઈ ઠેકાણેથી મેળવ્યાં છે ? Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦) – ' જૈમિનિ –એ તો અમે અમુક કઈ એક ઠેકાણેથી જ મેળવ્યાં છે. જૈન –ભાઈ, આપે એ સાધને જ્યાંથી મેળવ્યાં હોય ત્યાં જ એ, સર્વને નિષેધ કરી શકે, પરંતુ બીજે ઠેકાણે તે એ સાધન વડે સર્વજ્ઞને નિષેધ થઈ શકતું નથી અર્થાત એ સાધનો વડે આપ સર્વને તદ્દન નિષેધ કરી શકો નહિ. - જૈમિનિ--એમ નહિ. એ (સાધને) તે અમે આખા સંસારમાંથી ખોળી ખેાળીને મેળવ્યાં છે અને તેથી જ આખા સંસારમાં સર્વજ્ઞાને તદ્દન નિષેધ કરીએ છીએ. કહે, હવે તે નક્કી થયું ને ? જૈન – ભાઈ, જ્યારે આપે એ સાધને આખા સંસારમાંથી ખોળી ખોળીને મેળવ્યાં છે, ત્યારે આપ પોતે જ સર્વજ્ઞ હોવા છતાં સર્વને નિષેધ શી રીતે કરી શકે? આ તે આપને શ્રીમુખે જ અને તે પણ અનાયાસે સર્વજ્ઞની સ્થાપના થઈ ગઈ. તેથી અમે માનીએ છીએ આપ કોઈ જાતની આનાકાની કર્યા વિના જ સર્વજ્ઞની તરફેણ કરશે; કારણ કે-હવે તે કઈ પણ દલીલથી સર્વાને નિષેધ થઈ શકે તેમ નથી. જૈમિનિ –ભાઈ હવે અમે “સર્વજ્ઞ નથી” એમ નહિ કહીએ પરંતુ “સર્વજ્ઞ અસર્વજ્ઞ છે ” એમ કહીને સર્વજ્ઞનો નિષેધ કરીશું તે શો વાંધો આવશે? જૈન –વાંધે તે બીજો શે આવે ? પણ એ જાતની ભાષા જ તમારા મુખમાં શેભતી નથી; કારણ કે પંડિત જન પરસ્પર વિરોધ વાળી ભાષા બોલે નહિ. અને તમારી “સર્વજ્ઞ અસર્વજ્ઞ છે ” એ જાતની ભાષા તે તદ્દન વિરોધવાળી છે; માટે એવી શબ્દરચનાવડે પણ સર્વજ્ઞનો અપલોપ થઈ શકે તેમ નથી. વળી, તમે જે એમ કહે છે કે “સર્વજ્ઞ અસર્વજ્ઞ છે” એમ કહેવાનો હેતુ શું છે ? શું એ સર્વજ્ઞ અપ્રામાણિક હકીકતને કહે છે? વા પ્રામાણિક હકીકતેને કહે છે ? કે કાંઈ પણ કહે છે? Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈમિનિ –સર્વજ્ઞ અપ્રામાણિક હકીકતને કહે છે માટે એ અસર્વા છે. જેન–ભાઈ, તમે તે ઘણું જ ઠીક અને તદ્દન સત્ય કહ્યું કારણ કે–એવા અપ્રામાણિક હકીકતેને કહેનારાને તે અમે પણ અસર્વજ્ઞ જ માનીએ છીએ. જે મહાપુરૂ સર્વજ્ઞ હેય છે તે તો કદી પણ અપ્રામાણિક શબ્દ સરખે ય બેલ નથી. એટલે આપની એ દલીલ કાંઈ સર્વજ્ઞને નિષેધ કરી શકતી નથી. જૈમિનિ –સર્વજ્ઞ પ્રામાણિક હકીકતેને કહે છે માટે એ અસર્વજ્ઞ છે. જેન–ભાઇ, તમે કાંઈ ભૂલ્યા જશુએ છે. પ્રામાણિકપણે પ્રત્યેક હકીકતને કહેવી એ તે સર્વજ્ઞને ધર્મ છે, સર્વજ્ઞની ફરજ છે અને સર્વનું મુખ્ય નિશાન છે; માટે પ્રામાણિક હકીકતેને કહેવાથી કઈ સર્વજ્ઞ અસર્વજ્ઞ થઈ શકે નહિ, કિંતુ એથી ઊલટું એટલે અસર્વજ્ઞ સર્વજ્ઞ થઈ શકે, એ હકીક્ત સુપ્રસિદ્ધ છે, માટે એવાં ફાંફાં મારવાથી કાંઈ સર્વસને નિષેધ કરી શકે તેમ નથી. જૈમિનિ–સર્વજ્ઞ, બેલે છે માટે એ અસર્વજ્ઞ છે. જૈન -–ભાઈ, આપ જરા વિચારીને બેલે તે ઠીક. બલવાની ક્રિયા સાથે સર્વ પણાને કોઈ જાતને વિરેાધ નથી, તે પછી આપ એમ શી રીતે કહી શકે કે લનાર પુરૂ, સર્વજ્ઞ હેઈ શકે નહિ. આ જ પ્રકારે “બુદ્ધ વિગેરે સર્વજ્ઞ નથી” “બધા પુરુષો સર્વજ્ઞ નથી” એ જાતનાં તમારાં બધાં અનુમાનેને પણ દૂષણવાળાં સમજી લેવાના છે. જુઓ, કદાચ તમે એમ કહે કે બુદ્ધ દેવ સર્વજ્ઞ નથી, તો એથી જ એ અર્થ નીકળે છે કે ત્યારે બીજો કોઈ સર્વજ્ઞ હોવો જોઈએ અને એ રીતે તમારું સર્વજ્ઞના નિષેધ માટે જ વપરાએલું અનુમાન સર્વની Page #99 -------------------------------------------------------------------------- ________________ (૮૨) – સાબિતી કરી દે છે. તથા તમે જ્યારે એમ કહે કે- પુરુષ માત્ર સર્વજ્ઞ નથી' ત્યારે તે ખુદ તમે પોતે જ સર્વજ્ઞ થઈ જાઓ છે, કારણ કે એ અનુમાન કરતી વખતે તમે આખા જગતના પુરૂષોની વાત કરે છે. એ પ્રકારે તમારું એક પણ અનુમાન “સર્વજ્ઞ”ના સંવાડાને પણ ખડું કરી શકે તેમ નથી. જૈમિનિટ–ભાઈ, શાસ્ત્રમાં એમ ક્યાં લખ્યું છે કે કેઈ સર્વજ્ઞ હેઈ શકે છે, અર્થાત શાસ્ત્રમાં સર્વત્તને લગતી હકીકત નથી મળતી માટે જ અમે એવા અશાસ્ત્રીય સર્વત્તને શી રીતે માનીએ? ન તમે જે શાસ્ત્રની વાત કહો છો એ શાસ્ત્ર કોઈએ બનાવેલું છે એટલે પોય છે? કે એમ ને એમ જ થએલું છે એટલે અપૌય છે? જૈમિનિ –એ શાસ્ત્ર તો એમને એમ જ થએલું છે–અપૌરુષેય છે. જૈન –ભાઈ, આ તે વળી એક નવી જ વાત. શાસ્ત્ર તે વળી કયાંય એમ ને એમ થતું હશે ? એવા શાસ્ત્રને સાચું પણ કહ્યું માને ? જે શાસ્ત્રને બનાવનાર પ્રામાણિક હોય એ જ શાસ્ત્ર સાચું મનાય છે માટે એવા એમ ને એમ થએલા શાસ્ત્રની ગષ જવા ઘો. કદાચ તમે વેદેને એમ ને એમ થએલા માનતા હે તે તેમાં તે “હરામ શર્વઃ' એ સાફ લેખ છે અને એ વડે જ સર્વજ્ઞની સાબિતી થઈ જાય છે. વળી, વેદે માત્ર વિધિવિધાને જ કરે છે એથી એ વડે સર્વજ્ઞને નિષેધ થઈ શકે જ નહિ; માટે કઈ શાસ્ત્ર પણ એવું નથી કે જે સર્વની આડે આવી શકે. - જૈમિનિ –ભાઈ, અનુમાન, પ્રમાણ અને શાસ્ત્ર પ્રમાણે તે રહ્યા, પરંતુ ઉપમાન પ્રમાણવડે અમે સર્વજ્ઞની સાબિતી નહિ થવા દઇએ. જૈન ઉપમાન પ્રમાણે તે પ્રત્યક્ષ પ્રમાણુની જેવું છે એટલે તેમાં એક બીજાની સરખાઈના પ્રત્યક્ષ જેવાવડે જ વસ્તુનું ભાન થાય Page #100 -------------------------------------------------------------------------- ________________ -( ૮૩ ) તથા છે. કદાચ તમે! એમ કહેવાનું સાહસ કરે કે સંસારના બધા પુસ્ત્રોની પેડે ઇશ્વર પણ અસદ છે' તે ભાઈ, તમેા પેતે જ સર્વજ્ઞ થા છે અને મનની સાબિતીમાં ભાગ લ્યેા છે; કારણ કે સંસારના બધા પુષોને તેેનાર સર્વજ્ઞ સિવાય બીજો કાણુ હોઇ શકે? એ પ્રકારે ઉપમાન પ્રમાણવડે પણ સર્વજ્ઞની હયાતીમાં વાંધે। આવતે નથી. એવા પણ એક ભાવ ( ચીજ કે ક્રિયા ) તથી કે જે સર્વજ્ઞ ન હેાય તે જ બની શકે. ઊલટુ, જો તમારા વેને પ્રામાણિક ઠરાવવા હાય તા. તમારે સર્વજ્ઞ માનવાની ખાસ જરૂર છે; કારણ કે સર્વને કરેલાં શાસ્ત્ર હંમેશાં પ્રામાણિક જ મનાય છે, મનાતાં આવે છે અને મનાયાં કરશે. એ પ્રકારે એક પણ પ્રમાણુ સર્વજ્ઞની સાબિતીની આડે આવે એવુ નથી, માટે એક પ્રામાણિક તરીકે તમારે સનને તે જરૂર સ્વીકારવા જોઇએ. ધ્રુવે અમે તમને તમેાએ પ્રથમ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે આપીએ છીએઃ~ ૧. તમે એમ પૂછ્યું હતુ કે-એ સર્વન, આખા જગતને શી રીતે જાણી શકે છે ? ઉ -એ સત્તને પૂરેપૂરું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકટ થએલુ છે અને તે વડે જ આખા જગતને જાણી લે છે. એને કાંઈ જાણવા માટે ઇંદ્રિયાની ગરજ રાખવી પડતી નથી. ૨. તમાએ એ સર્વજ્ઞને અશુચિ ચીજોના રસને ચાખવાની વાત કહી હતી. ઉ—પણુ તે બરાબર નથી, કારણ કે એ સર્વજ્ઞ, તમારી પે કાઈ પણ ચીજના રસ ચાખવા માટે જીભના ઉપયાગ કરતા નથી. એ તેા એના કેવળજ્ઞાનવડે જ વસ્તુ અને તેના ગુદેાષાને જાણી શકે છે; માટે આપતા મુખમાં એવી વાત જ Àાલતી નથી. – Page #101 -------------------------------------------------------------------------- ________________ (૮૪) – ૩. તમે કહ્યું હતું કે સંસાર અનંત છે, તેમાં રહેલી ચીજો પણ. માનત છે તે એક ચીજને જાણતે જાણતે એ શી રીતે અને કયારે સર્વજ્ઞ થશે? ઉ–જેમ એક ભણેલા માણસને પિતાનું બધું ભણેલું કઠામાં એક સાથે જ ભાસે છે તેમ એ સર્વજ્ઞ કાંઈ એક એક ચીજને જે. જ નથી, પરંતુ એને તે એ બધું ય એક સાથે જ ભાસે છે. ૪. તમે જે કહ્યું હતું કે ભૂતકાળની ચીજને ભૂતરૂપે અને ભવિષ્ય-- કાળની ચીજને ભવિષ્યરૂપે જાણવાથી સર્વના જ્ઞાનમાં પરોક્ષપણું આવી જશે. ઉએ પણ તમારા આક્ષેપ બેટો છે. જો કે વર્તમાનકાળની અપેક્ષાએ ભૂતકાળની અને ભવિષ્યની એ બન્ને ચીજો અસત છે તે પણ એ હતું” અને “એ થશે” એ પ્રમાણે સર્વજ્ઞ જાણતા હોવાથી એમાં કશે વાંધો આવતો નથી. એ પ્રકારે છેવટે સુખ અને દુઃખની હયાતીમાં જેમ કાઈને વિવાદ હોઈ શક નથી તેમ આ સર્વજ્ઞ પણ એ જ રીતે વિવાદ વિનાને કરી ચૂકી છે, માટે જ અમે જેને તે ઈશ્વરને સર્વજ્ઞ માનીને જ એક દેવ તરીકે પૂજીએ છીએ, કાલાહાર–વાદ હવે દિગંબર જૈને કહે છે કે ઉપર પ્રમાણે સર્વજ્ઞની સિદ્ધિ કરી છે તે અમારે પણ કબૂલ છે, કિંતુ એ વિષે અમારે એટલું કહેવાનું છે કેએવા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શક્તિને ધારણ કરનારા સર્વાને આપણું પેઠે આહાર કરવાની જરૂર જણાતી નથી; માટે જ અમે કેવળજ્ઞાનવાળાને કવલાહાર(કળીયે કેળીયે લેવાતા આહાર)ની અગત્ય માનતા નથી. આ વિષયને લગતી વિગતવાર ચર્ચા નીચે પ્રમાણે છે – દિગંબર જૈન –કઈ પણ કેવળજ્ઞાની કવલાહારને કરતા નથી, Page #102 -------------------------------------------------------------------------- ________________ – ૫) કારણ કે તેમ કરવાનું તેને કોઈ કારણ નથી. શાસ્ત્રમાં કાલાહાર કરવાના છ કારણે જણાવ્યાં છે. જેમકે, પેટમાં બળતરા થવી, કોઈની સેવા કરવા જવું, જતાં-આવતાં સાવધાનતા રાખવી, સંયમનું પાલન કરવું, જીવન- નિર્વાહ કરે અને ધર્મતને વિચાર કરો. આ છમાંનું એક પણ કારણ કેવળજ્ઞાનીને જણાતું નથી માટે એ શી રીતે આહાર કરે? વા શા નાટે આહાર કરે? છે. કદાચ એમ કહેવામાં આવે –કેવળજ્ઞાનીને પણ વેદનીય કર્મનો ઉદય હોય છે, તેથી પેટમાં બળતરા થવાનો સંભવ છે અને એ છે માટે જ એને જમવાની પણ જરૂર છે. તે એ કાંઈ બરાબર નથી, કારણ કે કેવળજ્ઞાનીને ઉદયમાં આવતું વેદનીય કર્મ બળેલી દોરડી જેવું નિર્બળ હોય છે એથી તેને કોઈ પ્રકારની વેદનાને સંભવ નથી. કદાચ વેદના એટલે અનુભવ થાય તો તે ભલે, પરંતુ તેમને કોઈ પ્રકારની પીડા એટલે બળતરા વિગેરે થવાનું તે કાંઈ કારણ જ નથી; કારણ કે તે અનંતવીર્યવાળા છે અને એવા અનંતવીર્યવાળાને વળી પીડા શી? ર. આહાર કરવાથી શરીર બળવાળું રહેવાને લીધે કેવળજ્ઞાનીને બીજા કોઈની સેવા કરવાને લાભ મળે છે માટે જ એને (કેવળજ્ઞાનીને) ‘આહાર કરવાની જરૂર જણાય છે. એ કથન પણ કાંઈ બરાબર નથી, કારણ કે કેવળજ્ઞાન થયા પછી એ કેવળી ત્રિલેકપૂજ્ય થાય છે માટે એને કોઈની પણ સેવા કરવાને પ્રસંગ રહેતું નથી. ૩-૪. જતાં આવતાં સાવધાનતા રાખવી અને સંયમનું પાલન કરવું–એ પણ કાંઈ આહાર લેવાનાં કારણે નથી; કારણ કે કેવળજ્ઞાની પિતાના કેવળજ્ઞાન અને કેવળદર્શનવડે જ જતાં આવતાં સાવધાનતા રાખીને પૂર્ણ અહિંસા સાચવી શકે છે અને એનું ચારિત્ર પણ જેવું શાત્રિમાં કહ્યું છે તેવું જ ઊંચું (યથાખ્યાત) હેવાથી એ, એને માત્ર પિતાના અનંતવીર્યથી આહાર લીધા સિવાય જ પાળી શકે છે માટે એને Page #103 -------------------------------------------------------------------------- ________________ (૮૬) (કેવળજ્ઞાનીને) સાવધાનતા રાખવા માટે કે સંયમનું પાલન કરવા માટે પણ આહાર લેવાની જરૂર જણાતી નથી. ૫. એના જીવનના નિર્વાહ માટે પણ એને આહાર કરે જરૂરી નથી, કારણ કે એનું આયુષ્ય કેઇ પણ પ્રકારે તૂટયું તૂટે તેમ નથી અર્થાત ગમે તેવી મોટામાં મોટી આપત્તિમાં પણ તે ખુશીથી જીવી શકે છે અને વળી એનું વીર્ય અનંત છે માટે ફકત જીવનના જ નિર્વાહ માટે. એને આહાર લેવો જરૂર નથી. ૬. વળી, હવે એ કેવળજ્ઞાનીને ધર્મતત્વને વિચાર કરવાની જરા પણ જરૂર નથી, કારણ કે હવે તે એ સર્વર અને સર્વદર હોવાથી વિના વિચાર્યું જ બધું જાણી શકે છે માટે એ કારણથી પણ એને જમવાની જરૂર જણાતી નથી. એ પ્રકારે આહાર કરવાના છ કારણેમાંનું એક પણ કારણ કેવળજ્ઞાનીને જણાતું નથી, તેથી જ અમે તેને નિરાહારી માનીએ છીએ. “વેતાંબર જૈન –ભા', આપે જે કેવળજ્ઞાનીને નિરાહારી સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે તે અમારી જાણ પ્રમાણે તે તદ્દન નિરર્થક છે. અમે તે એમ માનીએ છીએ કે કેવળજ્ઞાનીને આહાર કરવાની જરૂર છે; કારણ કે જે જે કારણે આહાર કરવાનાં છે તે બધાં ય એને (કેવળ જ્ઞાનીને) લાગુ પડે તેવાં છે. આહાર કરવાનાં કારણે નામવાર નિદેશ. આ પ્રમાણે છે–પૂરેપૂરી શરીરની રચના, વેદનીયને ઉદય, આહારને પચાવવા માટે મળેલું તૈજસશરીર અને લાંબું આયુષ્ય. એ ચાર વાનાં. જેને હોય છે તેને આહાર વિના ચાલી શકતું નથી. જેને આપણે કેવાજ્ઞાની કહીએ છીએ એને પણ એ ચારે વાનાં હોય છે માટે એને જમ્યા. વિના શી રીતે ચાલે? કેવળજ્ઞાન થયા પહેલાં તે કેવળ જમતા હતા અને હવે કેવળજ્ઞાન થયા પછી એ ક ફેરફાર એના ફરીરમાં થઇ એ છે કે જેથી એને જમવાની જરૂર પડે નહિ? Page #104 -------------------------------------------------------------------------- ________________ –( ૮૭) તમે જે એમ કહ્યું કે “કેવળજ્ઞાનીને ઉદયમાં આવતું વેદનીય કમ બળેલી દેરડી જેવું નિર્બળ હોય છે તે કાંઈ બરાબર નથી. જે કેવળજ્ઞાનીને ઉદયમાં આવતું વેદનીયકર્મ નિર્બળ હોય તે એ (કેવળ) અત્યંત સુખને અનુભવ શી રીતે કરી શકે? શાસ્ત્રમાં તે કેવળજ્ઞાનીને અત્યંત સુખનો ઉદય કહે છે. એથી જ એમ સાબિત થઈ શકે છે કે એને ઉદયમાં આવતું વેદનીય કર્મ (સુખદનીય કે દુખવેદનીય) નિર્બળ હોઈ શકતું નથી. વળી, જ્ઞાનાવરણાદિ કર્મોનો નાશ થવાથી એને પૂરેપૂરું જ્ઞાન તે પ્રગટે, પણ એથી એને ભૂખ ન લાગે એમ શી રીતે બને ? કારણ કે ભૂખ લાગવાનું કારણ જે વેદનીય કર્મ છે, તેને તે હજુ એણે નાણા કર્યો નથી માટે એને વેદનીય કર્મને લીધે ભૂખ લાગવી જ જોઈએ અને એ માટે જ એને આહાર પણ લેવું જોઈએ. વળી, જેમ તડકે અને છાંયે પરરપર વિરોધી હોવાથી એ સાથે રહી શકતાં નથી તેમ કાંઈ જ્ઞાન અને ભૂખને પરસ્પર વિરોધ નહી કે જેથી તે બન્ને એક સાથે ન રહી શકે. વળી, જેમ કેવળજ્ઞાનીને સુખને ઉદય હોય છે તેમ દુઃખને પણ ઉદય હોય છે અને તેથી (દુઃખદનીયને ઉદય થવાથી) એ અનંતવીર્યવાળે છે તે પણ એના શરીરના બળને ઘટાડે અને ભૂખને લીધે પેટમાં બળતરા સુદ્ધાં થાય છે, માટે જ એને નિરાહારી માનવાનું કાંઇ કારણ નથી. અને આહાર લેવાથી એ કેવળજ્ઞાનીને પણ કાંઈ બાય આવતું નથી. તથા તમે જે એમ કહ્યું કે-“કેવળજ્ઞાનીને વેદનીયની ઉદીરણ હોતી નથી અને તેથી જ ઘણું પુદગલેને ઉદય ન થતું હોવાથી એને મુલ પીડા થતી નથી” તે પણ કાંઈ બરાબર નથી; કારણ કે ચોથા વિગેરે ગુણસ્થાનકોમાં વેદનીયકર્મની ગુણશ્રેણી હેય છે અને તેથી જ ત્યાં ઘણું પુદ્ગલેને ઉદય હેવા છતાં પણ પીડા તે ઘણું જ ઓછી Page #105 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને શ્રીજિનને સુખદનીયનાં પ્રચુર પુલને ઉદય ન હોવા છતાં પણ સુખ તે ઘણું જ હોય છે. એ ઉપરથી એમ નક્કી થઈ શકે કે ઘણાં પુદગલેના ઉદયની સાથે સુખની કે દુઃખની અધિકાઇને સંબંધ નથી માટે તમેએ કહેલું “ઘણું પુદ્ગલેને ઉદય ન હોવાથી એને મુર્ત પીડા થતી નથી” એ કથન બરાબર નથી. વળી, તમે જે કહે છે કે-આહાર કરવાની ઈચ્છા કરવી એ ભૂખ છે અને એ જાતની ઈચ્છા એક પ્રકારની મૂચ્છરૂપ હોવાથી મોહનીય કર્મને અંશ છે. તે જે કેવળજ્ઞાની નિર્મોહ થએલા છે એને મોહની પુત્રી જેવી ભૂખ શી રીતે લાગી શકે વા હેઈ શકે?” એ જાતનું પણ તમારું કથન બરાબર નથી; કારણ કે ભૂખ અને મોહ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ જ નથી. જેમ મોહ અથવા તેના વિકારો ક્રોધ, માન, માયા અને લેભ વિગેરેને દૂર કરવા માટે તેનાથી વિરુદ્ધ ભાવના એટલે અમોહી, અક્રોધી, અમાની, અમારી અને અભી થવાને વિચાર કર્યા કરવો પડે છે તેમ કાંઈ ભૂખને દૂર કરવાને માટે નિરાહારી રહેવાને વિચાર માત્રથી જ સરતું નથી. કિંતુ કાંઈ ને કોઈ પેટમાં નાખવું જ પડે છે. એ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે ભૂખ અને મેહ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. જે કાંઈ પણ સંબંધ હેત તે જે ઉપાયથી મેહ દૂર થાય છે એ જ ઉપાયથી ભૂખ પણ દૂર થવી જોઈએ, પરંતુ એ જાતને અનુભવ ક્યાંય જાણે, જો કે સાંભળ્યો નથી માટે જ ભૂખને મોહને અંશ ગણવાની તમારી કલ્પના વ્યાજબી નથી. અમે તે એમ કહીએ છીએ કે કેવળજ્ઞાન થયા પહેલાની દિશામાં અને કેવળજ્ઞાનની દશામાં કોઈ જાતને શરીરને લગતે વિશેષ ફેરફાર જણાતું નથી તે પછી જેમ તમે કેવળીને નિરાહારી માનવાને હઠ કરે છે તેમ કેવળી થયા પહેલાં પણ એ જાતને હઠ શા માટે નથી કરતા? એ બને સ્થિતિમાં એનું આયુષ્ય તો કોઈ પણ પ્રકારે તૂટયું તૂટે તેમ નથી, માટે તમારી દલીલ Page #106 -------------------------------------------------------------------------- ________________ – ૮૯). પ્રમાણે તે એને કેવળજ્ઞાન થયા પહેલાં પણ આહાર કરવાની જરૂર હોય નહિ. શું તમો એમ માને છે કે-કેવલજ્ઞાન થયા પહેલાં જે આહાર ન લેવામાં આવે તે એ વખતનાં ચાર જ્ઞાનને ધક્કો પહોંચે ? ભાઈ ! આપે આ હકીકત ભૂલવા જેવી નથી કે ભૂખ અને મોહની પેઠે જ ભૂખ અને જ્ઞાનને એ કોઈ જાતને પરસ્પર એક બીજાથી એક બીજાને હાનિ થાય એ સંબંધ જ નથી, તો પછી ભૂખથી જ્ઞાન કે જ્ઞાનને શી હાનિ થાય ? કદાચ આપ એમ કહે કે-જે કેવળી પણ જમવાની ગરજ રાખે તો પછી તેનું અનંત વિર્ય શેનું ? જ્યારે આપ આ રીતે કહીને કેવળીના અનંત વીર્યને બચાવ કરો છો ત્યારે કઈ એમ પણ કહેશે કે–જે કેવળી અનંત વીર્યવાળા છે તો પછી મુક્તિ મેળવવામાં એણે સમ્યકત્વની ગરજ શા માટે રાખવી ? જીવવામાં એણે આયુષ્યની ગરજ શા માટે રાખવી ? અને ચાલવામાં તેમ બોલવામાં એણે પગની અને મુખની ગરજ શા માટે રાખવી ? જે એ કેવળી એ બધી પ્રવૃત્તિ માટે એ બધાં સાધનની ગરજ રાખે તો પછી તમારા હિસાબે તે એનું અનંત વીર્ય કયાં રહ્યું? કહે, હવે આપ કંઈ પણ કેવળીને અનંત વીર્યવાળો શી રીતે માની શકશે ? ભાઈ, આપ જે બરાબર વિચારીને જુઓ તે જણાશે કે અનંતવીર્યવાળો કાંઈ એના હાથ, પગ, મોટું, કાન, જીભ, નાક, દાંત, ઓહ, આંખ એ વિગેરે સાધનોને ફેંકી દેતો નથી–કાપી નાખ નથી, તેમ એ સાધનો રહેવાથી એની અનંતવીર્યતામાં પણ વધે આવતા નથી, તે જ પ્રકારે જે કેવળજ્ઞાની શરીરને ટકવાનું સાધન આહાર લે, તે તેમાં તેની અનંતવીર્યતાને ઉની આંચ પણ આવે તેમ નથી; માટે - જે પ્રકારે તમે એને દેવછંદમાં વિસામે લેવરાવો છો તથા એની ગમના ગમન ક્રિયાને અને બેસવાની ક્રિયાને સ્વીકારે છે તેમાં કેઈ જાતને વિરોધ જણાતું ન હોવાથી એની જમવાની ક્રિયા પણ સ્વીકારવી જોઈએ અર્થાત આપ તે રંગે ચંગે જમે અને આપના પૂજ્યને ભૂખ્યા રહેવાનું Page #107 -------------------------------------------------------------------------- ________________ માને છે તે કઈ રીતે યુક્તિયુક્ત જણાતું નથી. વળી, આપ કાંઈ એમ ન માનશે કે બળવાન વયવાળાને ઓછી ભૂખ હોય છેકારણ કે એ કઈ જાતને નિયમ નથી.. - જે શાસ્ત્રને આપ અને અમે બન્ને એક સરખી રીતે માનીએ છીએ તેમાં પણ કેવળજ્ઞાનીને જમવાની વાત જણાવી છે. જુઓ– તત્વાર્થસૂત્રના નવમા અધ્યાયમાં “ઘાયરા ગિને” (૧૧) એ સત્રવડે જણાવ્યું છે કે કેવળજ્ઞાનીને અગ્યાર પરિષહે હોય છે, જેમાં ૧ લે ભૂખને, બન્ને તરસને, એમ કેમે કરીને ટાઢ, તાપ, ડાંસને, મચ્છરને, ચર્યાને, પથારીને, વધને, રોગને અને તૃણના પર્શને. કારણ કે એને (કેવળજ્ઞાનીને) એ પરિષહના કારણભૂત વેદનીય કર્મને ઉદય હોવાથી એ પરિષહેને સંભવ છે, તે આ સૂત્રવડે પણ એમ સાબિત થઈ શકે છે કે કેવળીને ભૂખ પણ લાગે છે માટે આપણે આ ઉપરથી એમ તે ચકખી રીતે જાણી શકીએ છીએ કે કેવળીને ભૂખ લાગવાથી પીડા તે થાય છે, પણ તે અનંતવીર્યવાળા હોવાથી આપણું પિઠે કચવાતો નથી, તેમ વિહુવલ પણ થતું નથી. અને તેને હવે કાંઈ પણ કરવું બાકી ન : હોવાથી વિના કારણે તે, ભૂખને સહતે નથી પણ ભૂખને સહન કરવી. એ એક જાતનું તપ છે; પરંતુ કેવળજ્ઞાન થયા પછી તપ કરવાની જરૂર ન હોવાથી એ કેવળી એવા કેઈ જાતના તપને કરતે નથી અર્થાત કેવળીને હવે ભૂખ્યા રહેવાનું કોઈ પણ કારણ રહેલું નથી. વળી એ બાબતને વધુ ચોકકસ કરવા માટે કેટલાંક અનુમાન પણ થઈ શકે છે અને તે આ પ્રમાણે છે – કેવળજ્ઞાનીનું શરીર આપણું શરીરની જેવું છે માટે એ શરીરમાં ભૂખ્યા રહેવાથી જે પીડા આપણને થાય છે, તે એને પણ થાય એમાં ? કાંઈ નવાઈ નથી; માટે કેવળજ્ઞાનીને પણ આપણું પેઠે જમવાની જરૂર છે, કદાચ તમે અહીં એમ કહે કે કેવળજ્ઞાનીનું શરીર તે આપણા શરીરઃ Page #108 -------------------------------------------------------------------------- ________________ ——( ૧ ). જેવું નથી; કારણ કે એ શરીર તે સ્વભાવથી જ પરસેવા અને દુર્ગધથી રહિત હોય છે ત્યારે આપણું શરીર પરસેવાવાળું અને દુર્ગધવાળું પણ હોય છે માટે એ, આપણું શરીર જેવું ન હોવાથી એને જમવાની જરૂર હોઈ શકે નહિ, તે ભાઈ, તમારું એ કથન તદ્દન ખોટું છે; કારણ કે કેવળજ્ઞાન થયા પહેલાં પણ એ કેવળીનું શરીર પરસેવા વિનાનું હેય છે છતાં તેને તમે પણ જમવાની જરૂર માને છે માટે આપ એ દલીલ-- થી કેવળીને ભૂખ્યા રાખી શકે તેમ નથી. વળી, કઈ કેવળીનું લાખ વર્ષનું આયુષ્ય હોવાથી એના શરીરને એટલે વખત ટકાવી રાખવા માટે જેમ આયુષ્યકર્મ કારણ છે તેમ એ જ હેતુથી એને જમવાની પણ જરૂર માનવાની છે. તથા કેવળીને તૈજસ શરીર, જે આહારને પચાવવામાં મુખ્ય સાધનભૂત છે તે હોવાથી ભૂખ લાગે જ એમાં કાંઈ સંદેહ જેવું નથી. એ પ્રકારે આહાર કરવાનાં બધાં કારણે કેવળીને લાગુ પડતાં હેવાથી કઈ પણ રીતે તેનું નિરાહારીપણું સાબિત થઈ શકતું નથી. વળી, જ્ઞાનાવરણને નાશ થયે ભૂખને પણ નાશ થાય અને જ્ઞાનાવરણની હયાતીમાં જ ભૂખ લાગે–એ પણ કોઈ જાતનો નિયમ નથી. જે એ નિયમ જ હોય તે મનુષ્યમાત્રને ભૂખ જ ન લાગવી જે એ; કારણ કે તેઓનાં જ્ઞાનાવરણને નાશ જ થયા જ કરે છે. - તથા કવલાહાર અને કેવલજ્ઞાન એ બે વચ્ચે કેઈ જાતને જરા પણ વિરોધ ન હોવાથી કેવળજ્ઞાની જેમ સુખ ભોગવી શકે છે તેમ આહારને પણ લઈ શકે છે. એ પ્રકારે પુષ્ટ દલીલ અને પ્રમાણોથી કેવળજ્ઞાનીને જમવાની રીતસર સાબિત થઈ શકે છે માટે જ અમે કેવળજ્ઞાનીને નિરાહારી ન માનતાં આહારવાળે માનીએ છીએ અને તમને પણ ભલામણ કરીએ છીએ કે–તમારે તેને ભૂખ્યો ને માનતાં આહારૂ વાળે જ માન. એ પ્રકારે જૈનમતમાં દેવનું સ્વરૂપ પર થાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ નવતન્ય હવે જૈનધર્મનાં તની વીગત આ પ્રમાણે છે – તે મતમાં નવ તને છે, તે આ પ્રમાણે – જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. ચેતના એટલે ચેતવું–અનુભવવું એ જવનું નિશાન છે. અજીવ, જીવથી તદ્દન વિરુદ્ધ છે એટલે એ ચેતના વિનાને છે. અજીવન પાંચ પ્રકાર છે –ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય, કાળ અને પુણલાસ્તિકાય. આ બે–જીવ અને અજવતત્વમાં જ જગતના બધા -ભા આવીને સમાઈ જાય છે. કેટલાક લેકે જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન અને સંસ્કાર વિગેરેને તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ વિગેરેને દ્રવ્યના ગુણો કહીને ભિન્ન તત્વરૂપે માને છે અને હલનચલન વિગેરેને ક્રિયાઓને “કમ કહીને જુદા તત્વમાં ગણે છે. તથા સામાન્ય, વિશેષ અને સમયને પણ અલગ અલગ તવ સમજે છે પરંતુ અમારા ધારવા પ્રમાણે તે એ ગુણે, ક્રિયાઓ કે સામાન્ય વિગેરે તો જીવ અને અજીવથી જુદાં હૈઈ શકતાં નથી–જુદાં રહી શકતાં નથી માટે જ અમે એ બે જ તને બધા તોમાં અગ્રસ્થાન આપીએ છીએ. કદાચ એમ કહેવામાં આવે કે-એ ગુણ અને ક્રિયા વિગેરે તો તદ્દન જુદાં તો છે માટે એને તે જુદાં જ માનવો જોઈએ, તે એ કથન વ્યાજબી નથી; કારણ કે–કઈ પણ ઠેકાણે જીવ અને અજીવથી જુદાં પડીને એ ત રહી શકતાં જ નથી-ક્યાંય જીવ અને અજ્ઞાન, એ બે તદ્દન જુદાં જણાતાં નથી, કયાંય અને તેમાં રહેલી કોઈ પણ ક્રિયા, એ બે તદન જગુદાં જણાતાં નથી, તેમ ઘડે અને તેમાં રહેલું રૂપ, એ બે પણ તદ્દન જુદાં જણાતાં નથી. ઊલટું એ બધાં એ ક Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૯૩ ) સાથે જ રહેતાં જણાય છે એટલે જ્ઞાન અને ક્રિયા એ બન્ને વરૂપ જણાય છે અને ધડાનુ રૂપ અને વડા એ બન્ને પણ એકરૂપ જણાય છે માટે કાઈ પણ રીતે ગુણ વિગેરે તત્ત્વાને જુદાં તત્ત્વ ગણવાની જરૂર નથી છતાં જો તેને જુદાં જ ગણવામાં આવશે તે તે તત્ત્વ તદ્દન નિરાધાર થઇ જશે અને એમ થવાથી એની સદ્રુપતા પણ ચાલી જશે. વળી, બૌદ્ધદર્શનમાં જે દુઃખ વિગેરે તત્ત્વા ગણાવ્યાં છે તે પણ્. જીવ અને અજીવથી જુદાં હોઈ શકતાં નથી. ખરી રીતે તે જીવ અને અજીવ એ એ જ તત્ત્વા આખા સંસારમાં વ્યાપેલાં છે તેથી કાઇ પણ ગુણ, ક્રિયા કે વસ્તુને સમાવેશ એમાં સુખેથી થઈ શકે છે; માટે એ બે પ્રધાન તત્ત્વાથી એક પણ બીજું જુદું તત્ત્વ ગણાવવું એ યુક્તિયુક્ત નથી. અમે તે ત્યાં સુધી પણ કહીએ છીએ કે-જે કાંઇ એ એ તત્ત્વાથી તદ્દન જુદુ જ કલ્પવામાં આવતુ હાય તે તત્ત્વરૂપ તે નથી જ કિંતુ ગધેડાના શિંગડા જેવું અસદ્રુપ છે. આમ છે માટે જ જૈનદર્શનમાં એ એ જ તત્ત્વાને મુખ્યપણે માન્યાં છે. પ્ર॰~~જો જૈન દર્શન એ એ જ તત્ત્વાને મુખ્ય માનતુ હાય અને બીજાને ઇનકાર કરતુ હાય તે! એણે જ બીજા—પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મેાક્ષ—એ સાત તત્ત્વ શા માટે જણાવવાં જોઇએ ? કારણ કે એના જ કહેવા મુજબ સાતે તત્ત્વા જીવ. અને અજીવમાં આવી જાય એવાં છે. ઉ—કેટલાક મતવાળા પુણ્ય અને પાપને તદ્દન માનતા જ નથી. એના વિવાદને શાંત પાડવા માટે અમે અહીં એ તત્ત્વાના માત્ર જુદા ઉલ્લેખ કરીને એનુ જરા વધારે સમન કર્યુ” છે. વળી, પુણ્ય, પાપ અને આસ્રવ સંસારનું કારણ છે. સવર્ અને નિરા મુક્તિના હેતુએ છે—એ બધી હકીકતાને જરા વીગતથી ચર્ચવા માટે જ અહીં આસવ વિગેરેને પણ જુદો ઉલ્લેખ કરેલા છે. એ ઉપરાંત અમારે Page #111 -------------------------------------------------------------------------- ________________ બીજે કોઈ જાતને ઉદ્દેશ એ તવોને જુદાં લખવામાં નથી. * આ સંબંધે બીજી પણ કેટલીક વધુ હકીકત છે, તે બધી બીજા જૈનગ્રંથમાંથી જાણી લેવાની જરૂર છે. કર્મનાં સારાં સારાં પુલનું નામ “પુણ્ય” છે. નઠારાં પુત્રલેનું નામ “પાપ” છે. મન, વચન અને શરીરની પ્રવૃત્તિનું નામ ‘આસ્રવ છે કે જે પ્રવૃત્તિ)વડે કર્મનાં પુદ્ગલે ચૂયા કરે છે. એ આસવ -બે જાતને છે. એક પુષ્યને હેતુ અને બીજે પાપને હેતુ. આસવને અટકાવવાનું નામ “સંવર’ છે. મન, વચન અને શરીરને સંયમમાં રાખ્યાથી તથા યતનાપુર્વક એટલે કેઈને પણ દુઃખ ન થાય એવી રીતે ચાલવાથી, . બોલવાથી, ભોજન મેળવવાથી, વસ્તુઓને લેવા-મૂકવાથી અને ખરચું પાણી કરવાથી તથા ધર્મનું ચિંતન કરવાથી એ આવ રેકાઈ શકે છે એટલે સંવર થાય છે. એ સંવરના બે પ્રકાર છે. એકનું નામ સર્વ સંવર અને બીજું નામ દેશસંવર છે. સર્વસંવરમાં આસ્ત્રવને તત રોકી દેવામાં આવે છે અને દેશસંવરમાં આસવને થોડે છેડે રોકવામાં આવે છે. રાગ અને દ્રષવાળા આત્માને કોઈ પણ પ્રવૃત્તિને લીધે કર્મનાં પુદ્ગલો સાથે જે સંબંધ થાય છે તેને બંધ કહેવામાં આવે છે. જો કે તે બધે બંધ એક જ સરખે છે તે પણ તેના મુખ્ય ચાર પ્રકાર છે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. એ પ્રકૃતિબંધના મુખ્ય આઠ પ્રકાર છે—જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મોહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. વળી એ જ્ઞાનાવરણને બંધ પણ અનેક પ્રકારનો છે. એ બંધ પ્રશસ્ત છે અને અપ્રશસ્ત પણ છે. જે પ્રશસ્ત બંધ છે તે તીર્થંકરપણું વિગેરે શુભ ફળને નીપજાવે છે અને જે અપ્રશસ્ત -બંધ છે તે નારકીનાં દુઃખ વિગેરે અશુભ ફળને નીપજાવે છે. પ્રશસ્ત પરિણામને લીધે થયેલા બંધથી સુખ થાય છે અને અપ્રશસ્ત પરિણામને લીધે થયેલા બંધથી દુઃખ થાય છે માટે જ એ બંધને બે પ્રકારને કહ્યો Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ) છે: આત્મા અને કર્મને છૂટા પડવાની ક્રિયાને ‘નિર્જરા કહે છે—તે તપરૂપ છે અને તેના બાર પ્રકાર છે. શુકલ ધ્યાનને ઊંચામાં ઊંચી નિર્જરા ગણવામાં આવે છે; કારણ કે ધ્યાન એ અંદરનુ તપ છે અને તપથી નિર્જરા થાય છે, એમ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે. જે આત્મા દરેક જાતના બંધનથી છૂટા થએલા છે અને પેાતાના મૂળરૂપતે પામેલા છે, એના લેાકને છેડે થએલા નિવાસને ‘ મેક્ષ ’કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પણ અંધથી છૂટા થવાને જ મેાક્ષ કહ્યો છે. એ પ્રકારે જન મતમાં નવ તત્ત્વે સમજવાનાં છે. જીવવાદ એ નવું તત્ત્વમાં અગ્ર સ્થાન ધરાવનાર જીવ તત્ત્વ છે, માટે જ સૌથી પહેલું એનુ વિવેચન આ પ્રમાણે કરવામાં આવે છેઃ— * જીવનુ મુખ્ય નિશાન ચૈતન્ય છે અને એ જીવજ્ઞાન વિગેરે ગુણાથી જુદો પણ છે અને એક પણ છે, એને, જ્યાં સુધી એ રાગદ્વેષવાળો હોય ત્યાં સુધી જુદાં જુદાં શરીરેશને પણ ધારણ કરવાં પડે છે. એ શુભ અને અશુભ કર્મના કરનાર છે અને કનાં ફ્ળાના ભગવનાર એ જ છે. જીવનાં ધર્મ અનેક છે, જેમકે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દુ:ખ, વીય, ભષ્યપણું, અભવ્યપણું, સત્ત્વ, પ્રમેયપણું, દ્રબ્યપણું, પ્રાણધારીપણું, ક્રોધને પરિણામ તથા લાભ વિગેરેના પરિણામ અને સંસારપણું. સિદ્ધન પણું તથા ખીજાથી જુદાપણું વિગેરે. એ બધા ધર્મોથી જીવ તદ્દન જુદા નથી તેમ તદ્દન એક પણ નથી. કિંતુ, જુદો જ માનવામાં આવે ત હું જાણું છું, હું જોઉં છું, હું જાણુતાર છેં, હું જોનાર હ્યું, હું સુખી છું અને હું ભવ્ય બ્રુ. ’–( વિગેરે ), એ પ્રમાણે જીવની સાથે જ્ઞાન અને સુખ વિગેરેને જે એકપણાને આભાસ થાય છે તે શી રીતે થશે ? આ Page #113 -------------------------------------------------------------------------- ________________ જાતને અનુભવ તે પ્રાણી માત્રને થાય છે માટે એમાં કઈ જાતને વિવાદ હેઈ શકે નહિ. વળી જે એ બધા ધર્મોની સાથે જીવને તત એક જ માનવામાં આવે તો, “આ, ધર્મ( ગુણ)વાળો છે, અને આ એના ધર્મો છે” એ જાતની જુદી જુદી બુદ્ધિ પણ શી રીતે થશે? વળી, જીવ અને એના ગુણ કે ધર્મો વચ્ચે જે તદ્દત અભેદ જ માનવામાં આવે તે જીવ અને ગુણે એમ બે વાત ટકી શકે જ નહિ; કિંતુ કે તે એકલે જીવ જ ટકે વા એના ગુણે જ ટકે. એમ થવાને લીધે મારું જ્ઞાન, મારું દર્શન–વિગેરે જે ગુણેને ખ્યાલ તદ્દન જુદે આવે છે તે શી રીતે આવી શકે? એ જાતને તદ્દન જુદે ખ્યાલ પણ સૌ. ઈને આવે છે, માટે જ્ઞાન, દર્શન અને સુખ વિગેરે ધર્મોથી જીવને જુદે પણ માનવો જોઈએ અને એક પણું માન જોઈએ. કિંતુ જે વૈશેષિક મતવાળાઓ ધર્મ અને ધર્મો વચ્ચે એકલી જુદાઈને જ માને છે અને બૌદ્ધમતવાળાઓ ધર્મ અને ધર્મી વચ્ચે એકલા અભેદને જ ગણે છે તે બન્નેનું માનવું બરાબર વ્યાજબી જણાતું નથી. વળી, આત્માને કવશે કરીને અનેક ગતિઓમાં ભમવું પડે છે અને અનેક શરીરને ધારણ કરવા પડે છે માટે આત્મા પરિણામી (પરિણામ પામના) નિત્ય છે એમ માનવું ઘટે છે, કિંતુ જે ચાકમતવાળાઓ એને નિત્ય જ માનતા નથી અને તૈયાયિકમતવાળાએ એને અપરિણમી નિત્ય એટલે જેમાં કશે ફેરફાર થઈ શકે નહિ એ જ માને છે તે પણ યુનિયુક્ત જણાતું નથી. વળી, આત્મા સારાં અને નઠારા કર્મો કરનારે છે તથા પિલે કરેલાં કર્મ-ફળોને મુખ્યપણે ભેગવનારે પણ એ જ છે–એથી આત્મા કર્તા પણ છે અને ભક્તા પણ છે-એમ માનવું આવશ્યક છે. કિંતુ જે સાંખ્યમતવાળાઓ એને (આત્માને) અક્ત માને છે અને ગૌણપણે ભક્તા માને છે તે કાંઈ વ્યાજબી જણાતું નથી. વળી, આત્માનું મુખ્ય નિશાન ચૈતન્ય એટલે જ્ઞાન છે—અને એ બે પ્રકારનું છે–સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન. અર્થાત્ આત્મા ચૈતન્યસ્વરૂપ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ( * ) કિંતુ જે નૈયાયિકમતવાળાએ આત્માને ચૈતન્યસ્વરૂપ નથી માનતા તે તે ગેરવ્યાજબી લાગે છે. આ પ્રકારે જૈનદર્શનમાં જીવનું સ્વરૂપ કહેલું છે. આત્મવાદ અહીં હવે જે ચાર્વાકમતવાળા આત્માને માનતા નથી, તે પેાતાને મત આ પ્રમાણે જણાવે છે: જગતમાં કાઈ આત્મા જેી ચીજ નથી. જે કાંઈ આ જણાય છે તે બધી પાંચ ભૂતની જ રમત છે ?ખાતુ શરીરરૂપ પુતળુ પાંચ ભૂતનું બનેલું છે અને ચૈતન્ય પણ એમાંથી જ બનેલું છે માટે એ ભૂતોથી જુદે અને પુનજન્મને પામનારા એવા કાઈ આત્મા હૈય એમ માનવાને કાંઇ કારણ નથી અને એ માન્યતામાં કાંઈ પ્રમાણ પણ જણાતું નથીઃ——પ્રત્યક્ષ પ્રમાણુ તે દ્રિયેાવડે જણાતી ચીજોને જ જાણી શકે છે માટે એ વડે આત્માની હયાતી જાણી શકાતી નથી; કારણ કે આત્મા તે ઇંદ્રિયવડે કળી શકાતા નથી. વળી, જો એમ કહેવામાં આવે કે હું ઘડાને જાણું છું' એવા ખ્યાલથી જાણુકાર તરીકે આત્માને શરીરથી જુદા કલ્પી શકાય ખરા, પણુ એ વાત બરાબર નથી; કારણ કે એ જાતના ખ્યાલમાં જાણુકાર તરીકે આત્માને કલ્પવા કરતાં નજરે જણાતા શરીરને શ્વા` માટે ન મૂકી શકાય ? અર્થાત્ શરીરને જ જાણુના તરીકે શા માટે ન માની શકાય ? જેમ હું જાડા છું હું પાતળેા છું. એ જાતના ખ્યાલમાં આપણે આત્માને ન મૂકતાં શરીરને જ મૂકીએ છીએ તેમ ‘ હું જાણું છું ? એ જાતના ખ્યાલમાં પણ નહિ જણાતા આત્માને કહપવા કરતાં નજરાનજર જણાતા શરીરને જાણકાર તરીકેના ? અધિકાર ક્ષા માટે ન અપાય? માટે ‘ હું ધડાને જાણું છું ' એ જાતના ખ્યાલ, કાં આત્માની હયાતીને સાબિત કરી શકતા નથી. જે કદાચ ७ Page #115 -------------------------------------------------------------------------- ________________ એમ કહેવામાં આવે કે શરીર તે જડ છે માટે એને જ્ઞાન શી રીતે થઈ શો? તે એ કાંઈ બરાબર નથી. કારણ કે શરીર ભલે જડ રહ્યું, પણ એને ચૈતન્યને સંબંધ થવાથી એ બધું જાણી શકે છે અને અનુભવી શકે છે માટે શરીરને જ્ઞાન થવામાં કોઈ જાતને વાંધો આવે તેમ નથી તથા શરીરને જે ચૈતન્યને સંબંધ થાય છે તે ચૈતન્યને શરીરે જ બનાવેલું છે માટે એ ચૈતન્યવડે પણ જીવની સાબિતી થઈ શકે તેમ નથી, કારણ કે ચિતન્ય, શરીર હોય ત્યારે જ (શરીરમાં) જણાય છે અને શરીર ન હોય ત્યારે નથી જણાતું એથી એને વિશેષ સંબંધ શરીરની જ સાથે હેય એમ ચેકબું જણાય છે અને એ જ એ ચૈતન્યને શરીરે બનાવેલું છે એમ પણ સાબિત થાય છે. - હવે જે એમ કહેવામાં આવે કે-શરીર અને ચૈતન્યને જ સંબંધ હોય તે મુડદાના શરીરમાં પણ ચિતન્ય શા માટે નથી જણાતું? એને ઉત્તર એ છે કે-મુડદાના શરીરમાં પૂરાં પાંચ ભૂત નથી–એમાં વાયુ અને તેજ ન હોવાથી ચૈતન્ય ન જણાય તે એ કાંઈ ખોટું નથી. વળી અમે એમ પણ નથી માનતા કે શરીરના ખોખામાત્રમાં ચૈતન્ય હેય જ, જે એમ માનીએ તે ચીતરેલા વેડામાં પણ ચિતન્ય આવવું જોઈએ, અમે તે એમ માનીએ છીએ કે અમુક અમુક ભૂતને સંગ એ શરીર છે અને એ જ શરીર પિતામાં ચૈતન્યને બનાવે છે, માટે મુડદાના શરીરનું ઉદાહરણ આપવાથી અમે કાંઈ ખોટા પડી શકીએ તેમ નથી. આ ઉપરથી એમ સાબિત થઈ શકે કે ચૈતન્ય એ શરીરને જ ધર્મ છે અને શરીર જ એને બનાવે છે માટે “હું જાણું છું” વિગેરે બુદ્ધિ શરીરમાં જ ઘટી શકે છે, એવી કઈ જુદો એ આત્મા કપે એ યુક્તિયુક્ત નથી, અર્થાત આત્મા પ્રત્યક્ષ પ્રમાણુથી જાણું પાકાય એવું નથી માટે એને અવિદ્યમાન જ માનવો એ યુક્તિયુક્ત છે. - અનુમાન પ્રમાણ પણ આત્માના અભાવને જ સાબિત કરે છે; Page #116 -------------------------------------------------------------------------- ________________ જેમકે આત્મા નથી, કારણ કે એ મુદલ દેખાતો જ નથી. જે જે ચીજ દિઈ પણ પ્રકારે મુદ્દલ ન દેખાતી હોય તેની હયાતી હોઈ શકે જ નહિ અને જે ચીજ દેખાતી હોય તેની તે આ નજરે દેખાતા ધાડાની પેઠે. અવશ્ય હયાતી હોય–અર્થાત આત્મા નજરે ન દેખાતે હોવાથી તેની હયાતી માનવી એ કંઈ ઠીક ન ગણાય. કદાચ એમ કહેવામાં આવે કે પરમાણુઓની હયાતીને તે સૌ કોઈ માને અને તે તે, નજરે જાતા નથી તેથી “જે હેય એ નજરે જાવું જ જોઈએ” એ જાતનો નિયમ ખોટ પડવાનો સંભવ છે, તે એ વાત પણ બરાબર નથી; કારણ કે પરમાણુઓ ભલે ન દેખાય, કિંતુ એની બનેલી બધી ચીજે દેખાય છે માટે “જે હોય એ નજરે જણવું જ જોઈએ ” એ નિયમને કાંઈ વાંધે આવે તેમ નથી. આત્મા તે કોઈ પણ પ્રકારે દેખાતું જ નથી માટે ઉપર જwવેલા અનુમાન પ્રમાણથી પણ આત્માને અભાવ જ સાબિત થઈ શકે છે. જેમાં પ્રત્યક્ષ પ્રમાણુથી આત્માની સાબિતી થઈ શકતી નથી, તેમ અનુમાન પ્રમાણુથી પણ આત્માને પત્તો લાગી શકતા નથી, કારણ કે અનુમાન કરવાને જે કમ છે તે આત્મામાં ઘટી શકતો નથી. એને કમ આ પ્રમાણે છે–સૌથી પહેલાં પ્રત્યક્ષ પ્રમાણુથી બે વસ્તુના એટલે એક સાધ્ય અને બીજા સાધનના સહચરપણાને નક્કી કરવું જોઈએ અર્થાત્ અનુમાન કરનાર મનુષ્ય સૌથી પહેલાં અનેક સ્થળને જુએ છે અને એ પ્રત્યેક સ્થળને એટલે રસોડું, કોઈની દુકાન, ભડીયારાની દુકાન, ભાડભુંજાની દુકાન અને યજ્ઞને કુંડ વિગેરે સ્થળને જોઈને અતિ અને ધૂમાડાના સહચરપણાને બરાબર નક્કી કરે છે અને એ ઉપરથી તે એવું એક ધારણ બાંધે છે કે, જ્યાં જ્યાં ધૂમાડે હેય ત્યાં ત્યાં બધે ઠેકાણે અગ્નિ હેય જ. આ પ્રકારે નક્કી કર્યા પછી હવે તે, કઈ પણ જગ્યાએ ધૂમાડે જોતાં જ ત્યાં અગ્નિ લેવાનું પણ અનુમાન કરી લે છે. આ પ્રકારનું અનુમાન કરવાને કમ આત્મામાં ઘટી શકતો નથી, Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦ – . કારણ કે, એ પિતે (આત્મા) જ નજરે જોઈ શકતા નથી, તેમ તેનું કાંઈ નિશાન પણ નજરે જોઈ શકાતું નથી–એ રીતે જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ ની પ્રવૃત્તિ થઈ શકતી જ નથી ત્યાં અનુમાન પ્રમાણુની પ્રવૃત્તિ શી રીતે થાય? આ વાત તે સૌ કોઈ જાણે છે કે અનુમાનની પ્રવૃત્તિ પ્રત્યક્ષ કે પરવશ છે. વળી, જે પ્રત્યક્ષથી જ આત્માની સાબિતી થઈ શકતી હોય તે અનુમાનની જરૂર શા માટે રહે? માટે કોઈ પ્રકારે જીવન પ લાગી શકતું નથી. વળી, આ જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે માટે સૂર્ય પણ મનુષ્યની પેઠે ગતિવાળો હે જોઈએ, એ જાતના અનુમાન વડે પણ આત્માની સાબિતી થઈ શકતી નથી કારણ કે મનુષ્યનું આ જગ્યાએથી બીજી જગ્યાએ જવું–આપણે સૌ નજરે જોઈ શકીએ છીએ અને એ જેવાવડે જ—એ હેતુથી સૂર્યમાં પણ ગતિ હેવી જોઈએ—એવું અનુમાન કરી શકીએ છીએ, પરંતુ આત્માના * સંબંધમાં તે એવું કાંઈ નજરે જોવાતું નથી અને એવો કોઈ ગુણ કે ક્રિયા પણ નજરે જણાતી નથી કે, જે આત્મા વિના ન રહી શકતી હોય કે ન થઈ શકતી હેય અર્થાત ઉપર જણાવેલા અનુમાન વડે આત્મા વિષે કાંઈ ચોક્કસ કહી શકાય તેમ નથી. - તથા શાસ્ત્ર પ્રમાણુવડે પણ આત્માની સાબિતી થઈ શકતી નથી, કારણ કે એક ૫ણ શાસ્ત્ર એવું નથી કે જેમાં વિવાદ ન હોય, તેમ એ કઈ વિવાદ વિનાને શાસ્ત્રકાર પણ નથી કે જેણે, આત્માને પ્રત્યક્ષ જેએલ હેય. વળી, જે જે શાસ્ત્રો મળે છે તે બધાં પરસ્પર વિરોધવાળાં છે માટે તેમાં કેને સાચું માનવું અને કેને ખોટું માનવું ? અર્થાત આગમ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. - ઉપમાન પ્રમાણુવડે પણ આત્માને કળી શકાતું નથી, કારણ કે તે પ્રમાણુ તે એક બીજાની સરખાઈને નજરે જોઈને કોઈ પણ જાતને નિર્ણય પડી શકે છે. અહીં તે જેમ આત્મા નજરે જણાતું નથી તેમ તેની જે Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) બીજો પણુ કાઇ પદાર્થ નજરમાં આવતા નથી તેથી ઉપમાન પ્રમાણુ પણ આત્માના નિય કરી શકતુ નથી. કદાચ એમ કહેવામાં આવે કે કાળ, આકાશ અને દિશા વિગેરે પદાર્થા જીવની સરખા છે માટે તે વડે આત્માની અટકળ કાઢી શકાય ખરી; પર ંતુ તે થન બરાબર નથી કારણ કે તે બધા પદાર્થો હજુ વિવાદવાળા જ છે માટે એવા ઠેકાણા વિનાના પદાર્થોના આઠાથી આત્માની સાબિતી શી રીતે થાય? વળી, એવા કાઈ ગુણ કે ક્રિયા જોઇ નથી તેમ સાંભળી પણ નથી, જે આત્મા વિના હાઇ શકે જ નહિં અર્થાત્ જે આત્મા વિના નહિ રહી શક્રનારા ગુણુ કે ક્રિયા મળી શકી હેત તે તે વડે જ આત્માની ચેકસાઈ થઈ શકત, પરંતુ એવું તે કાંઈ મળતુ નથી તેથી આત્માની વિદ્યમાનતા શી રીતે મનાય? એ પ્રકારે કાઇ પણુ પ્રમાણુ, દલીલ કે અટકળવડે આત્માની સિદ્ધિ થઇ શકતી નથી, માટે એવા તદ્દન નહિ જણાતા આત્મા શી રીતે મનાય? એ પ્રકારે આત્માને નહિ માનનારા નાસ્તિકાની એ જાતની યુક્તિ અને પ્રમાણેા કહ્યા છે. . હવે આત્માને માનનારા આસ્તિકો એ યુક્તિઓનું ખંડન આ પ્રમાણે કરે છે:~~~ ઉપરના લખાણમાં આત્માને તદ્દન નિષેધ કરતાં એમ જણાવ્યુ હતું કે, “ જગતમાં કાઇ આત્મા જેવી ચીજ નથી, જે કાંઈ આ જણાય છે તે બધી પાંચ ભૂતની જ રમત છે દેખાતુ શરીરરૂપ પુતળુ પાંચ ભૂતાનું બનેલુ છે અને ચૈતન્ય પશુ એમાંથી જ બનેલુ છે” ઈત્યાદિ. સાબિતી અનુભવુ એ બધી હકીકત બરાબર નથી, કારણ કે આત્માની તે પ્રત્યક્ષ પ્રમાણુથી જ થઈ શકે છે; જેમ કે; “ હું સુખને શ્રું' એ જાતનું જ્ઞાન પ્રાણી માત્રને થાય છે અને એજ જ્ઞાનવડે આત્માની પ્રતીતિ થઇ શકે છે. કદાચ એમ કહેવામાં આવે કે એ પ્રકાર Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧ )–– ને ખ્યાલ શરીરને જ થાય છે માટે એ વડે આત્માની પ્રતીતિ શી રીતે થાય? તે કહેવાનું કે એ ખ્યાલ શરીરને થતું નથી; કારણ કે એ ખ્યાલમાં તે સ્પષ્ટપણે આંતરિક ક્રિયા જણાઈ આવે છે. જે વખતે બધી ઈદ્રિયો પિતપતાની પ્રવૃત્તિથી વિરામ પામેલી હોય છે અને શરીર અચેષ્ટ થઈને પડ્યું હોય છે તે વખતે પણ “હું સુખી છું” એ ખ્યાલ રહ્યા કરે છે માટે એ ખ્યાલ શરીરને થતું હોય એ સંભવિત જ નથી, તેથી એ એક જ ખ્યાલ આત્માનું પ્રત્યક્ષ ભાન કરાવવાને બસ છે–અર્થાત, શરીર અને ઈદ્રિયોની અચેષ્ટ દશામાં પણ “હું સુખને અનુભવું છું” એવો ભાવ જેનામાં થાય છે તે જ આત્મા છે અને “હું સુખને અનુભવું છું' એ ખ્યાલ પ્રાણી માત્રને થતું હોવાથી એ આત્મા સૌ કોઈને પ્રત્યક્ષ છે, એમ કહેવામાં પણ વાંધો નથી; માટે શરીરથી જુદા અને “હું સુખી છું” એ જાતના અનુભવનો આધાર, કેઈ આત્મા નામને જ્ઞાનવાળો પદાર્થ પણ રવીકારે જરૂર છે. વળી, જે એમ, કહેવામાં આવ્યું છે કે-“ ચૈતન્યને સંબંધ થવાથી શરીર સચેતન થાય છે અને એને જ “હુંપણું” ની બુદ્ધિ થયા કરે છે” ઈત્યાદિ. એ પણ વ્યાજબી નથી કારણ કે જે પદાર્થ પિતે ચેતન્યવાળો નથી હોતે. તેને ગમે તેટલે ચૈતન્યને સંબંધ થાય તે પણ એનામાં ચેતનાશક્તિ આવી શકતી નથી. જેમ ઘડામાં પ્રકાશ આપવાની શક્તિ નથી અને એને હવે ભલેને હજાર દીવાઓને સંબંધ જોડવામાં આવે તે પણ. એ (ઘ) કદીયે પ્રકાશ આપી શકતા નથી તેમ ખુદ શરીર ચૈતન્ય વિનાનું હેવાથી એને ગમે તેટલે ચૈતન્ય સંબંધ થાય તે પણ એનામાં “જ્ઞાનશક્તિ” હેઈ શકે નહિ, તેમ જ્ઞાનશક્તિ આવી શકે પણ નહિ.. માટે “હું પણ”ની બુદ્ધિને આધાર આત્મા છે અને એ શરીરથી. જુદે જ છે એમ માનવું દૂષણ વિનાનું છે. વળી, જે એમ જણાવ્યું હતું કે- “ “હું જાડે છું”—“હું પાતળું છું' ઈત્યાદિ ખ્યાલ જેમ. Page #120 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૩.) શરીરને જ ઘટે એવે છે તેમ “હું જાણું છું” એ ખ્યાલ પણ શારીરને શા માટે ન ઘટે?” તે એ પ્રશ્ન પણ વ્યાજબી નથી, કારણ કે જેમ શેઠ પોતે પિતાના વહાલા અને કામગરા નોકરમાં પણ પિતાની શેઠાઈ કલ્પી શકે છે અર્થાત–એ નકર કરે એ જ મારે મંજૂર છેએવી બુદ્ધિ શેઠને થઈ શકે છે તેમ આ શરીર, આત્માનું વહાલું અને કામણગારું નેકર છે તેથી એ આત્મા કેટલીક વાર પિતાના આત્મપણાને એમાં આરોપી દે છે અને કેટલાક શરીરના ધર્મોને પણ પિતામાં લઈ લે છે અને એમ થવાથી જ “હું જાડું છું” “હું પાતળો છું” એવા કાલ્પનિક ખ્યાલે આત્મામાં ઊભા થયેલા છે, એથી કરીને એ ખ્યાલ શરીરમાં જ થાય છે એમ નથી. વળી, એ તે કાલ્પનિક હોવાથી એ વડે આત્માને નિષેધ થઈ શકે નહિ. વળી, તમે જે એમ જણાવ્યું હતું કે “ચેતન્ય શરીરમાંથી જ બને છે “ ઇત્યાદિ. તે પણ તમારું કહેવું ખોટું છે; કારણ કે શરીરની સાથે ચૈતન્યને કોઈ પ્રકારને સંબંધ નથી. જે શરીરમાંથી જ ચૈતન્ય બનતું હોય તે જ્યાં જ્યાં શરીર હોય ત્યાં ત્યાં જરૂર એ પણ દેખાવું જોઈએ અને જ્યાં શરીર ન હોય ત્યાં ન દેખાવું જોઈએ. પરંતુ એવું તે ક્યાંય દેખાતું નથી. જુઓ તો માલૂમ પડશે કે જે લેકે મધ પીને મત્ત બનેલા છે, મૂચ્છ પામેલા છે અને ઊંધમાં પડેલા છે તેના શરીરમાં કાંઈ ખાસ જાતનું ચૈતન્ય જણાતું નથી. જે શરીર અને ચૈતન્યને જ કાર્યકારણ સંબંધ હોત તો એ શરીરમાં પણ શા માટે લખનારની જેવું ચૈતન્ય ન જણાઈ શકે? વળી, જે શરીર અને ચેતન્યને જ કાર્ય કારણ સંબંધ હેત તે જે શરીર નબળાં છે એમાં ચિતન્યને પ્રકર્ષ જણાય છે અને જે શરીર પુષ્ટ અને જાડાં છે એમાં ચૈતન્યને અપકઈ જાય છે તે પણ કેમ જણાય? માટે આવા અનેક ઉદાહરણેથી સાબિત થઈ શકે છે કે, શરીર અને મૈતન્ય વચ્ચે કોઈ પ્રકાર સંબંધ Page #121 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ——– નથી. તેમ કાર્યકારણ સંબંધ પણ નથી, એ તદ્દન સાચી વાત છે. એક તત્વજ્ઞાનીએ ગાયું છે કે, પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અલ્પ. દેહ હોય જે આતમા, ઘટે ન આમ વિકલ્પ.” ૫૬. ' * “જડ ચેતન તે ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દયભાવ.” પ૭ આ ઉપરથી નક્કી થાય છે કે, ચૈતન્ય શરીરથી બનતું નથી તેમ શરીરમાં પણ બનતું નથી. “ચૈતન્ય શરીરથી બને છે કે શરીરમાં બને છે” એ વાતને સાબિત કરવા માટે કોઈ પ્રમાણ પણ મળતું નથી. કદાચ એ વાતને નક્કી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણને આડું ધરવામાં આવે તે તે બરાબર નથી, કારણ કે ચિતન્ય ઈદ્રિયોથી કળાય એવી ચીજ નથી અને પ્રત્યક્ષ પ્રમાણે તે પિતાની ક્રિયા ઈદ્રિવડે જ કરે છે માટે ચૈતન્યને લગતી હકીક્તમાં પ્રત્યક્ષ પ્રમાણુ કામ આવી શકે એવું નથી. વળી, એ બાબતને નક્કી કરવા માટે અનુમાન પ્રમાણે તે તદ્દન અશકત છે, કારણ કે આત્માને નહિ માનનારા નાસ્તિક અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારતા જ નથી. કદાચ એમ કહેવામાં આવે કે જેમ દારૂ બનાવવાની ચીજો એક સાથે મળવાથી એમાં માદકપણું પેદા થાય છે તેમ જ્યારે આ ભૂત શરીરને આકાર ધારણ કરે છે ત્યારે જ તેમાં ચિતન્ય પેદા થાય છે કારણ કે-જ્યાં શરીર હોય છે ત્યાં જ ચૈતન્યની પણ હયાતી જણાય છે—એ જાતની દલીલથી શરીર અને ચિતન્ય વચ્ચે વિશેષ સંબંધ જાણી શકાય તેમ છે; પરંતુ વિચાર કરતાં એ દલીલ ખેતી કરે છે. કારણ કે, મુડદાના શરીરમાં ચૈતન્ય જણાતું નથી. જે શરીર હોય ત્યાં જ ચિતન્ય રહેતું હોય તે એ મૃત–શરીરમાં પણ જણાવું જોઈએ. વળી, કદાચ એ દૂષણને દૂર કરવા માટે એમ કહેવામાં આવે કે–અમે તે એમ માનીએ છીએ કે પૃથિવી, Page #122 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૫) પાણી, તેજ અને વાયુ-એ ચારે ભૂતના સમુદાયથી જ ચૈતન્યની પેદાશ થાય છે અને મુડદાના શરીરમાં વાયુ નથી એટલે એમાં એક ભૂત ઓછું હેવાથી કદાચ ચિંતન્ય ન જણાતું હોય એથી કરીને અમોએ ઉપર જણવેલે–ચાર ભૂતના સમુદાયથી જ ચિતન્ય પેદા થાય છે” એ જાતને નિયમ જરા પણ ખોટો ઠરી શકતો નથી. નાસ્તિકની એ દલીલ પણ બરાબર નથી, કારણ કે મુડદાના શરીરમાં પિલાણ હેવાથી અને મુડદું ફુલી જતું હોવાથી તેમાં વાયુ નથી એમ કેણ કહી શકે? વળી, તેમાં (મુડદાના શરીરમાં) ચામડાની ધમણુવડે પણ વાયુ ભરી શકાય છે અને એ રીતે પણ તેમાં ઓછું રહેલું વાયુતત્ત્વ પૂરું કરી શકાય છે. હવે જે ફક્ત એક વાયુ ન હોવાથી મુડદામાં ચિતન્ય ન જણાતું હોય તે તે, એમાં વાયુ આવ્યેથી જણવું જોઈએ અને વાયુ આવ્યેથી મુડદાના શરીર પણ છવંત શરીરની પેઠે જ ક્રિયા કરવા મંડી જવી જોઈએ; કિંતુ આવી હકીકત હજુ સુધી કોઈએ જોઈ નથી, જાણી નથી તેમ સાંભળી પણ નથી એથી “મુડદાના શરીરમાં વાયુ નથી માટે જ એમાં ચૈતન્ય નથી.” એવું હળાહળ ખોટું શી રીતે કહી શકાય ? કદાચ એમ કહેવામાં આવે કે–માત્ર વાયુ ભરાયાથી જ મુડદાના શરીરમાં ચિતન્ય નથી જણાતું, તેનું તે બીજું પણ કારણ છે અને તે એ છે કે-જ્યાં સુધી મુડદાના શરીરમાં પ્રાણવાયુ અને અપાનવાયુનો સંચાર ન થાય ત્યાં સુધી તેમાં એકલે વાયુ ભરાયાથી ચિતન્ય ન આવી શકે અર્થાત મુડદાના શરીરમાં ચેતન્ય નથી જણાતું તેનું કારણ તેમાં પ્રાણવાયુ અને અપાનવાયુની ખામી જ છે. તે એ કહેવું પણ તદ્દન ખોટું છે, કારણ કે કઈ એવો નિયમ નથી કે જ્યાં જ્યાં પ્રાણવાયુ અને અપાનવાયુ હોય ત્યાં ત્યાં જ ચેતન્ય જણાય અને જ્યાં જ્યાં એ અને વાયુ ન હોય ત્યાં ત્યાં ચૈતન્ય પણ ન જણાય. જે એ નિયમ હેત તે મરણ પથારીએ પડેલે માણસ જ્યારે ઘણું શ્વાસ લે છે અને મૂકે છે તે વખતે તેનામાં ચિતન્યને વધારે જણ Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬-— જોઈએ અને સમાધિમાં રહેલ જોગી, જે શ્વાસને તદ્દન લેતે કે મૂકતે નથી તેમાં તે ઠામુકું ચૈતન્ય ન રહેવું જોઈએ. પરંતુ એમાં તે એમ જણાતું નથી, ઊલટું અધિક શ્વાસ લેનારમાં ચૈતન્યને નાશ થતો જણાય છે અને તદ્દન શ્વાસને રેકી રાખનારમાં ચૈતન્યને વિકાશ થતો જણાય છે માટે પ્રાણવાયુ અને અપાનવાયુની સાથે પણ ચૈતન્યને કોઈ પ્રકારને સંબંધ હોય એમ જણાતું નથી તેથી નાસ્તિકથી એમ તે ન જ કહી શકાય કે–પ્રાણવાયુ અને અપાનવાયુની ખામીને લીધે મુડદામાં ચૈતન્ય જણાતું નથી. તેઓના સિદ્ધાંત મુજબ તે મુડદામાં પણ બધાં ભૂતનો સમુદાય રહેલ હોવાથી સ્પષ્ટપણે ચૈતન્યની પેદાશ થવી જોઈએ, કિંતુ એ રીતે કયાંય થતું જણાતું નથી માટે તેઓએ માનેલે સિદ્ધાંત જ ખેટે કરે છે. હવે, કદાચ એમ કહેવામાં આવે કે એ મૃત-શરીરમાં તે જ તત્વની ખામી છે એને લીધે તેમાં ચૈતન્યની હયાતી જણાતી નથી, તે એ કથન પણ બરાબર નથી. જે એ હકીક્ત બરાબર હેત તે મુડદાના શરીરમાં તેજ તત્વને સંચાર થયા પછી પણ ચૈતન્યની પેદાશે કેમ થતી નથી ? માટે “તેજ તત્ત્વના અભાવને લીધે મુડદાના શરીરમાં ચૈતન્ય જણાતું નથી ” એ હકીકત તદન ખોટી છે અને માનવા લાયક નથી. વળી, જે તેજ અને વાયુની ખામીને લીધે મુડદામાં તન્ય ન જણાતું હોય એમ માનવામાં આવે તે એ મુડદામાં થતા કીડાઓમાં જે ચેતના શક્તિ જણાય છે તે શી રીતે જણાય ? માટે “ભૂતમાંથી ચૈતન્ય બને છે એ હકીકત તે તદ્દન ખોટી છે. વળી જે ભૂતેમાંથી ચૈતન્ય બનતું હોય તે ચી માત્રમાં તે જણાવું જોઈએ અર્થાત જેવી ચેતનાશક્તિ માણસમાં જણાય છે તેવી જ ઘડામાં, લેખણમાં અને કાગળ વગેરેમાં પણ જણાવી જોઈએકારણ કે એ બધે ઠેકાણે ભૂત તે રહેલાં જ છે. કદાચ એમ જણાવવામાં આવે કે જે ભૂત શરીરના આકારને ધારણ કરે છે તેમાંથી જ ચૈતન્યની ઉત્પત્તિ થઈ શકે છે, તેથી Page #124 -------------------------------------------------------------------------- ________________ ૦૭) ઘડામાં કે લેખણુ વિગેરેમાં જે ચિત ન જણાતું હોય તે પણ એક અમારી (નાસ્તિકોની) હકીકત (શરીરના આકારને ધારણ કરનારા ભૂતેથી ચૈતન્ય પેદા થાય છે—એ હકીકત) બેટી પડતી નથી, પરંતુ ખરી રીતે વિચારતાં તે નાસ્તિનું એ બધું કથન તદ્દન ખોટું જણાય છે. પહેલું તે તેઓને એ પૂછવાનું છે કે, ભૂતે જે શરીરના આકારતે ધારણ કરે છે તેમાં કારણુરૂપે શું શું છે? શું એકલાં ભૂતે જ છે ? કે બીજું કાંઈ છે? વા કાંઈ કારણ જ નથી? જે એકલાં ભૂતને જ કારણુરૂપે માનવામાં આવે તે તે ચીજ માત્રમાં જ ચેતના શક્તિને પ્રાદુર્ભાવ થવો જોઈએ; કારણ કે–ચીજ માત્રમાં તે જ ભૂતો રહેલાં છે કે, જેને તમો (નાસ્તિકે) ચૈતન્યનાં અને શરીરના આકારનાં કારણભૂત માનો છો. વળી, કદાચ એમ કહેવામાં આવે કે—કાંઈ ભૂત માત્રથી જ શરીરનો આકાર થઈ જતો નથી, એમાં તે બીજા પણ કેટલાંક સહકારી કારણેની જરૂર છે, તે એ સહકારી કારણે બધે ન હોવાથી ચીજ માત્રમાં ચૈતન્ય ન જણાય અને જ્યાં એ સહકારી કારણો હોય ત્યાં જ ચૈતન્ય જણાય એ બનવાજોગ છે માટે તમે (આસ્તિકે) “બધે ય ચૈતન્યને પ્રાદુર્ભાવ થ જોઈએ” એ જાતનું દૂષણ શી રીતે આપી શકે ? એ વિષે પણ આ એક પ્રશ્ન પૂછવાને છે કે-એ જે સહકારી કારણો છે તે બધાં શાનાં બનેલાં છે ? એના ઉત્તરમાં તમારે (નાસ્તિકોએ સ્પષ્ટ કહેવું પડશે કે–એ સહકારી કારણે પણ ભૂતાનાં જ બનેલાં છે. કારણ કે તમે ભૂતે સિવાય બીજો કોઈ જુદો પદાર્થ માનતા જ નથી. તે પછી બધે ભૂત રહેલાં છે માટે સહકારી કારણે પણ બધે ય હેવા જોઈએ અને તેને જ લઇને ચીજ માત્રમાં ચૈતન્યને પ્રાદુર્ભાવ થવો જોઈએ, એ જાતનું અમારું કથન ખેટું થઈ શકતું નથી. જે કદાચ નારિતકો એમ કહે કે-ભૂતે જે શરીરને આકાર ધારણ કરે છે તેમાં કાંઈ એલાં ભૂતે જ કારણ નથી, પણું બીજું કાંઈ છે તે એ પણ Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) એમનું કથન બરાબર નથી; કારણ કે, ભૂતાથી જુદું ખીજું સંસારમાં છે એમ નાસ્તિકા માનતા જ નથી—તે છતાં જો તેઓ કાઇ બીજી થીજ, જે ભૂતાથી જુદી રહે છે. તેને કારણુરૂપે માને તે તેના જ મુખથી આત્માની સાબિતી થઈ શકે છે, કારણ કે જે કાંઇ ભૂતાથી જુદી ચીજ છે એનુ જ નામ આત્મા છે, માટે ‘ બીજું કાંઇ કારણ છે ’ એમ કહેવુ પણ દૂષણવાળુ જણાય છે. હવે જો એમ કહેવામાં આવે કે ભૂત જે શરીરના આકાર ધારણ કરે છે, તેનું કાંઇ કારણ જ નથી, તે એ કથન પણ ગેરવ્યાજબી છે; કારણ કે કારણ સિવાય કાંઇ બની શકતુ નથી; બીજું, જે ક્રિયા કાંઇ કારણ વિના જ થતી હાય ! તે કાંતે રાજ થયા જ કરવી જોઇએ અથવા તદ્દન ન જ થવી જોઇએ. આ દલીલોથી એમ જણાઇ આવે છે કે નાસ્તિકાએ માતેલા ‘ ભૂતા શરીરના આકારને ધારણ કરે છે અને એમાંથી જ ચૈતન્ય પેદા થાય છે' એ જાતના સિદ્ધાંત કદી પણ સાચે! ઠરી શકતા નથી, તે પછી પ્રાણવાયુ અને અપાનવાયુની વાત જ કરવાની કયાં રહી ? માટે ચૈતન્ય, એ ભૂતને ગુણુ નથી, તેમ એ, ભૂતોથી ઉત્પન્ન થતું નથી, કિ ંતુ એ તે આત્માને ગુણ છે અને આત્મામાં જ રહે છે, એ જાતની માન્યતા પ્રમાણવાળી અને દૂષણુ વિનાની છે. વળી, આ એક સાધારણ નિયમ છે કે જેના ગુણનું પ્રત્યક્ષ જ્ઞાન થતુ હોય તે ગુણવાળા પોતે પણ પ્રત્યક્ષ જોડાય છે. સ્મરણ કરવું', જાણવાની ઈચ્છા રાખવી, ક્રિયા કરવાની ઈચ્છા રાખવી, જવાની ઇચ્છા રાખવી અને સદંડ થવે—એ વિગેરે આત્માના ગુણાને સૌ ક્રાઇ પ્રત્યક્ષપણે અનુભવી શકે છે, કારણ કે એ ગુણ્ણાના અનુભવ સૌ કાઇને થતા હેાવાથી એના પ્રત્યક્ષપણામાં કાઇના પણ એ મત હેાઈ શકે નહિ. હવે જ્યારે એ બધા આત્માના ગુણાનું સૌ કાઇને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે પછી એ ગુણાને આધાર એવા આત્મા કાને પ્રત્યક્ષપણે નહિ જણાતા હાય? માટે ‘ આત્માનું જ્ઞાન પ્રત્યક્ષપણે થઇ શકે છે’~ આત્મા પ્રત્યક્ષ Page #126 -------------------------------------------------------------------------- ________________ —- ૧૦૯ ) પ્રમાણુથી જ સાબિત થઈ શકે છે” ઈત્યાદિ હકીકતમાં કોઈ પ્રકારનું દૂષણ હેાય એમ કળી શકાતું નથી. હવે કદાચ નારિત તરફથી એમ કહેવામાં આવે કે જેના ગુણનું પ્રત્યક્ષ જ્ઞાન થતું હોય તે ગુણવાળે પિતે પણ પ્રત્યક્ષ જ હોય છે” એ જાતને નિયમ બધે ઠેકાણે લાગુ પડી શકે તેવું ન હોવાથી સાચે શી રીતે મનાય છે કારણ કે શબ્દ, એ આકાશને ગુણ છે, તે શબ્દનું પ્રત્યક્ષજ્ઞાન કાનાવડે થઈ શકે છે અને આકાશ તે કઈ પણ ઈદ્રિયદારા પ્રત્યક્ષ થઈ શકતું નથી માટે “ગુણપ્રત્યક્ષે ગુણી–પ્રત્યક્ષને નિયમને તદ્દન સાચે શી રીતે મનાય? પરંતુ નાસ્તિકાનું આ કથન જ ખોટું છે અર્થાત શબ્દ, એ આકાશને ગુણ જ નથી, એ તે પરમાણુમય હોવાથી એક જાતને જડ પુગળ છે આ વિષે અમે અવતત્વની ચર્ચા કરતી વખતે વિગતવાર લખવાના છીએ. વળી, કદાચ એમ કહેવામાં આવે કે આસ્તિકાએ જણાવેલ “ગુણે પ્રત્યક્ષે ગુણી–પ્રત્યક્ષને નિયમ કદાચ સાચો હોય તે પણ ભલે. અમે (નાસ્તિક) તે એમ કહીએ છીએ કે જેમ રૂપ વિગેરે ગુણ ઘડામાં દેખાતા હેવાથી એને (એ બધા ગુણનો) આધાર પણ શરીર છે, એમ માનવું જોઈએ –અને એ જ માન્યતા યુક્તિયુક્ત છે–વળી, એ જ જાતની માન્યતાને માનવાથી આસ્તિકાએ જણાવેલ “ગુણ-પ્રત્યક્ષે ગુણ–પ્રત્યક્ષને નિયમ પણ બરાબર સાચવી શકાય છે. જો કે નાસ્તિકાનું એ કથન સાંભળવામાં તે સુંદર દેખાય છે, કિંતુ વિચાર કરતાં માલમ પડે છે કે એમને એક અક્ષર પણ ખરે જણાતો નથી. સૌથી પહેલી વાત તો એ છે કે જ્ઞાન વિગેરે ગુણોની સાથે શરીરને કઈ પ્રકારને સંબંધ જ ઘટી શકે તેમ નથી–જુએ; શરીર તે રૂપી છે, આકારવાળું છે અને ઇથિી જાણી શકાય એવું છે ત્યારે જ્ઞાન વિગેરે ગુણે અરૂપી છે, આકાર વિનાના છે અને કઈ પણ ઇન્દ્રિયવડે જાણી શકાય એવા નથી જ્યાં જ્ઞાન વિગેરે ગુણે અને શરીર–એ બે વચ્ચે આટલે બધે વિરોધ હોય ત્યાં એ Page #127 -------------------------------------------------------------------------- ________________ (જ્ઞાન વિગેરે), શરીરના ગુણ શી રીતે હેઈ શકે? માટે ખરું જોતાં તે એ જ્ઞાન વિગેરે ગુણે શરીરના હેઈ શકતા જ નથી—એને ગુણી એટલે એ ગુણોને આધાર તે એના જ જે અરૂપી, આકાર વિનાને અને જ્યાં ઇદ્રિ પણ ન પહેચે એવો હોવો જોઈએ, અને તે એ એક આત્મા જ છે માટે “આત્માને” જ માન એ યુક્તિયુકત અને પ્રામાણિક છે અને એ જ્ઞાન વિગેરે ગુણે સૌ કોઈના અનુભવમાં આવે તેવા હેવાથી એ ગુણેને આધાર આત્મા પણ સૌના અનુભવમાં આવે એ સહજ છે. તે હવે સ્પષ્ટપણે એમ જાણે શકાય છે કે “આત્મા” ને માનવાની હકીકત તદ્દન નિર્દોષ અને પ્રામાણિક છે. એથી ઉલટું–જે કાંઈ નાસ્તિકએ આત્માના નિષેધમાં જણાવેલું છે તે તદ્દન ખોટું અને અનેક દૂષણવાળું છે તથા એમાં અનેક વિરોધ પણ છે—જે રીતે “સૂર્ય પ્રકાશ કરતે નથી ” “હું, હું નથી” અને “મારી મા વાંઝણું છે ” ત્યાદિ હકીકતે તદ્દન અસંગત અને વિધવાળી છે તે જ રીતે આત્માને નિષેધ કરનારી હકીકત પણ તેવી જ અસંગત અને વિધવાળો છે. આ વિષે એક જ્ઞાની પુ ગાયું છે કે – . . “આત્માની શંકા કરે, આત્મા પિતે આપ, શંકાને કરનાર તે, અચરજ એ અમાપ.” ' ' વળી, આત્માને સાબિત કરનારા અનેક અનુમાને પણ થઈ શકે છે અને તે આ પ્રમાણે છે – ૧. જેમ ચાલતા રેપને કોઈ ને કોઈ હંકારનારે હવે જોઈએ એમ ઈચ્છા પ્રમાણે ચાલતા (ક્રિયા કરનારા) શરીરને પણ કઈ હંકારનાર હે જોઈએ અને જે એને (શરીરને) હંકારનાર ઠરે એ જ આત્મા છે. * ૨. જેમ સૂતાર વિગેરે કર્તાની પ્રેરણા હેય ત્યારે જ વાંસ વિગેરે સાધને કામ કરી શકે છે તેમ આંખ અને કાનેવિગેરે સાધને પણ કોઈ Page #128 -------------------------------------------------------------------------- ________________ કર્તાની પ્રેરણા હેય ત્યારે જ કામ કરી શકે છે અને જે એ સાધનને પ્રેરક કર્તા નક્કી થાય એ જ આત્મા છે. ૩. જેમ ઘડાની હયાતીની શરૂઆત જણાય છે અને એને અમુક વાટ જણાય છે માટે એને કઈ કર્તા હોવો જોઈએ તેમ જ શરીરની હયાતીની શરૂઆત જણાય છે, એને અમુક ઘાટ પણ જણ્ય છે માટે એને પણ કોઈ કર્તા હૈ જોઈએ અને જે એને કર્તા ઠરે એ જ આત્મા છે. જે ચીજની હયાતીને પ્રારંભ–સમય જણાતો નથી અને જેને અમુક જ ઘાટ જણ નથી એવી ચીજને કઈ પણ કર્યા હતા નથી–જેમ કે વાદળને વિકાર–જેનો કઈ પણ કર્તા નથી. આપણું શરીર તો એવું નથી, માટે એને તે કર્તા જરૂર હૈ જોઈએ.]. ૪. જેમ ચાકડે અને ચાકડાને ફેરવવાની લાકડી-એ બધાં સાધનને કેઈએક ઉપરી હોય છે તેમજ આ છદ્રિ, મન અને શરીરને પણ કોઈ એક ઉપરી હેવો જોઈએ અને જે ઉપરી છે એ જ આત્મા છે. ૫. જેમ તૈયાર થએલું પકવાન્ન ખાવા યોગ્ય હોવાથી એને કઈ જમનાર–ભેગવનાર–હોય છે તેમ આ શરીર પણ ભોગવવા યોગ્ય હેવાથી એને કોઈ જોગવનાર જરૂર છે જોઈએ-અને જે એને ભેગઆવનાર છે એ જ આત્મા છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે ઉપર જણાવેલાં પાંચે અનુમાને વિરુદ્ધ છે; કારણ કે એ અનુમાને તે રથના હાંકનાર અને પકવાન્નનાં ખાનારની પેઠે આત્માને પણ આકારવાળો-રૂપી–સાબિત કરે તેવી છે અને તમે તે આત્માને આકારવાળે નથી માનતા, તે પછી એ અનુમાવડે તમને ગમે તે આત્મા શી રીતે સાબિત થઈ શકશે ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે અમે (-આસ્તિકે) પણ શરીરના હંકારનાર અને ભેગવનાર આત્માને આકારવાળો એટલે રૂપી માનીએ છીએ, કારણ કે એ સ્થિતિને સંસારમાં રઝળતે આત્મા કર્મના અનંતા Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨ ——નંત અણુઓથી વિંટાએલ હેય છે માટે તે, અપેક્ષાએ તે આકારવાળે અને મૂર્તિમાન પણ હોય છે એથી ઉપર જણાવેલું એક પણ અનુમાન વિરુદ્ધ નથી, કિંતુ તે બધાં ય પ્રામાણિક અને યુક્તિયુક્ત છે અર્થાત એ અનુમાન વડે કદાચ સંસારમાં ફરનારે આત્મા આકારવાળો કે રૂપવાળો સાબિત થાય તે પણ એમાં કશો વાંધો હોય, એમ અમે (આસ્તિકે) નથી માનતા. ૬. જેમ રૂપ વિગેરે ગુણ કોઈ આધાર વિના રહી શકતા નથી તેમ રૂપજ્ઞાન, રસજ્ઞાન અને શબ્દજ્ઞાન વિગેરે ગુણો પણ કોઈ આધાર સિવાય રહી શકે નહિ અને જે ગુણોને આધાર છે એ જ આત્મા છે. છે. જેમ ઘડે તેના–મૂળ-ઉપાદન કાર-માટી સિવાય થઈ શકતો નથી તેમ જ્ઞાન અને સુખ વિગેરે પણ એના મૂળ કારણ સિવાય થઈ શકે નહિ–અને જે એનું મૂળ કારણ છે એ જ આત્મા છે. જે કદાચ નાસ્તિકે જ્ઞાન અને સુખના મૂળ કારણ તરીકે શરીરને માનવાની વાત કરે, તો તે ખોટી જ છે; કારણ કે એ વાતનું ખંડન આગળ ઉપર ઘણું કરવામાં આવ્યું છે. ૮. જે જે શબ્દવ્યુત્પત્તિવાળે અને એકલે (એકલે એટલે બે . શબ્દોનો એક થએલે નહિ અર્થાત સમાસવાળે નહિ) હેય છે તેવા શબ્દને નિષેધ પિતાથી (નિષેધથી) વિદ્ધ અર્થને સાબિત કરે છે, અર્થાત જેમ “અધટ” કહેવાથી ઘટની પણ સિદ્ધિ થઈ જાય છે તેમ અછવ” કહેવાથી “જીવની પણ સાબિતી થઈ શકે છે, કારણ કે, જીવ” શબ્દ વ્યુત્પત્તિવાળે છે અને એકલે પણ છે. વળી, અખરવિષાણુ” શબ્દમાં મળેલ “ખરવિષાણુ” શબ્દ વ્યુત્પત્તિવાળે તેવા છતાં એકલે નથી અને “અહિત્ય” શબ્દમાં મળેલ “થિ” શબ્દએકલે હોવા છતાં પણ વ્યુત્પત્તિવાળો નથી માટે આ આઠમું અનુમાન એ જાતના વ્યુત્પત્તિ વિનાના અને સમાસથી બનેલા શબ્દોને લાગુ પતું નથી. એ પ્રકારે આ અનુમાન પણ છવની સિદ્ધિમાં સહાયતા કરે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) ૯. ઉપર જણાવેલા આઠમા અનુમાન વડે પિતાના શારીરમાં જીવની વિદ્યમાનતાને ચોક્કસ કરી “જેમ આપણું શરીરમાં જીવ છે તેમ બીજાનાં શરીરમાં પણ છવ હેવો જોઈએ, કારણ કે, શરીર માત્ર સરખાં છે” એ જાતના સામાન્ય અનુમાન વડે પણ છવંત શરીર માત્રમાં જીવની વિદ્યમાનતા જણાઈ આવે છે. જીવની આ એક ખાસ નિશાની છે કે, એ, ઇષ્ટ વસ્તુઓ તરફ ખેંચાય છે અને અનિષ્ટ વસ્તુઓને અડકતો પણ નથી. આ નિશાની છવંત શરીરમાત્રમાં પ્રત્યક્ષપણે જણાઈ આવે છે, માટે એ જાતનાં બધાં શરીરમાં જીવની સાબિતી થતાં જરા પણ વાર લાગે તેમ નથી અને કશે વાંધે પણ આવે તેમ નથી. ૧૦. કઈ પણ ઠેકાણે જે વસ્તુની વિદ્યમાનતા હોય છે તેને જ નિષેધ થઈ શકે છે. કયાંય પણ જે ચીજની હયાતી હતી નથી તેને વળી નિષેધ છે? તમે (નારિત) આ સ્થળે જીવને નિષેધ કરે છે તે એ જ નિષેધ એની (જીવની) વિદ્યમાનતાને સાબિત કરવાને પૂરતું છે. જેમ તદ્દન અસદ્રપ છઠ્ઠા ભૂતનો નિષેધ કરવાની જરૂર હોતી નથી તેમ જે જીવ તદ્દન અસદુ૫ હેત તે એને પણ નિષેધવાની જરૂર રહે નહિ અર્થાત તમારી (નાસ્તિકાની) તરફથી કરવામાં આવતો જીવને નિષેધ જ જીવની હયાતીને સાબિત કરી શકે છે. કોઈ પણ પ્રામાણિક કદી એ કેઈ અસત્ વસ્તુનો નિષેધ કરે નહિ. જે નિષેધ થાય છે એ તે માત્ર વસ્તુના એક બીજા સાથેના સંબંધને છે, પરંતુ વસ્તુને નથી. જેમ કોઈ કહે કે, ખર–વિષાણ નથી અથવા દેવદત્ત ઘરે નથી. તે એને અર્થ એટલે જ છે કે ખર અને વિષાણું( શિંગડું)ને પરસ્પર સંબંધ નથી; બાકી તે ખર( ગધેડે) પણ છે અને વિષાણ (શિંગડું) પણ છે. “ખર–વિષાણુ નથી” એ જાતને નિષેધ ફક્ત ખર અને વિષાણુના સંબંધને જ (નિષેધ કરે છે, એમ જ “દેવદત્ત ઘરે નથી' એ Page #131 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪–– વાય પણ દેવદત્ત અને ધર વચ્ચે જે સાક્ષાત સંબધ છે તેને જ પ્રતિબંધ કરે છે–બાકી તે દેવદત્ત પણ છે અને ઘર પણ છે-એ નિષેધ વાક્ય દ્વારા એ બેમાંના એક પણ ભાવને નિષેધ થઈ શકતું નથી. એ જ પ્રકારે “બીજે ચંદ્ર નથી” “ઘડા જેવડા મેતી નથી” અને આત્મા નથી” ઈત્યાદિ નિષેધ કરનારાં વાકના ભાવને સમજી લેવાને છે અર્થાત એ વાક્ય ચંદ્ર, મોતી કે આત્માનો નિષેધ કરતાં નથી, પરંતુ ચંદ્રની અનેકતા, મોતીનું ઘડા જેવડું પ્રમાણુ અને અમુક શરીર સાથે આત્માને સંયોગ એ પ્રકારની વિશેષતાને જ નિષેધ કરે છે–બાકી તે ખેતી પણ છે અને ઘડા જેવડું માપ પણ છે, કિંતુ એ બે વચ્ચે કઈ પ્રકારને સંબંધ નથી—એ જ અભિપ્રાયને લઈને ઉપર જણાવેલું આ વાક્ય “ઘટા જેવડું મેતી નથી” જાએલું છે. એ જ રીતે આત્મા નથી” એ વાક્યને પણ ભાવ એવો છે કે અમુક શરીર સાથે આત્માને સંબંધ નથી. આગળ ઉપર એવું ચોક્કસ જણાવી ચૂક્યા છીએ કે-જે વસ્તુ તદ્દન અસત હોય તેને નિષેધ હોઈ શકે નહિ-નિષેધ તે એને જ હોઈ શકે, કે જે કયાંયને કયાંય હયાતી ધરાવતી વસ્તુ હોય, માટે “આત્મા નથી” એ નિષેધ પોતે જ આત્માની હયાતીને સાબિત કરે છે, પછી તે ગમે ત્યાં હોય. કિંતુ એ વાકય વડે આત્માની વિદ્યમાનતામાં જરા પણ સંશય આવે એવું નથી અર્થાત “કઈ પણું ઠેકાણે જે વસ્તુની વિદ્યમાનતા હોય તેને જ નિષેધ થઈ શકે છે.” એ દલીલદ્વારા તમારું (નાસ્તિકનું) “આત્મા નથી” એવું નિષેધ કરનારું વાક્ય પણ આત્માનું સ્પષ્ટપણે વિધાન કરી રહ્યું છે માટે હવે કઈ રીતે છતા આત્માને ઓળવવામાં સાર જણાતું નથી. અને આત્મા નથી” એ વાક્યને જે આ (“અમુક શરીરમાં આત્મા નથી) ખરો અર્થ છે કે તે સૌ કોઈને સંમત છે; કારણ કે, “મૃત શરીરમાં આત્મા હેતે નથી” એવું સૌ કોઈ એક સરખી રીતે સ્વીકારે છે. એથી હવે તે કોઈ પણ પ્રકારે આત્માને નિષેધ થઈ શકે તેમ નથી. તથા આત્મા Page #132 -------------------------------------------------------------------------- ________________ -( ૧૧૫ ) ની સાબિતી માટે આ પ્રકારનું એક બીજું અનુમાન પ્રમાણ છેઃ— ઇંદ્રિયવડે જોવાએલા દરેક પદાર્થોનું જ્ઞાન-સ્મરણુ ઇંદ્રિયાની હયાતી ન હોય તે પણ રહ્યા કરે છે, માટે એમ સાબિત થઇ શકે છે કે, એ જ્ઞાનને ધરાવનારા કાઇ પદાર્થ ઈંદ્રિયાથી જુદો જ હાવા જોઇએ અને જે એ જુદા પદાર્થ છે એ જ આત્મા છે. જેમ ગાખલા વાટે જોવાતા પદાર્થોનું સ્મરણુ, જોનાર એવા દેવદત્તને રહે છે તેમ ઇંદ્રિયાવડે જોવાતા પદાર્થોનું સ્મરણ જોનાર એવા આત્માને રહે છે. ગાખલાથી દેવદત્ત તદ્દન જુદા જણાય છે તેમ આત્મા પણ ઈંદ્રિયાથી જુદા સ્વભાવવાળા છે –એ પ્રકારે આત્માની સાબિતી અનુમાનથી તે ઘણી સારી રીતે થઇ શકે છે—આત્માની સાબિતી અનુમાનથી પૂરેપૂરી રીતે થતી હાવાથી આગમ—શાસ્ર—પ્રમાણુ, ઉપમાન–પ્રમાણ અને અર્થાત્પત્તિ-પ્રમાણથી પુણ તેની સાબિતી થઇ શકે છે; કારણ કે, એ બધાં પ્રમાણા અનુમાનના પેટામાં આવી જાય છે. વળી, તમે જે કહ્યું છે કે, જે પદાર્થ પાંચ પ્રમાણાથી ન જાણી શકાય તેની હયાતી હાઇ શકતી નથી એ પશુ સરાસર ખાટું છે; કારણ કે પિશાચેાની હયાતી અને હિમાલયના પાણાના માપની હયાતી—એ બન્ને કાઈ પશુ પ્રમાણુથી જાણી શકાતી નથી; છતાં એ બન્નેની હયાતી તે માનવી પડે છે. વળી, આ આત્મા પાંચ પ્રમાણેામાંના કાઈ પણુ પ્રમાણુથી નથી જણાતા એમ પણુ નથી; કારણ પ્રત્યક્ષ અને અનુમાન—એ બન્ને પ્રમાણેાથી આત્માનું ભાન થઇ શકે એવું છે, એ વિષે આગળ ઉપર સવિસ્તર લખાઈ ચૂકયુ છે. આ આત્મા પરલોકે જનારા પણુ છે એટલે એને કમના વશપણાને લીધે જન્માંતરો પણ કરવાં પડે છે, તેની સૌ સમજી શકે એવી સાદી સાબિતી આ પ્રમાણે છેઃતાજા જન્મેલા બાળકને કાઇની પ્રેરણા કે શિક્ષણ વિના ધાવવાનું જે મન થાય છે તે એના પૂર્વાભ્યાસનુ પરિણામ છે. કાઇ પણ પ્રાણિને અભ્યાસ વિના ક્રિયા કરતાં આવડતું નથી—એ હકીકત સૌ કાઈ સમજે તેવી છે; માટે આ તાજી બાળક જે અહીં Page #133 -------------------------------------------------------------------------- ________________ વગર શીખે જ ધાવવાની ક્રિયા કરે છે તે, એના પૂર્વના અભ્યાસનું જ પરિણામ છે, એવી કલ્પના જરા પણ અયુક્ત નથી. અને એ કલ્પનાવડે જ આત્માનું પરલકે જવાપણું સાબિત થઈ શકે છે. આ રીતે આત્માની સાબિતી તદ્દન નિર્દોષપણે અને સરલતાથી થઈ શકે છે. ' જે લે (વાદીઓ) આત્માને તદ્દન ટસ્થ, નિયા એટલે જેમાં જરા પણ ફેરફાર ન થઈ શકે એવો નિત્ય માને છે, તેઓને મત પણ બરાબર નથી; કારણ કે જે તેઓને મત બરાબર હોય તે કદી પણ આમામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થ દ એજ્યારે આત્મા અમુક જાતના જ્ઞાન વિનાને હાઈ પછી અમુક જાતના જ્ઞાનવાળો થાય છે ત્યારે પહેલે એ અજ્ઞાતા હતો અને પછી જ્ઞાતા બને છે – જે એના (આત્માના) સ્વભાવમાં કોઈ પણ પ્રકારને જરા પણ ફેરફાર ન થતો હોય તે એ, અજ્ઞાતાને જ્ઞાતા શી રીતે થાય ? માટે આત્માને કોઈ પણ પ્રકારના ફેરફાર વિનાને એવો નિત્ય માન, એ મત બરાબર નથી. , , , સાંખ્ય મતવાળા આત્માને “કરનાર” તરીકે નથી માનતા, તેઓને તે મત પણ છેટે છે; કારણ કે, પિતાના કર્મફળને ભોગવનાર હોવાથી આત્મા “કરનાર' તરીકે પણ હેવો જોઈએ. જેમ, એક ખેડૂત ખેતરમાં થતા પાકને ભોગવનાર છે માટે ખેતીને કરનાર પણ એ જ છે તેમ આત્મા પણ કર્મનાં ફળને ભોગવતે હોવાથી એને કરનાર પણ એ જ હોવું જોઈએ. વળી સાંખ્ય મતવાળા જેને “પુષ” કહે છે, તે સર્વથા ક્રિયાહીન હોવાથી–અકર્તા હોવાથી આકાશકુસુમની પડે કોઈ વસ્તુરૂપ નથી. વળી અમે (જૈને) સાંખ્યોને પૂછીએ છીએ કે, તમે આત્માને “ભોગવનાર” તરીકે માને છે કે નહિ? જો તમે એને ભેગવનાર' તરીકે માનતા હે તે પછી “કરનાર” તરીકે માનવામાં શો વાંધો છે? અને જો એને “ભગવનાર તરીકે ન માનતા હો તો પછી Page #134 -------------------------------------------------------------------------- ________________ ——(૧૧૭) ; એ “ભક્તા” શી રીતે કહેવાય ? કારણ કે, જેમ મુક્ત થએલે આત્મા ક્રિયાવિહીન હોવાથી ભોગવનાર” તરીકે હઈ શકતું નથી તેમ તમેએ (સાંખેએ) માનેલે આત્મા પણ અકરનાર તરીકે–ક્રિયાવિહીનહોવાથી “ભેગવનાર” તરીકે કેમ થઈ શકે? તથા જે આમાને કરનાર ” તરીકે નહિ માનીને પણ “ભેગવનાર તરીકે માનશો તો બીજાં પણ અનેક દૂષણો આવે છે અને તેમ માનવામાં. “કરે એ જ ભગવે એને સર્વસંમત સાધારણ સિદ્ધાંત પણ ઉલટાઈ જાય છે. સાંખ્ય કહે છે કે, પ્રકૃતિ કર્મ કરે છે અને આત્મા એને ભોગવે છે. એ કેવી તદ્દન વિપરીત વાત છે–એ તે કરનાર બીજો અને ભગવનારે બીજે એવું થયું–જે તદ્દન અયુક્ત છે અને અનુભવ વિદ્ધ છે. જે એ સાંખ્યોનો મત જ બરાબર હોય તો ખાનારે બીજો અને તૃપ્તિ પામ- ના બીજ—એવું પણ પ્રતીત થવું જોઈએ; પણ એમ થતું કયાંય જણાતું નથી માટે સાંખ્યોને પણ એ મત બરાબર નથી. અર્થાત સાંખ્યોએ પિતાનો કદાગ્રહ મૂકી દઈને આત્માને ભોગવનારની પેઠે કરનાર પણ માનવો જોઈએ. કેટલાક વાદીઓ એમ માને છે કે, આમા અને એમાં રહેલું ચિત –એ બને તદ્દન જુદા જુદા છે; પણ માત્ર એક સમવાય નામના સંબંધને લીધે એ બન્નેનું જોડાણ થએલું છે અર્થાત આત્મા મૂળરૂપે તે જડરૂપ છે. તેઓનું આ કથન પણ તર્ક છેટું છે, કારણ કે જે આત્માને ચેતનરૂપ સ્વભાવ ન હોય તે જેમ જડ એવું આકાશ કોઈ ચીજને જાણી કે ઓળખી શકતું નથી તેમ આત્મા પણ કઈ ચીજને શી રીતે જાણી કે ઓળખી શકે? કદાચ એમ કહેવામાં આવે કેઆત્મામાં ચિતન્યનો સમવાય હોવાથી એ પદાર્થમાત્રને જાણી શકે એમ છે તે એ પણ ખોટું છે; કારણ કે જે એ રીતે માનવામાં આવે તે ઘડામાં પણ ચૈતન્યને સમવાય સંભવતો હોવાથી ઘડે પણ Page #135 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮) – આપણી પેઠે પદાર્થ માત્રને જાણકાર થે જોઈએ, કારણ કે સમવાય બધે ઠેકાણે રહેનારો નિત્ય અને એક હેવાથી ઘડામાં પણ એની હયાતિ હેવી વ્યાજબી છે. જો કે આ વિષે અહીં ઘણું કહેવાનું છે, તે પણ ગ્રંથગૌરવ થાય, તે હેતુથી લખતા નથી. તાત્પર્ય એ કે–આત્મામાં જાણકારી શક્તિને માનનારા એ આત્માને સ્વભાવે કરીને ચૈતન્યરૂપ જ માનવ જોઈએ—અને જડરૂપ તે ન જ માન જોઈએ. આ પ્રકારે આત્માને લગતા આટલા વિશાળ લખાણુથી આત્માની સાબિતી એક વજલેખ જેવી અકાય થઈ ચૂકી છે માટે હવે કોઈની તાકાત નથી કે–ન્યાયપૂર્વક આત્માને ઈન્કાર કરી શકે. આ કર્મવાળો આત્મા પાંચ પ્રકારને છે–એકેંદ્રિય-એક માત્ર સ્પર્શ ઈદ્રિયવાળો, બેઈદ્રિય–બે-સ્પર્શ અને જીભ-ઈદ્રિયવાળ, ત્રણ ઈદ્રિયત્રણસ્પર્શ, જીભ અને નાક-ઈદ્રિયવાળે, ચાર ઈદ્રિય-ચાર–સ્પર્શ, જીભ, નાક અને આંખ-ઈદ્રિયવાળો અને પંચૅકિય–પાંચ-સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન–ઈદ્રિયવાળો. આ પાંચ પ્રકારમાંનાં છેલ્લા ચાર પ્રકારો તો સમજી શકાય એવા છે, કારણ કે એ છેલ્લા ચારે જીવોમાં, જીવ હોવાનાં નિશાને સ્પષ્ટપણે જોઈ શકાય છે. પણ પાંચમે એટલે સૌથી પહેલે પ્રકાર એકેંદ્રિય જીવને લગતે છે તે બરાબર સમજી શકાતો નથી. પૃથિવી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિ-એ પાંચે એક ઈદ્રિયવાળા જેવો છે, પરંતુ એમાં જીવ હેવાનાં કઈ પ્રકારનાં સ્પષ્ટ નિશાને જાણી શકાતા નથી માટે એ બધાને એક-ઈદ્રિયવાળા જીવ શી રીતે માનવા? એ પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે –જો કે, એ પૃથિવી વિગેરેમાં જીવ હેવાનાં સ્પષ્ટ નિશાને નથી મળી શકતાં, પણ એ બધા એક-ઈદ્રિય પ્રાણિઓમાં એ નિશાને અસ્પષ્ટપણે તે માલૂમ પડે છે. જેમ મૂચ્છ પામેલા મનુષ્યમાં વ હોવાનું નિશાન સ્પષ્ટ નથી જણાતું, છતાં એમાં જીવની હયાતી માનવામાં આવે છે તેમ એ એકેંદ્રિયવાળા છવામાં પણ સમજી લેવાનું Page #136 -------------------------------------------------------------------------- ________________ – ૧૧૯) છે. કદાચ એમ કહેવામાં આવે કે, મૂચ્છ પામેલા મનુષ્યમાં જીવનું મુખ્ય નિશાન શ્વાસ લેવાનું છે તે તે સ્પષ્ટપણે જણાય છે અને પૃથિવી વિગેરેમાં એમનું કાંઈ પણ જણાતું નથી તેથી એની સજીવતા શી રીતે માની શકાય? એને ઉત્તર આ પ્રમાણે છે–પૃથિવીમાં એક એવી જાતની શક્તિ રહેલી છે કે જે પિતાની જ જેવા બીજો અંકુરે ઉગાડી શકે છે–જેમ મીઠું, પરવાળાં અને પાષાણ વિગેરે. ગુદાના કિનારા ઉપર રહેલા અર્શી જેમ માંસના અંકુરને ઉત્પન્ન કરે છે, એ એની સજીવપણની નિશાની છે તેમ એ પૃથ્વી વિગેરે પણ પિતાની જ જેવા બીજા અંકને ઊગાડવાની શક્તિ ધરાવતા હોવાથી જીવવાળા છે એમ શા માટે ન મનાય ? જેમાં ચૈતન્યનાં નિશાને છૂપાં રહેલાં છે અને ચૈતન્યનું એકાદ નિશાન (વ્યક્ત) સંભવે છે તેવી વનસ્પતિઓની પેઠે પૃથિવી વિગેરેને ચેતનવાળાં શા માટે ન માનવાં? વનસ્પતિ ઋતુનાં ધોરણે ફળનારી હોવાથી એમાં સ્પષ્ટપણે ચેતન્ય છે એમ જાણી શકાય છે તે જ પ્રમાણે પૃથિવીમાં પણ ચૈતન્યનું નિશાન જણાતું હોવાથી એને જીવવાળી શા માટે ન માનવી ? પૃથિવીમાં અવ્યક્ત–ઉપગ, જે ચૈતન્યની એક નિશાની છે તે રહેલી છે તેથી એને જીવવાળી માનવી એ યુક્તિયુક્ત છે. કદાચ એમ કહેવામાં આવે છે, પરવાળાં અને પાણી વિગેરે તે કઠણ છે માટે એને જીવવાળા શી રીતે માની શકાય? એને ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ શરીરમાં રહેલું હાડકું કઠણ છે તે પણ જીવવાળું છે એ જ રીતે એ કઠણ અને ચૈતન્યવાળી પૃથિવીને પણ જીવવાળી માનવાની છે. અથવા જેમ પશુ-શરીરમાં રહેલાં શિંગડાં અને સાસ્ના વિગેરે જીવવાળાં છે તેમ એ પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધાં જીવશરીર છે; કારણ કે એ બન્ને એક સરખી રીતે છેદાય છે, ભેદાય છે, ફેકાય છે, ભગવાય છે, સુંધાય છે, ચખાય છે અને સ્પર્શાય છે અર્થાત્ એ રીતે એ પૃથિવી વિગેરે પણ જીવવાનાં છે. સંસારમાં જે કાંઈ પુકલ–દ્રવ્ય છે તે બધાં કેઈ ને કોઈ જીવનાં શરીર છે; માટે પૃથિવીને પણ Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦) — જીવ-શરીર કહેવામાં કોઈ પ્રકારને બાધ નથી. વળી પૃથ્વીમાં રહેલું છેદાવાપણું વિગેરે ધર્મો નજરે જણાતા હોવાથી ઓળવી શકાય એવા પણ નથી, માટે એ જ ધર્મોવડે એની સચેતનતા સાબિત થઈ શકે છે. જે પૃથ્વીને કઈ જાતને આઘાત લાગ્યો નથી તે જીવવાળા છે અને જે પૃથ્વીને શસ્ત્ર વિગેરેને આઘાત લાગે છે તે જીવ વિનાની છે. જેમ આપણા હાથ પગ વિગેરેને સંધાત સચેતન છે તેમ શઆવડે નહિ જણાએલી સંઘાતરૂપ પૃથ્વી વિગેરે પણ સચેતન છે અને જેમ શસ્ત્રવડે હણુએલા–શરીરથી જુદા પડી ગએલા–આપણા હાથ, પગ અચેતન છે તેમ શસ્ત્રથી હણાએલી પૃથ્વી વિગેરે પણ અચેતન છે અર્થાત ક્યારેક કોઈ પૃથ્વી સચેતન હોય છે અને કયારેક કોઈ પૃથ્વી અચેતન હોય છે. એ પ્રકારે શસ્ત્રથી ન હણાએલી પૃથ્વીને તથા પાણી વગેરેને સચેતન સાબિત કરવાની યુક્તિ છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે – જેમ મૂત્ર, સચેતન નથી તેમ પાણી પણ સચેતન નથી તો એ કથન ખોટું છે. ખરી રીતે તે જેમ કલલ–અવસ્થામાં તાજા ઉત્પન્ન થએલા હાથીનું શરીર પ્રવાહી છે અને ચેતનવાળું છે તેમ પાણી પણ ચેતનવાળું છે અથવા જેમ ઈડામાં એનું પક્ષિનું જલમય શરીર, જેને કોઈ ચાંચ વિગેરે ભાગ પ્રકટ નથી થયો એવું એ ચેતનાવાળું હોય છે તેમ પાણીને પણ ચેતનાવાળું સમજવાનું છે. એ જ હકીકતને વિશેષ કે આપનારાં અનુમાને આ પ્રમાણે છે ૧. જેમ હસ્તિના શરીરનું મૂળ કારણ એ પ્રવાહી કલિ સચેતન છે તેમ શસ્ત્રથી આઘાતને નહિ પામેલું એવું પાણી પણ સચેતન છે. મૂત્ર તે શસ્ત્રથી આઘાત પામેલું હેવાથી સચેતન હેઈ શકતું નથી. ૨. જેમ ઈડામાં રહેલું પ્રવાહી રસ સચેતન છે તેમ પ્રવાહી પાણી પણ સચેતન છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ૩. પાણીરૂપ હાવાથી હિમ વિગેરે ક્યાંય ક્યાંય બીજા પાણીની પેઠે સચેતન છે. ૪. જેમ સ્વભાવે પેદા થતા દેડકા સચેતન છે તેમ જમીન ખાદતાં ખાતાં સ્વાભાવિક રીતે નીકળતુ પાણી સચેતન છે. ૫. જેમ કેટલીક વાર વાદળાના વિકારમાં પેાતાની મેળે જ ઉત્પન્ન થએલું અને પડતુ માક્કુ'. સચેતન છે તેમ આકાશમાં રહેલું પાણી પણ સચેતન છે. એ પ્રકારે અનેક યુક્તિથી પાણીને સચેતન સમજવાનુ છે. ૬. શીઆળાની ઋતુમાં જ્યારે બહુ જ ઠંડી પડતી હાય છે ત્યારે નાના જળાશયમાં શૈાડા, મેાટા જલાશયમાં વધારે અને એથી પણ મેટા જલાશયમાં એથી પણ વધારે ખાફ નીકળતા દેખાય છે, તે વહેતુક જ હોવા જોઇએ. જેમ ઘેાડા મનુષ્યેાની . ભીડમાં ઘેાડે બાકૅ, વધારે મનુષ્યાની ભીડમાં વધારે ખાફ અને એથી પણ વધારે મનુષ્યાની ભીડમાં એથી પણ વધારે માફ થાય છે તે જીવહેતુ છે તેમ જલાશયમાંથી નીકળતા બાફ પણ જીવહેતુક છે—જેમ મનુષ્યના શરીરને ઉષ્ણુ રપ, ઉષ્ણુ સ્પવાળી વસ્તુથી પેદા થાય છે તેમ શીઆળામાં પાણીમાંથી નીકળતા ઉષ્ણુ પશ પણુ ઉષ્ણુ સ્પર્શવાળી વસ્તુથી પેદા થાય છે. કદાચ કાઇ એમ કહે કે, પાણીમાં એ ઉષ્ણુ સ્પર્શી સ્વાભાવિક છે; તે એમ કાંઈ માનવાનું નથી, કારણ કે વૈશેષિક વિગેરે વાદીઓએ કહ્યું છે કે “ પાણીમાં ઠંડા સ્પર્શી જ હેાય છે. ” તાત્પય` એ છે કે—તળાવ કે કૂવા વિગેરે દરેક જલાશયમાંથી શીઆળામાં જે ખાફ નીકળે છે તે, વહેતુ છે. જેમ શીઆળામાં ઠંડે પાણીએ ન્હાતા મનુષ્યના શરીરમાંથી ખાફ્ નીકળે છે તેનું કારણુ એને તૈજસ શરીરવાળા આત્મા છે તેમ શીઆળામાં પાણીમાંથી નીકળતા ખાનું કારણ પણ પાણીને તૈજસ શરીરવાળા આત્મા છે—એ સિવાય પાણીમાંથી બારે નીકળવાનું બીજું કારણુ Page #139 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૨ )~~~ હેતુ નથી-માટે પાણી પણ જીવવાળું છે, એ હકીકત સ્પષ્ટપણે સાબિત થઇ શકે એવી છે. કદાચ એમ કહેવામાં આવે કે, કેટલીએક વાર ઉકરડાના કચરામાંથી ખા નીકળતા જાય છે, અને એ બાના કાઈ હેતુ હોય એમ મનાતુ નથી તેથી પાણીમાંથી નીકળતા ખા પણ એ ઉકરડાના જ માની પેઠે શી રીતે અહેતુક ન હાઇ શકે? એનુ સમાધાન આ પ્રમાણે છે:-ઉકરડામાં પણ જે ઉષ્ણુતા રહેલી છે અને એમાંથી જે ખાફ નીકળે છે તેનું કારણ તેમાં પેદા થએલા જીવાનાં મૃતશરીરા છે અર્થાત્ ઉકરડાને બાફ અને એને ઉષ્ણુ સ્પર્શે એ બન્ને પણ કાંઇ અકારણ નથી કિંતુ કારણવાળા જ છે. અહીં કદાચ એમ પૂછવામાં આવે કે, જીવાનાં મૃત-શરી। બાફનાં કે ઉષ્ણુ સ્પર્ધાનાં કારણ શી રીતે થઈ શકે? તેનું સમાધાન આ પ્રમાણે છેઃ-જેમ ખળી ગએલા પાણા ઉપર પાણી છાંટવાથી તેમાંથી ખાફ નીકળે છે તેમ આ ઠેકાણેચી પણુ જે ખાફ્ નીકળે છે તેનું કારણ ઠંડી છે. આ રીતે બીજે ઠેકાણે પણ બાક્નુ અને ઉષ્ણુસ્પનું કારણ કયાંય સચિત્ત પદાર્થોં છે અને ક્યાંય અચિત્ત પદાર્થોં છે, એમ સમજી લેવાનું છે. આ જ પ્રકારે શીઆળાની મેાસમમાં પર્વતની તળાટીમાં અને પાસે ક્ષેાની નીચે જે ઉષ્ણતાને અનુભવ થાય છે તેને પણ મનુષ્યના શરીરમાં રહેલા ઉષ્ણુસ્પર્શ'ની પેઠે જીવ—હેતુક સમજવાના છે. એ જ પ્રકારે ખરા ઉનાળામાં બહારના સખત તાપને લીધે જેમ મનુષ્યના શરીરમાં રહેલા તૈજસ શરીરરૂપ અગ્નિ મંદ પડી જાય છે અને તેથી મનુષ્યનું શરીર ઠંડ ુ દેખાય છે તેમ જ પાણીમાં જણાતા ઢંડા સ્પ વિષે પણ સમજવાનું છે અર્થાત્ જેમ મનુષ્ય-શરીરને ઠંડા સ્પર્શે જીવ-હેતુક છે તેમ પાણીમાં જાતે ઠંડા સ્પર્શે પણ જીવ–હેતુક જ છે. આ રીતે અનેક યુક્તિથી પૃથિવીની પેઠે પાણીને પણ જીવવાળું સમજી લેવાનું છે. હવે અગ્નિને પણ્ સવ તરીકે સમજવાના છે અને તેની યુક્તિ Page #140 -------------------------------------------------------------------------- ________________ -( ૧૨૩ ) આ પ્રમાણે છેઃ—જેમ રાત્રીમાં ખજા( ખદ્યોત પોતાના શરીર પરિણામથી પ્રકાશ આપે છે અને એ પ્રકાશ જીવ શક્તિનું પ્રત્યક્ષ ફળ છે તેમજ અંગારા વગેરેના પ્રકારાને પણ જીવ-શક્તિના ફળરૂપે માનવા એ કાંઇ કાઇ પ્રકારે અયુક્ત નથી, અથવા જેમ તાવની ગરમી જીવવાળા શરીર સિવાય બીજે કયાંય હાઇ શકતી નથી તેમ અગ્નિની ગરમી પણ એમાં જીવની હયાતી સિવાય હેાઈ શકતી નથી. કાઈ ઠેકાણે અને ક્રાઈ પણ સમયે મરેલા શરીરમાં તાવની હયાતી હાઇ શકતી નથી-એ રીતે ઉષ્ણતાની સાથે જીવની હયાતીના સહચાર જણાતા હૈાવાથી અગ્નિને સચિત્ત માનવામાં કો! વાંધા હૈાય એમ જણાતુ નથી. ૧. જેમ ખજીના શરીરમાં રહેલા પ્રકાશ જીવવાળા છે તેમ અગારા વિગેરેમાં રહેલા પ્રકાશ પણ જીવના સયેાગથી જ થએલા છે. ૨. જેમ મનુષ્યના શરીરમાં આવેલા તાપ જીવ–સયાગી મનાય છે તેમ જ અંગારા વિગેરેમાં રહેલા તાપ પણુ જીવ–સયાગી છે એમ માનવું જોએ. સૂ વિગેરેના પ્રકાશ પણ જીવ–સંચાગી જ છે માટે એ વિષે પણ કોા વાંધા આવે તેમ નથી. ૩. જેમ આહાર લેવાના પ્રમાણને લીધે મનુષ્યના શરીરમાં હાનિ અને વૃદ્ધિ થાય છે તેમ જ અને તે જ હેતુથી પ્રકાશમાં પણ હાનિ અને વૃદ્ધિ થતી હાવાથી એને ( પ્રકાશને ) પણ મનુષ્યના શરીરની પેઠે જીવ–સચેગી માનવા જોઇએ. એ પ્રકારે ખીજી પણ અનેક લીલાથી અગ્નિમાં જીવ હોવાની હકીકત અબાધપણે સાબિત થઇ શકે છે. હવે વાયુમાં પણ વ છે, એ હકીકતને સાબિત કરનારાં પ્રમાણા છેઃ— ૧. જેમ ક્રાઇ ચમત્કારવાળી શક્તિને લીધે દેવનું શરીર નજરે દેખાતુ નથી પણ તે ચેતનાવાળું છે અને વિદ્યા, મંત્ર તથા આંજણી Page #141 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૪)--- વિગેરેના પ્રભાવથી કોઈ સિદ્ધ મનુષ્યનું શરીર નજરે દેખાતું નથી, કિંતુ તે પણ ચેતનાવાળું છે એ જ પ્રમાણે વાયુનું શરીર નજર જણાતું નથી તો પણ એ, એ બન્નેના શરીરની પેઠે ચેતનાવાળું છે, એમ કહેવામાં કશો વાંધો આવતો નથી. જેમ પરમાણુ અત્યંત સૂક્ષમ છે માટે જણાતું નથી અને બોલે પાષાણને ટુકડો ઉને લાગે છે પણ તેમાં અગ્નિ જણાતી નથી તેમ જ વાયુમાં રહેલું રૂપ પણ ઘણું સૂમ હેવાથી એ આપણી નજરે જણાતું નથી. ૨. જેમ ગાય અને ઘોડે વિગેરે પિતાની જ મેળે-કોઈની પણ પ્રેરણું સિવાય વાંકાવાંકા અને ગમે તે તરફ અનિયમિતપણે ચાલે છે તેમ વાયુ પણ પિતાની જ મેળે વાં કેવાં કે અને ગમે તે તરફ અનિયમિતપણે વાતે હોવાથી એઓની પેઠે જીવ-સંયોગી છે. જો કે જીવ અને પુગલની ગતિ અનુશ્રેણિ હોવાથી પરમાણુ પણ વાંકેવાંકો ગતિ કરે છે, પણ તે તે નિયમિત રીતે જ એવી ગતિ કરતે હોવાથી, એ કાંઈ વાયુને લગતી આ હકીક્તમાં જરા પણ આડે આવે તેમ નથી. એ પ્રકારે શસ્ત્રથી કઈ પ્રકારના આઘાતને નહિ પામેલે વાયુ “ સજીવ’ છે એમ સમજી લેવાનું છે. હવે વનસ્પતિને સજીવ ” તરીકે સમજવાની યુક્તિઓ આ પ્રમાણે છે-- ૧. જે સ્વભાવે મનુષ્યના શરીરમાં છે તે જ સ્વભાવ વનસ્પતિના શરીરમાં પણ સ્પષ્ટપણે જાણી શકાય છે, માટે વનસ્પતિઓને પણ મનુષ્યની પેઠે સજીવ માનવી જોઈએ; કારણ કે વનસ્પતિમાં રહેલા મનુષ્ય શરીરની જેવા સ્વભાવ એની (વનસ્પતિની ) સજીવતા સિવાય સંભવી શકે નહિ. જે વનસ્પતિમાં જે જાતને મનુષ્ય સ્વભાવ રહેલું છે તે આ પ્રમાણે છે:-- જેમ મનુષ્યનું શરીર બાળરૂપે કુમારરૂપે, યુવાનરૂપે અને ઘરડારૂપે Page #142 -------------------------------------------------------------------------- ________________ ---(૧૨૫)' દેખાય છે અને તેમ દેખાતું હોવાથી એ સ્પષ્ટપણે ચેતનાવાળું મનાય છે તેમ વનસ્પતિને દેહ પણ એ ચારે દિશાઓને અનુભવે છે, જેમ કે કેતકનું ઝાડ બાળરૂપે, યુવાનરૂપે અને ઘરડારૂપે દેખાય છે માટે એક પુરુષના શરીરની જેવું હોવાથી સચેતન છે. વળી, જેમ મનુષ્યનું શરીર નિરંતર જુદી જુદી અવસ્થાઓને અનુભવતું નિયમિત રીતે વધ્યા કરે છે તેમ અંકુ, કિસલય, ડાળ, પેટા ડાળ વિગેરે અનેક અવસ્થાઓને અનુભવતું વનસ્પતિ–શરીર પણ વધ્યા કરે છે માટે જ એ સચેતન છે. વળી, જેમ મનુષ્યના શરીરમાં જ્ઞાનને સંબંધ છે તેમ વનસ્પતિના શરીરમાં પણ જ્ઞાનને સંબંધ છે–ખીજડે, પ્રપુત્રાટ, સિધ્ધસર, કાસુંદક, વઘુલે, અગથિઓ, આમલી અને કાડિ વિગેરે વનસ્પતિઓ સુઇને જાગે છે માટે: જ એમાં જ્ઞાનની હયાતી જાણી શકાય છે. વળી, તેમાં મૂચ્છ પણ રહેલી જણાય છે, કારણ કે એ વૃક્ષો પિતાનાં મૂળની નીચે ધનના ચસને દાબી રાખે છે વા એ ચરઓને મૂળિયાંથી વીંટી લે છે. તથા વડ, પીપળો અને લિંબડે વિગેરેના અંકુરાઓ ચેમાસાના વરસાદની ગજેનાથી અને ઠંડા વાયુના સ્પર્શથી ઊગી નીકળે છે એટલે એ વનસ્પતિઓમાં શબ્દને ઓળખવાની કે સ્પર્શને પારખવાની શક્તિ પણ રહેલી છે. તથા અશેકના ઝાડને પાંદડાં અને ફલો ત્યારે જ આવે છે જ્યારે એને ઝાંઝરવાળી અને મદવાળી સ્ત્રી પોતાના કોમળ પગો વડે ઠોકરે ચડાવે. ફણસ ના ઝાડને જ્યારે કોઈ જુવાન સ્ત્રી આલિંગન આપે ત્યારે ફૂલ અને પાંદડાં આવે છે. જ્યારે સુગંધી દારૂને કાગળે નાખવામાં આવે ત્યારે બકુલ(બાવળ?)ના ઝાડને પાંદડાં અને ફૂલે આવે છે. સુગંધી અને એકખું પાણી સિંચવાથી ચંપાના ઝાડને પાંદડાં અને ફૂલો આવે છે. કટાક્ષપૂર્વક સામે જોવાથી તિલક(તલ ?)ના ઝાડને પાંદડાં અને ફૂલ આવે છે. પાંચમાં સ્વરના ઉદ્ગારથી શિરીષનાં અને વિરહકનાં ફૂલો ખરી જાય છે. કમળે વિગેરે સવારે જ ખીલે છે, ઘોષાતકી વિગેરેનાં ફૂલે સાંજે ખીલે છે, કુમુદ વિગેરે ચંદ્રમા ઊગ્યા પછી જ ખીલે છે તથા પાસે વરસાદ પડ Page #143 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૬)–– વાથી શમીનું અવક્ષરણ થઈ જાય છે, વેલા વિગેરે ભીંત ઉપર ચડી જાય છે, લજજાવંતી વિગેરેના રોપાઓ હાથ અડકતાં જ તદ્દત પ્રત્યક્ષપણે સંકોચ પામે છે. અથવા વનસ્પતિ માત્ર અમુક અમુક ઋતુમાં જ ફળ આપે છે–એ બધા ઉપર કહેલા ગુણે જ્ઞાન સિવાય સંભવી શકતા નથી, માટે વનસ્પતિઓમાં એ ગુણોની હયાતી હોવાથી એમાં જ્ઞાનનું હેવાપણું અને એને લીધે ચૈતન્યનું હવાપણું પણ સ્પષ્ટપણે સાબિત થઈ શકે છે. વળી જેમ હાથ, પગ કે બીજો કોઈ અવયવ કપાયા પછી મનુષ્યનું શરીર સૂકાય છે તેમ વનસ્પતિનું શરીર પણ પાંદડાં, ફળ અને ફૂલે કપાયા પછી કરમાઈ–સૂકાદ–જાય છે, એ નજરોનજરની હકીકત છે. તથા જેમ મનુષ્યનું શરીર માતાનું દૂધ, શાક અને ચોખા વિગેરેને આહાર કરે છે તેમ વનસ્પતિનું શરીર પણ પૃથ્વી અને પાણી વિગેરેને આહાર કરે છે. જે વનસ્પતિમાં સજીવપણું ન હેત તે એમાં આહાર કરવાની શક્તિ શી રીતે સંભવે ? માટે વનસ્પતિને સચેતન માનવામાં હવે કઈ જાતને વધે આવે તેમ નથી. વળી, જેમ મનુષ્યનું આયુષ્ય માપસર હોય છે તેમ વનસ્પતિનું આયુષ્ય પણ માપસર છે. વનસ્પતિનું વધારેમાં વધારે આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે, તથા જેમ ગમતું મળવાથી મનુષ્યનું શરીર વધે છે અને અણગમતું મળવાથી મનુષ્યનું શરીર ઘટે છે તેમ અને તે જ હેતુથી વનસ્પતિના શરીરને વધારે અને ઘટાડે થયા કરે છે. વળી, મનુષ્યના શરીરને રોગો થવાને લીધે જેમ પીળાપણું, પેટનું વધી જવું, સેઝ ચડે, પાતળાપણું અને આંગળાં વિગેરેનું વાંકાપણું તથા ખરી જવાપણું થઈ જાય છે તેમ વનસ્પતિના શરીરને પણ એ જાતના રોગો થવાને લીધે ફૂલ, ફળ, પાંદડાં અને છાલ વિગેરેમાં એ જ પ્રકારના વિકાર થઈ જાય છે, એ બધાને રંગ બદલાઈ જાય છે, એ બધાં ખરી પડે છે અને વખતે વખતે એમાંથી પાણી પણ કરે છે અર્થાત મનુષ્યની પેઠે વનસ્પતિને રેગ પણ થયા કરે છે. વળી, જેમ ઔષધના પ્રયોગથી મનુષ્યનું શરીર નિરોગી બને છે, એનાં Page #144 -------------------------------------------------------------------------- ________________ –– ૧૨૭) ગુમડાં રૂઝાઈ જાય છે, તેમ વનસ્પતિના દેહને પણ ઔષધનું સિંચન કે લેપ કરવાથી તે જ જાતને ફાયદો થતો જણાય છે. જેમ મનુષ્યનું શરીર, રસાયન વિગેરેના સેવનથી બળવાળું અને કાંતિવાળું થાય છે તેમ વનસ્પતિને દેહ પણ ખાસ આકાશના પાણું વિગેરેના સિંચનથી વિશેષ રસવાળો અને કાંતિવાળો બને છે–ખાસ વનસ્પતિઓને માટે એક વૃક્ષાયુર્વેદ પણ લખાએલે છે. વળી, જેમાં સ્ત્રીઓને દેહદ(કેડ) પૂરા કર્યા પછી પુત્રાદિને પ્રસવ થાય છે તેમ વનસ્પતિના પણ કેડ પૂર્યા પછી એને ફૂલ અને ફળ વિગેરે આવે છે. આ પ્રકારે વનસ્પતિના અને મનુષ્યના દેહમાં ઘણું ખરું મળતાપણું આપણે સૌ નજરે જોઈ શકીએ છીએ તે પછી મનુષ્યના દેહમાં જેમ તન્ય વિષે શંકા ઉઠાવી શકાતી નથી તેમ વનસ્પતિના દેહ વિષે પણ એ શંકા શી રીતે ઉઠાવી શકાય ? આ વિષે આથી વધારે બીજી શી દલીલ કરી શકાય? છેવટમાં જેમ જન્મ, જરા, મરણ અને રોગ વિગેરેની હયાતીવાળી સ્ત્રી ચેતનાવાળી છે તેમ અને તે જ કારણથી વનસ્પતિ પણ ચેતનાવાળી છે. હવે એ વિષે બે મત થઈ શકે તેમ નથી. આ પ્રકારે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિએ પાંચમાં ચૈતન્યની હયાતી સાબિત થઈ શકી છે–જે તદ્દત અકાય અને પ્રામાણિકપણાથી ભરપૂર છે અથવા એ પાંચમાં ચેતન્ય હેવાનું પૂર્વને આપ્ત પુ કહી ગયા છે માટે એ પાચેને ચિતન્ય સહિત માનવામાં જરા પણ શંકા લાવવાની જરૂર નથી. હવે જે જીવો બેઈદ્રિય વિગેરે છે અર્થાત્ કરમિયું, કીડી, ભમરે, માછલું, ચકલી, ગાય અને મનુષ્ય વિગેરે છે તેમાં ચૈતન્યની સાબિતી નજરોનજર જણાતી હોવાથી એને લગતી શંકા જરા પણ ઉડી શકતી નથી. હવે જે લે એવી પ્રત્યક્ષસિદ્ધ વાત માટે પણ મતભેદ દર્શાવે છે તેને માટે પણ અહીં થેડું જણાવી દઈએ છીએ–ોઈ એમ કહેવા ઈચ્છે કે એ બેઈદ્રિય વિગેરે છમાં કાંઈ ચૈતન્ય નથી. એ તે ઈદ્રિયોને લીધે જ જે કાંઈ બધું જાણે છે તે જાણી શકે છે. તેનું સમાધાન ઉપર આવી ગયું છે છતાં અહીં Page #145 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ -- ફરી વાર દર્શાવીએ છીએ–આત્મા, ઈદ્રિયથી તદ્દન જુદો પદાર્થ છે, કારણ કે જે વાત કે વસ્તુ જે ઈદ્રિયદારા જણાય છે અને પછી તે ઇદ્રિયને નાસા થવા છતાં જે એ જ વાત કે વસ્તુનું ભાન જેમાં દઢપણે પડયું રહે છે, જે વડે યાદ લાવી શકાય છે તે વસ્તુ છદિયથી તક્ત જુદી છે અને તે જ આત્મા છે. જે આત્મા ઈદ્રિયરૂપ હોય તે કોઈ પણ એક ઈદ્રિયને નાશ થયે તે વડે થએલા જ્ઞાનને પણ નાશ થ જોઈએ, પણ એમ થતું જણાતું નથી માટે આત્મા, ઈદ્રિયથી જુદો છે એ વાત તદ્ધ ચોક્કસ અને વિવાદ વિનાની છે. વળી, આત્મા ઈદ્રિયથી તદ્દન જુદો પદાર્થ છે, કારણ કે કેટલીએક વાર કઈ શક્તિની અસાવધાનતાને લીધે ઈદિની હયાતી હોવા છતાં પણ બરાબર જ્ઞાન થતું નથી. જે ઈદ્રિયે જ આત્મા હોય તે પછી ઈદ્રિયની હયાતીમાં કોઈ શક્તિ અસાવધાન હોય તે પણ જ્ઞાન તે થવું જ જોઈએ, પણ એમ તો નથી થતું અર્થાત આપણે જ કેટલીએક વાર અનુભવીએ છીએ કે આંખ ઉઘાડી હોય છતાં પાસે શું ચાલ્યું જાય છે તે કળાતું નથી, કાને ઉઘાડા હેય છતાં પાસેનું ગાણું સંભળાતું નથી–તેનું કોઈ કારણ હેય તે એ, તે શક્તિની અસાવધાનતા છે અને એ જે શક્તિ છે તે જ આત્મા છે. વળી બીજું પણ એ કે ઈકિવડે જણાતા પદાર્થોને અનુભવ ઈદ્રિય નથી કરતી, પણ એઓને અનુભવ બીજે જ કઈ કરે છે. કેને આમલી ખાતે જોઈને આપણું મોમાંથી પાણી છૂટે છે, કઈ સ્ત્રીને જોઈને આપણુમાં વિકાર થાય છે. જે ઈદ્રિવડે જણાતા પદાર્થોને અનુભવ પણ એ જ (ઇકિયે જ) કરતી હોય તે એમ ન થવું જોઈએ. જુએ આંખ અને મોઢામાંથી પાણી છૂટે, જુએ આંખ અને વિકાર આખા શરીરમાં થાય, એ કેમ બની શકે? માટે એ વાત નક્કી થઈ શકે છે કે, ઈથિી જુદો બીજો કોઈ અનુભવ કરનારે હેવો જોઈએ અને જે એ અનુભવ કરનારે છે તે જ આત્મા છે. એ વિષે બીજું પણ આ એક અનુમાન છે – Page #146 -------------------------------------------------------------------------- ________________ આપણે વસ્તુ માત્રને આંખથી જોઈએ છીએ અને પછી તેને લેવી હોય તે હાથવડે લઈએ છીએ. હવે જે આત્મા, ઈદ્રિયરૂપ જ હોય તે આંખવડે જોયા પછી હાથને એ લેવાને હુકમ કોણ કરી શકે? આંખ તે માત્ર જોઈ શકે છે પણ તે લઈ શકતી નથી, તેમ હેરાવી શકતી નથી; માટે એ હાથ ઉપર લેવાને અને આંખ ઉપર જોવાને હુકમ કરનાર કોઈ પદાર્થ એથી જુદે હેવો જોઈએ અને જે એ પદાર્થ છે એ જ આત્મા છે. આ પ્રકારે બીજા પણ અનેક પ્રમાણે છે, જે વિશેષાવશ્યકની ટીકામાં નેધેલાં છે, તે બધાં એક અવાજે આત્માની સિદ્ધિ કરી રહ્યાં છે, માટે હવે આત્માની હયાતીમાં કઈ પ્રકારની જરા પણ શંકા રહી શકે એમ નથી, એમ સૌ વાદીઓએ સમજી લેવાનું છે–એ રીતે જૈનદર્શન, આત્માની સાબિતી કરી રહ્યું છે.' ઇતિ જીવવાદ. જે એનાથી (જીવથી વિપરીત છે તે અજીવ છે. જૈન દર્શનમાં અજીવ તત્વની વ્યાખ્યા અને વિભાગ નીચે પ્રમાણે છે –ઉપર પ્રમાણે જીવના જે જે ધર્મો–સ્વભાવો કે ગુણો કહ્યા છે તેનાથી વિપરીત સ્વભાવવાળા ભાવને અજીવ કહેવામાં આવે છે અર્થાત જે ભાવમાં મૂળથી જ જાણપણું હેતું નથી, જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે ગુણો ભિન્નપણે અને અભિન્નપણે રહેલા હોય છે, જેને પુનજન્મ હેતે નથી, જે પાપ, પુણ્ય કે કઈ પ્રકારના કર્મને કરતે નથી અને તેના ફળને ભગવત પણ નથી એ જે ભાવ જડરૂપ છે તેનું નામ અજીવ છે. તે અજીવ પાંચ પ્રકારને છે –૧ ધર્મ (ધર્માસ્તિકાય), Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦ —— ૨ અધર્મ (અધર્માસ્તિકાય), ૩ આકાશ (આકાશાસ્તિકાય), ૪ કાલ અને ૫ પુદગલ (પગલાસ્તિકાય). તેમાં ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે – એ ધર્મ નામને પદાર્થ આખા લેકમાં ચારે તરફ વ્યાપી રહેલે છે, નિત્ય છે એટલે જ્યારે પણ એને સ્વભાવ પલટતો નથી, સ્થાયી છે એટલે એ ક્યારે પણ ઓછો વધતે થતું નથી, રૂપ વિનાને છે એટલે મૂર્તિ વિનાને છે ' અર્થાત આકાર વિનાને છે અને પરમાણુ પરમાણુ જેવડા જ એના અસંખ્ય પ્રદેશ છે તથા એ ધર્મક નામનો પદાર્થ જડ અને ચેતનને ગતિ કરવામાં સહાય કરે છે. જે જે ચીજ આકારવાળી છે તે બધીમાં રૂપ, રસ, ગંધ આ “ધર્મ—ધર્માસ્તિકાય”-ના પર્યાય–શબ્દોની નેંધ લેતાં શ્રીભગવતીજી (વ્યાખ્યાપ્રાપ્તિ) સૂત્રના ૨૦ મા શતકના બીજા ઉદ્દેશકમાં આ રીતે જણાવ્યું છે: “Mશિવદર i ! જેવા મિચળા ઉછળતા? गोयमा! अणेगा अभिवयणा पण्णता, तं जहा-धम्मे ति જ, પરિણાઈ ! હા, જાપાન અને તિ વા, કુણાવાવवेरमणे ति वा, एवं जाव० परिगहवेरमणे ति बा, कोहविवेगे ति i, sirfમઝાલાળવેને જ થા, રિયાબિત થા, સારા તિ થા, પરખામ તિ થા, કારણકમરિયાबणासमिई ति बा, मणगुत्ती ति था, वइगुत्ती तिवा, कायगुत्ती ति वा-जे यावऽण्णे तहपगारा सम्वे ते धम्मस्थिकायस्स કમિશt” ' અર્થાત– ' “હે ભગવન્! ધર્માસ્તિકાયનાં કેટલાં અભિવચન (પર્યાયશબ્દો) જણાવેલાં છે? હે ગૌતમ! (એના) અનેક અભિવચને જણવેલાં છે. તે જેમકે, ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાતવિરમણ-અહિંસા, મૃષાવાદવિરમણ-સત્ય, Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) અને સ્પર્શ વિગેરે ગુણે રહેલા છે, કારણ કે આકાર અને રૂપ વિગેરે ગુણોનું કાયમનું સહચરપણે છે–જ્યાં જ્યાં રૂપ હોય છે ત્યાં બધે ઠેકાણે સ્પર્શ, રસ અને ગંધ પણ હોય છે અને એ રીતે ઠેઠ પરમાણુ સુધીમાં પણ એ ચારેનું સહચરપણું રહેલું છે. એ ધર્મ નામના ભાવમાં ગુણે અને પર્યાયે રહેલા છે માટે એને “દ્રવ્ય” પણ કહેવામાં આવે છે. [જે સ્વભાવ, વસ્તુની સાથે જ પેદા થએલે હોય તેનું નામ ગુણ છે અને જે ધર્મ, વસ્તુમાં ક્રમે કરીને પેદા થએલે હેય તેનું નામ પર્યાય છે.] ગુણુ અને પર્યાયવાળા ભાવને દ્રવ્ય ” કહેવાની હકીક્ત સ્તત્વાર્થ સૂત્રમાં પણ મળી આવે છે. જેનો બીજો ભાગ ન થઈ શકે એવા પરમાણુ–ખંડને “અસ્તિ” અથવા “પ્રદેશ” કહેવામાં આવે છે અને એના સમુદાયને “કાય” કહેવામાં આવે છે અર્થાત “ અસ્તિકાય? શબ્દને સામટો અર્થ-પ્રદેશને સમૂહ – થાય છે. એ ધર્મ નામને એ પ્રમાણે યાવત પરિગ્રહવિરમણ-અપરિગ્રહિતા, કોલવિવેક, યાવત મિથ્યાદર્શનશલ્યવિવેક, ઈસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ (ઈત્યાદિ) બીજા પણ જે તથા પ્રકારના છે તે બધા ધર્માસ્તિકાયનાં અભિવચને છે.” - આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે ધર્માસ્તિકાય અને પ્રાણુતિપાતવિરમણ—અહિંસા વિગેરેની સમપર્યાયતા જણાવી છે અને તેથી જ સૂત્રકારનો આશય, ધર્માસ્તિકાય અને અહિંસા વિગેરેને સરખો ભાવ જણાવવાને હેય–તે પણ કળાઈ આવે છે અર્થાત જ્યારે આ સૂરમાં : ધર્માસ્તિકાય વિષે આવા પ્રકારનો ઉલ્લેખ છે ત્યારે આ સૂત્ર, બીજાં સૂત્ર અને બીજા ગ્રંથમાં ધર્માસ્તિકાય વિષે એક જડ દ્રવ્ય હેવાની વ્યાખ્યા ઠેક ઠેકાણે મળ્યા કરે છે એથી એ બે વ્યાખ્યામાં કઈ વ્યાખ્યા રીતસરની અને અવિકત છે એ હકીકત તો બહુશ્રતને ખોળે છે.—-અનુ. : ૪ જુએ તવાઈસત્ર, પાંચમા અધ્યાયનું ૩૭મું સૂત્ર “જુર૧ ૬ કદ ” -અનુo ' Page #149 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ર – ભાવ આખા કાકાશમાં વ્યાપી રહેલ હોવાથી એના પ્રદેશે પણ કાકાશના પ્રદેશની જેટલા હોય છે. વળી એ “ધર્મ” નામને ભાવ ગતિ કરતાં જીવ અને પુદ્ગલેને સહાય કરતે હોવાથી એઓને ઉપકારક છે અર્થાત એ, એઓની (જીવ અને પુદ્ગલની) ગતિનું અપેક્ષા–કારણ છે. કારણે ત્રણ જાતનાં હોય છે અને તે આ પ્રમાણે છે – : ૧. પરિણમી કારણ ૨. નિમિત્ત કારણ અને ૩. નિર્વતક કારણ. ઘડાનું પરિણામી કારણ માટી છે, કારણ કે માટી પિોતે જ ઘડાના આકારમાં પરિણમી જાય છે–પલટાઈ જાય છે. ઘડાનું નિમિત્ત કારણુ લાકડાને કટકે અને ચાકડે વિગેરે છે, કારણ કે એ નિમિત્ત સિવાય ઘડાને બનાવી શકાતું નથી અને કુંભાર પતે ઘડાને પેદા કરનાર હોવાથી એનું એ પેદા કરનારું (નિર્વક) કારણ છે. બીજા ગ્રંથમાં પણ કારણેની વ્યાખ્યા આ જ પ્રમાણે જણાવી છે. જેમ કે-“ઘડાનું નિવેતક કારણુ કુંભાર છે, ઘડાનું નિમિત્તે કારણે એને પરાગ છે અને ઘડાનું પરિણામી કારણ માટી છે-એ પ્રકારે કારણે માત્રના ત્રણ ભાગ થઈ શકે છે.” તેમાંના નિમિત્ત કારણના જે બે ભાગ છે તે આ પ્રમાણે છે–એક નિમિત્ત કારણ અને બીજું અપેક્ષા કારણ–સંસારમાં જણાતી બધી ક્રિયાઓ બે પ્રકારની છે;–એક પ્રાયોગિકી અને બીજી વૈઋસિક. જે ક્રિયા કરતાં કોઈ પ્રકારને પ્રગ કરે પડે એનું (એ ક્રિયાનું નામ પ્રાયોગિકી ક્રિયા છે અને જે ક્રિયાને થવામાં કોઈ જાતના માનવી પ્રયોગની જરૂર ન પડે. એ ડ્યિાનું નામ વૈઋસિકી ક્રિયા છે. જે સાધનામાં એ બને જાતની ક્રિયાઓ થતી. હેય તેનું નામ નિમિત્ત-કારણ છે અને એ જ નિમિત્ત-કારણેમાં જે અસાધારણ નિમિત્તો છે તેનું નામ અપેક્ષા–કારણુ છે. ચાકડે અને ચાકડો ફેરવવાની લાકડી-એ બધામાં એ બને જાતની ક્રિયાઓ થાય છે માટે એ (ચાકડે વિગેરે) ઘડાનાં નિમિત્તે કારણે છે અને ધર્મ અને અધર્મ વિગેરેમાં માત્ર એક વૈસિકી ક્રિયા થાય છે માટે એ નિમિત્ત Page #150 -------------------------------------------------------------------------- ________________ ---( ૧૩૩) કારણે તે છે, કિંતુ એ (ધર્મ અને અધર્મ વિગેરે) અસાધારણ નિમિત્ત કારણ હોવાથી એની વિશેષતા જણાવવા માટે એને અપેક્ષા-કારણ કહેવામાં આવે છે. ધર્મ અને અધર્મ વિગેરે અસાધારણ નિમિત્ત કારણ છે, તેને હેતુ એ છે કે–એમાં (ધર્મ અને અધર્મ વિગેરેમાં) રહેલે ક્રિયાને પરિણામ, જીવ અને અજીવના ગતિ વિગેરેના પરિણામને પુષ્ટ કરે છે માટે જ એ ગતિ વિગેરે ક્રિયાનાં અસાધારણ નિમિત્ત છે. જે જાતની હકીક્ત ધર્માસ્તિકાય વિષે જણાવી છે એ જ જાતની હકીકત અધર્માસ્તિકાય સંબંધે પણ સમજવાની છે. માત્ર ફેર એટલે જ કે અધર્માસ્તિકાય,* જીવ * આ અધર્મ-અધર્માસ્તિકાયના પર્યાય શબદોની નોંધ લેતાં ભગવતીજી (વ્યાખ્યાપ્રાપ્તિ) સૂત્રના ૨૮ મા શતકના બીજા ઉદ્દેશકમાં આ રીતે જણાવ્યું છે – - “અમેરિચય ન માયા મfમાથા goat? . નાયબ! અને અમિતાળા ઇuતા, સરા-અપને તિ वा, अधम्मत्यिकाए ति बा, पाणातिवाये जाप० मिच्छादसणसले ત્તિ | ચિકમિતી-તિ , 2 વારાણપરसमिती-ति बा, मणअगुत्ती तिवा, वइअगुत्ती तिवा, कायमगुत्तीત્તિ તા-પાડm તcumin તે દરિવ્યાણ કામવાળ” . અર્થાત હે ભગવન્! અધર્માસ્તિકાયનાં કેટલાં અભિવચને જણાવેલાં છે? “હે ગૌતમ. (એના) અનેક અભિવચને જણવેલાં છે. તે જેમકે–અધર્મ, અધર્માસ્તિકાય, પ્રાણાતિપાત–હિંસા યાવત મિથ્યાદર્શનશલ્ય. અસમિતિ યાવત ઉચ્ચારપ્રસવણઅસમિતિ, મનઅમુતિ, વચનઅગુપ્તિ, કાયઅગુપ્તિ-નાદિ) બીજા પણ જે તથા પ્રકારના છે તે બધા અધર્માસ્તિકાયનાં આશિર્વચને છે.” Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪ ) અને જડને સ્થિત રાખવામાં અસાધારણ નિમિત્ત છે અર્થાત્ પેાતાની મેળે જ સ્થિતિના પરિણામવાળાં જડ અને ચેતનને સ્થિર રાખવામાં એ અધમ, અત્યંત ઉપકાર કરે છે. એ જ રીતે આકાશાતિકાય વિષે પણ સમજી લેવાનું છે. માત્ર વિશેષ એટલું જ કે એ આકાશના અનંત પ્રદેશા છે, એ, લેાક અને અલે!!——-તેમાં વ્યાપી રહેલુ છે તથા અવગાહ પામનારાં જડ અને ચેતનને અવગાહ આપીને એ આકાશ ઉપકાર કરે છે. જે કાષ્ટ આચાર્યાં ‘· કાલને ’ કાઈ ખાસ જુદા ભાવરૂપે નથી માનતા, કિંતુ જડ અને ચેતનના પર્યાયરૂપે માને છે તેઓની માન્યતા પ્રમાણે પાંચ દ્રવ્યેા છે અને તે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને વાસ્તિકાય—એમ પાંચ છે અને જે આચાર્ય તે કાલ તે પણ એક ખાસ જુદો જ ભાવ માને છે તેની માન્યતા પ્રમાણે છ દ્રવ્યા છે અને તે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, સ્તિકાય, પુદ્ગલારિતકાય, વાતિકાય અને કાળ એમ છ છે. જે સ્થળે લેાક નથી કિંતુ માત્ર એકલા અલેક જ છે ત્યાં પણ આકાશ રહેલુ છે અર્થાત્ લેાક અને અલાક એ બન્નેમાં રહેનારૂં આ એક આકાશ દ્રવ્ય જ છે, પોતાની મેળે જ અવગાહ ( એટલે સમાસ ) મેળવવાને આતુર થએલા જડ અને ચેતન ભાવેને એ આકાશ અવગાહ આપીને ઉપકાર ' આકાશા આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે અધર્માસ્તિકાય અને પ્રાણાતિપાત–હિંસા વિગેરેની સમપર્યાયતા જણાવી છે અને તેથી જ સૂત્રકારના આશય અધર્માસ્તિકાય અને હિંસા વિગેરેના સરખા ભાવ જણાવવાને હાય તે પણ કળાઇ આવે છે અર્થાત્ જ્યારે આ સૂત્રમાં અધર્માસ્તિકાય વિષે આવા પ્રકારના ઉલ્લેખ છે ત્યારે આ સૂત્ર, ખીજાં સૂત્ર અને ખીજા ગ્રંથામાં અધર્માસ્તિકાય વિષે એક જડ દ્રવ્ય હેવાની વ્યાખ્યા પણ ઠેક ઠેકાણે મળ્યા કરે છે એથી એ એ વ્યાખ્યામાં કઇ વ્યાખ્યા રીતસરની અને વિકૃત છે એ હકીકત તા બહુશ્રુતાને શરણે છે. *= અનુ Page #152 -------------------------------------------------------------------------- ________________ —( ૧૩૫); કરે છે, પરંતુ જે જડ અને ચેતન ભાવ અવગાહ મેળવવાની ત્વરાવાળા નથી તેને તે પરાણે અવગાહ આપતું નથી–એ અપેક્ષાએ જેમ મગર વિગેરેને ચાલવાની ક્રિયામાં પાણી એક અસાધારણ નિમિત્ત કારણ છે તેમ એ આકાશ પણ અવગાહ આપવામાં અસાધારણ નિમિત્ત કારણ છે. કદાચ એમ કહેવામાં આવે કે જે આકાશ અલકના ભાગમાં રહેલું છે તે તે કઈને પણ અવગાહ આપી શકતું નથી તેથી એને અવગાહ આપનારું શી રીતે કહેવાય ? એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે જે એ અલકના ભાગમાં પણ ગતિનું કારણ ધર્માસ્તિકાય અને સ્થિતિનું નિમિત્ત. અધર્માસ્તિકાય રહેલા હોત તો જરૂર આકાશ, પિતાની અવગાહ દેવાની શક્તિનો ઉપયોગ કરી બતાવત, પરંતુ ત્યાં (અલોક આકાશમાં) એ બને વાનાં ન હોવાથી અલકના આકાશમાં રહેશે અને છતો, પણ અવગાહ આપવાને ગુણ પ્રકટ થઈ શકતો નથી અર્થાત ધર્મ અને અધર્મની હાજરીમાં જ આકાશ પિતાનું અવગાહ દેવાનું સામર્થ્ય જણાવી શકે છે એથી અલેક-આકાશમાં એ સામર્થ્ય નથી એમ આપણાથી શી રીતે મનાય ? કદાચ એમ મનાય પણ ખરૂં, કિંતુ જ્યારે ધર્મ અને અધર્મની હાજરી હોવા છતાં અવગાહ મેળવવાને આતુર થએલા ભાવોને પણ જો એ આકાશ અવગાહ ન આપે. અહીં તે એ રીતે નથી માટે ઉપર જણાવેલ પ્રશ્ન જ નિરર્થક છે. કાલ એ અઢીદીપમાં વર્તતે ભાવ છે, પરમ સૂક્ષ્મ છે, એના ભાગ થઈ શકતા નથી અને એક સમયરૂપ છે. એ, એક સમયરૂપ હેવાથી જ એની સાથે “અસ્તિકાય” શબ્દને સંબંધ લાગી શકતો નથી, કારણ કે પ્રદેશના સમુદાયનું નામ “અસ્તિકાય છે, એમ ઉપર જણાવાઈ ગયું છે. એ વિષે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “કાલ, ફક્ત મનુષ્ય લેકમાં વ્યાપી રહેલે ભાવ છે અને એક સમયરૂપ હેવાથી એને “અસ્તિકાય’ શબ્દને સંબંધ ઘટી શકતો નથી; કારણ કે કાય, એ સમુદાયનું જ નામ છે.” એ કાળ, સૂર્ય ચંદ્ર ગ્રહ અને નક્ષત્ર વિગેરે ના ઊગવાથી અને આથમવાથી જાણી શકાય એવો છે એને જ કેટલાક Page #153 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૬ )—— 6 " " દ્રવ્યરૂપે માને છે. એ એક સમયરૂપ કાળ, દ્રવ્યરૂપ પણ છે અને પર્યાયરૂપ પશુ છે—એ દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. અત્યાર સુધીના બધા કાળ અને હવે પછીના બધા કાળ-કાળરૂપે એક સરખા હાવાથી એને ( કાળને ) નિત્ય કહેવામાં આવે છે અને એમાં પ્રતિક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થતા હેાવાથી એને અનિત્ય પણ કહેવામાં આવે છે—જેમ એક પરમાણુ, એમાં થતા ફેરફારાની અપેક્ષાએ અનિત્ય છે અને કદીપણું એનું પરમાણુપણું ન જતું હોવાથી નિત્ય પણ છે એ જ રીતે આ એક—સમયરૂપ કાળ પણ નિત્ય અને અનિત્ય છે. આ કાળ નામને ભાવ, કાઇ પદાર્થનું નિક કારણુ નથી તેમ પરિણામી કારણ નથી. કિંતુ પોતાની મેળે જ પેદા થતા પદાર્થાંનુ અપેક્ષા—કારણ છે; કારણુ કે ૮ એ પદાર્થો અમુક કાળે જ થવા જોઇએ ' એ જાતના નિયમનું કારણુ કાળ છે. પદાર્થ માત્રમાં વના વિગેરે ક્રિયાને કરનાર કાળ હાવાથી એ, એએને ઉપકાર કરે છે, અથવા પદાર્થ માત્રમાં જણાઇ આવતી ‘ વના ' વિગેરે ક્રિયાઓ ‘કાળ ની હયાતીની નિશાનીએ છે. તત્ત્વાર્થ સૂત્રમાં જણાવ્યું છે કે કાળને લને વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ વિગેરે ભાવા, ચીજ માત્રમાં જણાયા કરે છે. પાતાની મેળે વતા પદાર્થોને વવામાં સહાય આપનારી અને કાળમાં રહેલી એક પ્રકારની શક્તિને ‘વના ' કહેવામાં આવે છે—પ્રત્યેક પદાર્થની પ્રથમ સમયની સ્થિતિનું નામ વના છે. જે કાઈ પદાથ પેાતાને મૂળ સ્વભાવ છેાડ્યા સિવાય કાઇની પ્રેરણાથી કે સહજ જ કાઈ પ્રકારના ફેરફારને પામે—એ ફેરફારનું નામ પરિણામ છે. જેમકે, વૃક્ષનુ મૂળ અને અકુરા એ બધી અવસ્થાએ પરિણામરૂપ છે—અંકુરા હતા, હમણાં શાખા ઊગી છે અને હવે પછી એ ફળશે, એ જ પ્રમાણે આ * જુએ તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય પાંચમાનું ૨૨ મું-સૂત્ર-વર્તના રામ: ક્રિયા પા-ડળને ધ ાઢ્ય ’~~અનુ॰ Page #154 -------------------------------------------------------------------------- ________________ – ૧૩૭ ) બાળક હતા, હવે એ જ યુવાન છે અને હવે પછી એ જ વૃદ્ધ છે. એ જાતના અનેક વ્યવહારામાં વૃક્ષનું વૃક્ષપણું અને પુષનું પુરુષપણું કાયમ રહેતાં પણ જેમ અનેક જાતના ફેરફારો જણાય છે તેમ કાળ 'ના વિષયમાં પણ સમજી લેવાનુ છે. પરિણામના એ પ્રકાર છે—એક અનાદિ પરિણામ અને બીજે સાદિ પરિણામ. અનાદિ એટલે જેના આરંભ સમય જણાતા નથી અને સાદિ એટલે જેને આરભ સમય જાણી શકાય છે તે. ધર્માસ્તિકાય વિગેરે અમૂર્ત પદાર્થોમાં જે પરિણામ થાય છે કે જણાય છે તે અનાદિ છે અને વાદળાં તથા ઇંદ્રધનુષ વગેરે મૂત (આકારવાળા) પદાર્થોમાં તથા એ જ જાતના ઘડા, કમળ અને થાંભલા વિગેરે પદાર્થોમાં જે પરિણામ થાય છે તે સાદિ છે. ઋતુના વિભાગને લીધે અને સમયના ફેરફારને લીધે એક સરખાં વૃક્ષામાં પણ એક જ વખતે વિચિત્ર ફેરફાર થઈ જાય છે—એ બધું પરિણામવાદમાં આવી જાય છે. કાઈ જાતના પ્રયાગવડે કે સહજ જ છવાના પરિણમનને ક્રિયા કહેવામાં આવે છે. કાળના ભાવ, એ ક્રિયા થવામાં સહાયરૂપ છે, જેમ કે–ડા ફૂટી ગયા, સૂર્યને જોઉં છું અને વરસાદ થશે–ત્યાદિ પરસ્પર સેળભેળ વિના ચેાખા વ્યવહારા જેની અપેક્ષાએ પ્રવર્તી રહ્યા છે એનુ નામ કાળ છે તથા આ મેટું છે અને આ નાનુ છે, એ બન્ને વ્યવહારનું નિમિત્ત પણ એ જ છે. એ રીતે વના પરિણામ અને ક્રિયા વિગેરેના વ્યવહારાથી મનુષ્ય લેાક્રમાં કાળની હયાતી જાણી શકાય છે, મનુષ્ય લેાકથી બહારના ભાગમાં કાળદ્રવ્યની હયાતી જણાતી નથી. ત્યાં તે સરૂપ પદાર્થ માત્ર પેાતાની જ મેળે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિતિ કરે છે—ત્યાંના પદાર્થોની હયાતી સહજ જ છે, કિંતુ તેમાં કાળની અપેક્ષા નથી. ત્યાં આપણી પેઠે સરખે સરખા પદાર્થોની ક્રાઈ પણ ક્રિયા સાથે ન થતી હાવાથી તેની કાઈ પણ ક્રિયામાં કાળની જરૂર પડતી નથી. સરખે સરખા પદાર્થોમાં જે ફેરફાર એક સાથે થાય છે તેનું જ કારણુ -કાળ છે, પરંતુ જુદા જુદા Page #155 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮) – પદાર્થોમાં એક સાથે જ થતા ફેરફારનું કારણ કાળ હેઈ શકતા નથી; કારણ કે એ જુદા જુદા ભાવોની ક્રિયાઓ એક કાળે જ થતી નથી તેમ નાશ પણ પામતી નથી માટે મનુષ્ય લેકની બહારના ભાગમાં થતા કઈ પણ ફેરફારનું કારણ કાળ હોઈ શકે નહિ. તેમ ત્યાં જે નાના મોટાને વ્યવહાર ચાલે છે તે, સ્થિતિની અપેક્ષાએ છે. અને સ્થિતિ, હયાતીની અપેક્ષાએ છે અને હયાતી તે સહજ છે માટે તે વ્યવહાર માટે પણ ત્યાં કાળની આવશ્યકતા જણાતી નથી. જે કોઈ આચાર્યો કાળને ખાસ જુદા દ્રવ્યરૂપે માનતા નથી તેઓની માન્યતા પ્રમાણે વર્તન અને પરિણામ વિગેરે, પદાર્થ માત્રમાં થતા ફેરફાર છે–એ કાંઈ કઈ પદાર્થથી જુદાં નથી તેથી એ માટે કાળની અપેક્ષા રહેતી નથી. પુદગલતત્વ તત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે-“પુદ્ગલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણરૂપવાળાં છે.” જ્યાં જ્યાં સ્પર્શ હોય છે ત્યાં બધે ઠેકાણે રસ, ગંધ અને રૂપ પણ હોય છે, એ જાતનું એ ચારેનું સહચરપણું સ્પષ્ટ જણાય છે અને એ સહચરપણું જણાવવા માટે જ આ સૂત્રમાં સૌથી પહેલાં “સ્પર્શ ને મૂક્યા છે માટે પૃથ્વીની પેઠે પાણીમાં, વાયુમાં અને તેજમાં પણ એ ચારે ગુણ છે તથા પૃથ્વીના પરમાણુની પેઠે મનમાં પણ એ ચારે ગુણો છે; કારણ કે એ (મન ), સર્વવ્યાપી ચીજ નથી. જે જે ચીજ સર્વવ્યાપી નથી હોતી તેમાં એ ચારે ગુણ હોય છે. એથી મનમાં પણ એ ચારે ગુણોની હયાતી ઘટી શકે એવી છે. સ્પર્શે આઠ છે અને તે આ પ્રમાણે નરમ, ખરબચડે; ભારે, હળવે; ઠંડ, ઉને; ચિકાશવાળો અને * જુઓ તસ્વાર્થ સૂત્ર, અધ્યાય પાંચમાનું ૨૩ મું સુત્ર “હા--રાત પુનઃ ”અનુ. Page #156 -------------------------------------------------------------------------- ________________ –( ૧૩૯ ); લુખ. એ આઠ સ્પર્શેમાંના આ ચાર સ્પર્શે જ–(ચીકાશદાર, લૂખે,. ઠડે અને ઉને છે–પરમાણમાં હોઈ શકે છે અને મોટા મોટા કંધોમાં એ આઠે સ્પર્શે યથોચિતપણે હેઈ શકે છે. રસ પાંચ છે અને તે આ પ્રમાણે –કડ, તીખો, કષાયેલો, ખાટો અને મધુર-ગળ્યો. “ખાર રસ મધુર રસના પટામાં આવી જાય છે” એમ કાઈ કહે છે. અને બીજાઓ તો કહે છે કે-“ખાર રસ, એક બીજા રસના સંસર્ગથી પેદા થાય છે.” ગંધના બે પ્રકાર આ પ્રમાણે છે –એક સુગંધી અને બીજે દુર્ગધી. વણે પણ અનેક પ્રકારના છે. જેમકે, કાળો, નીલો, પીળો અને ધોળા વિગેરે. એ ચારે ગુણ એટલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ પ્રત્યેક પુગલમાં રહેલા છે. તદુપરાંત શબ્દ, બંધ, સૂક્ષ્મપણું, જાડાઈ, આકાર, ખંડ ખંડ થવાપણું અથવા છૂટા થવાપણું, અંધકાર, છાંયો, આતપ અને પ્રકાશ—એ બધાં પણ પુણલમાં રહેલાં છે. આ જ પ્રકારની હકીક્ત તત્ત્વાર્થસૂત્રમાં પણ કહેલી છે. શબ્દ એટલે ધ્વનિ–અવાજ થાય છે, એક બીજાની પરસ્પર ચેટી જવાની ક્રિયાને બંધ કહેવામાં આવે છે, તે બંધ, કયાંય તે કઈ પ્રયોગથી થતા જણાય છે અને કયાંય. તે સહજ જ થતું જણાય છે. જેમાં લાખ અને લાકડાને પરસ્પર બંધ હેય છે તેમ અથવા પરમાણુ પરમાણુના સંયોગથી પરસ્પર જે બંધ થાય છે તેમ ઔદારિક વિગેરે શરીરમાં પણ તે તે અવયવોને પરસ્પર બંધ હેય છે–એ સ્પર્શ વિગેરે ચાર અને એ શબ્દ વિગેરે દસ-એમ ચૌદ ગુણો પુદગલમાં જ હોય છે. પુદ્ગલના બે પ્રકાર છે–એક પરમાણુરૂપ અને બીજે રકંધરૂપ (સ્કંધરૂપ એટલે આંખે દેખી શકાય તેવા કદવાળું પુદ્ગલ.) તેમાંના પરમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે –“પરમાણુ સૂક્ષ્મ ક જુઓ તસ્વાર્થ સૂત્ર, અધ્યાય પાંચમાનું ૨૪મું સૂત્ર-“મવશ્વ-જ્ઞૌહા--થાન-એ-તમ-છાયા-ડો - ઘરત ”—અનુ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૦ – હેય છે, નિત્ય હોય છે, એમાં એક રસ, એક વર્ણ અને એક ગંધ હોય છે તથા બે સ્પર્શ હોય છે. એનું કદ એટલું બધું ઝીણું હેય છે, એથી. તે આંખે જોઈ શકાતો નથી, તે પણ એની હયાતી, એની બનેલી ચીજો ઉપરથી કળી શકાય એવી છે. એક ચીજમાત્રનું કારણ છે અને એ છેલ્લામાં છેલ્લું કદ છે.” પરમાણુનું પરમાણપણું કાયમ રહેતું હોવાથી અર્થાત્ પરમાણુત્વની અપેક્ષાએ પરમાણુ નિત્ય છે અને એના (પરમાnણુના) રસ, ગંધ, સ્પર્શ અને વણે પલટતા હોવાથી એ, અનિત્ય છે. તે તદ્દન નાનામાં નાની ચીજ છે માટે જ એનું નામ પરમ–અણુ-પરમાણુ પડયું છે. એ પ્રત્યેક પરમાણુમાં પાંચ રસમાં કોઈ એક રસ, બે ગંધમાં કેઇ એક ગંધ, પાંચ વર્ણમાંને કોઈ એક વર્ગ અને આઠ સ્પર્શમાંના પરસ્પર અવિરુદ્ધ એવા બે સ્પર્શ હોય છે અર્થાત્ ચીકાશદાર અને ઉને, ચીકાશદાર અને ઠંડ, લૂખે અને ઠંડે તથા લૂખો અને ઉને–એ ચારમાંના કેઈ ને કઈ બે સ્પર્શે હેય છે. જો કે તે નજરે તે દેખાય તેવું નથી તે પણ બે પરમાણુની બનેલી ચીજથી માંડીને અનંત પરમાણુની બનેલી ચીજ સુધીની બધી ચીજો એની (પરમાણુની) હયાતી જણાવવાને પૂરતી છે. એ પરમાણુઓ એટલા બધા નાના છે, જેથી એને બીજો કોઈ અવયવ (ભાગ) થઈ શકતું નથી અને એ બધા છૂટા છૂટા હોય છે. સ્કંધનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ–પરમાણુના જથ્થાવાળા ભાગને સ્કંધ કહેવામાં આવે છે. એ સ્કંધમાં બેથી માંડીને અનંત પરમાણુઓ સમાએલા હોય છે, એ સ્કંધોના જુદા જુદા ભાગો થઈ શકે છે અને એમાંના કેટલાક કંધે તે લઈ શકાય એવા છે, મૂકી શકાય એવા છે અને વ્યવહારમાં આવી શકે એવા પણ છે. એ પ્રકારે જીવ સહિત ધર્મ, અધમ, આકાશ, કાળ અને પુદ્ગલ એમ છ દ્રવ્યો છે. એ છમાંના પહેલાંના ચાર એટલે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ એક દ્વ છે અર્થાત એ અખંડ દ્રવ્ય છે–એ કોઈ પણ ચીજનાં કારણે નથી તેમ કઈ પણ ચીજ એમાંથી બનતી નથી. જીવ અને પુદગલ–એ Page #158 -------------------------------------------------------------------------- ________________ —( ૧૪૧ ), ( એ દ્રબ્યા તે અનેક દ્રવ્યેા છે અર્થાત્ એ બે અનેક ચીજનાં કારણ છે. અને એ એને જ લઈને અનેક ચીજો બની રહી છે. પુદ્ગલ સિવાયનાં એ પાંચે ગૈા અમૂર્ત છે એટલે આકાર વિનાનાં છે અને પુદ્ગલ દ્રવ્ય તો મૂત એટલે આકારવાળું છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે જીવ–પદાર્થ રૂપ વિનાને છે તો પણ એના ઉપયેાગ–ગુણ પ્રત્યક્ષપણે જાય એવા હાવાથી એનુ ( રૂપ વિનાના જીવનું) પણ હયાતપણું માની શકાય એવું છે; કિંતુ અચેતન એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તદ્દન અરૂપી હાવાથી એની હયાતીમાં શી રીતે આસ્થા રાખી શકાય ? એ પ્રશ્નના જવાબમાં જણાવવાનુ કે—જે ચીજ પ્રત્યક્ષપણે ન દેખી શકાય એવી ઢાય એ ન જ હાય એવા કાંઇ નિયમ નથી. આ સંસારમાં પટ્ટામાત્રનું ન દેખાવુ એપ્રકારે થાય છેઃ—એક તેા પદાર્થ તદ્દન ન હેાય અને ન દેખાય જેમકે— ઘેાડાનાં શિંગડાં. અને ખીજું, પદાર્થ સદ્રપ ( હયાત) હેાય તે પણ ન દેખાય. જે પદાર્થ વિદ્યમાન હોય છતાં ન રૃખાય તેનાં આઠ કારણા છેઃ C ૧. એક તા કાઇ પણ પદાર્થ બહુ દૂર હૈાય તેા. તે જોઇ શકાતે નથી. કાઇ પ્રવાસી ચાલતા ચાલતા બહુ દૂર જાય અને પછી તે ન જોઇ શકાય એટલે આપણાથી એમ તેા ન જ કહી શકાય કે એ પ્રવાસીની હયાતી નથી. એ જ પ્રમાણે સમુદ્રના કાંઠે વિદ્યમાન હેાવા છતાં અતિદૂર હોવાથી દેખાતા નથી એથી કાંઈ એ નથી ' . એમ કેમ કહેવાય ? આાપણા થઇ ગયેલા વડવાઓને આપણે જોઇ શકતા નથી એથી શું આપણે એમ કહીશુ કે એએ થયા નથી ? વળી પિશાચ વિગેરેને આપણે જોઈ શકતા નથી એથી શું આપણે એની હયાતી નહિ માનીએ ?–એ બધાં દૃષ્ટાંતા અતિદૂરનાં છે-પહેલાં મે ઉદાહરા દેશાતિદૂરનાં છે, ત્રીજી” ઉદાહરણ કાલાતિદૂરનું છે અને છેલ્લુ ઉદાહરણ ભાવાતિદૂરનું છે. 1 ૨. જે ચીજ બહુ નજીક ડેાય તે પણ જોઈ શકાતી નથી Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૪ર.) આપણી આંખમાં આંજણ આંજેલું હોય છે છતાં આપણે એ આંજણને જોઈ શકતા નથી, કારણ કે એ બહુ નજીક છે. તેથી આપણે એમ કેમ કહીએ કે આંખમાં આંજણ નથી ? ૩. ઈદ્રિયને નાશ થવાથી કેટલીક છતી ચીજોને પણ આપણે જાણી કે જોઈ શકતા નથી. જેમકે–આંધળા મનુષ્યો રંગ-રૂપને જોઈ શકતા નથી અને બહેરા મનુષ્યો અવાજને સાંભળી શકતા નથી, તેથી શું તેઓ કે બીજે કઈ એમ કહી શકશે કે રંગ-રૂપ કે અવાજ નથી. ૪. મનની અસ્થિર સ્થિતિને લીધે પણ વિદ્યમાન પદાર્થોને ખ્યાલ આવી શકતું નથી. જેમકે-કઈ બાણાવળી બાણોને ચલાવવામાં જ ચિત્તને પરોવીને બાણ ચલાવતું હોય તે વખતે તેની પડખે થઈને મોટી ધામધુમથી રાજા પણ ચાલ્યા જાય તે તેને એની ખબર રહેતી નથી, કારણ એ છે કે–એ વખતે એનું ચિત્ત રાજાને જોવામાં સ્થિર હેતું નથી, તે એથી એ કે બીજો કોઈ એમ શી રીતે કહી શકે કે એની પડખે થઈને રાજા નથી ગયો? વળી જેઓનાં મન ઠેકાણે નથી એવા ગાંડા માણસે તે કાંઈ જાણી શકતા જ નથી, એથી શું કઈ પણ મનુષ્ય હયાત પદાર્થોને માનવામાં આનાકાની કરશે ? ૫. જે બહુ જ ઝીણું હેય તે પણ જોઈ શકાતું નથી; જેમકેઘરનાં જાળીયામાંથી બહાર નીકળતા ધૂમાડા અને બાફના ત્રસરેણુઓ આપણાથી જોઈ શકાતા નથી, તેમ પરમાણુ અને કથણુક તથા ઝીણી ઝીણી નિગેદો પણ જોઈ શકાતી નથી, કારણ કે એ બધાં ઘણું જ ઝીણામાં ઝીણું છે, તે શું તેથી એમ કોઈ કહી શકે ખરે કે-એ ત્રણરણું, ધણુક, પરમાણુ કે નિગદ હયાતી ધરાવતી નથી ? * ૬. કાંઈ આડ આવી જવાથી પણ છતી ચીજ જોઈ શકાતી નથી. જેમ કે ભીંત આડી આવવાને લીધે તેની પાછળ રહેલા પદાર્થો જોઈ શકાતા નથી તે શું એમ કહી શકાય ખરું કે ત્યાં પદાર્થો જ નથી? Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩). અથવા આપણી મતિમંદતાને લીધે કોઈ ચોખી વાત પણ આપણે ન જાણી શકીએ એથી એમ કેમ કહેવાય કે એ વાત જ નથી? એ જ રીતે આપણા કાન, આપણું ડેક, આપણું માથું અને આપણું પીઠ તથા ચંદ્રમાને બીજો ભાગ એ બધું આપણે માત્ર કોઈ ને કોઈ આડશને લીધે જોઈ શકતા નથી, એથી શું આપણુથી એમ કહી શકાશે કે એ ચોળે જ નથી ? વળી, સમુદ્રના પાણીનું મા૫ આપણે કાઢી શકતા નથી, એથી એમ કેમ કહેવાય કે એનું માપ જ નથી ? યાદશક્તિ ઓછી હોવાને લીધે આપણે જેએલી વસ્તુને પણ સંભારી શકતા નથી, એથી એમ શી રીતે કહેવાય કે એ વસ્તુ જ નથી ? તથા મૂઢપણુને લીધે સત્ય હકીકતને પણ આપણે જાણી શકતા નથી એથી એમ પણ કેમ કહેવાય કે સત્ય હકીક્ત જ નથી? ૭. વધારે તેજવાળા પદાર્થની હાજરીમાં ઓછા તેજવાળા પદાર્થો ઢંકાઈ જતા હોવાથી આપણે એને જોઈ શકતા નથી. જેમ કે સૂર્યની હાજરીમાં તારાઓને અને ગ્રહોને કેઈ જઈ શકતું નથી એથી શું એમ કહી શકાય કે–તારાઓ અને ગ્રહ નથી? તથા અંધારાને લીધે એરડામાં છતા પદાર્થો પણ જોઈ શકાતા નથી એથી એમ શી રીતે કહેવાય કે અંધારામાં પદાર્થો જ નથી ? * ૮. કેટલીક વાર સરખાપણુને લીધે આપણે પોતે નાખેલી જ વસ્તુને જુદી પાડી શક્તા નથી–મગના ઢગલામાં મગની મુડી નાખ્યા પછી અને તલના ઢગલામાં તલની મુડી નાખ્યા પછી આપણાથી એ નાખેલી મુદી જુદી પાડી શકાતી નથી એથી એમ કેમ મનાય કે મુડી નાખી જ નથી? વળી, પાણીના કુંડામાં મીઠું કે સાકર નાખ્યા પછી તે તેમાં ભળી જાય છે એથી આપણે એને પાછી કાઢી શકતા નથી, તેથી એમ તે ન જ કહેવાય કે કુંડામાં મીઠું કે સાકર નાખ્યાં નથી. એ રીતે અહીં જણાવ્યા પ્રમાણે છતી ચીજ પણ ન જણાય એના એ આઠ કારણો છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ અને એ આઠે કારણે સાંખ્યસપ્તતિમાં પણ જણવેલાં છે. અર્થાત્ જેમ હયાતી ધરાવતી ચીજ પણ એ આઠ કારણોને લીધે જોઈ શકાતી નથી તેમ ધર્મારિતકાય અને અધર્માસ્તિકાય વિગેરે પણ હયાતી ધરાવે છે છતાં સ્વભાવને લીધે જોઈ શકાતા નથી, એમ માનવું ઉચિત ગણાય, પણ “એ નથી,' એમ તે શી રીતે કહેવાય? હવે કદાચ એમ કહેવામાં આવે કે જે ચીજો કોઈ કારણને લીધે આપણાથી નથી જાણતી, તે પણ કઈને કઈના જાણવામાં કે જોવામાં હેય છે, કિંતુ આ ધર્માસ્તિકાય વિગેરે તે કેઈએ કદી પણ જાણ્યા કે જોયા હોય એમ જણાતું નથી, તેથી એની હયાતી શી રીતે મનાય ? એ પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે–જેમ છતી, પણ કારણને લીધે ન જણાતી ચીજ કોઈના જણવામાં આવતી હોવાથી હયાતીવાળી માની શકાય છે તેમ છતાં પણ કારણને લીધે ન જણાતા ધર્માસ્તિકાય વિગેરે કેવળજ્ઞાનીને જણાતા હેવાથી એની હયાતી શા માટે ન મનાય ? અથવા કદી પણ નહિ જણાતા પરમાણુઓ ફક્ત એમાંથી બનતી ચીજોને લીધે હયાતીવાળા માની શકાય છે તેમ આપણાથી નહિ જણાતા ધર્માસ્તિકાય વિગેરે પણ એમાંથી થતી પ્રવૃત્તિઓ વડે શા માટે હયાતીવાળા ન માની શકાય ? ધર્માસ્તિકાય વિગેરેને લીધે જે જે પ્રવૃત્તિઓ થાય છે તે આ પ્રમાણે છે –ધર્માસ્તિકાય, ગતિવાળા પદાર્થને સહાય આપે છે, અધર્માસ્તિકાય સ્થિતિવાળા પદાર્થને સહાય આપે છે, આકાશાસ્તિકાય અવગાહ મેળવનારા પદાર્થોને અવગાહ આપે છે, અને કાળ નામને ભાવ વર્તતા પદાર્થોના વર્તનમાં મદદ કરે છે તથા પગલે તે પ્રત્યક્ષ જોઈ શકાય એવાં છે અને અનુમાનથી પણ કળી શકાય એવાં છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે આકાશ વિગેરે તો એની પ્રવૃત્તિને લીધે હયાતીવાળા માની શકાય, પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને હયાતીવાળા શી રીતે માની શકાય ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને હયાતીવાળા Page #162 -------------------------------------------------------------------------- ________________ – ૧૪પ) માનવાની યુક્તિ આ પ્રમાણે છે – જેમ જવાની ઈચ્છાવાળા માછલાને જવામાં નદી, તળાવ, ધરે કે સમુદ્રનું પાણી ટેકો આપે છે તેમ ગતિના પરિણામવાળા જડ કે ચેતનને ગતિ કરવામાં ધર્માસ્તિકાય ટેકો આપે છે– પાણી કાંઈ માછલાને પરાણે ચલવતું નથી તેમ ધર્માસ્તિકાય તત્વ પણ કોઈ પદાર્થને પરાણે ગતિ આપતું નથી. એ તે માત્ર ઉડવામાં જેમ પક્ષીઓને આકાશ નિમિત્તરૂપ છે તેમ ધર્માસ્તિકાય પણ ગતિ થવામાં નિમિત્તરૂપ છે–અપેક્ષાકારણ છે. તથા જેમ બેસી જવાની ઈચ્છાવાળા મનુષ્યને બેસવામાં જમીન ટેકો આપે છે તેમ અધર્માસ્તિકાય તત્વ પણ સ્થિતિના પરિણામવાળા પદાર્થમાત્રને સ્થિર થવામાં ટેકો આપે છે – જમીન કોઈ પણ પદાર્થને પરાણે બેસારતી નથી તેમ અધર્માસ્તિકાય પણ કોઈ પદાર્થને પરાણે સ્થિતિ આપતું નથી. એ તે માત્ર ઘડે થવામાં જેમ કુંભાર અને ચાકડે નિમિત્ત કારણ છે તેમ પદાર્થ માત્રને સ્થિતિ આપવામાં અધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે, એ જ પ્રકારે જેમ ખેડ કરતા ખેડૂતને વરસાદ ટેકો આપે છે તેમ આકાશ પણ અવગાહની –રાવાળા પદાર્થને અવગાહ આપે છે–વરસાદ કાંઈ ખેડ નહિ કરતા ખેડૂતને પરાણે ખેડ કરવાનું કહેતા નથી તેમ આકાશ પણ અવગાહને નહિ ઈચ્છતા પદાર્થને પરાણે અવકાશ આપતો નથી. એ તે માત્ર જેમ બગલીને વીંધાવામાં મેઘને ગડગડાટ નિમિત્તરૂપ છે, સંસારને ત્યાગ કરતા પુરુષને ત્યાગમાં જેમ સદુપદેશ નિમિત્તરૂપ છે તેમ આકાશ પણ અવગાહ આપવામાં નિમિત્તરૂપ છે. એ પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેની પ્રવૃત્તિઓ છે અને એ વડે જ એની હયાતી માનવી યુક્તિયુક્ત છે. ગતિમાં સહાય આપવી એ ધર્માસ્તિકાયનું કામ છે અને સ્થિતિમાં સહાય આપવી એ અધર્માસ્તિકાયનું કામ છે, કિંતુ એ બન્ને ઠેકાણે સહાય આપવાનું કામ અવગાહરૂપ આકાશનું હેઈ શતું નથી. એ ત્રણે તો જુદાં છે માટે એના ગુણે પણ જુદા જુદા જ હેય. એ ત્રણે તેનું જુદાપણું યુક્તિવડે અથવા શાસ્ત્ર ૧૦. Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬ )—— વડે સમજી લેવાનું છે. એ વિષે શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યું છેઃ— હું ભગવન્ ! દ્રવ્યેા કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! છ દ્રવ્યેા કહ્યાં છે. તે જેમકેધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, સ્તિકાય અને અદ્દાસમય એટલે કાળ. વા "" હવે કદાચ એમ કહેવામાં આવે કે પક્ષી અદ્દર ઊંચે ઊડે છે, અગ્નિની ગતિ ઊંચી હેાય છે અને વાયુ પણ તીરછે! વાય છે—એ બધું સ્વભાવથી જ અનાદિ કાળથી ચાલ્યું આવે છે—એમાં કાંઇ ધર્માસ્તિકાયની સહાયતાની જરૂર જણાતી નથી—તે એ જાતનું કથન બરાબર નથી; કારણ કે, જૈન સિદ્ધાંત પ્રમાણે એવી એક પણ ગતિ નથી, જે ધર્માસ્તિકાયની સહાયતા વિના જ થઇ શકી હાય-એ પક્ષી, અગ્નિ કે વાયુની ગતિમાં પણ ધર્માસ્તિકાયની સહાયતા રહેલી છે. એ જ પ્રમાણે એવી એક પણ સ્થિતિ નથી જે અધર્માસ્તિકાયની સહાયતા વિના જ થઈ શકી શકતી હાય અર્થાત્ એવું એક પણ ઉદાહરણ નથી મળતું કે જેની ગતિ અને સ્થિતિ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિના થઇ શકતી હાય, તેા પછી એ જાતના ઉદાહરણ સિવાય કાઇ પણ પ્રામાણિક, ધર્મોસ્તિકાય અને અધર્માસ્તિકાયના વિરેાધ શી રીતે કરી શકે ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કયા કયા પ્રકારને ઉપકાર કરે છે? તેની વિગત અને યુક્તિ આ પ્રમાણે છેઃ તત્ત્વાર્થસૂત્રમાં એ વિષે જણાવ્યું છે } " ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ગતિ તથા સ્થિતિમાં સહાયતા આપે છે અને એને ઉપકાર પણ એ જ છે. ” જેમ ક્યાંય સારાં સદાવ્રતા મળતાં હોય ત્યાં ભિક્ષુક લેા રહેવાનું મન કરે છે અર્થાત્ કાં સદાવ્રતે ભિક્ષુલાકાને હાથ પકડીને તેને રહેવાનુ` કહેતાં નથી, પરંતુ તેએ( સદાવ્રતા ) તે રહેવામાં નિમિત્તરૂપ છે તેમ ગતિ અને "" * જુએ તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય પાંચમાનું સૂત્ર ૧૭ મુઃ સ્થિતિ-પ્રદેશ ધર્માં-ડધમયા: હન્ના:-” અનુ॰ ' ગોત્ર Page #164 -------------------------------------------------------------------------- ________________ –(૧૪૭) રિથતિમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ નિમિત્તરૂપ છે. એ બાબ“તને લગતી યુક્તિ આ પ્રમાણે છે-જેમ માછલામાં જવાનું સામર્થ્ય છે અને જવાની ઈચ્છા પણ છે; પરંતુ તે, નિમિત્તકારણરૂપ પાણી વિના ગતિ કરી શકતું નથી તેમ જડ અને ચેતનમાં જવાનું અને બેસવાનું સામર્થ્ય છે—એની ઈચ્છા પણ છે, તે પણ નિમિત્તકારણ વિના તેની ગતિ કે સ્થિતિ થઈ શકે નહિ–એ ગતિ અને સ્થિતિમાં જે ચીજ નિમિત્તરૂપ થાય છે તેનું નામ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. આકાશ તત્ત્વ તે વસ્તુ માત્રને અવકાશ આપે છે અર્થાત્ એ પણ, અવકાશ આપવામાં નિમિત્તરૂપ છે અને એનું સ્વરૂપ પણ એ અવકાશ કે અવગાહ છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે-અવગાહ ગુણ જેમ આકાશમાં છે તેમ પુદ્ગલાદિમાં પણ છે–એથી એને, એકલા આકાશને ધર્મ શી રીતે કહેવાય ? જેમ બે આંગળીનો સંગ બને આંગળીનો ધર્મ છે તેમ અવગાહ ગુણ આકાશમાં છે અને પુદ્ગલાદિમાં પણ છે માટે એ (અવગાહ), પણ બન્નેને ધર્મ ગણુ જોઈએ, એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે-જે કે અવગાહ ગુણ આકાશમાં અને પુર્ણલાદિમાં–બનેમાં છે તે પણ આકાશમાં અવગાહ મળી શકતો હોવાથી એ (અવકાશ) પ્રધાન છે અને પુણલાદિ તો આકાશમાં અવગાહ મેળવતાં હોવાથી અપ્રધાન છે માટે આ સ્થળે પ્રધાન એવા આકાશના અવગાહ ધર્મને જ ગણવામાં આવ્યું છે અને એને ( આકાશને ) જ અવગાહમાં ઉપકારી ગણવામાં આવ્યું છે. એ રીતે અવગાહ આપવામાં ઉપકારી એવા આકાશની પણ સાબિત થઈ શકે છે. જો કે આકાશ, આંખે કે બીજી કોઈ ઈદ્રિયવડે જોઈ શકાતું નથી તે પણ ફક્ત એના અવગાહ ગુણને લીધે જ એની હયાતી માની શકાય છે. સરણાઈને અવાજ થવામાં સરણાઈની પેઠે મનુષ્ય, એને હાથ અને એનું મુખ એ બધાં કારણો છે, તે પણ માત્ર પ્રધાનપણાને લીધે એમાંથી નીકળતે અવાજ, સરણાઈને જ ગણાય છે તથા જવને અંકુરો થવામાં જવની પેઠે જમીન, Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) – પાણી અને પવન એ બધાં કારણ છે, તે પણ માત્ર પ્રધાનપણને લીધે એ ઊગતો અંકુરે જવને જ ગણાય છે તેમ અવગાહ ગુણ આકાશ અને પુદ્ગલાદિ–બન્નેમાં છે તે પણ પ્રધાનપણાને લીધે એ ગુણ, આકાશને જ ગણાય છે અને એ વડે જ એની સાબિતી થઈ શકે છે. વૈશેષિક મતવાળાઓ એમ કહે છે કે શબ્દ, એ આકાશને ગુણ. છે અને આકાશની નિશાની પણ એ જ છે; પરંતુ તેઓનું એ કથન ખોટું છે, કારણ કે આકાશ અને શબ્દ વચ્ચે મેટો વિરોધ છે આકાશ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિનાનું છે અને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળો છે, એ રીતે જે બે ચીજમાં પરસ્પર માટે વિરોધ હોય તે કદી પણ ગુણ અને ગુણ હોઈ શકે નહિ. શબ્દને પડઘો પડે છે અને એ પિતે પણ બીજા પુદ્ગલથી દબાઈ જાય છે માટે શબ્દમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોવાં જ જોઈએ અને શબ્દ એ છે માટે આકાશને ગુણ હેઈ શકે નહિ. ચીજ માત્રમાં સમયે સમયે જે વર્તવાની ક્રિયા થઈ રહી છે તે વડે જ કાળની હયાતી જાણી શકાય એવી છે. એ વર્તવાની ક્રિયા દરેક દ્રવ્ય અને પર્યાયમાં હયાતી ધરાવે છે અને એની હયાતી, કાળ સિવાય હેઇ શકતી નથી માટે એ વર્તવાની ક્વિાની હયાતી કાળની હયાતીને ટકે આપે છે. લેકમાં પણ કેટલાક કાળવાચક શબ્દો સુપ્રસિદ્ધ છે, જેમ કે, સુરત, અયુve, હિરણ, ઉરણ, વિરેળ, , , વરતિ , ૫, વર્તતે, હ્ય, શ્વ, મય, સંત , પહa ver, ન, રિવા, પૈયા, ઘાત, રાય, ઇત્યાદિ. એથી પણ પદાર્થમાં થતા પરિણામને હેતુભૂત કાળ લેકપ્રસિદ્ધ હોવાથી એની હયાતીમાં શી રીતે શંકા થઈ શકે ? જે કોઈ કાળ નામનું તત્વ જ ન હોય તે લેકપ્રસિદ્ધ એ એ શબ્દોને શો અર્થ થાય? ખરી રીતે તે એ કાળસૂચક શબ્દો જ કાળની સાબિતી માટે પૂરતા છે. વળી, એક સરખી જાતિવાળા Page #166 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) વૃક્ષ વિગેરેમાં જે એક જ વખતે ઋતુ અને સમયને લીધે વિચિત્ર ફેરફાર થતા જણાય છે એ પણ કાળતાની નિયામકતા વિના બની શકે એવું નથી, તથા “ ટો, ફુટે છે અને છૂટશે, એ ત્રણે કાળના ત્રણે જુદા જુદા વ્યવહારે કાળતત્વ સિવાય કેમ થઈ શકે ? અને “આની ઉમર મોટી છે અને આની નાની છે એ પણ કાળની હયાતી સિવાય કેમ બની શકે ? માટે એ બધાં કારણોને લીધે કાળની હયાતી માનવી સાવ સુગમ અને શંકા વિનાની થઈ ગઈ છે. પુદ્ગલોમાં કેટલેક ભાગ પ્રત્યક્ષરૂપ છે, કેટલાકની હયાતી અનુમાન વડે જાણી શકાય એવી છે અને એની હયાતી વિષે આગમમાં પણ જણાવેલું છે. આ બધાં ઘડે, સાદડી, પાટલ, ગાડું અને રેટિયો વિગેરે સ્થૂલ પુગલમય પદાર્થો પ્રત્યક્ષરૂપ છે. જે જે પુદ્ગલે ઝીણાં અને અતિઝીણું છે તેની સાબિતી અનુમાનવડે થઈ શકે છે –ઝીણું ઝીણું રજ કે કણીઓ સિવાય મેટી ચીજો બની શકતી નથી માટે એ મોટી મોટી વસ્તુઓ જ બે પરમાણુના ઝુમખા જેવા ઝીણા અને પરમાણુ જેવા અતિઝીણું પદાર્થોની હયાતીને સાબિત કરવાને બસ છે. અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “પુલાસ્તિકાય છે” એ પ્રકારે પગલાસ્તિકાયની યાતિમાં કોઈ પ્રકારને વાંધો ઉઠી શકત નથી. વૈશેષિકે કહે છે કે–પૃથ્વીન, પાણીના, તેજના અને વાયુના–એ ચારેના બધા પરમાણુઓ જુદા જુદા છે અર્થાત એ ચારેના પરમાણુઓમાં જુદા જુદા ગુણો રહેલા છે, પરંતુ જૈન સિદ્ધાંત એ હકીકતને સાચી માનતો નથી. એ તો એમ જણાવે છે કે–પરમાણુ માત્ર એક સરખા છે એટલે દરેક પરમાણુમાં એક સરખા ગુણો રહેલા છે–જે ગુણે પૃથ્વીના પરમાણમાં છે એ જ ગુણ વાયુના પરમાણમાં પણ છે અર્થાત્ જૈન સિદ્ધાંત પ્રમાણે વૈશેષિકની પેઠે કાંઈ પરમાણુના જુદા જુદા પ્રકાર નથી. પરમાણુઓમાં જે કાંઈ જુદાઈ જણાય છે એ કાંઈ એના જુદા જુદા પ્રકારને લીધે નથી, પરંતુ એ તે એમાં થતા ફેરફારને લીધે છે Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦ ) – માટે જુદા જુદા ફેરફારવાળા પરમાણુઓને જુદી જુદી જાતના માનવા કરતાં જુદા જુદા ફેરફારવાળા માનવા એ જ બરાબર છે. જેમકે–હિંગ અને મીઠું એ બન્ને પૃથ્વીના પરમાણુઓથી બનેલાં છે અને એ બન્નેનું જ્ઞાન સ્પર્શન, નેત્ર, જીભ અને નાસિકાથી થઈ શકે છે. હવે જ્યારે એ બનેને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે એનું જ્ઞાન નેત્ર અને સ્પર્શ નથી થઈ શકતું નથી, પરંતુ ફક્ત જીભ અને નાસિકાથી જ થઈ શકે છે. એ પરમાણુઓમાં જે આ જાતને ફેરફાર થએલો છે તે કાંઈ તેઓની જુદી જુદી જાતને લીધે નહિ પરંતુ તેઓને થએલા એક જાતના સંસગથી થએલે છે. અર્થાત જે હિંગ અને મીઠું પાણીમાં રહેતું નાખ્યું તેના અને જે હિંગ અને મીઠું પાણીમાં નાખ્યું છે તેના પરમાણુઓ કાંઈ જુદી જુદી બે જાતના નથી તે બન્નેના પરમાણુઓ એક જ જાતના છે છતાં માત્ર સંસર્ગને લીધે એમાં એ વિચિત્ર ફેરફાર જોવામાં આવે છે. એ જ પ્રકારે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ બધાનાં પરમાણુઓ એક સરખા છે છતાં ફક્ત સંસર્ગને લીધે જ એમાં વિચિત્ર ફેરફાર જણાયા કરે છે અને એ બધા દરેક ઈદ્રિયથી જાણી શકાતા નથી એથી કાંઈ એ બધાને જુદી જુદી જાતના પરમાણુઓ માનવા તે કઈ રીતે યુક્તિયુક્ત નથી. આગળ ઉપર જણાવાઈ ગયું છે કે શબ્દ પણ પુગલને જ ગુણ છે, તે વાતને વીગતથી સમજવા માટે નીચેની યુક્તિઓ પૂરતી છે – શબ્દ અને આકાશ વરચે અનેક પ્રકારના વિરોધ હોવાથી તે બન્નેને કોઈ પ્રકારે ગુણ-ગુણ ભાવ ઘટી શકતો નથી –શબ્દ, છાતી, કંઠ, માથું, જીભનું મૂળ, દાંત, નાસિકા, ઓઠ અને તાળવું–એ એ ઠેકાણેથી પેદા થાય છે અને પેદા થતી વખતે ઢેલ તથા ઝાલર વિગેરેને કંપાવે છે માટે મૂર્તિવાળો એટલે આકારવાળો છે અને આકાશ તે આકાર વિનાનું છે અને ક્યાંયથી પેદા થાય તેવું નથી–નિત્ય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૧ ) શબ્દ, મનુષ્યના કાનને બહેરા કરી શકે છે અને આકાશ તે એ કાંઇ કરી શકતુ નથી. વળી—શબ્દ, ફેંક્યા પછી કયાંય અથડાયેલા પત્થરની પેઠે પાછા પડે એવા છે, શબ્દ, તડકાંની પેઠે જ્યાં ત્યાં જઇ શકે એવા છે, શબ્દ અગરના ધૂપની પેઠે પહેાળા થઇ શકે એવા છે એટલે ફેલાઇ શકે એવા છે, શબ્દ, તૃણુ અને પાંદડાની પેઠે વાયુવડે લઇ જઇ શકાય એવા છે, શબ્દ, દીવાની પેઠે બધી દિશાઓમાં ફેલાઇ શકે એવા છે, શબ્દ, ખીજા કાષ્ઠ મેાટા શબ્દની હાજરીમાં સૂર્યની હાજરીમાં તારાઓની પેઠે ખાઇ જાય એવા છે અને શબ્દ, કાઇ નાના ( ઝીણા ) શબ્દને, સૂર્ય જેમ તારાઓને ઢાંકી દે તેમ ઢાંકી દે એવા છે; આ બધાં કારણેાથી શબ્દ, આકાશને ગુણુ હાઇ શકતા નથી. આકાશ અરૂપી હાવાથી તેના ગુણ પણુ અરૂપી જ રહેવા જોઇએ–એ રીતે જો શબ્દ અરૂપી હાય તા ઉપર પ્રમાણે જે જે સ્થિતિએ શબ્દ સંધે જણુાવી છે તે ક્રાઇ પ્રકારે ઘટી શકે એમ નથી અને એ બધી સ્થિતિએ સૌ ક્રાઇને પ્રત્યક્ષરૂપ હેાવાથી ખેાટી પણ કહી શકાય એમ નથી—એ પ્રકારે શબ્દ, પુદ્ગલના જ ગુણ છે, એમાં હવે જરા પણ વાંધા રાખવા જેવું નથી. હવે કદાચ એમ કહેવામાં આવે કે શંખમાં અને શંખ છુટી ગયા પછી તેના ટુકડાઓમાં જેમ આપણે રૂપને જોઇ શકીએ છીએ તેમ શબ્દમાં પણુ આપણે રૂપને કેમ જોઇ શકતા નથી ? એના ઉત્તર એટલા જ છે કે—શબ્દમાં રહેલું રૂપ અતિઝીણું છે. એથી આપણી આંખે એ જોઇ શકાય એવું નથી. જેમ દીવા બુઝાઇ ગયા પછી એની શિખાના રૂપને અને પુદ્ગલરૂપ ગ ંધના પરમાણુના રૂપને આપણે જોઇ શકતા નથી તેમ શબ્દના રૂપની અત્યંત ઝીણુવટ હેાવાથી તે પણ આપણાથી જોઇ શકાતું નથી. એ રીતે સર્વ પ્રકારે શબ્દનું પુદ્ગલપણું સાબિત થઈ ચૂકયું છે. હવે અંધકાર અને છાંયા એ પણ પુદ્ગલરૂપ હેાવાથી એનુ પુદ્ગલપણું આ પ્રમાણે સાબિત કરવાનું છે:——જેમ ભીંત પુદ્ગલરૂપ છે માટે Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૨ )— જ આંખમાં રહેલી જોવાની શક્તિને આડે આવી શકે છે તેમ અધકાર પણ આંખમાં રહેલી જોવાની શક્તિને આડે આવતા હેાવાથી પુદ્ગલરૂપ છે. વળી, જેમ કપડું પુદ્ગલરૂપ છે માટે જ કાઇ પણ ચીજને ઢાંકી શકે છે તેમ અંધકાર પણ ચીજ માત્રને ઢાંકી દેતા હેાવાથી પુદ્ગલરૂપ છે—એ રીતે એના પુદ્ગલપણામાં કશો વાંધા કે સંદેહ રહેતે જાતે નથી. તથા જેમ ઠંડા વાયુ પુદ્ગલરૂપ છે માટે જ આપણને ઠંડક આપી ખુશી કરે છે તેમ છાંયા પણ આપણને ઠંડક આપી ખુશી કરતા હેાવાથી પુદ્ગલરૂપ છે—એ યુક્તિથી છાંયાનું પણ પુદ્ગલપણું સાબિત થઇ શકે છે. જેમ છાંયેા અને અંધારુ પુદ્ગલરૂપ છે તેમ ચીજમાત્રના પડછાયા કે પ્રતિબિંબ પણુ પુદ્ગલરૂપ છે; કારણ કે—એ પડછાયા વા પ્રતિબિ ધડા વિગેરેની પેઠે આકારવાળાં છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે જો આરિસામાં પડતું પ્રતિબિંબ પણ પુદ્ગલરૂપ હાય તે તે પુદ્ગલા ( પ્રતિબિંબનાં પરમાણુઓ ), એવા કòષ્ણ આરિસાને ભેદીને એની સાંસરા શી રીતે જઇ શકે? એના ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ કઠણુ એવી શિક્ષામાં પાણીનાં પુદ્ગલેા પેસી જાય છે, કઠણુ એવા લેઢામાં અગ્નિનાં પુદ્ગલેા પેસી જાય છે અને કઠણુ એવા શરીરમાં પાણીનાં પુદ્ગલેા પેસી જાય છે તેમ એ કઠણ એવા આરિસામાં પણ પ્રતિબિંબનાં પુદ્ગલ પેસી જાય છે—શિલામાંથી પાણી ઝરતુ હાવાથી, લેાઢાને ગાળેા ઉને લાગતા હાવાથી અને શરીરમાંથી પરસેવા નીકળતા હાવાથી શિલામાં પાણીનાં, લેાઢામાં અગ્નિનાં અને શરીરમાં પણ પાણીનાં પુદ્ગલાની હયાતી હૈાવી વિવાદ વિનાની છે તેમ આરિસામાં પણ આપણું પ્રતિબિંબ જણાતું હાવાથી એ પ્રતિબિંબ, પુદ્ગલરૂપ હેાય તે। જ ધટી શકે એવું છે. આતપ એટલે તડકા તો પુદ્ગલરૂપ છે, એમાં કાઇના પણુ બે મત નથી; કારણ કે એ તડકા, અગ્નિની પેઠે આપણુને તપાવે છે, સંતાપે છે અને ઉના પણ લાગે છે. ચંદ્ર અને સૂય વિગેરેના પ્રકાશ પણ પુદ્ગલરૂપ છે; કારણ કે એ પ્રકાશ Page #170 -------------------------------------------------------------------------- ________________ – ૧૫૩) ઠંડા પાણીની પેઠે આપણને આનંદ આપે છે અને અગ્નિની પેઠે ઉને પણ રહે છે તથા જેમ પ્રકાશ આપનારા દીવાને પ્રકાશ પુદ્ગલરૂપ હોય છે તેમ પ્રકાશ આપનારા ચંદ્ર અને સૂર્ય પ્રકાશ પણ પુદ્ગલરૂપ હોય એ બરાબર બંધબેસતું છે. પદ્મરાગ વિગેરે મણિઓનો પ્રકાશ અનુષ્ણશીત એટલે ઉને પણ નહિ અને ઠંડે પણ નહિ એવો છે. આ પ્રકારે અંધારું, છાંયે અને પ્રકાશ એ બધાં પણ પુગલરૂપ સાબિત થઈ ચૂક્યાં છે અને સાથે જૈનદર્શનમાં માનેલા અવતાની વ્યાખ્યા પણ અહીં જ સમાપ્ત થઈ જાય છે. ઈતિ અજીવવાદ. પુણ્ય કર્મનાં સપુદ્ગલાનું નામ “પુષ્ય ” છે. શુભ કર્મનાં પુગલને પુછ્યું કહેવામાં આવે છે. જે કર્મનાં પુ૬ગલે તીર્થકરપણું અને સ્વર્ગ વિગેરેને મેળવવામાં નિમિત્તરૂપ થાય છે તે પુદ્ગલને શુભ કર્મનાં પુલે કહેવામાં આવે છે. એ કર્મનાં પુદ્ગલે જીવને ચેટેલાં હોય છે અને એનું બીજું નામ કર્મની વર્ગણ (કર્મવર્ગ ) પણ છે. પાપ અને આસવ પુણ્યથી વિપરીત પ્રકારનાં પુદ્ગલેને પાપ-પુદ્ગલ કહે વામાં આવે છે. મિથ્યાત્વ, વિષયાસક્તિ, પ્રમાદ અને કષાય વિગેરે એ પાપ-બંધનાં કારણે છે અને એ જ બંધનાં કારણેને જૈનશાસનમાં ‘આસવ” નું નામ આપેલું છે. પાપના પુદ્ગલેને અશુભ કર્મનાં પુગેલે કહેવામાં આવે છે; Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ( ૧૫૪ )— કારણ કે—એ પુદ્ગલા નરક વિગેરે અશુભ ફળનાં કારણા છે—એ પાપપુદ્ગલા પણુ જીવની સાથે જ ચોંટેલાં હોય છે. પુણ્ય અને પાપની હયાતી માનવામાં જે ધણા મતભેદે છે તે બધાને અહી. નિવેડા કરવાના હોવાથી, બંધતત્ત્વના પેટામાં આવી જાય છે તે પણ પુણ્ય અને પાપને અહીં ખાસ જુદાં જણાવ્યાં છે. તે વિષે જે જે મતભેદો છે તે આ પ્રમાણે છેઃ - કેટલાક કહે છે કે—પાપ તત્ત્વ નથી, પણ એકલું પુણ્ય જ છે. કેટલાક કહે છે કે—પુણ્ય તત્ત્વ નથી, પણ એકલુ` પાપ જ છે. ખીજાએ તે કહે. છે કે—પુણ્ય અને પાપ એ એ જુદાં જુદાં તત્ત્વ નથી, પશુ ‘ પુણ્ય–પાપ’ નામનું સાધારણુ એક જ તત્ત્વ છે, એ એક જ તત્ત્વમાં પુણ્ય અને પાપનું મિશ્રણ થએલું છે અને એ જ તત્ત્વ સુખ અને દુઃખવડે મિશ્રિત થએલા ફળનુ કારણ અને છે. વળી, ખીજા કેટલાક કહે છે કે, ઠામું કુ કમ—તત્ત્વ જ નથી, જે આ બધા સંસારને પ્રપોંચ ચાલી રહ્યો છે તે તે સ્વભાવે કરીને ચાલે છે. -ચાલ્યા કરે છે. એ બધાં ઉપર જણાવેલાં મતા ખરાબર નથી, એનું કારણુ આ પ્રમાણે છેઃ———પુણ્ય અને પાપ એ બન્ને તદ્દન જુદાં જુદાં એટલે પરસ્પર સંબંધ વિનાનાં સ્વતંત્ર તત્ત્વ છે; કારણ કે એ બન્નેનાંફળા તદ્દન જુદાંજુદાં અને પરસ્પર સંબંધ વિનાનાં અનુભવાય છે—પુણ્યનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે. પ્રત્યેક પ્રાણી એ સુખ અને દુઃખને તદ્ન જુદાં જુદાં જ અનુભવે છે, પણ પરસ્પર એકબીજામાં મળેલાં એ સુખ અને દુઃખ અનુભવાતાં નથી. જેમ જુદાં જુદાં અને સ્વતંત્ર ફળાને જોઇને એ ફળનાં જુદાં જુદાં ઝાડા હેાવાની અટકળ કરી શકાય છે તેમ સુખ અને દુઃખના જુદા જુદા અને સ્વત ંત્ર અનુભવ થતા હોવાથી એ એ ફળનાં પણ એ જુદાં જુદાં અને સ્વતંત્ર કારણા કે હેતુઓ હાવા Page #172 -------------------------------------------------------------------------- ________________ –( ૧૫૫ ) જોએ એ અટકળ પણ થઇ શકે છે અને એ અટકળ કાઇ જાતના વાંધા વિનાની અને સાચી હાવાથી એ વડે પુણ્ય અને પાપ નામનાં એ જુદાં જુદાં અને સ્વતંત્ર તત્ત્વાની સ્થાપના પણ થઇ શકે છે અને આ જ એક યુક્તિથી ઉપરનાં બધાં મતા ખાટાં ઠરી શકે છે. હવે જે લેાકેાકને માનતા નથી એવા નાસ્તિકા અને વેદાંતી છે, તે આ પ્રમાણે કહે છેઃ— ' પુણ્ય અને પાપ એ બન્ને ખપુષ્પ જેવાં છે, પરંતુ એ કાઇ વાસ્તવિક તત્ત્વ નથી એથી એ બન્નેનાં ફળરૂપ—સ્વર્ગ અને નરક તે ક્યાંથી જ હેાય ? ’’ તેના આ કથનનુ જુઠાણું આ પ્રમાણે છેઃ— જો પુણ્ય અને પાપ એ અને પુષ્પ જેવાં જ હાય અને કાઇ ખાસ તત્ત્વરૂપ ન હેાય તે સંસારમાં જે સુખ અને દુઃખ થયાં કરે છે એની ઉત્પત્તિ શી રીતે થશે? તમારા માનવા પ્રમાણે તે સુખ અને દુ:ખ કદી કાષ્ટને પણ ન થવાં જોઇએ; કારણ કે–કારણ વિના ક્રાઇ કામ થઇ શકતું નથી. પરંતુ તમારું' એ જાતનું માનવું તદ્દન વિરુદ્ધ જણાય છે; કારણ કે સંસારના પ્રત્યેક પ્રાણી, ક્ષણે ક્ષણે સુખ અને દુઃખના અનુભવ કર્યા કરે છે. જુએ તે જણાશે કે-મનુષ્ય તરીકેને સરખા હક્ક હેાવા છતાં–ભાગવતાં છતાં—એક મનુષ્ય શેઠાઇ કરે છે, એક મનુષ્ય ગુલામી કરે છે, એક મનુષ્ય લાખાને પાળે છે, એક મનુષ્ય પેાતાનું પેટ પણ ભરી શકતા નથી અને કેટલાક દેવાની પેઠે નિરતર મેાજ જ કર્યા કરે છે ત્યારે કેટલાક નારકાની પેઠે દુઃખ ભોગવીને ત્રાહી ત્રાહી પેાકાર કરી રહ્યા છે—એ પ્રકારે સુખ અને દુઃખને અનુભવ સૌ કાને થ હોવાથી તેનાં કારણુરૂપ પુણ્ય અને પાપ તત્ત્વને સ્વીકાર જરૂર કરવા જોએ અને એને(એ બન્ને તત્ત્વા )સ્વીકાર કર્યા પછી એના ફળરૂપ સ્વર્ગ અને નરકને પણ માનવાં જોઇએ. જેમ અંકુરા ખીજ સિવાય થઈ શકતા નથી તેમ સુખ, પુણ્ય Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) – સિવાય અને દુઃખ, પાપ સિવાય થઈ શકતું નથી માટે એ બન્ને તરોને–પુણ્ય અને પાપ તત્ત્વને–જરૂર માનવાં જોઈએ. હવે કદાચ એમ કહેવામાં આવે કે-જેમ ઘડે, ચરખો અને સાડ વિગેરે આકારવાળી ચીજો આત્મામાં થતા અને આકાર વિનાના જ્ઞાનનું કારણ થાય છે તેમ સ્ત્રી, ચંદન અને માળા વિગેરે સારી સારી સ્થૂલ ચીજોને અમૂર્ત એવા સુખનું કારણ માનવી અને ઝેર, કાંટો તથા સર્ષ વિગેરે નઠારી નઠારી સ્કૂલ ચીજોને અમૂર્ત એવા દુ:ખનું કારણ માનવી એ વ્યાજબી છે; પરંતુ એ પ્રત્યક્ષરૂપ ચીજોને મૂકીને પરોક્ષરૂપ પુણ્ય અને પાપને સુખનું તથા દુઃખનું કારણ કલ્પવાં એ કઈ રીતે યુક્તિયુક્ત જણાતું નથી, પરંતુ તેઓનું આ કથન પણ ખોટું છે અને તે આ રીતે છે – જે એક ચીજ એક જણને વિશેષ સુખ કે દુઃખ આપે છે તે જ ચીજ બીજા જણને ઓછું સુખ કે દુઃખ આપે છે અને જે એક ચીજ એક મનુષ્યને સુખનું કારણ થાય છે તે જ ચીજ બીજા મનુષ્યને દુઃખનું કારણું થાય છે–દૂધપાક ખાનારો એક મનુષ્ય આનંદ ભગવે છે ત્યારે બીજે મનુષ્ય એને એ જ દૂધપાક ખાઈને દુઃખ ભોગવે છે–રોગી થાય છે. - હવે જે તમારા કહેવા પ્રમાણે સ્થૂલ વસ્તુઓ પોતે જ સુખ અને દુઃખનું કારણુ થતી હોત તે એક જ ચીજ એકને સુખનું અને બીજાને દુઃખનું કારણ શી રીતે થાય ? માટે એ જાતના સુખ અને દુઃખને અનુભવ - થવાનું કાઈ બીજું જ કારણ હેવું જોઈએ-જે પક્ષ છે અને આ નજરે જણાતા રડ્યૂલ પદાર્થોના જેવું થૂલ નથી. જે એ જાતને એટલે એક જ ચીજથી થતા સુખ અને દુઃખના અનુભવનું કાંઈ પણ કારણ જ ન હેય તે કાં તે એવો અનુભવ જ ન થવો જોઈએ અથવા એવો અનુભવ રિજ થ જોઈએ, કારણ કે જે વસ્તુનું કે પ્રવૃત્તિનું કાંઈ પણ કારણ ન હોય તે કાં તે ન જ થવી જોઈએ–વા રોજ થવી જોઈએ—એ અકારણવાદને નિયમ છે. પરંતુ અહીં તો એવું થતું જણાતું નથી માટે જરૂર એ Page #174 -------------------------------------------------------------------------- ________________ -( ૧૫૭ ) સુખાદિના અનુભવના કારણને માનવું પડશે અને જે એ કારણરૂપે ઠરશે, તે પુણ્ય અને પાપ સિવાય ખીજું હાઇ શકશે નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે “ સામગ્રીની સરખાઇ હોવા છતાં જે તેના ફળમાં વિશેષતા જણાય છે અર્થાત્ જે સામગ્રી કાઇને વધારે અને કાઇને એથ્રુ સુખ દુઃખ પેદા કરે છે અથવા જે એક સામગ્રી એકને સુખી કરે છે અને તે જ સામગ્રી બીજાને દુ:ખી કરે છે તે બધું કાઇ ખાસ કારણ સિવાય હેાઇ શકે નહિ. હે ગૌતમ ! જેમ કારણ સિવાય ધડા થઇ શકતા નથી તેમ કાઇ પણ કારણ સિવાય ઉપર જણાવેલા વિચિત્ર અનુભવ થઇ શકતા નથી; માટે એ અનુભવનું કાંઇ ખાસ કારણ હાવું જોઇએ અને જે કારણ છે તે જ ક્રમ છે.'’ વળી, પુણ્ય અને પાપની સાબિતી ખીજી રીતે આ પ્રમાણે પણ થાય છે—આ વાત તેા સૌ કાઇની જાણુમાં છે કે સંસારમાં થતી દરેક પ્રવૃત્તિ ફળવાળી જણાય છે—જેમ ખેડ કરવાનું કુળ ( ચાખા વિગેરે )ખેડૂતને મળે છે તેમ દાન વિગેરે સારી ક્રિયા કરવાનું અને હિંસા વિગેરે નઠારી ક્રિયા કરવાનું ફળ તેના દરેક કરનારને મળવુ જોઇએ. અને જે એ ફળ મળે છે તે જ પુણ્ય અને પાપ સિવાય ખીજું કાંઇ હાઇ શકતુ નથી; માટે એ યુક્તિથી પણ પુણ્ય અને પાપની હયાતી ઠરી શકે છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે, જેમ ખેડનુ ફળ ચાખા વિગેરે પ્રત્યક્ષરૂપ છે તેમ દાન વિગેરે સારી ક્રિયાનું ફળ લેકમાં દાતારની પ્રુતિ અને પ્રશંસા છે અને હિંસા વગેરે નઠારી ક્રિયાનું ફળ માંસલક્ષણ અને તૃપ્તિ છે—એમ માનવુ. અર્થાત્ એ બન્ને ક્રિયાનાં પુણ્ય અને પાપ જેવાં પરાક્ષ ફ્ળા ન કલ્પતાં ઉપર જણાવેલાં પ્રત્યક્ષ કળા જ કહપવાં એ વધારે યુક્તિ-સંગત છે. વળી લાક–સમૂહ પણ એવી જ પ્રવૃત્તિ * જુઓ વિશેષાવશ્યક ભાષ્ય-ગણધરવાદ—ગાથા-૧૬૧૩ (પૃ૦ ૬૮૯૫૦ ગ્ર૦ ):—અનુ॰ Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) – કરતા જણાય છે કે જેનું ફળ નજરોનજર મળતું હોય અર્થાત દાન વિગેરે દેવાની જેવો ઉધાર ધંધો કરનારા ઘણુ ઓછા માણસે છે માટે ખેડ વિગેરે પ્રવૃત્તિની જેવું દાન વિગેરે ક્રિયાનું ફળ પણ પ્રત્યક્ષ જ છે અને એમ માનવું જ લેક–સમૂહને માન્ય પણ છે. જૈન સિદ્ધાંતની દૃષ્ટિએ તે ઉપરનું કથન તદ્દન ખોટું જણાય છે અને એ આ રીતે છે –તમારા કહેવા પ્રમાણે ખેડ અને વેપાર વિગેરે હિંસારૂપ ક્રિયા કરનારા ઘણું માણસ છે અને સ્વાર્થ ત્યાગ કરવાપૂર્વક દાન વિગેરે પવિત્ર ક્રિયા કરનારા ઘણા થોડા માણસે છે એ ઉપરથી જ એમ સાબિત થઈ શકે છે કે–એ હિંસારૂપ ક્રિયાનું ફળ, દુઃખનું કારણ પાપ છે; કારણ કે સંસારમાં સરવાળે સુખી કરતાં દુઃખી આત્માઓ ઘણું વધારે છે અને એ બધા અનેક પ્રકારની હિંસામય ક્રિયાઓ કરી રહ્યા છે. જે હવે તમારી માન્યતા મુજબ એ હિંસામય પ્રવૃત્તિનું ફળ પાપ ન હોય અને સંસારમાં મળતું જ કાંઈ પ્રત્યક્ષ ફળ હોય તે એ બધા પાપરહિત હેવાથી મરતાં જ સીધા મુક્તિ ભણી જવા જોઈએ અને ત્યાંથી કદી પણ પાછા ન ફરવા જોઈએ. જો આમ થાય તે સંસારને ૧૫ આની ભાગ એ જાતને હોવાથી શીધ્ર મુક્તિ મેળવી શકે અને પછી સંસારમાં ઘણું જ થોડા એટલે કે જેઓ સુખી સુખી છે તેઓ જ આપણી નજરે આવી શકે એથી “સંસારમાં અનંત જીવો છે,” એવી હકીક્ત ખોટી થવી જોઈએ અને એક પણ દુ;ખી આપણી નજરે ન દેખાવો જોઈએ; પરંતુ એમ તે કાંઈ જણાતું નથી એટલે સંસારમાં જોતાં માલૂમ પડે છે કે સુખિયા કરતાં દુખિયા અનેકગણું વધારે છે અને સુખિયાં તે ઘણા થોડા છે. સંસારની આ જાતની દશા ઉપરથી તે ઊલટું એમ ચેસ થઈ શકે છે કે જે આ દુઃખિયા લેકે જણાય છે તેઓ જ પૂર્વજન્મમાં કરેલી હિંસામય પ્રવૃત્તિઓના ફળરૂપ છે અને એ જ લકે પાપની હયાતી જણાવવાને પૂરતા છે અને જે આ ઘણું થડા સુખિયા લેકે જણાય છે તે પૂર્વ જન્મે કરેલી દાન વિગેરે શુભ પ્રવૃત્તિઓના Page #176 -------------------------------------------------------------------------- ________________ –(૧૫૯). ફળરૂપ છે અને એની ઓછી સંખ્યા જ પુણ્યની હયાતી માટે બસ છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે દાનાદિક શુભ ક્રિયાનું દુઃખ અને હિંસાદિક અશુભ ક્રિયાનું ફળ સુખ–એવું વિપરીત બંધારણ શા માટે ન હેય ? એને ઉત્તર આ પ્રમાણે છે–જે એવું વિપરીત બંધારણ સાચું હેત તે સંસારમાં દુઃખિયા ઘણું ઓછા દેખાવા જોઈએ અને બધે ઠેકાણે સુખિયા સુખિયા જ દેખાવા જોઈએ; કારણ કે દાનાદિક ક્રિયા કરનારા ઘણું ઓછા છે ત્યારે હિંસાદિક ક્રિયા કરનારા એનાથી અનેકગણા વધારે છે–આમ હેવાથી એ જાતનું વિપરીત બંધારણ સાચું હોઈ શકતું નથી. વળી પુણ્ય અને પાપની સાબિતી માટે આ એક બીજી પણ યુક્તિ છે –સૌ સરખા છે તે પણ એકનું શરીર સુંદર, સુડોળ, દેખાવડું, પાંચે ઈદ્રિયોથી પરિપૂર્ણ અને નિરોગી હોય છે ત્યારે બીજાનું શરીર કદ્રપું, બેડોળ, કેઈને ન ગમે એવું, ખેડવાળું અને રોગી હોય છે. કોઈ મનુષ્ય છે તે કોઈ પશુ છે–આ જાતની વિચિત્રતા છોમાં કારણ સિવાય ઘટી શકતી નથી. અને એ વિચિત્રતાનું જે કારણું છે તે જ પુણ્ય અને પાપ છે. કદાચ એમ કહેવામાં આવે કે, “બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા ” એ જાતના લૌકિક ન્યાયથી એ વિચિત્રતાનું કારણ મા બાપ જ હોઈ શકે છે, પરંતુ પરાક્ષ એવું પુણ્ય અને પાપ હઈ શકતું નથી. એને ઉત્તર આ પ્રમાણે છે – એ વિચિત્રતાનું કારણ મા બાપ જ હોઈ શકતાં હોય તે આંધળા માબાપની દેખતી પ્રજા અને દેખતા માબાપની આંધળી પ્રજા, કદ્રપા માબાપની સંડળ પ્રજા અને સુડોળ માબાપની બેડોળ પ્રા–એ જાતની વિચિત્રતા થવાનું શું કારણ? અથવા એક જ બાપના બે પુત્રમાં એક ચતુર અને બીજો મૂર્ખ, એક સુડોળ અને બીજો બેડોળ, એક ખેડ વિનાનો અને બીજો ખેડવાળો–ઈત્યાદિ વિચિત્રતા થવાનું શું કારણ? બરાબર વિચાર કરી જોતાં જાણી શકાય છે કે એ વિચિત્રતાનું કારણ માબાપ તે હોઈ શકતાં નથી, પરંતુ જીવનાં પોતપોતાનાં કર્મ–એટલે પુણ્ય અને પાપ-હોઈ શકે છે—શરી Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૬) – રનાં સૌંદર્ય વિગેરેનું કારણ પુણ્ય છે અને શરીરનાં બેડોળપણું વિગેરેનું કારણ પાપ છે અર્થાત આ યુતિથી પણ પુણ્ય અને પાપની હયાતી સાબિત થઈ શકે છે. અથવા છેવટે અમે એમ કહીએ છીએ કે–સર્વજ્ઞ પુરુષે એ બે તત્વની એટલે પુણ્ય અને પાપની હયાતી કહી છે; માટે દરેક મુમુક્ષુએ એના કહ્યા પ્રમાણે માનવું જોઈએ. આ વિષે અહીં લખ્યા કરતાં પણ વિશેષ ચર્ચા થઈ શકે એમ છે; પરંતુ લંબાણને ભયથી એને અહીં લખી નથી. જે ભાઈને એ વિશેષ ચર્ચાને રસ હોય તેને વિશેપાવશ્યકની ટીકા જેવાની ભલામણ છે, હવે અહીં આવતત્ત્વનું સ્વરૂપ આ પ્રમાણે કહેવામાં આવે છે – “ આસવ” શબ્દને અર્થ આ પ્રમાણે છે – જેમ કુંડામાંથી પાણી ચૂએ છે તેમ જેમાંથી કર્મો ચૂએ છે તેનું નામ આઅવે છે. જે જે કારણથી કર્મો ચૂએ છે તેનાં નામ આ પ્રમાણે છે-મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને ગ. સાચા દેવ, સાચા ગુરુ અને સાચે ધર્મ એ ત્રણેને સાચા ન માની બેટા માનવાનું નામ મિથ્યાત્વ છે. હિંસા વિગેરે અશુભ ક્રિયાની પ્રવૃત્તિઓથી ન અટકવું–એનું નામ અવિરતિ છે. વિષયને સેવવા અને મધ પીવું-એનું નામ પ્રમાદ છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચારેને સંગ કરવો એનું નામ કષાય છે. મન, વચન અને તનની પ્રવૃત્તિ કરવી એનું નામ યોગ છે. ઉપર જણાવેલાં મિથ્યાત્વ વિગેરે પાંચ કર્મબંધનાં –જે વડે જ્ઞાન ન થાય વા ઓછું થાય એવા જ્ઞાનાવરથીય વિગેરે કર્મના બંધનાં કારણે છે અને એ બંધનાં કારણેને જ જૈનશાસનમાં આસવ કહે છે, અર્થાત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયની સાથે સંબંધ ધરાવતી તન, મન અને વચનની પ્રવૃત્તિઓ જ શુભ અને અશુભ કર્મનું કારણ હેવાથી આસવરૂપ છે. આસવ કર્મબંધને હેતુ છે માટે પહેલાં હેતુ અને પછી કાર્ય રહેવું જોઈએ અર્થાત પહેલાં આસવ અને પછી કર્મબંધ એ પ્રમાણે એ બેની હયાતી હોવી Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૧ ) જોઇએ, પરંતુ એમ માનતાં આ હરકત આવે છે કે–ક્યાંય બંધ સિવાય આસ્રવ રહી શકતા જ નથી—થઇ શકતા જ નથી માટે પહેલાં કમઅધ અને પછી આસ્રવ—એ રીતે માનવું પડશે અને એમ માનવામાં પણ આસ્રવ કમબંધના હેતુ કહ્યો છે, તે ગેરવ્યાજખી ઠરશે; કારણ કે કદી પણ પહેલાં કાય અને પછી હેતુ એવા કાય–કારણના ક્રમ હાઇ શકતા નથી, માટે આસ્રવ અને ક્રમબધ એ એનાં સ્થાન શી રીતે ગેાઠવવાં ? એ પ્રશ્નનેા ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ ખીજ અને વૃક્ષ એ એમાં પહેલું કયું અને પછી કયુ. એને આરે આવે તેમ નથી, પરંતુ એને પ્રવાહ વહ્યા કરે છે તેમ આસ્રવ અને અધમાં પણ પહેલું કયું અને પછી કર્યું એને આરા આવવાના નથી. એ તે પ્રવાહે નિરંતર ચાલ્યા જ કરે છે—એટલું ખરું કે વર્તમાનકાળના આસવના હેતુ પૂર્વકાળને કબંધ છે અને થનારા કંબંધને હેતુ વમાન કાળના આસ્રવ છે—એ બન્ને પ્રવાહે કરીને અનાદિના હોવાથી એના ક્રમની ભાંજગડ કરવી તદ્દન નકામી અને અર્થ વગરની છે અને બન્નેને પ્રવાહ પણ કેમ જાતના વાંધા વિનાના છે. પૂર્વકાળના બંધની અપેક્ષાએ આસ્રવ કારૂપ છે અને એ જ કારૂપ આસ્રવ થનારા કર્મબંધની અપેક્ષાએ કારણુરૂપ છે અને એ જ દૃષ્ટિએ અહીં આસવને કમબંધનું કારણ કહ્યું છે; માટે આસ્રવ અને ધના ક્રમમાં કાઇ જાતને વાંધા કે દૂષણુ આવે એવું નથી. મુખ્યપણે આ આસ્રવ એ જાતને છેઃ—પુણ્યના હેતુ અને અપુણ્યને હેતુ અને તરતમતાને લીધે એના નાના નાના ભેદો તેા ધણા છે. તન, મન અને વચનની શુભ કે અશુભ પ્રવૃત્તિની અર્થાત્ આસ્રવની હયાતી મનુષ્ય માત્ર પેતે પોતાના અનુભવથી જ જાણી શકે છે અને એ વડે જ તથા અનુમાનથી પણ બીજામાં એની હયાતી કલ્પી શકે છે. તેમ તેની ( આસ્રવની ) હયાતી માટે શાસ્ત્રા પણ સાક્ષી પૂરે છે માટે આસ્રવતત્ત્વમાં ક્રાઇ જાતને વાંધા રહે તેમ નથી. ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૨) – સંવર અને બંધ હવે સંવર અને બંધ તત્વનું વિવરણ આ પ્રમાણે છે – આસવના અટકાવને જૈનશાસ્ત્રમાં સંવર કહ્યો છે. જીવ અને કર્મ એ બન્નેને દૂધ અને પાણીની જે જે પરસ્પર સંબંધ તેને બંધ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શનવડે મિથ્યાત્વને, ત્યાગવડે અવિરતિનો, અપ્રમાદવડે પ્રમાદને, ક્ષમાદિ ગુણવડે કષાયને તથા મન, તન અને વચનના દમનવડે અને પવિત્ર વિચારવડે મન, તન અને વચનની પ્રવૃત્તિઓને અટકાવ કરવામાં આવે છે તેને સંવર કહેવામાં આવે છે. ખરે સંવર તો આત્મામાં કર્યગ્રહણના હેતુને અભાવ છે. એ સંવર બે જાતને છે – એક સર્વસંવર–તદ્દન સંવર અને બીજે દેશસંવર્થડે થડે સંવર. જે. સમયે જ્ઞાની પુરુષ, નાની કે મોટી બધી પ્રવૃત્તિઓને રોકી રાખી તદ્દન અક્રિય–ક્રિયા વિનાને થઈ જાય છે તે સમયે એ તદ્દન સંવર (સર્વ પ્રકારે સંવર–સર્વસંવર)માં હોય છે અને જ્યારથી મનુષ્યમાત્ર ચારિત્ર સુધારણા તરફ વળે છે ત્યારથી એ થોડે થે સંવર (દેશ સંવર) કર્યું જાય છે. હવે બંધતત્ત્વનું વિવરણ આ પ્રમાણે છે – જેમ દૂધ અને પાણી બને ભેગાં થયાં પછી જે એ બન્નેને પરસ્પર સંબંધ હોય છે તે જ જીવના પ્રદેશ અને કર્મનાં પરમાણુ એ બે વચ્ચે જે સંબંધ થાય છે તેને “બંધ” કહેવામાં આવે છે. અથવા જે વડે આત્મા પરતંત્રપણાને પામે એવા કર્મના (પુલના) પરિણામને બંધ” કહેવામાં આવે છે. ગેછામાહિલ નામને કઈ પતિ એમ માને છે કે જે શરીર અને તેની ઉપરનાં કપડાંને સંબંધ છે, સર્પ અને તેની ઉપરની કાંચળીને સંબંધ છે તેવો જ સંબંધ આત્મા અને તેની Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૩), ‘ઉપરનાં કર્મોને છે. પરંતુ જૈનદર્શન તે એ જાતનો સંબંધ માનતું નથી.. એ તે કહે છે કે ભેગાં થએલાં દૂધ અને પાણીને જે સંબંધ હોય વા ભેગાં થએલાં અગ્નિ અને લોઢાને જે સંબંધ હોય તેવો જ સંબંધ જીવ અને કર્મનાં પરમાણુઓ વચ્ચે છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે, જીવ તે અમૂર્ત છે–એને કોઈ જાતને આકાર નથી, એને. હાથ, પગ પણ નથી; તે પછી એ, શી રીતે કર્મનાં પરમાણુઓનું ગ્રહણ કરશે ? એને ઉત્તર આ પ્રમાણે છે:-જીવ અને કર્મ વચ્ચે આજ અનાદિકાળને સંબંધ છે અને તે સંબંધ પણ જે તેને નહિ, કિંતુ ભેગાં મળેલાં દૂધ અને પાણીની જેવો છે, માટે એ જાતના સંબંધથી બંધાએલા આત્માને અમે અમૂર્ત નથી માનતા---મૂર્ત જ એટલે આકારવાળો માનીએ છીએ. વળી, કાંઈ કર્મનાં પરમાણુઓ હાથે ભાતાં નથી, એ તે વૃત્તિઓ એટલે વિચારવડે જ ખેંચાય છે. જેમ કોઈ પુરુષ, શરીરે તેલ ચેળાવીને ઉઘાડ બેઠા હોય તો હાથ હલાવ્યા વિના જ એના શરીર ઉપર ચારે તરફ ઊડતી રજ એંટી જાય છે તેમ રાગ, દ્વેષ અને મોહની વૃત્તિવાળા આત્માના એક એક પ્રદેશ ઉપર ચારે તરફ ભરેલાં કર્મનાં પરમાણુઆ એંટી જાય છે અને એવી સ્થિતિમાં રહેલાં-સંસારમાં રઝળતા આત્માને અમે અનેકાંતવાદીઓ એ અપેક્ષાએ મૂર્ત પણ માનીએ છીએ. એ પ્રકારે હાથ પગ વિનાને આત્મા, કર્મનાં પરમાણુઓનું ગ્રહણુ શી રીતે કરી શકશે? એ કલ્પના ખોટી ઠરી શકે છે. કર્મને બંધ બે પ્રકારને છે – એક પ્રશસ્ત બંધ અને બીજો અપ્રશસ્ત બંધ. વળી, કર્મને બંધ ચાર પ્રકાર છે;–પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે સ્વભાવ જેમકે, જ્ઞાનાવરણ નામના કર્મને સ્વભાવ જ્ઞાનને દાબી દેવાને એટલે અટકાવવાને છે. સ્થિતિ એટલે કર્મના ટકાવની મર્યાદા, જેમકે, અમુક કર્મ અમુક વખત સુધી ટકી શકે છે. એ મર્યાદા થવાનું કારણ વૃત્તિની તીવ્રતા અને મંદતા છે. રસ એટલે આત્માની શક્તિને દાબવાની કર્મમાં રહેલી તાકાત, જેમકે, અમુક જાતનું જ્ઞાનાવરણ કર્મ, આત્માના Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૬) આટલા જ જ્ઞાનને દાબી શકે છે. અને પ્રદેશ એટલે કર્મનાં અણુઓને જથ્થો. એ પ્રકારે મુખ્યપણે કર્મ–બંધના આ ચાર પ્રકાર છે તે પણ એના આઠ અને એકસો અઠ્ઠાવન પ્રકાર પણ થઈ શકે છે. આઠ પ્રકાર તે એની મૂળ પ્રકૃતિના છે અને તે આ પ્રમાણે છે –જ્ઞાનાવરણ, દર્શનવરણ, મોહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. એની ઉત્તરપ્રકૃતિના એટલે પેટા પ્રકૃતિના બધા મળીને ૧૫ પ્રકાર છે અને તે પણ. વૃત્તિની તીવ્રતા, તીવ્રતરતા, તીવ્રતમતા તથા મંદતા, મંદતરતા અને મંદતમતાના કારણથી ઘણું પ્રકારના થઈ જાય છે. આ બધા કર્મબંધના પ્રકારે કર્મગ્રંથથી જાણી લેવાના છે. હવે બંધ-તત્વનું સ્વરૂપ કહ્યા પછી નિર્જરા–તત્વનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે – નિજર અને મોક્ષ જે જે કર્મો, જીવ ઉપર બાઝી ગયાં છે તેના ખરી પડવાને નિર્જરા કહે છે અને જીવ અને શરીરને જે તદ્દન વિયેગફરી વાર કદી પણ સંગ ન થાય એ વિગ–એને મેક્ષ કહેવામાં આવે છે. બાર પ્રકારનાં તપવડે જીવ ઉપર ચૂંટી ગએલાં જ્ઞાનાવરણાદિ કર્મો ખરી પડે છે અને એને નિર્જરા કહેવામાં આવે છે. એ નિર્જરા બે પ્રકારની છે –સકામ અને અકામ. જે લેકે પિતાની ઇચ્છાથી આકરું તપ કરે છે, ધ્યાન ધરે છે અને બાવીશ પ્રકારના પરિષહેને સહન, કરે છે તથા માથાના વાળ ખેંચી કાઢે છે અને એ પ્રકારે અનેક રીતે દેહને દમે છે તથા અઢાર શીલાંગોને ધારણ કરે છે, કઈ જાતને પતિગ્રહ રાખતા નથી અને શરીર પ્રતિ જરા પણ મૂચ્છ રાખતા નથી–શરીરજે મેલ પણ સાફ કરતા નથી એવા મહાનુભાવોની નિર્જરાને “સકામ Page #182 -------------------------------------------------------------------------- ________________ - નિર્જરા” કહેવામાં આવે છે. અને જે લોકો ન છૂટકે અનેક પ્રકારનાં શરીર અને મનનાં લાખ દુઃખને સહન કરે છે તેઓની નિજેરાને અકામ નિરા' કહેવામાં આવે છે. મોક્ષતત્ત્વનું વિવરણ આ પ્રમાણે છે – ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણ એ પાંચ શરીર, ઈદ્રિય, આયુષ્ય વિગેરે બાહ્ય પ્રાણો, પુણ્ય, અપુણ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, જન્મ, પુરુષપણું, સ્રોપણું અને નપુંસકપણું, કષાય વિગેરેને સંગ, અજ્ઞાન અને અસિદ્ધપણું વિગેરેને તદ્દન વિયોગ–એ બધાંને ફરીથી કાઈ વાર સંયોગ ન થાય એવો વિયોગ–એને મોક્ષ કહેવામાં આવે છે. - હવે અહીં એમ કહેવામાં આવે કે–આત્માને શરીરને વિયાગ તે ઘટી શકે એવો છે, કારણ કે એને (શરીરનો) સંબંધ તાજો જ થએલે છે, પરંતુ રાગ દ્વેષનો વિગ ઘટે એવો નથી; કારણ કે જે અનાદિનું હોય છે તેને કદી પણ નાશ થઈ શકતો નથી. જેમ આકાશ અનાદિનું છે. તેને નાશ થઈ શકતો નથી તેમ આત્મા સાથે રાગ અને દ્વેષને સંબંધ અનાદિને છે માટે તેને તદ્દત વિયોગ શી રીતે થઈ શકે ? એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છેઃ—જે જે ભાવને થડે પણ ઘટાડે થઈ શકતો હોય તે તે ભાવને કઈ વખતે તદ્દન ઘટાડે પણ થો જોઈએ. જેમ કે, શીઆળાની ટાઢમાં આપણાં રૂંવાટાં ઊભાં થઈ જાય છે અને જ્યારે એ ટાઢ મટી તાપ થતો આવે છે ત્યારે પાછાં એ સુંવાટાં બેસતાં આવે છે અને વિશેષ તાપ થતાં તો આપણું એક પણ રૂંવાડું ઊભું રહી શકતું નથી અર્થાત માંચ( રૂવાટાં ખડાં થવા)માં જેમ ઘટાડો થતાં થતાં તેને તદન અભાવ પણ થઈ જાય છે તેમ અહીં રાગ વિગેરેને ઘટાડે થતાં થતાં તેને પણ તદ્દન અભાવ થી સુશક્ય લાગે છે. જો કે પ્રાણ માત્રને રાગ વિગેરેને સંબંધ અનાદિ કાળથી લાગેલ છે તે પણ કેટલાકને તે રાગ કરવાનાં ઠેકાણ(સ્ત્રી, કુટુંબ વિગેરે)નું ખરું સ્વરૂપ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) જાણવામાં આવ્યા પછી તે ઉપરથી ક્રમે ક્રમે રાગથી વિરુદ્ધ ભાવના કરવાથી તેઓને રાગ ઓછો થતે ચાલ્યો જાય છે—એ હકીકત સૌ કોઈના જાણવામાં આવે તેવી હેવાથી વિવાદ વિનાની છે માટે જ એ, ઉપરના અનુમાનને ટકે આપે એવી છે અર્થાત રાગ વિગેરેમાં પણ ઘટાડો થવાને અનુભવ થતો હોવાથી કોઈ સમયે, સમય વિગેરેની જોઇતી સામગ્રીને જોગ થશે અને ભાવનાનું બળ જામે એને (રાગ વિગેરેને) પણ તદન ક્ષય થવો ગેરવ્યાજબી જણાતો નથી માટે જેમ જીવને શરીરને તદ્દન વિયોગ થઈ શકે છે તેમ રાગ વિગેરેને પણ તદ્દન વિયોગ થઈ શકે છે. –એમાં કઈ પ્રકારનું દૂષણ આવે એવું નથી. એ વિષે કદાચ એમ કહેવામાં આવે કે–જેમ જ્ઞાનાવરણીય કર્મને ઉદય થયે જ્ઞાનમાં ઘટાડો થતે અનુભવાય છે અને એ કર્મને અત્યંત ઉદય થયે કાંઈ જ્ઞાનને સર્વથા નાશ થતે જ|તે નથી તેથી “જે ભાવનો. થડે પણ ઘટાડો થઈ શકતું હોય તે ભાવને કઈ વખતે તદ્દન ઘટાડે પણ થવું જોઈએ એ જાતને નિયમ સચવાતું નથી અને એમ હોવાથી જ એ નિયમ, રાગ વિગેરેમાં લાગુ થઈ શકે નહિ. તેથી, રાગથી વિરુદ્ધ ભાવના કયે પણ આત્માને રાગ વિગેરેને તદ્દન વિયોગ શી રીતે ઘટી શકે? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે–આત્મામાં જે જે ગુણે છે તે બે પ્રકારના છે–એક તે આત્મામાં સ્વભાવે કરીને રહેલા અને બીજા બહારનાં નિમિત્તોને લીધે આત્મામાં આવેલા. આ જે જ્ઞાન ગુણ છે તે, આભામાં સ્વભાવે કરીને રહે છે અને આ જે રાગ દ્વેષ વિગેરે છે તે, આત્મામાં બહારનાં નિમિત્તને લઈને આવેલા છે. જે ગુણો સ્વભાવે કરીને રહેલા છે તેને માટે ઉપર જણાવેલ ઘટાડાને લગત. નિયમ લાગુ થતું નથી, કિંતુ જે ગુણો બહારનાં નિમિત્તને લઈને આવેલા છે તેને જ એ નિયમ લાગુ કરવાનો છે; કારણ કે, જે ગુણો સ્વભાવે કરીને રહેલા હોય છે તે તે સ્વભાવસ્મ હોવાથી કદી પણ ભુંસાઈ Page #184 -------------------------------------------------------------------------- ________________ – ૧૬૭) શકતા નથી. પરંતુ જે ગુણે નિમિત્તને લઈને આવેલા હોય છે તે બધા તે નિમિત્ત ખસ્યા પછી ખસી જતા હોવાથી તેને માટે જ ઉપર જણાવેલે ઘટાડાને નિયમ લાગુ થઈ શકે છે અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે માટે ગમે તેવા જ્ઞાનાવરણીયનો ઉદય થયું હોય તે પણ આત્માના રવભાવભૂત જ્ઞાનને નાશ કદી ય થઈ શકે નહિ અને જે રાગ વિગેરે, લેબ વિગેરેનાં કારણોને લીધે આત્મામાં આવેલા છે તે બધા , તે લોભ વિગેરેને નાશ થયે એક ક્ષણ પણ ટકે તેવા નથી–જે જે ભાવે જે નિમિત્તને લીધે આવેલા હોય તે ભાવો પિતાનું તે સહચર નિમિત્ત ન રહે તે રહી શકે જ નહિ. આ નિયમ બધે ઠેકાણે લાગુ થઈ શકે એવો છે અને અહીં રાગ દ્વેષને પણ એ જ નિયમ લાગુ થાય છે. એથી શરીરની પેઠે આત્માને રાગ અને દ્વેષને પણ તદ્દન વિગ થાય એમાં કાંઈ અઘટતું નથી. વળી, જે આગળ જણાવ્યું છે કે, જે અનાદિનું હેય છે તેને કદી પણ નાશ થઈ શકતો નથી” એ નિયમ પણ બરાબર નથી; કારણ કે, “પ્રાગભાવ' નામને અભાવ, અનાદિને હોવા છતાં નાશ પામે છે, એમ સૌ કોઈ પ્રામાણિક પુરુષ સ્વીકારે છે. વળી, સેનું અને માટી–એ બેને સંબંધ અનાદિકાળનો છે તો પણ ખાર અને તાપના પ્રયોગથી એને નાશ થઈ શકે છે–એ સૌ કેઈની જાણમાં છે માટે “જે અનાદિનું હોય તેને નાશ થઈ શકે નહિ.” એ નિયમ બરાબર નથી. હવે એમ પૂછવામાં આવે કે-રાગ વિગેરે ગુણો આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે? જો એ બધાને આત્માથી તદ્દન ભિન્ન જ માનવામાં આવે તે જેમ મોક્ષને પામેલા આત્માઓ રાગ વિગેરેથી ભિન્ન છે અને વીતરાગ છે તેમ દરેક આત્માઓ રાગ વિગેરેથી ભિન્ન હોવાથી વીતરાગ હોવા જોઈએ અને જે એ બધાને આત્માથી તદ્દન અભિન્ન જ માનવામાં આવે તે જેમ ઘડાને નાશ થયે સાથે એના ગુણોને પણ નાશ થઈ જાય છે તેમ રાગ વિગેરેનો નાશ થયે આત્માને પણ નાશ થવો જોઈએ. કારણ કે જે બે વસ્તુ પરસ્પર Page #185 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૮)–– તદ્દન અભેદ ધરાવતી હોય તેમાંથી એકને નાશ થયે બીજીને પણ નાશ થ જ જોઈએ; માટે રાગ વિગેરેને આત્માથી તદ્દન ભિન્ન કે અભિન્ન ન માનતાં કોઈ અપેક્ષાએ ભિન્ન અને કેઈ અપેક્ષાએ અભિન્ન એમ ભિન્નભિન્ન માનવા જોઈએ અને એમ માનવામાં કાંઈ દૂષણ હોય તેમ જાતું નથી. હવે એમ પૂછવામાં આવે કે–આત્માને શરીર અને કર્મ વિગેરેને તદન વિયોગ થયા પછી લેકના છેડા સુધી ઊંચું જવાનું શું કારણ છે ? એને ઉત્તર આ પ્રમાણે છે:–જેમ કુંભાર ચાકડાને એક વાર ગતિ આપે છે અને પછી ફક્ત એ ગતિના વેગને લીધે ચાકડે ફર્યા કરે છે, એક વાર હિંડોળો હલાવ્યા પછી વેગને લીધે હિંડોળો હાલ્યા કરે છે, એક વાર આરંભમાં જ બાણને ગતિ આપવાથી તે ઘણે દૂર સુધી પહોંચી જાય છે એ જ પ્રકારે કર્મોને નાશ થયા પછી પણ એના વેગને લીધે આત્મા, ઠેઠ લેકના છેડા સુધી ઊંચે પહોંચી જાય છે. તથા જેમ એક તુંબડા ઉપર સાતથરો માટીને લેપ લગાવ્યો હોય અને પછી એને પાણીમાં નાખતાં જ ડૂબી જાય છે. ત્યાર બાદ જેમ જેમ પાણીના સહવાસને લીધે ઉપરના માટીના થરો ઓગળતા જાય છે–ઉખડતા જાય છે તેમ તેમ એ તુ બડું ઊંચું આવતું જાય છે અને બધી માટી તદ્દન ઓગળી ગયા પછી તો એ તુંબડું તદ્દન પાણીની ઉપર આવીને તરે તેમ આત્મા પણ જેમ કમને ભાર ઓછો કરતો જાય છે તેમ તેમ ઊંચે આવતે જાય છે અને જ્યારે એની ઉપરનો કર્મને બે તદ્દન ઉખડી જાય છે ત્યારે એ, તુંબડાની પેઠે ઠેઠ લેકનાં ઉપરના ભાગ સુધી પહોંચી જાય છે. જેમ એરડાની શિંગ ફાડતાં જ તેની અંદરનાં બી ઉડે છે તેમ કર્મનાં બંધનોનો નાશ થતાં જ આત્મા ઉંચાણ તરફ ગતિ કરે છે. જીવોની મૂળ પ્રકૃતિ ઊંચે જવાની છે અને જડની મૂળ પ્રકૃતિ નીચે જવાની છે. જેમ સ્વભાવે કરીને ઢેડું નીચું પડે છે, વાયુ તીરછી વાય છે અને Page #186 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૯ ) અગ્નિની જ્ગ્યાત ઊઁચી જાય છે તેમ આત્માની ઊર્ધ્વગતિ પણ સ્વભાવે કરીને છે. જીવાની જે અધોગતિ, ઊર્ધ્વગતિ (સ્વર્ગાદિતિ) અને તીરછી ગતિ થાય છે તે કમે કરીને છે અને કમ વિનાના જીવાની જે ઊર્ધ્વગતિ ઠેઠ લેાકના ઉપરના ભાગ સુધી થાય છે. તે સ્વભાવે કરીને છે. કદાચ એમ કહેવામાં આવે કે—ઊંચે જતા કમ વિનાના જીવ, લેાકના ઉપરના ભાગ સુધી જ જઈને શા માટે અટકે છે? એનાથી આગળ કેમ નથી જતા ? એનેા ઉત્તર આ પ્રમાણે છેઃ—એથી આગળ ધર્મોસ્તિકાય નામનું તત્ત્વ નથી તેથી એ, વધારે ઊંચે જઇ શકતા નથી અને ધર્માસ્તિકાય વિના કાઇની પણ ગતિ થઇ શકતી નથી–એ વાત આગળ જણાવાઇ ગઇ છે—એ બધી હકીકત તત્ત્વાર્થનાં ભાષ્યમાં જણાવેલી ૧. મુક્ત આત્માના ઊધ્વગમન વિષે જણાવતાં તત્ત્વાર્થસૂત્રમાં (પૃ૦ ૨૪૪ રા૦) આ પ્રમાણે જણાવ્યું છેઃ = " तदनन्तरमेवोर्ध्वमालोकान्तात् स गच्छति । પૂર્વયો-ડŔ- પહેો-શોલે || ૨ || ઃ પૂત્રોતઃ— कुलालचक्रे दोलायामिषौ चाऽपि यथेष्यते । પૂર્વયોનાત્ મક તથા સિદ્ધતિ: સ્મૃતા | ૨ || असंगत्व :- = મૃત્કેવર નિર્માક્ષાત્ ચથા દાડલજાનુનઃ । कर्मसङ्गविनिर्मोक्षात् तथा सिद्धगतिः स्मृता ॥ ३ ॥ बंधच्छेद: परण्ड- यन्त्रपेडासु बन्धच्छेदाद् यथा गतिः । ધર્મવધનવિચ્છેદ્દાત્ શિયાવિ સથે તે ॥ ૪ ॥ ऊर्ध्वगौरव:ऊर्ध्वगौरवधर्माणो जोत्रा इति जिनोतमैः । -- Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૦ ) - છે. કદાચ એમ માની લેવામાં આવે કે-કર્મ વિનાના આત્માઓ ફક્ત પૂર્વના વેગને લીધે ઊંચે જઈ શકે છે તે પણ જે મોક્ષે જતા આત્મા-- એને તદન શરીર અને ઈદ્રિય વિગેરે પ્રાણ વિનાના માનવામાં આવે તે अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् ॥ ५ ॥ અથisષતિર્થcર્જ -વાગ્ય-s-વીવાડા स्वभावतः प्रवर्तन्ने तथोर्ध्वगतिगत्मनः ॥६॥ अधस्तिर्यकू तथोर्व व जीवानां कर्मजा गतिः । ऊर्ध्वमेव तु तद्धर्मा भवति क्षीणकर्मणाम् ॥ ७ ॥ ततोऽप्यूर्ध्वगतिस्तेषां कस्मानास्तीति चेन्मतिः । મલિતાણામાવાતા હિતુતિઃ viા ૮૫ અર્થાત, ત્યાર પછી એટલે આઠે કર્મોને સમૂળગો નાશ થયો કે તુરત જ એ આત્મા, લેકના છેડા સુધી ઊંચે ચાલ્યા જાય છે. એના ઊંચે જવાના જે હેતુઓ છે તે આ છે–૧ પૂર્વ પ્રયોગ, ૨ અસંગતા, ૩ બંધચ્છેદ અને ૪ ઊર્ધ્વગૌરવ. ૧, (એ ચારે હેતુઓને ઉદાહરણપૂર્વક સમજાવે છે)પૂર્વપ્રયોગ – જેમ એક વાર ફેરવ્યા પછી કુંભારને ચાકડે એની મેળે ફર્યા કરે છે, એક વાર હલાવ્યા પછી હિંડેળો એની મેળે હાલ્યા કરે છે અને એક વાર ફેંકયા પછી બાણું એની મેળે ઘણે દૂર સુધી પહોંચી જાય છે તેમ આત્માને એક વાર કર્મોએ ફેરવેલે હેવાથી તે અત્યારે પણ (અકર્મક દશામાં પણ) ઊંચે ગતિ કરી શકે છે. ૨. અસંગત્વ – જેમ માટીથી ખરડાએલું તુંબડું પાણીમાં બુડી જાય છે અને પછી જેમ જેમ તે ઉપરને માટીને લેપ પીગળી પીગળીને ઉખડતે જાય છે. તેમ તેમ તે ઊંચું આવે છે અને એ કચરે તદ્દન ઉખડી ગયે તો એ Page #188 -------------------------------------------------------------------------- ________________ – ૧૭૧) એનું જીવપણું જ ટળી જાય છે; કારણ કે જીવનું જીવપણું એના (જીવન) પ્રાણ ધારણવડે ટકી રહે છે અને એને જ્યારે ઠામુકા પ્રાણ જ ન હોય ત્યારે એ, શી રીતે રહી શકે? અને જે જીવનું જીવપણું જ તુંબડાને આપણે પાણીની સપાટી ઉપર તરતું જોઈએ છીએ તેમ જ આ આત્મા ઉપર ચેટેલ કર્મકષાયાદિનો મળ તદ્દન ઉખડી ગયે એ લકની તદ્દન ઉપરની સપાટી ભણી ગતિ કરે એ સ્વાભાવિક છે. ૩૦ બંધ છેદ – જેમ એરંડાની શિંગ અને યંત્રના પૈડાઓમાં બંધ છેદ થવાથી ગતિ થાય છે તેમ કર્મબંધને તદ્દન છેદ થવાથી સિદ્ધ-જીવ પણ ઊધ્વ ગતિ કરી શકે છે ૪. ઊર્ધ્વગૌરવ – શ્રીજિનાએ કહ્યું છે કે જીવોને મૂળ ધર્મ ઊગૌરવ છે એટલે ઊંચે જવાપણું છે અને પુલને મૂળ ધર્મ અધગૌરવ એટલે નીચે, જવાપણું છે. ૫. જેમ ઢેકું પોતાના સ્વભાવથી જ નીચે ગતિ કરે છે તે જ રીતે વાયુ તીછો ચાલે છે, અગ્નિ અને પાણીનાં મોજાં ઊંચે ગતિ કરે છે તે જ પ્રકારે આત્માની જે એ ઊર્ધ્વગતિ થાય છે તે સ્વાભાવિક છે. ૬. જીવનું નરક વિગેરે ભણું જવું–નીચે જવું, તીરછે જવું, મનુષાદિમાં જવું અને ઊંચે એટલે, સ્વર્ગાદિ ભણી જવું એ બધું કર્મજન્ય છે અને જે, લેકની તદ્દત ઉપરની સપાટી ભણું જવું–એ તો એને ( કમરહિત જીવને) સ્વાભાવિક ધર્મ છે. ૭. કદાચ એમ પૂછવામાં આવે કે જીવ, લેકની તદ્દન ઉપરની સપાટી મૂકીને આગળ પણ કેમ જતો નથી ? તે તેને ઉત્તર એ છે કે–ત્યાં આગળ ગતિને નિમિત્ત ધર્માસ્તિકાય નથી અને ધર્માસ્તિકાય વિના ગતિ થઈ શકતી જ નથી. ૮. Page #189 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) – ન ટકે તે એને (જીવન) અજીવ માન જોઈએ અને અજીવને મોક્ષ ન થતું હોવાથી એને (જીવન) મોક્ષ શી રીતે ઘટે? માટે મેક્ષની દશામાં પણ જીવનું જીવપણું કાયમ રાખવા માટે જીવને શરીરવાળો અને ઈદ્રિયવાળો માનવો જોઈએ. એને ઉત્તર આ પ્રમાણે છે પ્રાણ બે પ્રકારના છે. એક દ્રવ્ય પ્રાણુ અને બીજા ભાવ પ્રાણુ. જો કે મોક્ષમાં દ્રવ્ય-પ્રાણું હેતા નથી, પરંતુ એકલા ભાવ-પ્રાણ હોય છે. અને એ ભાવ-પ્રાણોને ધારણ કરતા જીવ ત્યાં પણ જીવ્યા કરે છે માટે દ્રવ્યપ્રાણોને વિયોગ થવા છતાં પણ એના જીવપણામાં જરા પણ ખામી આવતી નથી. એ ભાવ-પ્રાણે આ પ્રમાણે છે–ક્ષાયિક સમતિ, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક વીર્ય, ક્ષાયિક દર્શન અને ક્ષાયિક સુખ. એ જીવમાં, કે જે મોક્ષને પામેલા છે-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ રહેલાં છે. મેક્ષમાં જે અનંત સુખ છે તે પરમ આનંદમય છે અને સંસારમાં જણાતા સુખથી તદ્દન જુદું છે. જે સુખ મેક્ષને પામેલા છે અનુભવે છે તે, મનુષ્યોને નથી અને દેવોને પણું નથી. બધા કાળનું દેવેનું અસંતું સુખ એકઠું કરીએ તો પણ તે, મેક્ષ-સુખના અનંતમા ભાગને પણ પહોંચી શકે નહિ. સિદ્ધના જેનું સુખ એટલું બધું છે કે, જે તેના અનંત ભાગ કરવામાં (કલ્પવામાં) આવે તો પણ તે બધા આકાશમાં સમાઈ શકે નહિ. એ વિષે યોગશાસ્ત્રમાં નીચે પ્રમાણે જણાવ્યું છે –“દેવ, દાનવ અને મનુષ્યના દ્રો, ત્રણ જગતમાં જે સુખને અનુભવે છે તે સુખમોક્ષસુખના અનંતમા ભાગ જેટલું પણ ન હોઈ શકે.” એ જે સુખ છે તે વાર ભાવિક છે, શાશ્વત છે અને ઈદ્રિયથી પણ વદી શકાય એવું નથી– એને તે માત્ર આત્મા જ વેદી શકે છે. એવું સુખ, મેક્ષમાં હેવાથી એને ચારે પુરુષાર્થમાં વડે પુરુષાર્થ કહેવામાં આવે છે. મોક્ષને પામેલા જીવો-સિદ્ધના જીવો–સુખને અનુભવે છે કે નહિ? Page #190 -------------------------------------------------------------------------- ________________ ---( ૧૭૩ ) એ વિષે ત્રણ મત છે અને તે આ પ્રમાણે છેઃ–વૈશેષિક મતવાળા, એમ માને છે કે મુક્તિને પામેલા આત્માના બુદ્ધિ, સુખ, દુઃખ વિગેરે ગુણે નાશ પામી જતા હેવાથી એ ત્યાં (મેક્ષમાં) શી રીતે સુખી હેઈ શકે? ૧. બદ્ધ મતવાળા એમ માને છે કે ત્યાં તે ચિત્તને તદન વિનાશ થઈ જતું હોવાથી આત્મા પિતે જ રહી શકતો નથી, તે પછી સુખ તો હોય જ કયાંથી? ૨. સાંખ્યમતવાળા એમ માને છે કે મેક્ષમાં સુખ હોય તેથી આત્માને શું ? કારણ કે એ પોતે ભોગવવાની શક્તિ જ ધરાવતું નથી એથી ત્યાંને આત્મા શી રીતે સુખી હોઈ શકે ? ૩. એત્રણમાંના પ્રથમ મતવાળાને આપવાનો ઉત્તર આ પ્રમાણે છે:– - પહેલાં એ મતવાળાને પક્ષ ઉઠાવી પછી એનું જ સમાધાન કરવાનું છે અને તે આ રીતે છે--વૈશેષિક મતવાળા કહે છે કે મોક્ષદશામાં બુદ્ધિ, સુખ વિગેરે ગુણે નાશ પામી જતા હેવાથી એ દશાને પહોંચેલા આત્મામાં વિશુદ્ધ જ્ઞાન કે વિશુદ્ધ સુખ શી રીતે હોઈ શકે? કારણ કે મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે-જીવના નવ વિશેષ ગુણ છે-- બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇરછા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, ભાવના અને દ્વેષ-એ નવેને સમૂળગો નાશ થયા પછી જીવ, પિતાના સ્વરૂપમાં આવી શકે છે અને એ જીવનું પિતાના સ્વરૂપમાં આવવું એ જ મોક્ષ છે. એ નવેગુણે એક સંતાનરૂપ હેવાથી દીવાના સંતાનની પેઠે. તદ્દન નાશ પામી. શકે છે. એ પ્રકારના અનુમાનમાં કોઈ જાતનું દૂષણ આવી શકે એમ નથી. તેમ એ અનુમાનની સામે એને અટકાવનારું એવું બીજું કઈ પ્રમાણુ. પણ મળતું નથી. એ ગુણેના સંતાનને નાશ થવાને ક્રમ આ પ્રમાણે છે – હરહંમેશ શાસ્ત્રને અભ્યાસ કરવાથી આત્માને તત્વજ્ઞાનની એટલે પિતાના સ્વરૂપની અને સંસારના પ્રપંચની ખબર પડે છે–તેમ થવાથી તેનું મિથ્યા, જ્ઞાન નાશ પામે છે, મિથ્યા જ્ઞાન નાશ પામવાથી એના (મિથ્યા જ્ઞાનના) ફળરૂપે રહેલા રાગ વિગેરેને વિલય થાય છે, રાગ વિગેરેને નાશ થવાથી Page #191 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૪) – તન, મન અને વચનની નવીન પ્રવૃત્તિનો અટકાવ થાય છે અને એ અટકાવ થયા પછી ધર્મ અને અધર્મની નવી પેદાશ થતી અટકે છે અને જે ધર્મ અને અધર્મ જૂના છે-પૂર્વે કરેલા છે–તેને ક્ષય તો તે દ્વારા બનેલાં શરીર અને ઈદ્રિ તથા શારીરિક અને ઇદ્રિયજન્ય સુખાદિ ફળ ભોગવવાથી થઈ જાય છે તથા જે ધર્મ અને અધર્મ હવે પછી ભવિષ્યમાં થયેલા છે તેને ક્ષય પણ (તે દ્વારા મળતાં) તેનાં ફળને ઉપભોગ કરવાથી થઈ શકે છે–-એ પ્રકારે એ ગુણોના સંતાનને નાશ થવાનો ક્રમ છે અને એમાં ઇદ્રિયથી ઉત્પન્ન થતા બુદ્ધિ, સુખ અને બીજા પણ ગુણો આવી જાય છે. આ પ્રમાણે મોક્ષની દશામાં આત્મામાં બુદ્ધિ કે -સુખ રહી શકતાં નથી તે પછી એને (આત્માને) અનંત સુખવાળો અને અનંત જ્ઞાનવાળો શી રીતે માની શકાય? આ જાતના વૈશેષિક મતવાળાના પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે;––ઉપર જે બુદ્ધિ વિગેરે નવ ગુણોને નાશ થવાનું જણાવ્યું છે તે સંબંધે પૂછવાનું છે કે શું એ ગુણ આમાથી તદ્દન જુદા છે? કે એ ગુણો અને આત્મા એ બને એક છે? જે એ ગુણેને આત્માથી તદ્દન જુદા માનવામાં આવે તે એને ઘેડા અને હાથીની પેઠે આત્મા સાથે કરશે સંબંધ ન હોવાથી એને આત્માના ગુણો જ શી રીતે કહેવાય? જો એ ગુણે અને આત્મા એ બને તદ્દન એક હેાય તે ગુણોને નાશ થયા પછી આત્માને પણુ નાશ થવો જોઈએ, તે પછી મેક્ષ કોને થશે ? હવે જો આત્મા અને એ ગુણે એ બન્ને વચ્ચે કોઈ અપેક્ષાએ ભેદ અને કેઈ અપેક્ષાએ અભેદ–એમ માનવામાં આવે તે તમોએ માનેલે એકાંતવાદને સિદ્ધાંત ખેટે ઠરશે. વળી તમે જે ગુણોના સંતાનને નાશવંત કહે છે તે ખોટું છે–વિરુદ્ધ છે; કારણ કે જે સંતાનને પ્રવાહ પરસ્પર કાર્ય-કારણભાવને સંબંધ ધરાવે છે તે તદ્દન નિત્ય અથવા તદ્દન અનિત્ય હેઈ શકતા નથી. -જો એ પ્રવાહને સર્વથા નિત્ય કે અનિત્ય જ માનવામાં આવે તે એ કાર્ય–કારણરુપ હેઈ શકતો નથી. જે વસ્તુ નિત્યાનિત્ય હોય છે તેમાં જ Page #192 -------------------------------------------------------------------------- ________________ – ૧૭૫ ) ક્રિયા કરવાની હકીકત ઘટી શકે એવી છે. વળી, તમે જે દીવાના સંતાનના નાશનું જે ઉદાહરણ આપ્યું છે તે પણ ઘટી શકે એવું નથી; કારણ કે એ સંતાનને તદ્દન નાશ થતો જ નથી, કિંતુ એમાં ફક્ત રૂપફેર થાય છે એટલે તૈજસ પરમાણુઓ પિતાનું ચળકતું રૂપ છોડીને સંયોગ અને સામગ્રી વશે અંધકારરૂપે પરિણમે છે. જેમ પદાર્થ માત્ર પિતાના પૂર્વ રૂપનો પરિત્યાગ કરે છે અને ભવિષ્યનું નવીન રૂપ ધારણ કરે છે તથા પિતાનું પિતા પણું મૂકતો નથી તેમ દીવો પણ એ ત્રણે જાતની સ્થિતિમાં વર્તો એ છે માટે એનો તદ્દન નાશ શી રીતે હાઈ શકે? આ વિષે અહીં ઘણું કહી શકાય એવું છે તે પણ તેને વિસ્તારથી “અનેકાંત–પ્રધદ્રક”માં કહીશું. વળી, તમે જે બુદ્ધિ વિગેરે ગુણોને તદ્દન નાશ જણવો છે તે શું એ ગુણો ઈદ્રિયથી ઉત્પન્ન થનારા છે કે અતિક્રિય–જેને ઈદ્રિયો પણ ન પહોંચી શકે એવા છે? જે તમો ઈદ્રિયથી ઉત્પન્ન થનારા બુદ્ધિ વિગેરે ગુણોને નાશ માનતા હે તે અમારે પણ કાંઈ વાંધા જેવું નથી; કારણ કે, અમે પણ એમ જ માનીએ છીએ કે મોક્ષદશામાં ઈદ્રિ કે ઈદ્રિયોથી ઉત્પન્ન થનારા અનુભો એમાંનું કશું પણ હયાત રહેતું નથી. જો તમે એમ માનશે કે મેક્ષદશામાં અતીંદિય ગુણોને પણ નાશ થઈ જાય છે તે એમાં જે વાં આવે છે તે આ પ્રમાણે છે–સંસારમાં જે કંઈ મનુષ્ય મોક્ષના અથી છે તે બધાય મેક્ષ તરફ એવું ધારીને પ્રવૃત્તિ કરે છે કે-એક્ષદશામાં અનંતું અને કેાઈ સુખની સરખામણીમાં ન આવે એવું સુખ અને જ્ઞાન કાયમ રહે છે. તેઓની કેઈની પણ એવી ઇચ્છા તો હતી જ નથી કે, મોક્ષ પામ્યા પછી આજે જ્ઞાન અને સુખ વિગેરે વર્તમાનમાં છે તે પણુ ગુમાવવાં પડશે અને એક પત્થર જેવી દશા ભેગવવી પડશે. જે ખરેખરી રીતે મોક્ષદશામાં પત્થરની પેઠે જડ જેવા થઈને પડયું રહેવું પડે તેમ હોય તે એક પણ મનુષ્ય મોક્ષ માટે પ્રવૃત્તિ કરે નહિ–એવા મોક્ષ કરતાં તે આ સંસાર જ ભલો છે કે જેમાં થોડું થોડું તો સુખ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬) – મળ્યા કરે છે, માટે વૈશેષિક મતવાળાએ મોક્ષનું જે સ્વરૂપ કયું છે તે કોઈને પણ ગમે તેવું નથી. કહ્યું છે કે વૃંદાવનમાં નિવાસ કરે સાર, શિઆળો સાથે વસવું સારું પરંતુ ગૌતમ ઋષિ, વૈશેષિકાએ માનેલી મુક્તિને મેળવવા રાજી નથી.” એ જ પ્રમાણે મેક્ષ સંબંધે મીમાંસા મતવાળા પણ કહે છે કે –“જ્યાં સુધી વાસના વિગેરે આત્માના બધા ગુણોને સમૂળ નાશ થયો નથી ત્યાં સુધી દુઃખને સમૂળ (તદ્દન) નાશ થઈ શકતું નથી. સુખ અને દુઃખનું કારણ ધર્મ અને અધર્મ છે અને એ (ધર્મ અને અધર્મ) બને જ સંસારરૂપ ઘરના થાંભલા છે. એ બને થાંભલાનો નાશ થવાથી શરીર વગેરે ટકી શક્તા નથી અને એમ થવાથી જ આત્માને સુખ દુઃખ હોઈ શકતાં નથી માટે જ એ મુક્ત આત્મા કહેવાય છે. જ્યારે આત્મા મેક્ષની દશાને પહોંચે છે ત્યારે તે કેવો હોય છે ? તને ઉત્તર આ પ્રમાણે છે –એ મુક્ત આત્મા પિતાના રવરૂપમાં રહેલું હોય છે, બધા ગુણોથી છેડાએલે હેય છે. અને એ વખતનું એનું રૂપ સંસારનાં બંધનથી રહિત અને દુ:ખ તથા કલેશ વિનાનું છ ઊર્મિઓથી પર હોય છે એમ પંડિત લેકે કહે છે. કામ, ક્રોધ, મદ, ગર્વ, લેભ અને દંભ–એ છ ઊર્મિઓ છે. વળી તેઓ (મીમાંસા મતવાળા) કહે છે કે “જ્યાં સુધી આત્મા શરીરધારી હેય છે ત્યાં સુધી તેને સુખ અને દુઃખ થાય છે અને શરીર વિનાના આત્માને સુખ અને દુઃખને સ્પર્શ સુદ્ધાં હેત નથી.” એ બધા મીમાંસા મતવાળાને મેક્ષ વિષેને અભિપ્રાય વૈશેષિક મતવાળાની જેવો જ જૂઠે જાણવાને છે. વળી અમે (જૈન) વૈશેષિક મતવાળાને પૂછીએ છીએ કે–તમે મોક્ષદશામાં સુખ માત્રને તદ્દન અભાવ જ માને છે કે જે સુખ શુભ કર્મનાં પરિણામરૂપ છે તેને જ ફક્ત અભાવ માને છે? જે શુભ કર્મનાં પરિણામરૂપ સુખને જ અભાવ માનતા હે તે એમાં અમારો કશો વાંધો નથી, કારણ કે અમે પણ એમ માનીએ છીએ કે મોક્ષદશામાં કોઈ પણ કર્મથી પેદા થતાં સુખો તે રહેતાં જ Page #194 -------------------------------------------------------------------------- ________________ ---( ૧૭૭ ) નથી. હવે તમે મોક્ષદશામાં સુખ માત્રને અભાવ માને તે તે અમારે કબૂલ હેઈ શકે નહીં, કારણ કે તમારો એ પક્ષ ખેટે છે. આત્મા સુખસ્વરૂપ છે માટે સુખ એ આત્માને સ્વભાવ છે અને એમ હેવાથી જ એ આત્માના સ્વભાવરૂપ સુખને કદી પણ નાશ થઈ શકે નહિ. જેમ આપણે વિષયનાં સુખેને અત્યંત ચાહીએ છીએ તેમ સૌ કઈ પિતપતાના આત્માને પણ અત્યંત ચાહે છે, માટે જ એમ સાબિત થઈ શકે છે કે આત્મા સુખમય છે. જે એ સુખમય ન હતા તે એને (આત્માને) કેાઈ પણ ચાહત નહિ. વળી વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા મુમુક્ષુઓ માત્ર સુખને માટે જ પ્રયત્ન કરી રહ્યા છે અને એ સુખ મોક્ષદશામાં મળે એવું છે. મેક્ષ–દશામાં જે સુખ રહેલું છે તે અવધિ વિનાનું છે અને અખંડ તથા ઘણામાં ઘણું છે–એથી વધારે સુખ બીજે કઈ ઠેકાણે સંભવી શકતું નથી. જે જે ગુણમાં તરતમપણું જણાય છે તે ગુણનું તરતમપણું કઈ ઠેકાણે જરૂર અટકી જવું જોઈએ. જેમ પરિણામનું તરતમપણું આકાશમાં અટકયું છે તેમ સુખનું પણ તરતમપણે મોક્ષ-દશામાં અટકર્યું છે માટે જ મોક્ષદશાનું સુખ અવધિ વિનાનું છે એમ કહેવામાં આવ્યું છે. વળી, અમે વૈશેષિકેને જણાવીએ છીએ કે તેઓએ માનેલી વેદની કૃતિઓ પણ મોક્ષ-દશાનાં સુખનું વર્ણન આ પ્રમાણે કરી રહી છે –“ બ્રહ્મનું રૂપ આનંદ છે અને તે મોક્ષ-દશામાં પ્રકટ થાય છે. તે સમયનું બ્રહ્મનું રૂપ જોઈને બધાં બંધને છૂટી જાય છે અને એ જ વખત–મોક્ષદશામાં–આત્મા પિતામાં નિત્ય એવા આનંદનો લાભ મેળવે છે.” વળી બીજી શ્રુતિ આ પ્રમાણે છે:–“જ્યાં માત્ર બુદ્ધિ જ પહોંચી શકે, ઈદ્રિય ન પહોંચી શકે એવું કદી પણ નાશ ન પામનારું સુખ રહે છે તેનું નામ મોક્ષ છે અને એ મોક્ષને અપૂર્ણ મનુષ્યો મેળવી શકતા નથી” માટે મોક્ષ સુખમય છે એ વાતમાં હવે કશે વિવાદ કે વાંધે ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૮)– – રહેતા નથી, તેથી વૈશેષિકે એ પણ મોક્ષને સુખમય માન જોઈએ અને તેમ કરી વેદની શ્રુતિનું માન જાળવવું જોઇએ.. - હવે સાંખ્ય મતવાળાઓને મેક્ષ સંબંધે જે અભિપ્રાય છે તે આ પ્રમાણે છે –તેઓ કહે છે કે આ પુરુષ (આમા) શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે અને એક સળીને પણ વાંકી વાળવા અશક્ત છે માટે અકર્તા છે તથા સાક્ષાત્ ભગવનાર પણ નથી. એ તે જડ અને ક્રિયા કરનારી એવી પ્રકૃતિને સમાશ્રિત છે અને તેથી જ તેને (આત્મા) ઉપર અજ્ઞાનનું અંધારું પથરાઈ રહેલું છે અને એમ છે માટે જ જે સુખ વિગેરે ફળ પ્રકૃતિમાં રહેનારું છે તેનું પ્રતિબિંબ પિતામાં પડે છે તેને પણ પિતાનું માની લે છે અને એવા મોહને લીધે પ્રકૃતિને સુખ સ્વભાવવાળી માનતે આત્મા સંસારમાં વાસ કરે છે. હવે જયારે એ આત્માને એવું ભાન એટલે વિવેક થાય છે કે “આ પ્રકૃતિ દુઃખને હેતુ છે અને એની સાથે સંબંધ રાખવામાં કાંઈ માલ નથી” ત્યારે એ (આત્મા), પ્રકૃતિએ કરેલા કર્મ–ફળને ભગવત નથી અને એ પ્રકૃતિ પણ એમ સમજે છે કે “આ આત્માએ મારી પિલ જાણી લીધી છે અને હવે એ મારું કરેલું કર્મ– ફળ ભોગવત નથી ” ત્યારે એ કાઢણ સ્ત્રીની પેઠે તેનાથી દૂર ખસે છે. જ્યારે પ્રકૃતિની શક્તિ નરમ પડી જાય છે ત્યારે આત્મા એના મૂળ રૂપમાં આવી જાય છે એનું જ નામ મેક્ષ છે, અર્થાત મેક્ષદશામાં રહેલો આત્મા અનંત ચૈતન્યમય છે, કિંતુ આનંદમય નથી; કારણ કે આનંદ તે પ્રકૃતિને સ્વભાવ છે અને મેક્ષ–દશામાં એને તે તદ્દન નાશ થએલો છે. આ પ્રમાણે મોક્ષ વિષે સાંખ્યમતવાળાઓ અભિપ્રાય ધરાવે છે. તેને ઉત્તર જૈનમતવાળાઓ આ પ્રમાણે આપે છે –સાંખ્યમતવાળા એમ માને છે કે-જ્ઞાન એ બુદ્ધિને ધર્મ છે અને બુદ્ધિ જડે એવી પ્રકૃતિમાંથી પ્રગટે છે અર્થાત જ્ઞાન અને આત્માને કોઈ પ્રકારને સંબંધ નથી–આત્મા માત્ર અજ્ઞાન છે. જેમ આ આત્મા અજ્ઞાન છે તેમ તેની જ પેઠે મુક્ત થયેલ Page #196 -------------------------------------------------------------------------- ________________ ——( ૧૭૯ ) આત્મા પણ અજ્ઞાન છે. જે અજ્ઞાનને લીધે પ્રકૃતિમાં રહેલું સુખ વિગેરે, આત્મા, પિતાનું માને છે તે જ અજ્ઞાનને લીધે મુક્ત થએલે આત્મા પણ પ્રકૃતિમાં રહેલાં સુખ વિગેરે ફળને પિતાનાં કેમ નથી માનતે ? કારણ કે એ મુક્ત થએલે આત્મા પણ જ્ઞાન વિનાને લેવાથી અજ્ઞાનરૂ૫ અંધકારથી ઢંકાએલે છે. એ પ્રકારે જ્ઞાન અને આત્માનો સંબંધ નહિ માની એને ( જ્ઞાનનો) પ્રકૃતિ જેવી જડ ચીજ સાથે સંબંધ માનવાથી ઉપર જણાવેલ વાંધે આવે છે. હવે કદાચ સાંખ્યો અજ્ઞાનનો અર્થ રાગ વિગેરે કરે તો પણ ઘટે એવું નથી; કારણ કે એ રાગ વિગેરે પ્રકૃતિના ધર્મો છે માટે આત્માથી તદ્દન જુદા છે અને એમ હવાથી જ તે આત્માને ઢાંકી શકતાં નથી. જે અત્યંત જુદા હેવા છતાં એ રાગ વિગેરે, આત્માને ઢાંકી શકતા હોય તે મુક્ત થએલો આત્મા પણ એથી ઢંકાવો જોઈએ—એ પણ એનાથી અત્યંત જુદો છે. વળી, સંસારી આત્માને કરનાર ન માની માત્ર ભગવનારે જ માનવે એમાં પણ ઘણું ય દૂષણો આવે છે. લોકોમાં પણ “જે કરે એ જ ભોગવે ? એ વાત સુપ્રસિદ્ધ છે તે એથી ઊલટું એટલે “કરનાર કોઈ અને ભોગવનાર કેઈ” એવું શી રીતે મનાય? વળી, અમે (જેને) તો સાંખ્યોને પૂછીએ છીએ કે–પ્રકૃતિ અને પુરુષને સંગ કેણે કર્યો–આત્માએ કર્યો? કે પ્રકૃતિએ કર્યો ? જે તમો એમ માનો કે પ્રકૃતિ અને આત્માનો સંગ પ્રકૃતિએ કરેલ છે તે એ ગેરવ્યાજબી છે, કારણ કે પ્રકૃતિ તે બધે ઠેકાણે રહેલી છે એથી જે એ, બધે ઠેકાણે આત્મા અને પ્રકૃતિને સંગ કરાવ્યા કરતી હોય તે મુક્ત થએલા આત્માઓ પણ પ્રકૃતિથી વિખુટા શા માટે રહેવા જોઈએ? પ્રકૃતિ બધે ઠેકાણે પહોંચેલી હોવાથી આત્મા માત્રને પિતાની સાથે સંબંધ કરાવવાને સમર્થ છે માટે એક પણ આત્મા એનાથી વિખુટો ન રહેવું જોઈએ. હવે કદાચ એમ કહેવામાં આવે કે–આત્મા પોતે પ્રકૃતિને સંયોગ કરે છે, તે એ પણ વ્યાજબી નથી, કારણ કે એ (આત્મા) તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપવાળે હેવાથી શા Page #197 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૦ )-- માટે પ્રકૃતિને સાથે રાખવાનું મન પણ કરે? અને કદાચ આત્માનું એ જતનું મન થતું હોય તે તેનું કાંઈ કારણ છે કે નહિ? જે કાંઈ કારણું માનવામાં આવે તે શું પ્રકૃતિરૂપ છે કે આત્મારૂપ છે ? કેમકે, સાંખે પ્રકૃતિ અને આત્મા સિવાય ત્રીજી ચીજને માનતા નથી. જો એ કારણરૂપે પ્રકૃતિને માનવામાં આવે તે જેમ વિશુદ્ધ આત્માને પ્રકૃતિને સંબંધ કરાવનાર પ્રકૃતિ છે તેમ મુક્ત થએલા આત્માને પણ એ પ્રકૃતિ, પિતાની સાથે શા માટે ન ભેળી શકે? કારણ કે એ બન્ને આત્માઓ એક સરખા છે માટે એકને ભેળી શકે અને બીજાને ન ભેળી શકે એ બનવા જેવું નથી. હવે જે પ્રકૃતિ અને આત્માના સંબંધના કારણ તરીકે આત્માને માનવામાં આવે તે જે આત્મા એ કારણરૂપે કામમાં આવે છે તે, પ્રકૃતિ સહિત છે કે પ્રકૃતિરહિત છે? જે એ (આત્મા) પણ પ્રકૃતિ સહિત હેય તે એની પ્રકૃતિનો સંબંધ શી રીતે થયે? એને જે જવાબ આવશે એમાં પણ ઉપર જણાવેલા જ પ્રશ્નો ઉઠે તેમ હોવાથી આ હકીકતનું ક્યાંય ઠેકાણું આવે તેમ નથી. જે એ પ્રકૃતિના સંબંધ વિનાને આમા, આત્મા અને પ્રકૃતિના લગ્નનું કારણ થતું હોય તો એ પણ ગેરવ્યાજબી છે; કારણ કે એ વિશુદ્ધ આત્મા, એવી ભાંજગડ કરી શકે જ નહિ. અને કદાચ કરે તે એનું પણ કારણ ગોતવું જોઈએ અને એમ કારણ ગોતતાં ગોતતાં આરો આવે તેમ ન હોવાથી આ કારણ–પક્ષની હકીક્ત બરાબર નથી. હવે જે એમ માનવામાં આવે કે–પ્રકૃતિ અને આત્માના સંબંધનું કાંઈ કારણ જ નથી, તે પછી મુક્ત થએલા આત્માને પણ પ્રકૃતિ સાથે શા માટે સંબંધ ન થાય ? વળી, એ વિષે આ એક બીજું પૂછવાનું છે કે પ્રકૃતિ સાથે લગ્ન કરે તે આત્મા પિતાના પૂર્વના સ્વભાવને છોડે છે કે નહિ? જે તે, પિતાને પૂર્વને સ્વભાવ છોડે છે તે અનિત્ય થઈ જાય અને એમ થવું સાંખ્યમતમાં મેટું દૂષણ છે. જે તે પિતાને પૂર્વને સ્વભાવ ન જ છેડે તે તે, પ્રકૃતિ સાથે ભળી પણ કેમ શકે? જુવાન થનારા માણસે પિતાની બાળઅવસ્થા છોડવી જ જોઈએ તેમ Page #198 -------------------------------------------------------------------------- ________________ – ૧૮૧), પ્રકૃતિની સાથે સંબંધ ધરાવતા આત્માએ પિતાનો પૂર્વને સ્વભાવ છોડ જ જોઈએ—એ રીતે કોઈ પ્રકારે સાંખ્યમતમાં આત્માની સાથે પ્રકૃતિનો સંયોગ જ ઘટી શકતો નથી તે પછી એના વિયોગની વાત તે શી રીતે થાય? વળી, સાંખ્યમતવાળાઓએ આગળ એમ જણાવ્યું હતું કે–આત્માને વિવેક થાય છે અને પછી એ, કર્મ–ફળને ભગવતે નથી” ઇત્યાદિ. તે પણ વ્યાજબી જણાતું નથી. અમે ( જેને ) એ વિષે પૂછીએ છીએ કે એ વિવેક એટલે શું ? જે એમ કહેવામાં આવે કે પિતપતાના રૂપમાં: રહેલા પ્રકૃતિ અને પુરુષનું જુદું જુદું જ્ઞાન–એનું નામ વિવેક છે તો એ વિવેક કેને થાય છે–આત્માને થાય છે કે પ્રકૃતિને થાય છે ? અમે જૈને તે ધારીએ છીએ કે એ વિવેક, એ બેમાંથી એકેને પણ થો ઘટતું નથી કારણ કે સાંખેના હિસાબે એ બેય અજ્ઞાન છે. વળી, સાંખ્યોએ જે એમ જણાવ્યું હતું કે-“પ્રકૃતિ પોતે કઢણ સ્ત્રીની પેઠે દૂર ખસી જાય છે” ઇત્યાદિ. તે પણ બરાબર નથી, કારણ કે પ્રકૃતિ તે જડ છે એથી એનામાં ખસી જવાની અકલ શી રીતે આવે? વળી એ પ્રકૃતિ તે નિત્યરૂપ હોવાથી મોક્ષ-દશાને પામેલા આત્માઓને પણ પિતાની સાથે શા માટે ન ભેળવે? જેમ કે મનુષ્ય વાયુને પ્રતિકૂળપણે જાણે હોય તે પણ વાયુ એ મનુષ્યને છેડે મૂકતા નથી તેમ જેણે પ્રકૃતિને પણ માલ વિનાની જાણી હેય તેને પણ છેડે પ્રકૃતિ શા માટે મૂકે? કારણ કે પ્રકૃતિ નિત્ય હેવાથી હમેશાં રહેનારી છે–એ પ્રકારે કઈ પણ આત્માને પ્રકૃતિથી વિયોગ થવો ઘટતો નથી તો મેક્ષ ક્યાંથી થાય? અને જે પ્રકૃતિને હમેશાં રહેનારી ન માનવામાં આવે તે એની નિત્યતા શી રીતે ધટે ? જે વસ્તુ તદ્દન નિત્ય હોય છે એનું પૂર્વ સ્વરૂપ બદલતું નથી અને એમાં નવું ભવિષ્યનું સ્વરૂપ આવતું પણ નથી. એ તે જે ચીજ પરિણામી નિત્ય હોય તેમાં જ ઘટી શકે છે. જે પૂર્વે જણાવેલું દૂષણ મટાડવાને માટે પ્રકૃતિને પરિણામી નિત્ય માનવામાં આવે તે આત્મા પણ એ જ માન જોઈએ, કારણ કે એ જ્યારે પ્રકૃતિ સાથે ભળેલ Page #199 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨ ) હાય છે ત્યારે એને સુખના ભાગવનાર માનવામાં આવે છે અને મેક્ષમાં એને એવા નથી માનવામાં આવતા તથા તે પહેલા અમુક્ત દશામાં હોય છે અને પછી એને મુક્ત દશામાં આવેલા માનવામાં આવે છે. એ રીતે આત્માના પરિણામેા ફરતા હૈાવાથી એને પણ પરિણામી નિત્ય માનવે જોઇએ. એ જ રીતે આત્માને સુખી અને દુઃખી વિગેરે પણ માનવા જોઇએ. જો એને જરા પણ ફેરફાર પામતેા ન માનવામાં આવે તે એ અમુકતને મુક્ત પણ શી રીતે થઇ શકશે? એ પ્રકારે તદ્દન મેાક્ષના અભાવની તેાબત આવશે. તાપ એ –સાંખ્યાને માનેલે મેક્ષ બરાબર ધરી શકે એવા નથી માટે મે ક્ષને અનંત સુખ અને અનંત જ્ઞાનવાળા માનવે એ વ્યાજખી અને યુક્તિયુક્ત જણાય છે. હવે બૌદ્ધમતવાળાએ મેક્ષ સંબધે જે અભિપ્રાય ધરાવે છે તે આ પ્રમાણે છેઃ—તેઓ કહે છે કે જ્ઞાનની ક્ષણિક ધારા સિવાય બીજો કાઇ જુદા અને સ્થિર રહેનારા આત્મા નથી, તેથી જ્ઞાનમય અને સુખમય મેાક્ષની વાતા કરવી એ તદ્દન ફેકટ છે. જે મનુષ્યા આત્મદર્શી (આત્માને માનનારા) છે તે તે! મુક્તિને મેળવી શકતા જ નથી, તેનુ કારણ આ છેઃ—જે મનુષ્ય, આત્માને સ્થિર અને નિત્ય માને છે તેને આત્મા ઉપર સ્નેહ થાય છે, એ સ્નેહને લીધે તે આત્મદર્શી ભાઇ આત્મસુખામાં અને તેનાં સાધતેમાં દેષો તરફ દષ્ટિ ન કરતાં એકલા ગુણાને જુએ છે અને અમતાપૂર્વક સુખનાં સાધતાનું ગ્રહણ કયે` જાય છે—એ રીતે જ્યાં સુધી આત્મદર્શન છે ત્યાં સુધી સંસાર જ છે. એ વિષે કહ્યું છે કે “ જે મનુષ્ય આત્માને જુએ છે તેને તેમાં હુ” એ પ્રકારે નિત્ય રહેનારા સ્નેહ ચાય છે, એ સ્નેહને લીધે તે, એ સુખામાં તૃપ્તિ પામે છે અને સુખની તૃષ્ણા દાષાને જોવા દેતી નથી. પછી એ આત્મદર્શી મમતાવડે સુખનાં સાધનાનું ગ્રહણ કરે છે તેથી તેને આત્માના અઅિભિનવેશ–અહતના કદાગ્રહ-થાય છે એટલે જ્યાં સુધી આત્મ-દર્શન હેાય ત્યાં સુધી સસાર Page #200 -------------------------------------------------------------------------- ________________ ન ૧૮૩) જ રહે છે. આત્માની હયાતી જાય પછી જ “હું અને બીજો ' એવું ભાન થાય છે, એવા ભાનને લીધે રાગ અને દ્વેષ થાય છે અને એ બને (રાગ અને દ્વેષ) જ બધા દોષનું મૂળ છે.” માટે મુક્તિને મેળવનારા મનુષ્ય તે પુત્ર, સ્ત્રી વિગેરે પરિવારને અનાત્મક (આપણે નથી) માનવ જોઈએ અને એ બધું અનિત્ય છે, અશુચિ છે તથા દુઃખરૂપ છે એવો વિચાર કર્યા કરે જઈએ—એમ ચિંતવવાથી આત્મામાં નેહ નહિ થાય અને એ જાતના વિશેષ અભ્યાસથી જ વૈરાગ્ય થશે, તેથી ચિત્ત આસવ વિનાનું થશે અને એ જ મુક્તિ છે. હવે કદાચ કોઈ એમ કહે કે એ ઉપર લખ્યા પ્રમાણે વિચાર ન કરવામાં આવે અને માત્ર શરીરને દુઃખદેવારૂપ તપ તપવામાં આવે તે પણ સકલ કર્મને નાશ થવાથી મેક્ષ થો ઘટે એમ છે માટે એ તપવડે જ મોક્ષને શા માટે ન મેળવવો ? એના ઉત્તરમાં બૌદ્ધો જણાવે છે કે-શરીરને દુઃખ દેવું એ કાંઈ તપ નથી. એ તો જેમ નારકીઓ પિતાનાં પૂર્વનાં પાપને લીધે અનેક જાતનું દુઃખ વેઠે છે તેમ શરીરને દુઃખ દેનારા પણ પિતાનાં પૂર્વ કર્મોનું ફળ જ ભોગવે છે–એ કાંઈ તપ કરતા નથી માટે એવા તપવડે મોક્ષ શી રીતે થઈ શકે ? વળી, કર્મો તે અનેક પ્રકારનાં છે, કારણ કે તે વડે અનેક જાતનાં જુદાં જુદાં ફળ મળી રહ્યાં છે, માટે એવાં અનેક જાતનાં કર્મોને નાશ એક પ્રકારના તપથી જ શી રીતે થઈ શકે? કદાચ એમ કહેવામાં આવે કેતપમાં અનેક શક્તિઓનું મિશ્રણ થવાથી એ તપવડે કર્મોને નાશ શા માટે ન થઈ શકે? તે એના ઉત્તરમાં બૌદ્ધો જણાવે છે કે જે એ રીતે કર્મોને નાશ થઈ મોક્ષ થઈ શકતું હોય તે થોડાક કલેશથી પણ બધાં કર્મોને નાશ થવો જોઈએ; કારણ કે જો એમ નહિ માનવામાં આવે તે અહીં પણ તપમાં અનેક શક્તિઓનું મિશ્રણ છે તેનું શું થશે ? માટે તપથી કર્મને ક્ષય થઈ મોક્ષ થાય એ બરાબર ઘટે એવું નથી. એ જ. હકીકત બીજા ગ્રંથમાં બ્લેકવડે જણાવી છે. તાત્પર્ય એ છે કે-જેનો માને છે તેવો મેક્ષ યુક્તિયુક્ત જણાતું નથી, એથી નિરાત્મભાવનાના Page #201 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૪) – પ્રબળપણાને લીધે જે ચિત્તની કલેશરહિત અવસ્થા થાય છે તેને જ મેક્ષ માન એ બરાબર વ્યાજબી જણાય છે. એ પ્રમાણે મોક્ષ વિષે બૌદ્ધોને અભિપ્રાય છે. હવે જનો એ અભિપ્રાયને ઉત્તર આ પ્રમાણે આપે છે તમે (બૌદ્ધો ) આત્માને સ્થિર માનતા નથી અને જે માત્ર જ્ઞાનની ધારાઓ જ માને છે તેમાં ઘણું દૂષણે આવે છે અને તે આ પ્રમાણે છે--જ્ઞાનના પ્રવાહ તે ક્ષણે ક્ષણે પલટો મારે છે એથી જે પ્રવાહ ક્રિયા કરવાનું નિમિત્ત બને છે તે ક્ષણિક હોવાથી ક્રિયાનું ફળ ભોગવવાને રહી શકતો નથી અને જે બીજો પ્રવાહ ક્રિયાનું ફળ ભોગવે છે તે, એનો કર્તા હોતે નથી અર્થાત તમારા માનેલા ક્ષણિકવાદમાં કર્તા કોઈ અને ભક્તા કોઈ એવો મટે વાંધો આવે છે. કારણ કે જે કર્તા હેય તે જ ભેગવનાર હેય-એ નિયમ સૌ કોઈને સંમત છે. વળી, એ ક્ષણિકવાદમાં સ્મરણશક્તિ પણ શી રીતે ઘટી શકશે ? કારણ કે જેણે જોયું છે કે સાંભળ્યું છે તે જ્ઞાનપ્રવાહ ક્ષણિક હેવાથી ટકી શકતું નથી. અને એની જગ્યાએ જે બીજે જ્ઞાનપ્રવાહ આવે છે તેણે પૂર્વનું જોયું કે સાંભળ્યું નથી એથી બીજાએ કરેલું બીજે શી રીતે યાદ કરી શકે છે સંસારમાં તે એ નિયમ છે કે જેણે કરેલું હોય તે જ યાદ રાખી શકે છે. અને એ નિયમ સૌ કોઈએ રવીકારે છે માટે એ જાતને ઘણું દેષવાળે ક્ષણિકવાદ ન માનતાં સ્થિરવાદ માને એ યુક્તિયુક્ત છે. જેમ માળામાં રહેલા બધા મણકા એક દેરામાં પરવેલા હોય છે અને એમ હોય તે જ એ બધા મણકા ટકી શકે છે તેમ આ જ્ઞાનની ધારાઓ પણ દેરાની જેવા એક આત્મામાં પરોવેલી હોય તે જ રીતસર રહી શકે છે અને એમ માનવામાં આવે તો જ ઉપર જણાવેલું એક દૂષણ આવે તેમ નથી માટે આત્માને ક્ષણિક ન માનતાં સ્થિરવૃત્તિવાળે માન જોઈએ અને એમ માન્યા પછી જ મોક્ષની વાત કરવી એ શભા આપે એવું છે. વળી, તમે (બૌદ્ધોએ) જે દૂષણ આત્માને માનવામાં જણાવ્યું છે તે જો કે ઠીક છે, કિંતુ એ કાંઈ બધે લાગુ પડે તેવું નથી. એ તે જે મૂખ અને અજ્ઞાની છે એને જ લાગુ થાય છે–જે મનુષ્ય અજ્ઞાની Page #202 -------------------------------------------------------------------------- ________________ –(૧૯૮૫) છે તે જેમ મૂર્ણ રોગી કુપથ્ય કરે છે તેમ આત્માના નેહને લીધે સંસારમાં જતાં દુઃખના સેળભેળવાળાં સુખ-સાધનોમાં પ્રવૃત્તિ કરે છે. કિંતુ જે પુરુષ જ્ઞાની છે અને હિત તથા અહિતને જાણકાર છે તે જેમ ડાહ્યો રેગી નિરંતર કરી પાળ્યા કરે છે તેમ અતાત્વિક સુખનાં સાધન એવાં સ્ત્રી વિગેરેને પરિત્યાગ કરીને આત્માના સ્નેહને તદ્દન સુખમય એવા મુક્તિના માર્ગમાં પ્રવૃત્તિ કરે છે માટે આત્માના સ્નેહને લીધે તમે (બૌદ્ધોએ ) જે દૂષણ બતાવ્યું છે તે બરાબર નથી. વળી, તમે જે કહ્યું છે કે-“મુક્તિ મેળવવાની ઇચ્છાવાળા મનુષ્ય અનાત્મપણાની જ ભાવના ભાવવી” એ પણ કાંઈ બરાબર નથી, કારણ કે જેમ તદ્દન નિત્ય૫ણુની ભાવના મુક્તિનું કારણ થઈ શકતી નથી, તેમ તદ્દન અનિત્યપણુની ભાવના પણ મુક્તિનું કારણ હોઈ શકતી નથી. એવી એકાંત નિત્યપણાની કે એકાંત અનિત્યપણની ભાવના ખોટી છે. વળી, એ જાતની ભાવના પણું એક સ્થિર એવા અનુસંધાન કરનાર સિવાય થઈ શકતી નથી માટે તમારે (બૌદ્ધોએ) જે મેક્ષની વાત કરવી હોય તે એક સ્થિર એવા આત્માને જરૂર માનવો જોઈએ. વળી, જે બંધાએલે હોય એ જ છૂટો થઈ શકે છે માટે જે મોક્ષને મેળવનાર હોય તેને તે તમારે સ્થિર માનવો જ જોઈએ. તમારા માનેલા ક્ષણિક–વાદમાં તે કઈ જ્ઞાન–સંતાન બંધાએલે છે, કઈ જ્ઞાન–સંતાન મુક્તિનાં કારણેને જાણે છે અને ત્રીજો જ કઈ જ્ઞાન–સંતાન મોક્ષ મેળવે છે એવું ગરબડવાળું બંધારણ છે અને કરે છે, જાણે કોઈ અને મેળવે કઈ એ જાતનું બેની વચ્ચે ત્રીજો ખાઈ જાય એવું બંધારણ કેઈને ઈષ્ટ ન હોય. વળી, બુદ્ધિમાન માત્ર એવું વિચારીને પ્રવૃત્તિ કરે છે કે “મારું કાંઈ થાય ” પરંતુ તમારા ક્ષણિકવાદમાં બધું ક્ષણિક હોવાથી અને જ્ઞાનની ધારાઓ પરસ્પર કોઈ જાતને સંબંધ ન ધરાવતી હોવાથી એક પણ જ્ઞાન–સંતાન એ જાતનું વિચારી શકતું નથી અને એમ હોવાથી એ, પ્રવૃત્તિ પણ શી રીતે કરી શકે ? કદાચ એમ ધારે કે-જે જ્ઞાનની ધારા ક્ષણિક છે તે શું આ જાતનું Page #203 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૬ વિચારીને પિતાના કલ્યાણની પ્રવૃત્તિ નહિ કરી શકે? તે એને ઉત્તર આ પ્રમાણે છે:–એ જ્ઞાનની ધારા, જે માત્ર એક ક્ષણ જ રહે છે, તે તદ્દન વિકલ્પવિહીન હોવાથી એ બધું શી રીતે કરી શકે ? એક જ ક્ષણમાં પેદા થવું, વિચારવું અને મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી એ બધું બનવું તદ્દત અસંભવિત છે. હવે કદાચ એમ ધારો કે–એ જ્ઞાનને સંતાન એ બધું કરી શકે અને મુક્તિને પણ મેળવી શકે તે પછી શું દૂષણ આવે? એને ઉત્તર આ પ્રમાણે છે –બૌદ્ધ લેકે ક્ષણિક જ્ઞાનધારા અને સંતાન એ બન્નેને એક જ માને છે. જે દૂષણ જ્ઞાનધારાને લાગુ પડે છે તે જ દૂષણ અહીં પણ સમજી લેવાનું છે. વળી અમે (જૈને) તે એમ જણાવીએ છીએ કે-જ્યારે બૌદ્ધો વસ્તુ માત્રનો સ્વભાવ ક્ષણવિનાશી માને છે ત્યારે તે તેઓને મોક્ષ માટે પ્રયાસ કરે જ જરૂર નથી; કારણ કે રાગાદિના નાશને તેઓ મોક્ષ કહે છે અને એ નાશ તે એની મેળે જ થવાનો છે માટે ક્ષણિકવાદમાં મોક્ષને માટે પ્રયાસ કરવાની કોઈ જરૂર જણાતી નથી, એથી એ ક્રિયાકાંડની યોજના કે આચરણે નકામી છે. હવે કદાચ ચર્ચાની ખાતર એમ માની લેવામાં આવે કે મોક્ષને માટે યોજાએલાં ક્રિયાકાંડે નકામાં નથી, તો અમે એ વિષે જે પૂછીએ છીએ તે આ પ્રમાણે છે:–શું એ ક્રિયાકાંડે રાગ વિગેરે ક્ષણને નાશ કરે છે ? વા હવે પછી થનારા રાગ વિગેરેને થવા દેતાં નથી ? વા રાગ વિગેરેની શક્તિને ક્ષય કરે છે ? વા સંતાનને ઉચ્છેદ કરે છે ? વા સંતાનને પેદા થવા દેતા નથી? અથવા આસ્રવ વિનાની ચિત્તસંતતિને પેદા કરે છે ? જે બૌદ્ધો તરફથી એમ કહેવામાં આવે કે એ ક્રિયાકાંડે રાગ વિગેરે ક્ષણનો નાશ કરે છે તે એ અયુક્ત છે; કારણ કે-બૌદ્ધના સિદ્ધાંતમાં નાશ થવો એ વસ્તુને જ સ્વભાવ હોવાથી નાશને કોઈ હેતુ કહ૫ એ અનુચિત છે. બીજું તેઓ (બૌદ્ધો) એમ કહે કે–પછી થનારા રાગ વિગેરેને અભાવ કરે છે, તે એ પણ અયુક્ત છે; કારણ કે અભાવ કેઈનાથી થઈ શકતું નથી–એ કાંઈ માટી જેવો પદાર્થ નથી કે જે Page #204 -------------------------------------------------------------------------- ________________ – –(૧૮૭. બનાવી શકાય વા નીપજાવી શકાય. ત્રીજું તેઓ એમ જણાવે કે-એ અનુષ્ઠાને રાગ વિગેરેની શકિતને નાશ કરે છે તે એ પણ રાગ વિગેરે ક્ષણના નાશની અથવા અભાવની જેવું જ અયુકત અને બૌદ્ધ સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. એ જ પ્રકારે ચેથા અને પાંચમા કથનમાં પણ એ દૂષણ આવે છે. વળી તમે વાસ્તવિક સંતાન તે માનતા નથી એથી એને ઉચ્છેદ કરવાથી કે એને નહિ પેદા થવા દેવાથી પણ શું? કારણ કે એ સંતાન તો મર્યા જેવો જ છે અને કયાંય મર્યાને મારવું દીઠું નથી, માટે સંતાનના ઉચછેદરૂપ મોક્ષ પણ ઘટી શકતું નથી. હવે કદાચ તમે (બૌદ્ધો) છેવટ એમ કહે કે–એ અનુષ્કાને આસ્રવ વિનાની ચિત્તસંતતિને પેદા કરે છે તો એ હકીકત કાંઈ વ્યાજબી ગણાય, પરંતુ તે વિષે પણ થોડું પૂછવાનું છે અને તે આ પ્રમાણે છે:–એ ચિત્તસંતતિ બીજી ચિત્તસંતતિ સાથે સંબંધ ધરાવનારી છે ? કે એવી નથી? જે એક સંબંધ ધરાવનારી હોય તે તે ઠીક જ છે અને એમ હોય તે જ મોક્ષ ઘટી શકે છે, અને જો એ ચિત્તસંતતિ, બીજી ચિત્તસંતતિ સાથે સંબંધ નથી ધરાવતી તે મેક્ષનું બંધારણ ઘટી શકતું નથી; કારણ કે, ચિત્તસંતતિને એવી ક્ષણિક માનવાથી આગળ જણાવ્યા પ્રમાણે “કરે કઈ અને ભગવે કઈ એ મેટો વાંધ આવે છે. વળી તમે (બૌધેએ) જે જણાવ્યું હતું કે “ કાયકલેશ એ તારૂપ હોઈ શક નથી ” એ પણ સાચું નથી; કારણ કે જે કાયાકલેશમાં અહિંસાની પ્રધાનતા હોય છે તે કર્મના પરિણામરૂપ હોય તો પણ તપરૂપ જ છે; કારણ કે જે કાયકલેશ વ્રતથી અવિરુદ્ધ છે તે નિજાને હેતુ હોવાથી તપરૂપ મનાય છે. આ પ્રકારે તપની વ્યાખ્યા કરવાથી નારકીઓના કાયલેશને તપમાં સમાવેશ થઈ શકતું નથી, એમાં તે હિંસા વિગેરેના આવેશની પ્રધાનતા હોય છે માટે નારકીઓના કાયકલેશ સાથે સપુરૂષોના દેહદમનની સરખામણી કરવી તદ્દન અનુચિત અને અયુક્ત, છે. વળી તમે (બૌદ્ધોએ) જે જણાવ્યું કે-“ડા તપમાં પણ અનેક Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૮)––. -શક્તિઓનું મિશ્રણ હોવાથી એ વડે જ કર્મોને ક્ષય કેમ ન થઈ શકે ? તે પણ ઠીક છે; કારણ કે મોહને તદ્દન ક્ષય થયા પછી છેવટને સમયે અર્થાત અક્રિયા અવસ્થાના છેલ્લે સમયે તદ્દન ઘેડા જ શુક્લધ્યાનરૂપ તપવડે બધાં કર્મોને ક્ષય થઈ જાય છે. એની સાબિતીમાં -જીવન્મુકિત અને પરમમુકિત બસ છે, પરંતુ એવા છેડા તપમાં જે કર્મોને નાશ કરવાની શક્તિ આવે છે તે મેળવતાં ઘણે કાયકલેશ ખમ પડે છે, અનેક ઉપવાસ કરવા પડે છે અને મરણત દુઃખ પણ સહેવું પડે છે; માટે બધાં તપમાં કાંઈ એવી શક્તિ હોતી નથી. એથી જ્યાં થોડું તપ હોય ત્યાં બધે ઠેકાણે કમ–ક્ષય થવાનું દૂષણ લાગી શક્ત નથી, માટે છેવટ એમ માનવું જોઈએ કે સ્થિર રહેનારી જ્ઞાનની ધારા (અર્થાત વિવિધ જાતના પરિણામને પામતો તે પણ રિથર રહેતો આત્મા ) અનેક જાતના તપના અનુષ્ઠાનથી મોક્ષને મેળવી શકે છે અને -એને જ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખમય મોક્ષ મળી શકે છે. સ્ત્રીમેક્ષવાદ હવે મેક્ષ વિષે દિગંબર જૈને જે જાતને અભિપ્રાય ધરાવે છે તે આ પ્રમાણે છે–તેઓ કહે છે કે વેતાંબર જૈનોએ મોક્ષનું જે સ્વરૂપ કહ્યું છે તે તદ્દન સાચું છે, પરંતુ એવો મોક્ષ માત્ર પુરુષો જ મેળવી શકે છે. વેતાંબરો પણ માને છે કે એ જાતને મોક્ષ નપુંસક આત્મા એ મેળવી શકતા નથી, કારણ કે એઓ એટલા બધા નબળા છે, -એથી એઓમાં આવા ઉચ્ચ સ્થાનને મેળવવાની શક્તિ હેતી નથી. એ રીતે અમે (દિગંબર) પણ કહીએ છીએ કે સ્ત્રીઓ ઘણી જ નબળી હોવાથી અને નપુંસકાની જ પેઠે શક્તિવિહીન હેવાથી મોક્ષને મેળવી - શકતી નથી. આને જવાબ વેતાંબર જૈને આ પ્રમાણે આપે છે – તમે (દિગંબરે) સ્ત્રીઓને નબળી ગણો છો તેનું શું કારણ છે ? શું તેઓમાં ચારિત્ર વિગેરે નથી ? અમુક જાતનું વિશેષ બળ નથી ? Page #206 -------------------------------------------------------------------------- ________________ – ૧૮૯) શું તેઓને પુરુષ પ્રણામ કરતા નથી તેથી તે નબળી છે? શું તેઓ ભણવાનું વિગેર કરી શકતી નથી તેથી તે નબળી છે? તેઓની પાસે કઈ પ્રકારની મોટી ઋદ્ધિ નથી તેથી તે નબળી છે ? વા તેઓમાં કપટ વિગેરેની અધિકતા છે તેથી તે નબળી છે ? જો તમે એમ જણાવે કે સ્ત્રીઓમાં ચારિત્ર નથી હેતુ માટે જ તે નબળી છે, તે એમાં પણ અમારે પૂછવાનું છે. તેમાં ચારિત્ર નથી હોતું તેનું શું કારણ? શું તેઓ વસ્ત્ર રાખે છે માટે તેમાં ચાસ્ત્રિ નથી હોતું? કે તેમાં શક્તિ નથી હોતી માટે ચારિત્ર નથી હતું જો એમ કહેવામાં આવે કે વસ્ત્ર રાખે છે માટે તેમાં ચારિત્ર નથી હતું, તે તે વાત બરાબર નથી, કારણ કે વસ્ત્રને રાખવાથી ચારિત્ર ન હોય તેનું પણ શું કારણ છે ? શું વસ્ત્રને વાપરવા માત્રથી જ ચારિત્ર નથી રહેતું ? કે વસ્ત્રને પરિ. ગ્રહ રાખવાથી ચારિત્ર નથી રહેતું ? હવે આપણે એ વિચારવું જોઈએ કે–ત્રીઓ વસ્ત્રને વાપરે છે તેનું શું કારણ છે? શું તેઓ વસ્ત્રને ત્યાગ નથી કરી શકતી માટે વસ્ત્રને વાપરે છે ? કે સંયમની સાધના સુખપૂર્વક થઈ શકે માટે વસ્ત્રને વાપરે છે ? જો એમ કહેવામાં આવે કે-તે વસ્ત્રનો ત્યાગ નથી કરી શકતી માટે વસ્ત્રને વાપરે છે તે તે બરાબર નથી. કારણ કે સ્ત્રીઓ તે ધર્મને માટે પ્રાણોને પણ ત્યાગ કરતી નજરે જોવાય છે તે પછી એક ચીંથરાને છોડવામાં તેની અશક્તિ છે એમ શી રીતે મનાય ? હવે જે એમ કહેવામાં આવે કેસંયમની સાધના માટે જ તેઓ વસ્ત્રને વાપરે છે તે પછી એમાં ચારિત્ર નથી એમ શી રીતે કહેવાય ? વળી, જેમ સ્ત્રીઓ સંયમની સાધના માટે વસ્ત્રને વાપરે છે તેમ પુરુષો પણ કેમ ન વાપરી શકે ? એમ કહેવામાં આવે કે–એ તે અબળા હોવાથી જે વસ્ત્ર ન વાપરે તો એના ઉપર પુષો જુલમ કરે અને એના સંયમની વિરાધના કરે અને પુરુષો વસ્ત્ર ન વાપરે તે એના સંયમને કશે બાધ આવે તેમ નથી માટે પુરુષોને સંયમને સાચવવા વસ્ત્રની જરૂર પડતી નથી, Page #207 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૦ )= પણ સ્ત્રીઓને તે સંયમની રખવાળી માટે વસ્ત્ર રાખવાં જ પડે છે, માટે વસ્ત્ર રાખવું એ ભાજનની પેઠે સંયમનું સાધન હાવાથી તેની ( વસ્ત્રની ) હયાતીમાં ચારિત્રના અભાવ કેમ હેઇ શકે ? હવે એમ કહેવામાં આવે કે-તેની પાસે વજ્રરૂપ પરિગ્રહ હોવાથી તેમાં ચારિત્ર નથી હેતુ, તે એ વિષે પુછ્યાનુ કે શુ એએને વસ્ત્રમાં મૂર્છા છે માટે એ ( વસ્ત્ર ) પરિગ્રહરૂપ છે? માત્ર તે વસ્ત્રને ધારણ કરે છે માટે એ પરિગ્રહરૂપ છે? વા માત્ર તે વસ્ત્રને અડકે છે માટે એ પરિગ્રહરૂપ છે? વા એમાં જવાની પેદાશ થાય છે માટે એ પરિગ્રહરૂપ છે? જો એમ માનવામાં આવે કે-તેએતે વસ્ત્રમાં મૂર્છા છે માટે એ પરિગ્રહરૂપ છે, તે એ વિષે જણાવવાનુ કે જે શરીર છે. તે મૂર્છાનું કારણુ છે કે નહિ ? એમ તે। નહિ જ કહી શકાય કે–શરીર મૂર્ખાનું કારણુ નથી, કારણુ એ વિશેષ દુર્લભ છે અને અતરંગ છે એટલે વસ્ત્ર કરતાં એ ધણુ પાસેનું સગુ છે. હવે જો શરીરને મૂર્છાને હેતુ ગણવામાં આવે તો એ શી રીતે? જો શરીર મૂર્છાનુ કારણ હોય તે એને નહિ છેડવાનુ શું કારણ ? શું એને ત્યાગ મુશ્કેલીથી થાય એવા છે? વા એ મુક્તિનું નિમિત્ત છે? જો એને ત્યાગ મુશ્કેલીથી થાય તેમ હાય તે શું એવું બધાને માટે છે કે કેટલાકને માટે છે ? ઘણા માણસા આગમાં પ્રવેશ કરીને વા ખીજે રીતે શરીરને પણ છેાડી દેતા જણાય છે માટે ‘ એને ત્યાગ કરવા બધાને મુશ્કેલ છે' એમ કેમ કહેવાય ? જો એના ત્યાગની મુશ્કેલી કેટલાકને જ જણાતી હૈ।ય તે શરીરની જ પેઠે વસ્ત્રના પણ ત્યાગ કરવા કેટલાકને મુશ્કેલ છે એમ પણ શા માટે ન મનાય ? હવે એમ કહેવામાં આવે કે શરીર મુક્તિનું નિમિત્ત છે માટે એને ત્યાગ થઇ શકતા નથી, તે શરીરની જ પેઠે વસ્ત્ર પણ ઘણી કમક્રિયામાં કારરૂપ હાવાથી એવી જાતના કેટલાક શક્તિ વિનાના મનુષ્યા માટે ઉપયોગી છે એમ કેમ ન મનાય ? હવે એમ કહેવામાં આવે કે વજ્રને પહેરવા માત્રથી જ પરિગ્રહરૂપ થઇ જાય છે તેા એ Page #208 -------------------------------------------------------------------------- ________________ -( ૧૯૧ ) કાંઇ ખરાખર ટાઢમાં ધ્યાન નથી. જો એ બરાબર હાય ! કડકડતી ધરતા કાઇ સાધુને જોઇ‘આજે ધણી સખત ટાઢ છે.' એવું ધારી કાઇ ભક્ત એ સાધુને કાંઇ એઢાડે તે નિઃસ્પૃહી સાધુ પણ પરિગ્રહવાળા થવા જોઇએ. હવે જો વસ્ત્રને અડકવા માત્રથી જ એ પરિગ્રહરૂપ થઈ જતુ હાય । નિર ંતર જમીન ઉપર ચાલવાથી એ પણ પરિગ્રહરૂપ થવી જોઇએ અને એમ થાય તો તી કર વગેરેને મેક્ષ શી રીતે થઇ શકે? વળી એમ કહેવામાં આવે કે વસ્ત્રમાં જીવની ઉત્પત્તિ થાય છે માટે એ પરિગ્રહરૂપ છે તે શરીરમાં પણ બીજા વાની એટલે કરમિયા વિગેરૅની ઉત્પત્તિ થાય છે માટે એને પણ પરિગ્રRsરૂપ શા માટે ન ગણવું ? કદાચ એમ કહેવામાં આવે કે શરીરમાં બીજા જીવાની ઉત્પત્તિ થાય છે પણ તેની તેા જતના કરવામાં આવતી હાવાથી શરીર પરિગ્રહરૂપ ન લેખાય, તે પછી વસ્ત્રમાં પણ ઉત્પન્ન થતા જૂ વગેરે જીવની જતના થતી હાવાથી તથા એને (વસ્ત્રને) યતનાપૂર્વક સીવવાથી અને ધાવાથી જીવની ઉત્પત્તિ મટી જતી હાવાથી એને પણ શરીરની જ પેઠે અપરિ ગ્રહરૂપ માનવું જોઈએ; માટે વસ્ત્ર હોય તે પણ ચારિત્રને કશે। બાધ ન આવતા હાવાથી વસ્ત્રની હાજરી સાથે ચારિત્રની હાજરી માનવામાં કાંઇ દૂષણ જણાતુ નથી. હવે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓમાં શક્તિ નથી માટે એ ચારિત્રને પાળી શકતી નથી, એ પણુ બરાબર નથી; કારણ કે અનેક સ્ત્રીઓ એવી છે કે જેઓ આકરામાં આકરૂ વ્રત પાળી શકે છે અને કઠણુમાં કાણુ તપ તપી શકે છે માટે એમ તે કેમ કહેવાય કે એએમાં ચારિત્ર પાળવાની શક્તિ નથી ? અર્થાત્ સ્ત્રીઓમાં ચારિત્ર હેતુ નથી માટે એ મેક્ષ મેળવવાને યેાગ્ય થઇ શકતી નથી, એ કથન તે તદ્દન ખાટું છે. હવે એમ કહેવામાં આવે –સ્રીઓમાં ચારિત્ર ભલે હાય, પણ તેઓમાં ઊંચામાં ઊંચુ યથાખ્યાત નામનું ચારિત્ર નથી હેતુ માટે જ તે પુરુષથી હીણી હોય છે, તે એ વિષે પૂછવાનું કે એમાં જે ઊંચામાં ઊંચું થાખ્યાત નામનું ચિરત્ર નથી તેનુ શું Page #209 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૨ )—— કારણ છે ? શુ· સ્ત્રીઓની પાસે એ જાતના ચારિત્રને મેળવવાની સામગ્રી નથી ? એ જાતના ચારિત્રની સાથે સ્ત્રીઓના વિરાધ છે? એ જાતનું ઊંચુ ચારિત્ર મેળવવાનું કારણુ એક જાતને એને અભ્યાસ છે અને એ અભ્યાસ (તપ તપવું અને વ્રત પાળવુ) માં છે એમ આગળ જણાવી ચૂકયા છીએ માટે ‘ એ જાતના ચારિત્રને મેળવવાની સામગ્રી સ્ત્રીએ પાસે નથી' એ તદ્દન ખાટુ છે. હવે એમ કહેવામાં આવે કે એ જાતના ચારિત્રની સાથે સ્ત્રીઓને વિરાધ છે, તે એ પણ ખરાબર નથી, કારણ કે એ યયાખ્યાત નામનું ચારિત્ર આપણી જેવા નવતરની બુદ્ધિમાં આવી શકે એવું નથી માટે, એને સ્ત્રીઓની સાથે વિરાધ છે એમ શી રીતે કળી શકાય? અર્થાત્ ચારિત્ર નહિ હૈાવાને લીધે સ્ત્રીઓ હીણી છે એ હકીકત તદ્દન ખાટી છે. હવે બીજું એમ કહેવામાં આવે કે–ત્રીઓમાં અમુક જાતનું વિશેષ બળ નથી, તે એ ખળ કયા પ્રકારનું નથી ? એ પણ જણાવવુ જોઇએ. શું સ્ત્રીઓમાં સાતમી નરકે જવાની શક્તિ નથી એ ? વા સ્ત્રીએ વાદ વિગેરે નથી કરી શકતી એ? નવા સ્ત્રી આછી ભણેલી હેાય છે એ ? એ ત્રણમાંના જો પ્રથમ પક્ષને કબૂલ રાખવામાં આવે તે અમે એમ પૂછીએ છીએ કે સાતમી નરકે જવાનું સામર્થ્ય' સ્ત્રીઓમાં કયારે હાવુ જોઇએ-જે જન્મમાં મેક્ષે જવાનુ હાય તે જ જન્મમાં હાવું જોઇએ ? કે ગમે ત્યારે હાવુ જોઇએ ? જો એમ કહેવામાં આવે કે જે જન્મમાં મેક્ષે જવાનુ હાય તે જ જન્મમાં એ એ સામર્થ્ય હાવુ જોઇએ તે તે પુરુષોના પણ મેાક્ષ ન થવા જોઇએ, કારણ કે એએમાં (પુરુષામાં ) પણ જે જન્મમાં મુક્તિ મેળવવાની હાય છે તે જ જન્મમાં સાતમી નરકે જવાનું સામર્થ્ય હેતુ નથી; માટે એક જ જન્મમાં મેક્ષે અને સાતમી નરકે જવાનું સામર્થ્ય હાવાનું માનવુ યુક્તિયુક્ત નથી. હવે એમ કહેવામાં આવે કૅઝ્યારે પણ સાતમી નરકે જવાનું સામર્થ્ય હાવુ જોઇએ અર્થાત્ ઊંચામાં ઊંચા સ્થાનની પ્રાપ્તિ ઊંચામાં ઊંચા પરિણામવડે થઈ શકે છે અને એવાં ઊંચામાં ઊંચા એ ઠેકાણાં Page #210 -------------------------------------------------------------------------- ________________ છે–એક બધાં દુઃખનું ઠેકાણું સાતમી નરક અને બીજું બધાં સુખનું ઠેકાણે મેક્ષ. જેમ સ્ત્રીઓ એ પ્રકારના ઊંચા મને બળની ખામીને લીધે સાતમી નરકે જઈ શકતી નથી, એમ આગમમાં કહ્યું છે. તેમ તે જ પ્રકારના ઊંચા પણ શુભ મને બળની ખામીને લીધે મેક્ષને શી રીતે મેળવી શકે ? તમારું એ કથન પણું વજુદ વિનાનું છે; કારણ કે એવો કોઈ નિયમ નથીજેનામાં ઊંચામાં ઊંચે અશુભ પરિણામ હોય એનામાં જ ઊંચામાં ઊંચે શુભ પરિણામ હેય. જો એ નિયમ હેય તે જે મનુષ્ય જે ભાવમાં મેક્ષ જવાને છે તે જ ભવમાં એનામાં ઊંચામાં ઊંચે અશુભ પરિણામ ન હોવાથી એવા ચરમ દેહવાળાને મેક્ષ શી રીતે થઈ શકે ? વળી, માગ્લાઓમાં ઊંચામાં ઊંચે અશુભ પરિણામ હોવા છતાં એ જ ભવમાં એએને મેક્ષ થઈ શકતું નથી. તથા જે જીવોની હલકી ગતિએમાં જવાની શક્તિ ઓછી હોય છે તે જ જીવોની કાંઈ ઊંચી ગતિઓમાં જવાની શક્તિ ઓછી હોતી નથી. જુઓ, ભુજપરિસર્પો બીજી નારકી સુધી જ જઈ શકે છે તેથી આગળ હલકી ગતિમાં નીચે જઈ શકતા નથી તો પણ ઉપરઊંચી ગતિમાં સહસ્ત્રાર દેવેક સુધી પહોંચી જાય છે. તેમજ પક્ષિઓ, નીચે ત્રીજી નારકી સુધી, ચોપગાં જનાવર, નીચે ચોથી નારકી સુધી અને સર્પો, નીચે પાંચમી નારકી સુધી જવી શકે છે અને એ બધા (પક્ષિઓ, ચોપગાં જનાવરો અને સોય ઉપઊંચી ગતિમાં–તો ઠેઠ સહસ્ત્રાર દેવલોક સુધી પહોંચી શકે છે માટે જેટલા અશુભ પરિણામ હેય તેટલા જ શુભ પરિણામ લેવા જોઈએ વા જેટલા શુભ પરિણામ હેય તેટલા જ અશુભ પરિણામ હોવા જોઈએ એ કઈ જાતને નિયમ નથી એથી કરીને સ્ત્રીઓમાં સાતમી નરકે જવાનું અશુભ બળ ન હોવા છતાં પણ તેઓ ઘણું ખુશીથી મેક્ષને મેળવી શકે છે–એમાં કોઈ જાતને વાંધે આવે તેમ નથી. હવે કદાચ એમ કહેવામાં આવે કે સ્ત્રીઓમાં વાદ કરવાની શક્તિ નથી અને ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) – તેઓનું ભણતર ઘણું ઓછું હોય છે તેથી એ મોક્ષને લાયક નથી, તે એ કથન પણ બરાબર નથી; કારણ કે જેઓ મૂંગા કેવળી હોય છે તેઓમાં વાદ કરવાની શક્તિ ન હોવા છતાં પણ તેઓ મેક્ષને મેળવે છે અને જે મોષતુષ વિગેરે મુનિઓ તદ્દન અભણ જેવા હતા તેઓ પણું મોક્ષ મેળવી ચૂક્યા છે માટે સ્ત્રીઓમાં વાદ કરવાની શક્તિ ન હેય અને એઓનું ભણતર ઓછું હોય તે પણ એઓને મોક્ષ મેળવવામાં કશો બાધ આવે તેમ નથી, માટે સ્ત્રીઓમાં અમુક જાતનું વિશેષ બળ નથી એથી તેઓ મોક્ષને મેળવી શકતી નથી, એ કથન બરાબર નથી. હવે એમ કહેવામાં આવે કે તેઓને પુછો પ્રણામ કરતા નથી માટે તે હણી છે, તે પણ ખોટું છે; કારણ કે તીર્થકરની માતાએને તે ઈકો પણ પૂજે છે અને નમે છે માટે સ્ત્રી હીણી શી રીતે કહેવાય ? વળી, એમ તે ગણધરને તીર્થકર નમસ્કાર કરતા નથી, માટે ગણધરોની હીણપને લીધે તેઓને પણ સ્ત્રીઓની પેઠે જ મોક્ષ ન થ જોઈએ. વળી, તીર્થંકર ચારે પ્રકારના સંઘને નમસ્કાર કરતા હોવાથી અને એમાં સ્ત્રીઓ પણ આવી જતી હોવાથી એઓની હીણપ શી રીતે લેખાય ? હવે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓ કોઈને વાચના વિગેરે નથી આપી શકતી માટે જ તેઓ મેક્ષને યોગ્ય નથી, તે એ કથન પણ ખોટું છે, કારણ કે જે એમ જ હોય તે કઈ ભણનારને તે મેક્ષ ન થવો જોઈએ અને ભણનાર માત્ર મોક્ષમાં પહોંચી જવા જોઈએ અર્થાત આચાર્યોને મોક્ષ થવા જોઈએ અને શિષ્યોને ન થે જોઈએ. વળી, એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓની પાસે કોઈ પ્રકારની ઋદ્ધિ નથી, તેથી તે મોક્ષને લાયક નથી, તે એ પણ બરાબર નથી, કારણ કે મોટી ઋદ્ધિવાળાને જ મોક્ષ થાય એ કોઈ નિયમ નથી. કેટલાક દરિદ્રો પણ મોક્ષને મેળવી ચૂક્યા છે અને કેટલાક મોટા મોટા ચક્રવર્તી પણ મોટી ઋદ્ધિ હોવા છતાં મેક્ષને મેળવી શક્યા નથી. હવે છેવટ એમ કહેવામાં આવે કે સ્ત્રીઓમાં કપટ વિગેરે ઘણું છે માટે જ તેઓ મોક્ષને Page #212 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૫ ) લાયક નથી, તે એ પણ બરાબર નથી; કારણ કે-નારદ જેવા ખટપરિયા અને પરસ્પર લડાવી મારનાર પુસ્ત્રો તથા દૃઢપ્રટ્ઠારી જેવા મહા-ધાતકી પુરુષા પણ મેક્ષે જઇ પહેાંચ્યા છે તે સ્ત્રીઓમાં કપટને વધારા હેવાને લીધે એએને હીણી માની મેક્ષને અયેાગ્ય માનવી એ તદ્દન ખાટું છે. આ પ્રકારે કાઇ પણ રીતે સ્ત્રીઓની હીણુપ ઠરી શકતી નથી અને એથી જ તેઓ મેક્ષને અયેાગ્ય પણ બની શકતી નથી, માટે જેમ પુષો મેક્ષને લાયક માનવામાં આવે છે તેમ સ્રોએને પશુ માનવી એ તદ્દન સાચું અને યુક્તિયુક્ત છે. સ્ત્રીઓ પણ મેાક્ષના કારણેાતે-સમગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર-પૂરેપૂરી રીતે મેળવી શકતી હૈાવાથી પુરુષાની જ પેઠે તેઓને પણ મેક્ષ ઘરી શકે છે અને એએ પણ અર અને અમર થઇ શકે છે. એ પ્રકારે મેક્ષ તત્ત્વનું વિવેયન છે. જે કેટલાકા એમ માને છે – ધર્મરૂપ આરાના આંધનારા જ્ઞાનીએ, પરમપદ (મેક્ષ) સુધી પહેાંચીને પણ લેકામાં પેતાના સ્થાપેલા ધર્મની અ-, ગણના થતી જોઇને પાછા ફરીવાર સંસારમાં અવતરે છે. '' એ હકીકત ખાટી છે; કારણ કે મેક્ષ એ અમર સ્થાન છે, ત્યાં પહેચ્યા. પછીકાના જન્મ, મરણ કે રાગ, શાક રહેતા નથી; માટે જ ઉપર જગુાવેલી માન્યતા ભૂલભરેલી છે. જે અડેળ મનવાળા મનુષ્ય, ઉપર જણાવેલાં નવે તત્ત્વા ઉપર શ્રદ્ધા રાખે છે તે સમ્યક્ત્વ અને સમ્યજ્ઞાનનું ભાજન અને છે અને તે વડે જ એ સચ્ચારિત્રને પણ મેળવવાને લાયક થાય છે. હમણાં જણાવેલાં નવે તત્ત્વને જે સ્થિર મનવાળા મનુષ્ય કાઇ પ્રકારની શંકા વિગેરે કર્યાં વિના જ જાણે છે અને શ્રદ્ધાપૂર્વક સાચાં માને છે તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના યાગ થવાથી સમ્મારિત્ર પણ મળી શકે છે. જે મનુષ્ય એ નવે તāાને જાણુતા હાય પણ શ્રદ્ધા Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧૬)–– પૂર્વક સાચાં ન માનતા હોય તેને તે મિથ્યાદર્શનવાળો જ માનવે જોઈએ. એ વિષે શ્રીગંધહરિતજીએ ( મહાતક ( ગ્રંથમાં આ પ્રમાણે જણાવ્યું છે:-“જે એ નવે તવોને શ્રદ્ધાપૂર્વક સાચાં ન માનતા હોય તેને માટે બારે અંગે પણ મિથ્યા-ખોટા છે.” ચારિત્રને અર્થ પાપની પ્રવૃત્તિથી અટકવું થાય છે. તે બે જાતનું હોય છે – એક તે બધાં પાપોથી અટકવારૂપ અને બીજું શેડાં પાપથી અટકવારૂપ. જે મનુષ્ય ઉપર જણાવેલું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મેળવ્યું છે તે, એ બન્ને જાતના ચારિત્રને મેળવવાને લાયક થાય છે, જ્ઞાન કરતાં પણ સમ્યગ્દર્શન (શ્રદ્ધા) ચઢિયાતું હોવાથી એ જ્ઞાનની પહેલાં મૂકવામાં આવ્યું છે અને એ ઉપરથી એમ પણ સમજી લેવાનું છે કે જ્યાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોય ત્યાં જ ચારિત્ર હોઈ શકે છે અને એ સિવાય હેઈ શકતું નથી.. - તથા પ્રકારના ભવ્યપણને પરિપાક થયે મનુષ્યને એ ત્રણે વાનાં એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર હેય છે તે મનુષ્ય સમ્યજ્ઞાન અને શિયાના રોગને લીધે મોક્ષનું ભાજન થઈ શકે છે. જીવના બે પ્રકાર છે; એક ભવ્ય અને બીજે અભવ્ય. જે છે અભવ્ય છે તેઓને સમ્યકત્વ વિગેરે હેત નથી અને જે જીવો ભવ્ય છે તેઓને પણ જ્યાં સુધી તેઓનું ભવ્યપણું પરિપકવ થયું નથી ત્યાં સુધી સમ્યકત્વ વિગેરે હતાં નથી–તેઓના ભવ્યપણાને પરિપાક થયે તે એ ત્રણે વાનાં-સમ્યકત્વ વિગેરે-હોય છે. ભવ્ય એટલે સિદ્ધિગતિ મેળવવાને ગ્ય આત્મા. ભવ્યપણું એટલે મેક્ષને મેળવવાની લાયકાત. એ ભવ્યપણું જીવને એક પરિણામ છે અને તે અનાદિને છે. હવે તથાભવ્યત્વ શબ્દનો અર્થ આ પ્રમાણે છે –ભવ્યપણું તે ભવ્ય જીવમાત્રમાં છે, પરંતુ એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ગુરુ વિગેરેની સામગ્રીને Page #214 -------------------------------------------------------------------------- ________________ -(240) ૧૦ શક્તિ પ્રગટે છે અને એમ હોવાથો ' ૠાંધે અનેક પ્રકારની જુદી જુદી જ તેના એકના પશુ અનેક ભેદ થઇ જાય છે. એ લભ્ય જીવ માત્રમાં રહેલુ સભ્યપણું એક સરખી જ શક્તિ ધરાવતુ હાય તા દરેક ભવ્ય જીવેા એક જ વખતે—એક સાથે જ ધમને મેળવી શકે, તેમ થવું જોઇએ; પરંતુ એમ થતું કળાતુ નથી માટે ભવ્ય જીવ માત્રમાં જુદી "જુદી શક્તિ ધરાવતું જુદું જુદું ભવ્યપણું સ્વીકારવું એ જ ઉચિત જણાય છે. જેમ આંખે અમુક વખતે જ મીઠે રસ ચખાડી શકે છે તેમ ભવ્ય જીવમાં રહેલું ભબ્યપણુ પણ અમુક વખતે જ પેતાને ખરા રસ ચખાડી શકે છે અર્થાત્ એ ભવ્યપણું જ્યારે પરિપાકને પામે છે ત્યારે જ તે પોતાનું ફળ આપવાને તૈયાર થઇ રહે છે. જે કાઇ મનુષ્યનાં કર્મની હૃદ એક ક્રેડસાગરાપમની અંદર આવી ગઇ હોય તેવા સભ્ય મનુષ્યને એ ત્રણે વાનાં-જ્ઞાન, દર્શન અને ચારિત્ર—હૈાય છે અને તેવા જ મનુષ્ય જ્ઞાન અને ચારિત્રના સહવાસથી મેાક્ષને એટલે અનંત જ્ઞાન, દર્શન, સમ્યકત, સુખ અને વીરૂપ મેક્ષને લાયક થાય છે અને તદ્દન બંધ વિનાની સ્થિતિને પાત્ર બને છે. એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મેક્ષને લાયક થઇ શકાતું નથી, પર ંતુ એ અને સાથે હાય ! જ મેક્ષ મેળવવાની લાયકાત આવી શકે છે. સમ્યગ્ગાન અને સમ્યગ્દર્શન એ બન્ને સાથે રહેતાં હાવાથી અને સભ્યજ્ઞાન હાય ત્યાં તે ચેાક્કસ સમ્યગ્દર્શન રહેતુ હેાવાથી અહીં ‘સમ્યજ્ઞાન’ ના ભાવમાં સમ્યગ્દર્શનને પણ સમજી લેવાનું છે; કારણુ કે વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં સૌથી પ્રથમ જગ઼ાખ્યું છે કે “ સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સભ્યારિત્ર એ મેક્ષમાગ છે.;” * પ્રમાણુવાદ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણાનું વિશેષ સ્વરૂપ ગ્રંથકાર પેાતાની જ મેળે * જુઓ તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ સૂત્ર. અનુ॰ Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૪)– હવે પછી કહેવાના છે. વિશેષ સ્વરૂપ સામાન્ય રવરૂપ વિના અને સામાન્ય રવરૂપ વિશેષ રવરૂપ વિના રહી શકતું નથી એ એ બે વચ્ચે ગાઢ સંબંધ છે અને એ વિશેષ સ્વરૂપની સમજણ, સામાન્ય સ્વરૂપ જાણ્યા વિના બરાબર પડતી નથી માટે એ વિશેષ રવરૂપ જણાવ્યા પહેલાં અહીં પ્રમાણનું સામાન્ય લક્ષણ જણાવવામાં આવે છે અને તે આ છે–પિતાના અને બીજાના એટલે વરતુ માત્રના રવરૂપને નિશ્ચય કરાવનારું જ્ઞાન પ્રમાણ કહેવાય છે–શંકા, ભ્રમ અને અનિશ્ચય એ ત્રણ વાનાં પ્રમાણરૂપ જ્ઞાનમાં હેઈ શકતાં નથી–એ પ્રમાણુ જ્ઞાનની નિશાની છે. વસ્તુનું તદ્દન સામાન્ય જ્ઞાન અર્થાત “એ કંઈક છે” એના કરતાં પણ વધારે અસ્પષ્ટ જ્ઞાન– જેનું બીજું નામ જૈન પરિભાષામાં “દર્શન” છે, એ કઈ જાતને વ્યવહાર નિશ્ચય ન જણવી શકતું હોવાથી પ્રમાણરૂપ નથી. તેમ જ પદાર્થ અને ઈદ્રિયોનો સંબંધ, જે જ્ઞાનરૂપ નથી તે પણ પ્રમાણરૂપ નથી; કારણ કે-અહીં તે નિશ્ચય કરાવનારા જ્ઞાનને જ પ્રમાણરૂપ કહેવામાં આવ્યું છે. કઈ જાતના વિકલ્પ વિનાનું જ્ઞાન અર્થાત બાલકની જેવું જ્ઞાન અને શંકા, ભ્રમ તથા અનિશ્ચય–એ બધાં કોઈ જાતનો નિશ્ચય ન કરાવતાં હોવાથી પ્રમાણરૂપ નથી, કારણ કે–નિશ્ચય કરાવનાર જ્ઞાનને જ પ્રમાણરૂપ કહેવામાં આવ્યું છે. જે જ્ઞાન, બહારના પદાર્થને લગતો કોઈ જાતને નિશ્ચય ન જણાવતું હોય તે પણ પ્રમાણરૂપ નથી, કારણ કે અહીં તે પિતાના અને બીજાના સ્વરૂપને નિશ્ચય જણાવનારું જ જ્ઞાન પ્રમાણરૂપે મનાએલું છે. જે જ્ઞાન માત્ર બીજાના જ નિશ્ચયને જણાવે છે અને પિતે પિતાની જ મેળે પિતાનું સ્વરૂપ કળી શકતું નથી એ પણ પ્રમાણુરૂપ નથી; કારણ કે અહીં તે બન્નેના (પિતાના અને પરના) સ્વરૂપને નિશ્ચય કરાવનારું જ્ઞાન પ્રમાણ તરીકે સ્વીકારાએલું છે. “અર્થની ઉપલબ્ધિમાં જે હેતુભૂત હોય તેનું નામ પ્રમાણુ”એ અને એવાં બીજાં પણુ પ્રમાણમાં ઘણાં લક્ષણો રીતસર નથી, માટે જ એક નિર્દોષ લક્ષણ ઉપર પ્રમાણે જણાવ્યું છે. સંશય અને ભ્રમ વિગેરે સંશયરૂપે અને ભ્રમ Page #216 -------------------------------------------------------------------------- ________________ ––(૧૯) રૂપે ખરા હોવાથી તેને પણ અહીં પ્રમાણમાં સમાવેશ કરવાને છે; કારણ કે રવપરવ્યવસાયીને બીજો અર્થ આ પ્રમાણે પણ થાય છે – પિતાને યોગ્ય એ જે પર–પદાર્થ, તેને નિશ્ચય કરાવનારું જ્ઞાન–એ પ્રમાણરૂપ છે–આ અર્થમાં ગમે તે જ્ઞાન માત્રને સમાવેશ થઈ શકે છે. હવે પ્રમાણુની સંખ્યાને અને તે વડે જણાતા વિષયોને જણાવે છે અને તેની અંદર પ્રમાણુનું વિશેષ સ્વરૂપ પણ જણાવી દેવાનું છે પ્રમાણ બે છે–એક પ્રત્યક્ષ અને બીજું પક્ષ. એ પ્રમાણવડે અનંત ધર્મવાળી વસ્તુ જાણી શકાય છે. - પ્રત્યક્ષ શબ્દના બે અર્થ છે અને તે આ પ્રમાણે છે –અક્ષ એટલે ઈદ્રિય અર્થાત જે જ્ઞાન ઇકિવડે થાય તેનું નામ પ્રત્યક્ષ–એ તો પ્રત્યક્ષ શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે, પરંતુ તેનો શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થ બીજે છે અને તે આ પ્રમાણે છેઃ-શાસ્ત્રમાં “જે જ્ઞાન સ્પષ્ટ છે તેને પ્રત્યક્ષ કહ્યું છે–પ્રત્યક્ષ શબ્દના એ જાતના વિશાળ અર્થમાં જે જ્ઞાન ઈદ્રિય સિવાય પણ સ્પષ્ટપણે થયું હોય તે પણ આવી જાય છે. અથવા અક્ષ એટલે જીવ અર્થાત જે જ્ઞાન, ઈદ્રિયની સહાયતા વિના માત્ર જીવવડે જ થાય તેનું નામ પણ પ્રત્યક્ષ છે-અને એ પ્રત્યક્ષ શબ્દને બીજો અર્થ છે. પક્ષ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-જે જ્ઞાન ઇદ્રિથી પર હોય છે અર્થાત્ ઈદ્રિયો સિવાય માત્ર મનવડે જ થનારું હોય છે અને અસ્પષ્ટ હોય છે–એનું નામ પક્ષ છે. એ બન્ને પ્રમાણે પિતાપિતાની હદમાં એક સરખાં છે–એક ઊંચું અને બીજું નીચું એમ નથી. કેટલાકે એમ માને છે કે-“અનુમાન પ્રમાણને સૌથી પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડતી હોવાથી એ હલકુ છે અને પ્રત્યક્ષ પ્રમાણ વડે છે” તે એ કથન બરાબર નથી; કારણ કેએ બને પ્રમાણમાંથી એકમાં પણ વધારે ઓછી સચ્ચાઈ નથી, બનેમાં એક સરખી સચ્ચાઈ છે. વળી, “જે, મૃગલું દેડે છે એ વાક્ય વડે થતા પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ પરોક્ષ પ્રમાણ છે માટે એને બીજે પણ કેટલેક ઠેકાણે Page #217 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦ )—— પ્રત્યક્ષ જ્ઞાનને પરોક્ષ પ્રમાણની ગરજ પડતી હોવાથી “પરોક્ષ” પ્રમાણ પણ વડે ગણવું જોઈએ. વળી, કાંઈ એવો એકાંત નિયમ નથી કેબધે ઠેકાણે પક્ષ પ્રમાણને પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડ્યા જ કરે. ક્યાંય તે પ્રત્યક્ષતાનને પરોક્ષજ્ઞાનની પણ ગરજ પડતી જણાય છે. જેમકે, જીવનું પ્રત્યક્ષ જ્ઞાન, શ્વાસોચ્છવાસ વિગેરે નિશાનીઓને જોઈને અનુમાન વડે જ થઈ શકે છે–જ્યારે કઈ ખાટલાવશ હોય અને મરવાની અણી ઉપર આવ્યું હોય ત્યારે તેમાં “જીવ છે કે નહિ ?” એની તપાસ માટે વારંવાર એના શ્વાસોશ્વાસ જેવા પડે છે એ જાતનો લેકવ્યવહાર સર્વ પ્રતીત છે અને એ વ્યવહારમાં સ્પષ્ટપણે જીવની હયાતીને જાણવા માટે અનુમાન પ્રમાણુની ગરજ રાખવી પડે છે. તાત્પર્ય એ છે કે–એ અને પ્રમાણમાં કઈ અને કેાઈ કનિષ્ઠ એમ કાંઈ નથી-તે બન્ને પિતાપિતાની હદમાં એક જ છે અને એ બનેમાં એક સરખી જ સચ્ચાઈ રહેલી છે. બીજા કેટલાકે, એ બે પ્રમાણો ઉપરાંત વધારે પ્રમાણ પણ માને છે. તેમાંનાં જે જે પ્રમાણે ખરેખર પ્રમાણરૂપ હોય તેને વિચારીને પ્રત્યક્ષ અને પરોક્ષમાં સમાવી દેવાનાં છે અને જે જે પ્રમાણે એવાં ખરેખર પ્રમાણરૂપ ન હોય અને મીમાંસક મતવાળાએ માનેલા અભાવપ્રમાણ જેવાં અસહ્ય હોય તે તરફ દુર્લક્ષ્ય કરવાનું છે. બીજાઓ પ્રમાણુની સંખ્યા જણાવતાં તેની ગણત્રી આ પ્રમાણે કરે છે–૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ આગમ, ૪ ઉપમાન, ૫ અર્થપત્તિ, ૬ અભાવ, ૭ સંભવ, ૮ અતિધ, ૯ પ્રાતિજ, ૧૦ યુક્તિ અને ૧૧ અનુપલબ્ધિ. એ અગિયાર પ્રમાણમાં આવેલા અનુમાન અને આગમ એ બને એક જાતિના પરોક્ષ પ્રમાણે જ છે. ઉપમાન પ્રમાણને નૈયાયિકો માને છે અને તેનું સ્વરૂપ આ પ્રમાણે છે –એક શેઠે પિતાના ચાકરને કહ્યું કે, “રામું, ગવયને લઈ આવ.” હવે બીચારો રામુ આ ગવય’ શબ્દના અર્થને તે જાતે નથી તે પણ શેઠના હુકમથી એને લેિવા માટે ઘર બહાર નીકળ્યો અને રસ્તે ચાલતાં તેણે કઈ રબારીને Page #218 -------------------------------------------------------------------------- ________________ —( ૨૧ ) પૂછયું કે, “ભાઈ ! ગવય કેવો હોય છે ?' રબારીએ જવાબ બાગે કે “જેવી ગાય હોય છે તેવો જ ગવાય હાય છે? આ પ્રકારના રબારીના કહેવાથી હવે એ રામ “ગવય? ના અર્થને સમજ્યો અને વનમાં ગાયની જેવા ફરતા કાઈ પ્રાણીને “ગવય' માનીને શેઠની પાસે લાવ્યો. આ રીતના જ્ઞાનનું નામ ઉપમાન–પ્રમાણુ છે અર્થાત જે જ્ઞાન ફક્ત કોઈએ જણાવેલી સરખામણવડે જ થતું હોય એનું નામ ઉપમાન પ્રમાણ છે. એ ઉપમાન પ્રમાણમાં–એક તે બીજાએ કહેલું યાદ રાખવું પડે છે અને તે વડે જ વસ્તુનું ભાન થઈ શકે છે. ઉપમાન––પ્રમાણનું આ જાતનું સ્વરૂપ તૈયાયિકો માને છે, મીમાંસક મતવાળા તો તેનું સ્વરૂપ બીજું કહે છે અને તે આ પ્રમાણે છે--જે ભાઈએ ગાયને જેએલી છે, ગવયને જ નથી અને “જેવી ગાય છે તે ગવાય છે” એવું વાકય પણ સાંભળ્યું નથી તે ભાઈ, કેઈવાર વનમાં ગયો અને ત્યાં એની નજરમાં પ્રથમ ગવય” આવ્યો. હવે એ ગવયને જોઈને એને મનમાં એમ થયું કે, “મેં જોએલી ગાય આ પશુની સરખી લાગે છે અથવા “એ મેં જોએલી ગાયની સાથે આ પશુ મળતું આવે છે આ જાતના જ્ઞાનને મીમાંસક મતવાળા “ઉપમાન' પ્રમાણુ કહે છે અર્થાત્ આ બીજા ઉપમાન–પ્રમાણમાં ગવયનું પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી પરોક્ષ એવી ગાયનું સ્મરણ કરવું પડે છે અને એમ કરી એ ગાયમાં આની (ગવયની) સરખાઈને આરોપવી પડે છે. “આ ગવય ગાયની જેવો છે' અથવા એ ગાય આ ગવયની જેવી છે એ બન્ને જાતનું ઉપમાન પ્રમાણ પ્રત્યભિજ્ઞા” નામના જ્ઞાનમાં સમાઈ જાય છે. એ પ્રત્યભિજ્ઞા પણ એક જાતનું પરોક્ષ પ્રમાણુ છે અર્થાત ઉપમાન પ્રમાણુ એ, એક જાતનું પક્ષ જ્ઞાન છે. અર્થાપતિ પ્રમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે –જેમ એક મનુષ્ય હેય, તે દિવસે જમ ન હોય અને શરીર તે રાતમાતે હોય તે આપણે એમ કહ૫વું પડે કે, એ ભાઈ રાત્રે જમતે હો જોઈએ. આ પ્રમાણમાં કઈ પણ પ્રમાણુદારા નક્કી Page #219 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨ – થએલી હકીકતવડે તે બીજી હકીક્તને કલ્પવી પડે છે-જે પ્રમાણવડે નક્કી થએલી હકીકતનું ખાસ કારણ હોય છે—જેની વિના પ્રમાણુવડે નક્કી થએલી હકીકત સંભવી શકતી નથી. આ સ્વરૂપ અર્થપત્તિ” પ્રમાણનું છે અને એ જોતાં તે તે, અનુમાનથી જુદી પડી શકતી નથી માટે તેને સમાવેશ પરોક્ષ પ્રમાણરૂપ અનુમાનમાં જ કરવાનું છે. જે લેકે અભાવ' ને પણ પ્રમાણુરૂપે માને છે તેઓને અમે પૂછીએ છીએ કે અભાવ પ્રમાણનું શું સ્વરૂપ છે? પાંચે પ્રમાણેનો અભાવ-એ અભાવ પ્રમાણ છે ? એનું બીજું જ્ઞાન એ અભાવ પ્રમાણ છે ? વા જ્ઞાનરહિત આત્મા એ અભાવ પ્રમાણ છે? જે પાંચે પ્રમાણના અભાવને અભાવ પ્રમાણુરૂ૫ માનવામાં આવે તો તે બરાબર નથી; કારણ કે અભાવ એ અસકપ હેવાથી તુચ્છ ચીજ છે અને એમ છે. માટે જ એ અવ. છે–કદી કઈ પણ અવરd, જ્ઞાનનું નિમિત્ત હોઈ શકતી નથી માટે એવા અવસ્વરૂપ અભાવને પ્રમાણ માની જ્ઞાનને કારણુ કહે એ રીતસર નથી. વળી, જે તે જગ્યા ઘડા. વિનાની છે એ જાતના બોધને અભાવ પ્રમાણમાં ગણવામાં આવે તે તે પણ બરાબર નથી; કારણ કે–એ જાતને બેધ પ્રત્યક્ષરૂપ હેવાથી એને સમાસ પ્રત્યક્ષ પ્રમાણમાં જ થઈ જાય છે માટે એને (અભાવ પ્રમાણને) જુદે ક૯પવાની જરૂર જણાતી નથી. “જગ્યા ઘડા વિનાની છે” એ જ્ઞાન જેમ પ્રત્યક્ષરૂપ છે તેમ ક્યાંય એવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન” પ્રમાણથી પણ થઈ શકે છે. જે જે ઠેકાણે અગ્નિ ન હોય તે તે ઠેકાણે ધૂમાડો પણ ન હેય” એ જાતનું અભાવ જ્ઞાન તર્કવડે પણ થઈ શકે છે. “અહીં ધૂમાડા નથી, કારણ કે, અગ્નિ નથી” એ જાતનું અભાવ-જ્ઞાન અનુમાન વડે પણ થઈ શકે છે. ઘરમાં ગગજીભાઈ નથી” એ જાતનું અભાવ-જ્ઞાન કેઈના કહેવાથી એટલે વચનથી પણ થઈ છે. એ રીતે જુદા જુદા પ્રકારે અભાવ-જ્ઞાનને સમાવેશ જુદા જુદા પ્રમાણમાં થઈ જતું હોવાથી એને (અભાવને) એક પ્રમાણરૂપે જુદો ક૯પવો એ તદ્દન નકામું છે. હવે એમ કહેવામાં આવે કે, Page #220 -------------------------------------------------------------------------- ________________ ——(૨૦૩) જ્ઞાન વિનાને આત્મા અર્થાત ત્યાં આત્માને કોઈ જાતનું જ્ઞાન ન થાય એવી સ્થિતિનું નામ અભાવ-પ્રમાણ છે તે તે પણ બરાબર નથી; કારણ કે-જે આત્મામાં જ્ઞાન ન થતું હોય તે એ, અભાવને પણ શી રીતે જાણી કે જણાવી શકે ? આત્મા. એમ તે જાણે જ છે કે “એ જગ્યા ઘડા વિનાની છે માટે એ જાતના અભાવના જ્ઞાનવાળા આત્માને જ્ઞાન રહિત શી રીતે કહી શકાય ? માટે કોઈ પણ રીતે અભાવ–પ્રમાણ-- ના સ્વરૂપનું ઠેકાણું પડતું નથી એથી જ એને જુદા પ્રમાણ રૂપે કલ્પો એ તદ્દન અનુચિત જણાય છે. હવે સંભવ–પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છે-“આટલા માણસે આ ઓરડામાં સમાઈ શકશે” “સંભવ છે. કે, આ દેણમાં ભરેલા ચોખા પેલા માણમાં માઈ જાય” આ જાતનાં અટકળિયાં જ્ઞાનોને “સંભવ” પ્રમાણનું નામ આપવામાં આવે છે, ખરી રીતે તે એ અટકળિયાં જ્ઞાન, અનમાનમાં જ સમાઈ જાય છે માટે એ સંભવ–પ્રમાણને પક્ષ પ્રમાણરૂપ અનુમાનથી જુદું ક૯૫વાની જરૂર જણાતી નથી. ઐતિહ્ય–પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ–પહેલાં ઘરડા માણસે એમ કહેતા હતા કે, આ વડના ઝાડમાં ભૂત થાય છે... આ જાતના બે,ધનું નામ ઐતિહ્ય પ્રમાણ છે. હવે જે એ હકીકત કોઈ પ્રામાણિક પુએ કહી હેય તે તો એ આસવાયરૂપ થવાથી પરોક્ષના પ્રકારરૂપ આગમ પ્રમાણમાં સમાઈ શકે છે. અને જે એ, એક પ્રકારનો ગપ્પા જ હોય તો તે અપ્રમાણરૂપ છે. એ રીતે જે ઐતિહ્ય સાચું છે તે પરોક્ષ પ્રમાણમાં સમાઈ શકે છે અને જે ખોટું છે તે, પ્રમાણુરૂપ જ નથી માટે ઐતિહ્ય પ્રમાણને પણ જુદું ગણવાની જરૂર લાગતી નથી. પ્રાતિભ-પ્રમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે–જે જ્ઞાન ખાસ કારણ કે નિશાન વિના જ કોઈ કોઈ વાર અકસ્માત. ઊગી આવે છે તેનું નામ-(પ્રતિભાવડે થએલું) જ્ઞાન છે. જેમકે, કેને સવારમાં ઉઠતાં જ એમ ભાસે કે, આજ તે મારા ઉપર રાજ પ્રસન્ન થશે-એ જાતના જ્ઞાનને પ્રાતિજ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન માત્ર મનવડે જ થાય છે, એમાં ઈદ્રિયો કે એવું બીજું કાંઈ નિમિત્તરૂપ હેતું નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪)–– અને એ જ્ઞાન સ્પષ્ટપણે થાય છે માટે એને સમાવેશ પણ પ્રત્યક્ષ-પ્રમાણમાં થઈ શકે એમ છે તેથી જ એને જુદું કહ૫વું ધટે એમ નથી. વળી, જે પ્રતિભ-જ્ઞાન મનની પ્રસન્નતા અને મનના ઉગથી થાય છે અર્થાત્ “આજે તો અમથું અમથું પણ મન વિશેષ પ્રસન્ન છે તેથી જરૂર કાંઈ લાભ થવો જોઇએ અથવા “ આજે તે કાંઈ કારણ વિના જ મનમાં ઉચાટ થયા કરે છે માટે જરૂર કોઈ માઠું થવું જોઈએ ” એ જાતનું પ્રતિભ-જ્ઞાન કાર્ય–કારણના -જ્ઞાનની જેવું હવાથી ચેકબું અનુમાનરૂપ જ છે. જેમ કોઈ ઠેકાણે ઘણું કીડીઓ ઉભરાઈ જતી જોઈને એમ કહેવામાં આવે કે-હવે વરસાદ થશે. એ જ્ઞાન અસ્પષ્ટ છે અને અનુમાનરૂપ છે તેમ જ એ પ્રતિભજ્ઞાન પણ અસ્પષ્ટ અને અનુમાનરૂપ જ છે. એ જ પ્રકારે યુકિત પ્રમાણ અને અનુપલબ્ધિપ્રમાણને પણ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બેમાંના ગમે તે પ્રમાણમાં સમાવેશ કરવાનું છે. અને એ ઉપર જણાવેલાં ૧૧ પ્રમાણેથી પણ વધારે પ્રમાણે -જે કાઈ બીજાઓએ કપ્યાં હોય અને તે પ્રમાણપણને મેળવવાની લાયકાત -વાળાં હોય અર્થાત જ્ઞાન થવાનાં સાધનરૂપ હોય તો જ તેને પ્રત્યક્ષ કે પરોક્ષ એ બેમાંના કોઈ એક પ્રમાણમાં સમાસ કરી દેવાનો છે. એ રીતે -“પ્રમાણુ બે છે અને તે એક પ્રત્યક્ષ છે અને બીજું પરોક્ષ છે ” એ જાતની હકીક્તને ઈદ્ર પણ ફેરવી શકે એમ નથી હવે પ્રમાણનું લક્ષણ, પ્રકાર અને પેટા પ્રકાર વિગેરે આ પ્રમાણે જણાવે છે – પિતાના અને પરના એટલે બીજાના સ્વરૂપને નિશ્ચય કરાવનારા જ્ઞાનને પ્રમાણું કહેવામાં આવે છે. તેમાંના સ્પષ્ટ જ્ઞાનનું નામ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેના બે પ્રકાર છે –એક સાંવ્યવહારિક અને બીજે પારમાર્થિક જે જ્ઞાન, અમને ઈદ્રિય વિગેરેની સામગ્રીથી ઉત્પન્ન થાય છે તેનું નામ -સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. એ જ્ઞાન પળે પળે વ્યવહારમાં આવતું હોવાથી તેને સાંવ્યહારિક કહેવામાં આવે છે અને એ અપરમાર્થરૂપ છે. જે જ્ઞાન, ફત આત્માની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે–જેમાં એક પણ છદ્રિય કે Page #222 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૫ ) મનની જરૂર રહેતી નથી તેને પારમાર્થિ જ્ઞાન કહેવામાં આવે છે. તેના નામ-અવધિજ્ઞાન, મન:પર્યાય જ્ઞાન અને દેવળાજ્ઞાન. સાંવ્યવહારિક જ્ઞાનના એ પ્રકાર છેઃ— એક ઇંદ્રિયાથી થનારું અને બીજું મનથી થનારું. તે બન્નેના એક એકના ચાર ચાર પ્રકાર છેઃ અવગ્રહ, કહા, અવાય અને ધારણા. તે પ્રત્યેકનુ સ્વરૂપ આ પ્રમાણે છેઃ——અવગ્રહ એટલે તદ્દન ઓછામાં ઓછુ અને તદ્દન સાધારણમાં સાધારણુ જ્ઞાન અર્થાત્ ઇંદ્રિયા કે પદાર્થોને રીતસર સબંધ થતાં જ જે એ શું ?′ કે ‘એ કાંઈક ' એવું વ્યવહારમાં ન આવી શકે એવુ જ્ઞાન થયા પછી એ જ જ્ઞાનવર્ડ થનારા ભાંસનું નામ અવગ્રહ છે—એ અવગ્રહરૂપ જ્ઞાન, નિશ્ચયરૂપ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે અને એ અવગ્રહ-જ્ઞાનમાં પદાર્થના જે સામાન્ય પેટા ધર્મો છે તેને અને તદ્ન સાધારણ એવા જે વિશેષ ધર્મ છે તેને જ ભાસ થઈ શકે છે. જો ખરેખરા અવગ્રહ થયા હાય તા એમાં ક્રાંતિ વિગેરે રહી શકતાં નથી. અવગ્રહમાં ભાસમાત થતા પદાથ માત્ર દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ હ્રાય છે. એ અવગ્રહ થય! પછી એમાં જાએલી વસ્તુ વિષે સંશય થાય છે કે એ શું આ હશે ?કે આ હશે? અને સંશય થયા પછી તે તરફ જે વિશેષ જાણવાની આકાંક્ષા-ડાંશ-ચાય છે તેનું નામ હા' છે. જે કાંઈ ભાસ હામાં થાય છે તે તરફના વિશેષ નિશ્ચયનું નામ અવાય ’ છે અને એ અવાયમાં થએલા ભાસનું જે વધારે વખત સ્મરણ રહે છે તેનું નામ ધારણા છે. આ ચારે પ્રકારમાં પરસ્પર હેતુ-લભાવને સ ંબંધ રહેલા છે અર્થાત્ અવગ્રહજ્ઞાન, હાજ્ઞાનનું નિમિત્ત છે અને હાજ્ઞાન, અવગ્રહનાનનું ફળ છે—એ જ રીતે હાજ્ઞાન, અવાય જ્ઞાનનુ નિમિત્ત છે અને અવાયજ્ઞાન, હાજ્ઞાનનું ફળ છે અને અવાયજ્ઞાન, ધારણા જ્ઞાનનું નિમિત્ત છે અને ધારણાજ્ઞાન અવાયજ્ઞાનનું ફળ છે—એમ પૂર્વે થએલું જ્ઞાન પ્રમાણુરૂપ—નિમિત્તરૂપ-છે અને પાછળ થતું સાન ફળરૂપ છે. એ રીતે એક મતિજ્ઞાનના પણુ એ ચારે ભેદ છે એમ Page #223 -------------------------------------------------------------------------- ________________ (૨૦૬ ) – સમજવાનું છે. એ ચારે ભેદે ક્રમવાર થાય છે અને પરસ્પર જુદા જુદા સ્વરૂપવાળા છે માટે એ અપેક્ષાએ એ ચારેને જુદા જુદા ગણવાના છે અને એ ચારે એક જ આત્મામાં અભેદભાવે પેદા થાય છે માટે એ રીતે એ ચારેને પરસ્પર અભિન્ન સમજવાના છે અર્થાત જુદા જુદા પર્યાયની અપેક્ષાએ એ ચારે જુદા જુદા છે અને એક પર્યાયવાળાની અપેક્ષાએ એ ચારે એક છે એમ સમજવાનું છે. જે એ પ્રકારે કોઈ અપેક્ષાએ એ ચારેમાં ભેદ અને અભેદએમ બન્ને ન માનવામાં આવે તે એ ચારેમાં પરસ્પર રહેલો હેતુ-કુલભાવ સંબંધ ઘટી શકતું નથી–જે તદ્દન ઉંટ અને હાથીની પેઠે જુદાં હોય તે પરરપર હેતરૂપે અને ફળરૂપે હોઈ શકતાં નથી. તેમ જે તદ્દન એક જ હોય એમાં પણ હેત-ફળભાવ ઘટી શકતો નથી. એ માટે જ ઉપર જણાવ્યા પ્રમાણે એ ચારેમાં ભેદ અને અભેદ–એ બન્ને સમજવાના છે. ધારણરૂપ મતિજ્ઞાન, વિવાદ વિનાની રસ્મરણશક્તિનું કારણ છે માટે પ્રમાણરૂપ છે. મરણરૂપ મતિજ્ઞાન, દૂષણ વિનાની વિચારશક્તિનું કારણ છે માટે પ્રમાણ રૂ૫ છે. વિચારરૂપ મતિજ્ઞાન, દૂષણ વિનાની તર્કશક્તિનું નિમિત્ત છે માટે પ્રમાણપ છે અને એ તકરૂપ મતિજ્ઞાન, અનુમાન પ્રમાણનું કારણ છે માટે પ્રમાણરૂપ છે તથા એ અનુમાનરૂપ મતિજ્ઞાન, લેવાની, છોડવાની કે તટસ્થ રહેવાની વૃતિનું કારણ છે માટે પ્રમાણરૂપ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “મતિ (ધારણ), સ્મૃતિ (સ્મરણ), સંજ્ઞા (વિચાર), ચિંતા (તક) અને અભિનિબંધ (અનુમાનરૂપ બેધ), એ બધા લગભગ એક સરખા ભાવને સૂચવે છે” અર્થાત એ બધા શબ્દોને લક્ષ્ય–વિષય-લગભગ એક સરખો હોય છે. એ જ્ઞાનનું નિમિત્ત કેઈન શબ્દ (બેલવું) ન હેય ત્યાં સુધી તેનું નામ મતિજ્ઞાન છે અને કેટલાક કહે છે કે, “જ્યારે જ્ઞાનનું નિમિત્ત શબ્દ બને છે ત્યારે એનું શ્રુતજ્ઞાન પડે છે. એ શ્રુતજ્ઞાન અનેક પ્રકારનું છે અને અસ્પષ્ટ છે.” સિદ્ધાંતને જાણનારા (સૈદ્ધાંતિક) લેકે તે કહે છે કે –“મૃતિ, સંસા, ચિંતા અને અભિનિબંધ એ ચારે ક. જુઓ તસ્વાર્થ સૂત્રના ૧ લા અધ્યાયનું ૧૩ મું સુત. Page #224 -------------------------------------------------------------------------- ________________ —( ૨૦૭ ) -શબ્દો અવગ્રહ, દૂહા, અવાય અને ધારણુસ્વરૂપ મતિજ્ઞાનના સૂચક છે” જો કે, રકૃતિ, સંજ્ઞા અને ચિંતા વિગેરેને એકને એક જ વિષય છે તે પણ એ બધાં વિવાદ વિનાનાં હોવાથી અનુમાનની પેઠે પ્રમાણુરૂપ છે. જેમ અનુમાનને વિષય અને તેની પહેલાના જ્ઞાનને એટલે વ્યક્તિને મેળવનાર પ્રમાણુને વિષય-એ બન્ને એક હોવા છતાં અનુમાનને પ્રમાણુની કેટિમાં મૂકવામાં આવે છે તેમ એ સ્મૃતિ વિગેરે માટે પણ સમજી લેવાનું છે. હવે જો એમ ન સમજવામાં આવે તે અનુમાનને પણ પ્રમાણુરૂપે શી રીતે માની શકાય? વિવાદ વિનાનાં અને વ્યવહારમાં ઉપયોગી થતાં રમૃતિ વિગેરેમાં જયાં સુધી શબ્દ, નિમિત્તરૂપે નથી થયો ત્યાં સુધી એ બધાં મતિરૂપ છે અને એમાં નિમિત્તરૂપે શબ્દનો ઉપયોગ થયા પછી એ બધાં શ્રતરૂપ છે–એ પ્રકારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને વિભાગ છે. જો કે, એ સ્મરણ, તક અને અનુમાનરૂપ સ્મૃતિ અને સંજ્ઞા વિગેરે એક જાતનાં પરોક્ષજ્ઞાને છે તે પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના જુદા જુદા સ્વરૂપની સમજણ આપવા માટે અહીં પ્રત્યક્ષજ્ઞાનના વર્ણનમાં પણ તેને જણાવવામાં આવ્યાં છે. હવે પરોક્ષપ્રમાણુનું સ્વરૂપ અને ભેદ આ પ્રમાણે છે –અસ્પષ્ટ પણ વિવાદ વિનાનું જે જ્ઞાન તેનું નામ પરોક્ષ છે. તેના પાંચ પ્રકાર છે સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તક, અનુમાન અને આગમ. સ્મરણનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ–પૂર્વે થએલા સંસ્કારના જાગવાથી થનારું અને પહેલાંની અનુભવેલી હકીક્તને જણાવતારું જે જ્ઞાન તેનું નામ સ્મરણ છે. એ સ્મરણજ્ઞાનને જણાવવાની રીત આ છે – “તે તીર્થકરનું બિંબ છે” (જે પહેલાં જોએલું છે). પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે–વર્તમાનમાં થત અનુભવ અને પૂર્વે જણાવેલું સ્મરણએ બન્નેથી પેદા થનારા અને (પરોક્ષ તથા પ્રત્યક્ષ જ્ઞાનની) સંકલન કરનારા જ્ઞાનનું નામ પ્રત્યભિજ્ઞાન છે. તે જ્ઞાનને શબ્દમાં જણાવવાની રીત આ છે –બતે જ આ છે.” “તેની Page #225 -------------------------------------------------------------------------- ________________ (૨૮–– સરખું છે,” “તેથી જુદું છે અને તેનું વિરોધી છે. જેમ કે, “તે જ આ દેવદત્ત છે.” “ગાયની જે ગવાય છે.” “ગાયથી જુદો પાડે છે.” આ આનાથી લાંબું, , ઝીણું, મોટું, નજીક કે દૂર છે.” “આ અનિ સખત છે.” “આ સુખડ સુગંધી છે” ઇત્યાદિ. આ પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણસહિત અનુમાનથી અથવા સ્મરણસહિત શાસ્ત્રથી થએલા પ્રત્યભિજ્ઞાનને પણ સમાવેશ સમજી લેવાને છે. જેમ કે, “આ તે જ અગ્નિ છે' (જેનું જ્ઞાન પહેલાં અનુમાનથી થયું હતું) અને “આ (શબ્દ) પણ તે જ અર્થને સૂચવે છે” (જે પહેલાં શાસ્ત્રવડે સાંભળેલ હતે.) વિગેરે. તકનું સ્વરૂપ આ પ્રમાણે છેતર્ક-જ્ઞાન-ઉપલંભ અને અનુપલંભથી પદા થાય છે, (અમુક હોય ત્યારે જ અમુક હેય એ જાતના સહચરપણનું નામ ઉપલંભ છે અને અમુક ન હોય ત્યારે અમુક ન જ હોય એ જાતના સહચરપણાનું નામ અનુપલંભ છે ) અને એને વિષય સાધ્ય અને સાધનને સંબંધ છે–જે ત્રણે કાળમાં અખંડપણે રહેનાર હોય છે. તર્ક–જ્ઞાનને જણાવવાની રીત આ છે“આ હોય ત્યારે જ આ હાય અનિ હોય ત્યારે જ ધૂમ હોય અને અગ્નિ ન હોય ત્યારે ધૂમાડે પણ ન જ હોય” હવે અનુમાનનાં ભેદ અને સ્વરૂપ જણાવે છે:–અનુમાન બે જાતનું છે–એક સ્વાર્થ-પિતા માટે થતું અને બીજું પરાર્થબીજા માટે થતું. હેતુને પ્રત્યક્ષપણે જોઈને અને કાર્ય-કારણના સંબંધને યાદ કરીને ચક્કસરૂપે ઉત્પન્ન થનારું સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થ—અનુમાન કહેવાય છે. જેની વિના જેની ગેરહાજરી જ હેય તેને (ગેરહાજરીવાળા) તેને (તેના જ્ઞાનને) હેતુ (નિશાન) સમજવાનું છે. અગ્નિ વિના સદા અને સવઠેકાણે ધૂમાડાની ગેરહાજરી જ હોય છે.એમાં ધૂમાડાને અગ્નિના જ્ઞાનને હેતુ સમજવાને છે–એ હેતુનું સ્વરૂપ છે. જે દષ્ટ એટલે સંમત હેય, કેઈ જાતના બાધ વિનાનું હોય અને બીલકુલ જાણવામાં ન આવેલું હેય તેનું નામ સાધ્ય છે. જે સ્થાનમાં એવું સાધ્ય રહેતું હોય તેનું નામ પક્ષ છે. જેને માટે ઉપર જણાવેલા હેતુ અને પક્ષનો પ્રયોગ થાય Page #226 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૯ ) છે તે જાતના જ્ઞાનનું નામ પરા અનુમાન છે; એ પરાય–અનુમાન શબ્દરૂપ હેાવાથી જ્ઞાનરૂપ ન કહી શકાય, તો પણ તે બીજાને જ્ઞાનનુ નિમિત્ત થતું હાવાથી ફક્ત કલ્પનાથી જ પ્રમાણુરૂપ કહી શકાય—ખરું પ્રમાણુ તો જે જ્ઞાનરૂપ હેાય તે જ હાઇ શકે. જે મનુષ્યા ઓછી બુદ્ધિવાળા છે તેને સમજાવવા માટે તે પક્ષ અને હેતુ ઉપરાંત દૃષ્ટાંત, ઉપનય અને નિગમનને પણ પ્રયાગ કરવા પડે છે. દૃષ્ટાંતના એ પ્રકાર આ પ્રમાણે છેઃ—એક અન્વયદૃષ્ટાંત અને બીજી વ્યતિરેકદૃષ્ટાંત, જે જે ઠેકાણે હતુ હાય તે તે ઠેકાણે ચેાસ સાધ્યની પણ હાજરી જણાતી હૈય તે। તે ઠેકાણાનું નામ અન્વય-દૃષ્ટાંત છે. અને જે જે ઠેકાણે સાધ્યની ગેરહાજરી થયે ચાક્કસ હેતુની પણ ગેરહાજરી જણાતી હાય તે। તે ઠેકાણાતું નામ વ્યતિરેક-દૃષ્ટાંત છે. ( જેમ “જ્યાં જ્યાં ધૂમાડા હૈાય ત્યાં ત્યાં બધે ઠેકાણે અગ્નિ જણાતા હોય કે જણાએલા હાય તેવાં ઠેકાણાં-રસેાડુ, કદાઇનું હાર્ટ અને યજ્ઞને કુંડ-એ બધાં અન્વય-દૃષ્ટાંત છે અને જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે ધૂમાડે પણ ન હાય-તેવાં ઠેકાણાં-નદી, સાવર અને પાણીના કુંડ એ બધાં વ્યતિરેક-દૃષ્ટાંત છે. ) હેતુના ઉપસંહારનુ નામ ઉપનય છે અને પ્રતિજ્ઞાના ઉપસંહારનું નામ નિગમન છે. પક્ષ, હેતુ, દૃષ્ટાંત, ઉપનય અને નિગમન એ પાંચે અતુમાન-જ્ઞાનના અવયવા છે. એનું ઉદાહરણ આ પ્રમાણે છેઃ ૧. પક્ષ શબ્દ પરિણામવાળા છે. ૨. હેતુ-કારણ કે એ કરાય છે માટે. ૩ દૃષ્ટાંતજે જે કરાય છે તે બધું પરિણામવાળુ છે-જેમ ધર્ડા. ૪. ઉપનય— શબ્દ પણ કરાય છે. ૫. નિગમન—માટે એ પણ પરિણામવાળે હાવા જોઈ એ. જે જે ચીજ પરિણામવાળી નથી હાતી તે તે કરાતી પણ નથી—–જેમ વાંઝણાના પુત્ર અને શબ્દ તે કરાય છે માટે પરિણામવાળા હાવા જોઇ એ-ઈત્યાદિ. ખીજા કેટલાક હેતુનાં ત્રણ લક્ષા જણાવે છે. તેઓ કહે છે કે જે ચીજ પક્ષમાં રહેતી હાય, સપક્ષમાં (અન્વય ', ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦)-- દષ્ટાંતમાં) રહેતી હોય અને વિપક્ષમાં (વ્યતિરેક-દષ્ટાંતમાં) ન રહેતી હોય તેનું નામ હતું–સાધન–છે.” પરંતુ તેઓનું આ કથન બરાબર નથી; કારણ કે કેટલાક હેતુઓ એવા હોય છે કે જેમાં એ ત્રણે લક્ષણો બરોબર ઘટે તેમ હેય, પણ પિતે જાતે તે કહેતુરૂપ હોય છે. વળી, કેટલાક હેતુઓ એવા પણ મળે છે કે જેમાં એ ત્રણે લક્ષણે બરાબર ઘટે તેમ ન હોય તે પણ પિતે જાતે તે સુહેતુરૂપ હોય છે. જેમકે–આકાશમાં ચંદ્ર છે, કારણ કે પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ જણાઈ રહ્યું છે. કૃતિકા નક્ષત્રને ઉદય થયો છે માટે હવે શકટ નક્ષત્રને પણ ઉદય થવો જોઈએ. એક આંબાને ફૂલ આવેલાં છે, માટે એ પ્રમાણે દરેક આંબાને ફૂલ આવવાં જોઈએ. ચંદ્રમાં ઊગે છે માટે સમુદ્ર ઉછળતો હવે જોઈએ. સૂર્ય ઊગે છે માટે કમળો ખીલેલાં હોવાં જોઈએ. ત્યાં વૃક્ષ છે માટે એની છાયા પણ હેવી જોઈએ. એ અને એવાં બીજાં પણ અનેક અનુમાનોમાં જે જે હેતુઓ જણાવ્યા છે તેમને એક પણ હેતુ પક્ષમાં રહેતા નથી તે પણ એ અનુમાનેમાંનું એક પણ અનુમાન છેટું કે અપ્રમાણિક નથી, માટે જેના ઉપર જણાવેલું જ હેતુનું સ્વરૂપ બરાબર છે. અને જે સ્વરૂપ બીજાઓ જણાવે છે તે બરાબર નથી. કદાચ બીજાઓ એમ જણાવે કે ઉપર જણાવેલાં દરેક અનુમાનને હેતુ, કાળ વિગેરે પક્ષમાં રહેલું છે, તો તે પણ બરાબર નથી; કારણ કે એ અનુમાનમાં જણાવેલા હેતુ અને કાળ એ બે વચ્ચે કોઈ પ્રકારને સંબંધ નથી અને જે જે બે પદાર્થો પરસ્પર કઈ જાતને સંબંધ ન ધરાવતા હોય તે બે વચ્ચે પક્ષ અને હેતુને સંબંધ ઘટતો આવતો નથી, છતાં જે તેઓ એ બે તદન સંબંધ વિનાના પદાર્થો વચ્ચે પણ પક્ષ અને હેતુને વ્યવહાર ઘટતે માને તેમ હોય તે “કાગડે કાળો છે માટે શબ્દ અનિત્ય લેવો જોઈએ.” એ અનુમાન પણ સાચું થવું જોઈએ, કારણ કે આ અનુમાનમાં “કાળની જ પેઠે લેકને પણ પક્ષ તરીકે માની શકાય તેમ છે. વળી, એવાં પણ કેટલાંક સાચાં અનુમાને છે કે જેઓને હેતુ સપક્ષમાં નથી રહે તો પણ સુહેતુ છે. જેમકે શબ્દ Page #228 -------------------------------------------------------------------------- ________________ ---( ૨૧ ) -અનિત્ય છે, કારણ કે એ સાંભળી શકાય છે. “ત્યાં મારો ભાઈ હો ‘જોઈએ, ” કારણ કે, એ સિવાય આ સાદ ન સંભળાય. “બધું નિત્યરૂપ અથવા અનિત્યરૂપ હેવું જોઈએ કારણ કે એ, સદુપ છે. એ બધાં અનુમાને સાચાં અને પ્રામાણિક છે, છતાં તેમાં જણુવેલા હેતુઓ સપક્ષમાં નથી રહેતા માટે બીજાઓએ જણાવેલાં હેતુનાં એ ત્રણે લક્ષણો બરાબર નથી એટલું જ નહિ ઊલટાં દૂષણવાળાં છે–એ પ્રકારે અનુમાનનું સ્વરૂપ અને ભેદ વિગેરે છે. હવે આગમ–પ્રમાણુનું સ્વરૂપ આ રીતે જણાવે છે –-આમ પુરુષના કહેવાથી જાણવામાં આવેલી હકીક્તનું નામ “આગમ” છે. અને આ પુરુષના વચનને પણ કલ્પનાથી આગમ-પ્રમાણુરૂપ માનવામાં આવે છે. જેમ “અહીં ભોંમાં ભંડાર છે ” વા “મેર વિગેરે છે ' એ જાતનું આપનું વચન પ્રમાણુરૂપ મનાય છે. જે પુરષ વા સ્ત્રી, જેમ પદાર્થ છે તેમ જ જાણે છે, જેમ જાણે છે તેમ જ કહે છે તેનું નામ આત મનુષ્ય છે. એ આત-માતા, પિતા અને તીર્થકર વિગેરે છે–એ પ્રકારે પરોક્ષ પ્રમાણની બધી હકીકત છે. બીજા શાસ્ત્રમાં કહ્યું છે કે જે જ્ઞાન વિવાદ વિનાનું છે અને વ્યવહારની દષ્ટિએ રપષ્ટરૂપ છે તેનું નામ “પ્રત્યક્ષ છે–એ સિવાયનું બીજું જ્ઞાન પરોક્ષ છે” “એ બને -જ્ઞાનમાં એટલે પ્રત્યક્ષ અને પક્ષમાં જે જ્ઞાન જેટલું વિવાદ વિનાનું છે તેટલું પ્રમાણભૂત છે અને જેટલું વિવાદવાળું છે તેટલું અપ્રમાણભૂત છે.” અર્થાત એક જ જ્ઞાન પણ જે વિષયમાં વિવાદ વિનાનું છે તે વિષયમાં પ્રમાણભૂત છે અને જે વિષયમાં વિવાદવાળું છે તે વિષયમાં અપ્રમાણભૂત છે જેમકે જે મનુષ્યની આંખે તિમિરને રેગ થયો હોય તે, બે ચંદ્રને જુએ છે તે એનું ચંદ્રને જોવાનું જ્ઞાન તે પ્રમાણભૂત છે અને ચંદ્રની સંખ્યાને જોવાનું જ્ઞાન તે અપ્રમાણભૂત છે. એ રીતે એક જ વિષયને - લગતું એક જ જ્ઞાન પણ વિવાદ અને અવિવાદની દૃષ્ટિએ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત થઈ શકે છે. પ્રમાણુની પ્રામાણિકતા અને અપ્રામાકણિકતા તેને વિવાદવાળા અને વિવાદ વિનાના જ્ઞાન ઉપર નિર્ભર છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૧૨ )–– અત્યાર સુધીની હકીકત ઉપરથી આ વાત તે ચક્કસ થઈ કે પ્રમાણ. બે જ છે અને તે એક પ્રત્યક્ષ અને બીજું પરત છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન–એ પાંચમાંનાં પ્રથમનાં બે જ્ઞાન ખરી રીતે તે પરોક્ષ છે અને બાકીનાં ત્રણ જ્ઞાન એટલે અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, એ પ્રત્યક્ષરૂપ છે. હવે લેકના ઉત્તરાર્ધને–પાછળના અડધિયાને--અર્થ આ પ્રમાણે કરે છે–“ એ પ્રમાણ વડે અનંત ધર્મવાળી વસ્તુ જાણી. શકાય છે અર્થાત ઉપર જણાવેલા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણને વિષય એ અનંત ધર્મવાળી વસ્તુ છે. અનંત એટલે જેનું માપ ન થઈ, શકે એટલા. ધર્મ એટલે રવભાવે. સ્વભાવે બે જાતના છે. એક તે વરતુની સાથે જ થનારા અને બીજી વસ્તુમાં ક્રમે કરીને થનાર. અથવા વસ્તુ માત્ર “અનેકાંતાત્મક” છે. “અનેકાંતાત્મક ને અર્થ આ પ્રમાણે છે –જેના અનેક અંત એટલે ધર્મ–રવભાવ છે તે “અનેકાંતાત્મક કહેવાય. તાત્પર્ય એ કે–જડ અને ચેતન એ બધા પદાર્થો અનંત-ધર્મવાળા છે, કારણ કે એનું જ્ઞાન પ્રમાણથી થઈ શકે છે. આ સ્થળે એક પણું ઉદાહરણ જડી શકે એમ નથી કારણ કે વરતુ માત્ર જડ અને ચેતનરૂપ પક્ષમાં સમાઈ ગઈ છે. જે વસ્તુ અનંત ધર્મવાળી નથી તે પ્રમાણુથી પણ જાણી શકાય એવી નથી. જેમ આકાશની કળી. ફક્ત એ જાતનું તદ્દન વ્યતિરેકી ઉદાહરણ મળી શકે છે અને એ એક જ ઉદાહરણ, ઉપલા અનુમાનની સાબિતી માટે પૂરતું છે. એ જણાવેલું અનુમાન પણ દૂષણ વિનાનું છે; કારણ કે એમાં કોઈ પ્રકારના દેશને અવકાશ નથી અને પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી પણ એ જ હકીકતને પુષ્ટિ મળે છે. બીજું તો ઠીક, પણ એક જ વસ્તુમાં અનંત ધર્મો શી રીતે રહી શકે? એ પ્રશ્નને જવાબ અહીં એક માત્ર સેનાના ઘડાનું જ દષ્ટાંત આપીને આ પ્રમાણે આપવામાં આવે છે--કઈ પણ ઘડો એનાં પિતાનાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ——(૨૧૩) પદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ છે અને બીજાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ નથી. વળી, જ્યારે સત્વ, યત્વ અને પ્રમેયત્વ વિગેરે ધર્મોને લઈને ઘડાને વિચાર કરવામાં આવે ત્યારે તો એ (ઘડો) હમેશાં સત જ છે; કારણ કે એ ધર્મો વસ્તુ માત્રામાં હોવાથી એ ધર્મોની અપેક્ષાએ પ્રત્યક્ષ પદાર્થ પરરપર સરખે છે માટે એ ધર્મોમાં પિતાની કે પરની કલ્પના થઈ શકતી નથી. હવે આપણે એ ઘડાને જ વિશેષ વિચાર કરીએ –-ઘડે પુદગલેનાં પરમાણુઓથી બનેલું છે માટે -એ, પશ્રિતિકરૂપે સત કહેવાય અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાપરિતકાય, આકાશાસ્તિકાય અને કાળ-એ બધાંને રૂપે અસત કહેવાય. પૌદ્ગલિકપણું એ ઘડાને પિતાને પરધર્મસ્વભાવ છે અને એ પર્યાય, ધર્માસ્તિકાય અને જીવારિતકાય વિગેરે અનંત દ્રવ્યથી તદ્દન છૂટો (વ્યાવૃત્ત) છે અર્થાત્ ઘડાને સ્વપર્યાય એક છે અને પરંપર્યાય અનંત છે. તાત્પર્ય એ કે–ડે પિતાના પૌદ્ગલિકપણાને રૂપે સત, છે અને એ સિવાયનાં બીજાં અનંત દ્રવ્યોને રૂપે અસત છે. વળી, ઘડે પૃથ્વીને બનતો હોવાથી પૃથ્વીરૂપે સત છે અને પાણી, તેજ તથા વાયુ વિગેરેને રૂપે અસત છે. અહીં પણ ઘડાને પિતાને પર્યાય એક છે અને પરપર્યાયે અનંત છે. એ જ રીતે બધે ઠેકાણે સ્વપર્યાય અને પર-પર્યાયની વીગત સમજી લેવાની છે. જો કે ઘડો પૃથ્વીનાં પરમાણુઓથી બનેલ છે, તો પણ તે, ધાતુનો બને છે તેથી ધાતુરૂપે સત છે અને માટી વિગેરેને રૂપે અસત છે. ધાતુમાંય તે, સેનાને બનેલું છે માટે તેનારૂપે સત્ છે અને રૂપું, ત્રાંબું અને સીસું વિગેરેને રૂપે અસત છે. સેનામાં પણ એ -ઘડે ઘડેલા સેનાને બનેલું છે માટે ઘડેલા સોનારૂપે સત છે અને ઘડયા સિવાયના સોનારૂપે અસત છે. ઘડેલા સેનામાં પણ એ ઘડે દેવદત્તે પડેલા સોનાનો બને છે માટે એ રૂપે સત છે અને યજ્ઞદર વિગેરે દેવદત્ત સિવાયના કારીગરે એ ઘડેલા સોનારૂપે અસત છે. એ ઘડો ઘડેલે છે, પણ એને આકાર-મેટું સાંકડું અને વચલા ભાગ પહોળો એવા Page #231 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪)–– છે તેથી એ, એ આકારરૂપ રત છે અને બીજા મુગટ વિગેરેના આકાર-- ક્ષે અસત છે. એ આકાર છે પણ એ એને ગોળ-આકાર છે તેથી એ, ગોળ આકારરૂપે સત છે અને બીજા આકારરૂપે અસત છે. ગળઆકારમાં પણ જે એ ઘડાને જ ગળ-આકાર છે તે રૂપે જ એ સતત છે અને બીજા ગોળ આકાર રૂપે અસ્ત છે. એને પિતાને ગોળ આકાર પણ એનાં પોતાનાં જ પરમાણુઓથી બનેલું છે માટે તે રૂપે એ ત છે અને બીજું પરમાણુઓની અપેક્ષાએ એ અસત છે. આ જ પ્રકારે બીજા જે જે ધર્મવડે ઘડાને ઘટાવવામાં આવે છે, તેને પિતાને પર્યાય છે અને એ સિવાયના બીજા બધા એના પર-પર્યાય છે. એ રીતે દ્રવ્યની અપેક્ષાએ ફક્ત એક ઘડાના થડા વ-પર્યા છે અને પર-પર્યાય તે અનંત છે. એ રીતે એક દ્રવ્યની જ અપેક્ષાએ ઘડાની વિચારણા થઈ હવે ક્ષેત્રની અપેક્ષાએ ઘડની વિચારણા આ પ્રમાણે છે—ક્ષેત્રની અપેક્ષાએ જેતા ઘડે ત્રણે લોકમાં વર્તે છે એટલે ત્રણે લેકમાં વર્તવાપણું એ ઘડાને પિતાને પર્યાય છે, અને એ પર્યાય બીજો કોઈ પરપર્યાય હેત નથી. ત્રણે લકમાં વર્તતે પણ આ ઘડે તિર્યલોકમાં છે માટે એ, એ રૂપે સત છે અને ઉર્ધ્વ કે અધેલકમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. એમાં પણ એ ઘડે જંબુદ્વીપમાં રહેતો હોવાથી એ રૂપે સત છે અને બીજા દીમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. એમાં પણ ભરતક્ષેત્રમાં રહેતા હોવાથી એ રૂપે સત છે અને બીજા ક્ષેત્રોમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. ભરતક્ષેત્રમાં પણ પાટલે પુરમાં રહેતે હેવાથી એ રૂપે સત્ છે અને બીજા નગરમાં વર્તવાની અપેક્ષાએ અસત્ છે. પાટલીપુરમાં પણ દેવદત્તભાઈના ઘરમાં રહેતા હોવાથી એ રૂપે સત્ છે અને બીજાના ઘરમાં રહેવાની અપેક્ષાએ અસત છે. ઘરમાં પણ ઘરના એક ખૂણામાં રહેતું હોવાથી એ રૂપે સત છે અને બીજા ખૂણું વિગેરેમાં રહેવાની અપેક્ષાએ અસત છે. ઘરના ખૂણામાં પણ એ, જેટલા આકાશના. ભાગને રોકે છે એ રૂપે સત છે અને બાકીના આકાશના ભાગને નહિ. Page #232 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૫ ) શકવાની અપેક્ષાએ અસત્ છે. એ રીતે ક્ષેત્રની અપેક્ષાએ ખીજું પણ ઉચિત ઘટાવી લેવાનું છે-ક્ષેત્રની અપેક્ષાએ ઘડાના પેાતાના પર્યાયા થાડા અને પર—પર્યાયા તે અસખ્ય છે; કારણ કે, ક્ષેત્રના અસ ંખ્ય પ્રદેશ છે અથવા મનુષ્યલેાકમાં રહેલા ધડાના, ખીજા સ્થાનમાં રહેલાં દ્રવ્યેાની અપેક્ષાએ અનંત એવા પર-પર્યાય છે. એ જ પ્રમાણે દેવદત્તભાઈના ઘરમાં રહેલા ઘડા વિષે પણ સમજી લેવાનું છે અને એ રીતે એના પણ પર-પર્યાયા અનંત છે એમ સમજી લેવાનું છે. હવે કાલની અપેક્ષાએ ઘડાની વિચારણા આ પ્રમાણે છેઃ— ધડે પેાતાના દ્રવ્યની અપેક્ષાએ છે, હતા અને રહેશે. એ, આ યુગને હાવાથી એ રૂપે સત, શ્વે અને અતીત ( થઈ ગએલ ) અને અનાગત ( હવે પછી આવનાર ) યુગને ન હેાવાથી એ રૂપે અસત્ છે. આ યુગમાં પણ તે ચાલુ વર્ષના છે માટે એ રૂપે સત્ છે અને ભૂત અને ભવિષ્ય વષૅની અપેક્ષાએ અત્ છે. ચાલુ વર્ષમાં પણ તે વસંત ઋતુમાં બનેલા છે માટે એ રૂપે સત્ છે અને બીજી ઋતુઓની અપેક્ષાએ અસત્ છે. એમાં પણ એ તાજો છે માટે નવીનરૂપે સત છે અને પુરાણુ (જૂના) રૂપે અસત છે. તેમાં પણ તે, આજના બનેલા હુાવાથી એ રૂપે સત છે અને બીજે રૂપે અસત્ છે. તેમાં પણ તે ચાલુ પળમાં વતા હેાવાથી એ રૂપે સત, છે અને બીજે રૂપે અસત્ છે. એ રીતે કાળની અપેક્ષાએ પણ પોતાના સ્વપર્યાયે અસંખ્ય છે, કારણ કે, એક પદાથ અસંખ્ય કાળ સુધી ટકી શકે છે. જો એની અનત કાળ સુધી ટકી રહેવાની કલ્પના કરવામાં આવે તે એના અનંત-પર્યાયે પણ્ ડાઈ શકે છે અને પરપર્યાયે તે અનત છે; કારણ કે ઉપર જણાવેલા કાળ સિવાય બીજે કાળે વતાં અનંત દ્રજ્યેાની અપેક્ષાએ તેને ઘટાવવાના છે. હવે ભાવની અપેક્ષાએ ઘડાની વિચારણા આ પ્રમાણે છે: એ વડે રંગે પીળા છે માટે એ રૂપે સત છે અને બાકીના બજા ર્ગેાની અપેક્ષાએ અસત છે. એ પીળા તેા છે તે પણુ, બીજી બધી પીળી ચીજો કરતાં જુદા પીળો ઘડાના Page #233 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬)–– છે માટે એ, એ જ રૂપે સત છે અને બીજા પીળા રૂપે અસત છેઅર્થાત અહીં એમ ઘટાવવાનું છે કે-એ ઘડે, અમુક પીળા પદાર્થ કરતાં એકગણે પીળે છે, અમુક કરતાં બમણે પીળો છે, અમુક કરતાં ત્રમણે પીળો છે એમ ઠેઠ “અમુક પીળા પદાર્થ કરતા અનંતગણો પીળો છે, ત્યાં સુધી સમજી લેવાનું છે અને એ જ રીતે એમ પણ પટાવવાનું છે કે, એ ઘડે, અમુક પીળા કરતાં એકગણે ઓછો પીળો છે, અમુક કરતાં બમણે એ છો પીળો છે અને અમુક કરતાં ત્રણે ઓછો પીળે છે એ રીતે ઠેઠ “અમુક કરતાં અનંત ગણે ઓછો પીળો છે, ત્યાં સુધી સમજી લેવાનું છે-એ પ્રકારે ફક્ત એક પીળા રંગની અપેક્ષાએ એકલા ધડાના જ સ્વપર્યાયે અનંત થઈ શકે છે. જેમ પીળા રંગની તરતમતાની અપેક્ષાએ એના અનંત-પર્યાયે થઈ શક્યા છે તેમ નીલ વગેરે રંગની તરતમાતાની અપેક્ષાએ પણ ધડાના પર્યાયે અનંત થઈ શકે છે. અને એ જ પ્રમાણે ધડાના પિતાના રસની અપેક્ષાએ અને પરરસની અપેક્ષાએ અનંત સ્વ-પર્યાય અને અનંત પર-પર્યાયે થઈ શકે છે તથા એ જ રીતે સુગંધ, ગુરૂતા, લઘુતા, મૃદુતા, કર્કશપણું, શીત, ગરમ, ચીકણું, લૂખું, એ બધામાં પણ પૂર્વે જણાવ્યા પ્રમાણે ધટાવી લેવાનું છે. કારણ કે, અનંત પ્રદેશવાળા એક રકંધમાં (પદાર્થમાં) આઠે રપર્ણો હોઈ શકે છે, એમ સિદ્ધાંતમાં જણાવેલું છે માટે આ ઘડામાં એ આઠે રપર્શીને પણ પટાવી લેવાના છે. અથવા સોનું એ ધાતુ જ એવી છે કે, એમાં અનંતકાળે પાંચે વર્ણો, બન્ને ગધે, છએ ર અને આઠે સ્પર્શે સમજી લેવાના છે તથા એને તરતમાતાને વિભાગ પણ ઘટાવી લેવાનો છે અને એ બધાને અનંતાનંત સમજી લેવાના છે. તથા બીજા બીજા પદાર્થોના વર્ણ વિગેરે ગુણોથી એ ઘડાના ગુણોને વ્યાવૃત્ત (જુદા) જાણવાના છે અને એ અપેક્ષાએ ઘડાને અસત સમજવાને છે તે રીતે અહીં અનંત સ્વ-ધર્મો અને પરધર્મો ધટી શકે એમ છે. “ઘટ” અર્થને જણાવવા માટે જુદા જુદા અનેક ભાષાના ભેદને લીધે ધટ વિગેરે અનેક શબ્દોને વ્યવહાર Page #234 -------------------------------------------------------------------------- ________________ ---( ૨૧૭ ). ચાલ્યો આવે છે, તે અપેક્ષાએ ઘડે સત છે અને એ બધા ઘડાના સ્વ-ધર્મો છે. તથા બીજા શબ્દોથી “ઘડાને ભાવ ન જણાવી શકાતું હોવાથી એ અપેક્ષાએ ઘડે અસત છે અને એ બધા ઘડાના પર-પર્યાયે છે– તે બને પણ અનંત છે. અથવા એ ઘડાના જે જે સ્વધર્મો અને પરધર્મો કહ્યા છે, તે ધર્મોને જણાવનારા જેટલા શબ્દો છે, તે બધા ઘડાના સ્વ-ધર્મો છે અને એ સિવાયના જે જે બીજા શબ્દો છે, તે બધા ઘડાના પરધર્મો છે. કેટલાંક દ્રવ્ય (પદાર્થો)ની અપેક્ષાએ ઘડે પહેલે, બીજ, ત્રીજે અને એ રીતે યાવત અનંતમો છે અને એ બધી સંખ્યા ઘડાના સ્વ-ધર્મો છે અને તે સિવાયનાની અપેક્ષાએ ઘડો અસત છે-એ બધા એના રસ્વધર્મો અને પરધર્મો અનંત છે અથવા એ ઘડામાં જેટલાં પરમાણુઓ રહેલાં છે તે બધી સંખ્યા ઘડાને સ્વધર્મ છે અને એ સિવાયની બધી સંખ્યા એને (ઘડાને) પરધર્મ છે. એ પ્રકારે પણ એના સ્વ-ધર્મો અને પર-ધર્મો અનંત જ ઘટી શકે છે. આજ અનંતકાળથી એ ઘડાની સાથે અનંત પદાર્થોના અનેક સંયોગ થયા અને વિયોગ થયા-એ બધા ય ઘડાના અનંત સ્વ-ધર્મો છે અને જે જે પદાર્થોની સાથે એના (ઘડાના) સંગો અને વિયોગો નથી થયા એવા પદાર્થો પણ અનંત છે.એ રૂપે ઘડ અસત્ છે માટે એ ઘડાના પરધર્મો પણ અનંત છે. એ બધે વિચાર શબ્દ, સંખ્યા અને સંગ તથા વિભાગની અપેક્ષાએ કરેલ છે, હવે પરિમાણુની અપેક્ષાએ ઘડાનો વિચાર આ પ્રમાણે છે –તે તે પદાર્થોની અપેક્ષાએ ઘડે નાને, મોટો, લાંબે અને ટ્રકે હોય છે અને એ રીતે તેનું માપ અનંત ભેદવાળું થઈ શકે છે માટે એ બધા ઘડાના સ્વ-ધર્મો છે અને જેનાથી એ ઘડે જુદે પડે છે તે અપેક્ષાએ અસત્ છે અને તે બધા ઘડાના પર-ધર્મો પણ અનંત છે. તે તે પદાર્થોની અપેક્ષાએ ઘડે, નજીક, વધારે નજીક, તદ્દન નજીક; દૂર, વધારે દૂર અને તદ્દન દૂર અને તે વળી એક ગાઉ, બે ગાઉ તથા એકજન, બે યોજન અને અસંખ્ય જન પણ હોઈ શકે છે અને એ રીતે દૂર અને નજીકની અપેક્ષાએ Page #235 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૮ )~~~ પણ ઘડાના સ્વ-પર્યાયા અનંત છે. વળી, કઈ પદાર્થની અપેક્ષાએ એ ઘડા પૂર્વમાં છે, ક્રાઈની અપેક્ષાએ પશ્ચિમમાં છે તથા કાચ્ની અપેક્ષ એ વાયવ્ય ખૂણામાં છે અને કાષ્ટની અપેક્ષાએ ઇશાન ખૂણામાં છે, એ રીતે દિશા અને વિદિશાની અપેક્ષાએ પણ ધડાના અસંખ્ય રવ-પર્યાયા ઘટી શકે એમ છે. કાલની અપેક્ષાએ પણ ધડાના સ્વધર્મ અનંત થાય તેમ છે; કારણ કે કાળના ક્ષણુ, લવ, ઘડી, દિન, માસ, વરસ અને યુગ વિગેરે ઘણા ય ભેદે છે અને એ ભેદની અપેક્ષાએ વડા બીજા બીજા સઘળાં દ્રવ્યેથી પૂર્વ અને પર હેઈ શકે છે માટે જ એના (ડાના ) સ્વધર્મ અન્ત કહ્યા છે. જ્ઞાનની અપેક્ષાએ પણ ધડાના સ્વ-ધર્મ અનંત હાઇ શકે છે; કારણ કે જીવા અનત છે અને તે બધા પેાતાતાના જ્ઞાનવડે એ ઘડાને જુદી જુદી રીતે જાણી રહ્યા છે–કેાઇ સ્પષ્ટપણે જાણે છે, કાઇ અસ્પષ્ટપણે જાણે છે, કાષ્ટ દૂરપણે જાણે છે અને કાઇ નજીકપણે જાણે છે ત્યાદિ. વળી, એ ઘડા બધા વેનાં અનંતાનંત ભેદવાળાં સુખ, દુ:ખ, ત્યાગ કરવાની બુદ્ધિ, લેવાની બુદ્ધિ, તટસ્થ રહેવાની બુદ્ધિ, પુણ્ય, પાપ, કર્મોના બંધ, કાઇ જાતને સંસ્કાર, ક્રોધ, માન, માયા, લાભ, રા”, દ્વેષ અને માદ્ધ તથા જમીનમાં આળેાટવુ, પડવુ અને વેગ વિગેરેના કારણુરૂપ હોવાથી વા એ બધાંના અકારણરૂપ હાવાથી અનંત ધર્મવાળા હાઇ શકે છે. તથા એ ઘડા, ઊંચે ફેંકવું, નીચે ફેંકવું, સંકડાવું, ફેલાવું, ભવ્, ઝવું, ખાલી થવુ, ભરાવુ, ચાલવું, કંપવું, બીજે ઠેકાણે લઇ જવું, પાણી લાવવું અને પાણી ધરી રાખવું વિગેરે અનંત જુદી જુદી ક્રિયાઓના કારણરૂપ છે માટે એના ( ધડાના ) ક્રિયારૂપ સ્વધર્મ અનત હોઈ શકે છે. અને જે પદાર્થો એ બધી ક્રિયાઓના કારણરૂપ નથી તેનાથી ઘડે જુદો હાવાથી એના ધાં પણ અનંત જ હોઈ શકે છે. એ તે ક્રિયાની અપેક્ષ એ ધડાની હકીકત જણાવી, હવે સામાન્યની અપેક્ષાએ ઘડાના હેવાલ આ પ્રમાણે છે:~~~આગળ જણાવ્યા પ્રમાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં જે પર Page #236 -------------------------------------------------------------------------- ________________ ––( ૨૧૯). જે વરતુમાત્રના અનંત સ્વ અને પરપર્યાયે જણાવ્યા છે તેમાંના કોઈન એક પર્યાય સાથે, કેઈના બે સાથે અને કેઈના અનંત ધર્મો સાથે ઘડાનું અનંત ભેદવાળું સરખામણું થતું હોવાથી–એ અપેક્ષાએ પણ ઘડાના વધર્મો અનંત છે. વિશેષની અપેક્ષાએ પણ ઘડે, અનંત પદાર્થોમાંના કેદના એક ધર્મથી, કેઈના બે ધર્મોથી અને કેાઈના અનંત ધર્મોથી વિલક્ષણ હેવાથી એ અપેક્ષાએ પણ ઘડાના રવધર્મો અનંત છે. વળી, અનંત પદાર્થોની અપેક્ષાએ ઘડામાં રહેલું જાડાપણું, પાતળાપણું, સમપણું,. વાંકાપણું, નાનાપણું, મેટાપણું, તપણું, ચકચકાટ, સુંદરતા, પહેળાઈ, ટુંકાઈ, નીચતા, ઉચ્ચતા અને વિશાળ-મુખપણું વિગેરે એક એક ગુણ અનંત પ્રકાર છે તેથી એ રીતે પણ ઘડામાં અનંત-ધર્મોને સમાસ થઈ શકે છે. સંબંધની અપેક્ષાએ ઘડો, આજ અનંતકાળથી અને અનંત પદાર્થો સાથે અનંત પ્રકારનો આધાર–આધેયનો સંબંધ ધરાવે છે માટે તે અપેક્ષાએ પણ એના અનંત સ્વધર્મો ગણી શકાય એમ છે. એ પ્રમાણે સ્વ-સ્વામીને સંબંધ, જન્યજનકનો સંબંધ, નિમિત્ત-નૈમિત્તિકનો સંબંધ, છ કારકને. સંબંધ, પ્રકાશ્ય-પ્રકાશકને સંબંધ,ભોજ્ય-ભેજકને સંબંધ, વાઘવાહકને સંબંધ, આશ્રય–આશ્રિતને સંબંધ, વધ્ય–વધકને સંબંધ, વિધ્ય-વિરેાધકનો સંબંધ, અને યજ્ઞાયકનો સંબંધ વિગેરે અસંખ્ય સંબંધની અપેક્ષાએ પણ એક એકના અનંતધર્મો જાણવાના છે. અહીં જે ઘટના અનંતાનંત સ્વ અને પરપર્યાયો કહ્યા છે તે બધાની ઉત્પત્તિ, નાશ અને સ્થિરપણું વિગેરે બધું અનંતકાળે અનંતીવાર થયું છે, થાય છે અને થશે–તે અપેક્ષાએ પણ ઘટના અનંત ધર્મો થઈ શકે છે. એ પ્રકારે પીળા વર્ણથી માંડીને અહીં સુધી માત્ર એક ભાવની અપેક્ષાએ ઘટના અનંત ધર્મો સમજી લેવાના છે. વળી, અત્યાર સુધી દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ વિગેરેની અપેક્ષાએ ઘડાના જે સ્વધર્મો અને પર–ધર્મો કહ્યા છે તે બંને ધર્મો સહિત ઘડે, કહી શકાય તેમ નથી; કારણ કે એ એક પણ શબ્દ નથી કે જે પોતે એક જ હોઈને પણ તે બંને અનંતા-- Page #237 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) – નંત ધર્મો સહિત એવા ઘડાને એક જ સમયે જણાવી શકે. જો એ માટે કોઈ એક નવા શબ્દને ઊભું કરવામાં આવે તો પણ તે, એ બધા ધર્મો સહિત ઘડાને એક જ સમયે જણાવી શકે એમ નથીએ બધા ધર્મો સહિત ઘડાને બેધ ક્રમે કરીને જ થઈ શકે છે, આમ છે માટે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરેની અપેક્ષાએ ઘડામાં અવક્તવ્યતા ધર્મ પણ હોઈ શકે છે અને એ, પૂર્વની જ પડે કહી શકાય એવા અનંત ધર્મો અને બીજા પદાર્થોથી જુદો હોવાથી એ ઘડામાં અવતવ્ય એવા અનંત પરધર્મો પણ સમાઈ જાય છે, તે આ પ્રકારે જેમ એકલા ઘડામાં જ અનંત ધર્મો બતાવ્યા છે તેમ પદાર્થ માત્રમાં એટલે આત્મા વિગેરેમાં પણ અનંત ધર્મો ઘટાવી લેવાના છે. આત્મામાં એ અનંત ધર્મો આ પ્રમાણે છે–ચેતનાપણું, કર્તાપણું, ભગવનારપણું, જાણકારપણું, યપણું, અમૂર્તપણું, અસંખ્યપ્રદેશપણું, નિશ્ચલ આઠ પ્રદેશપણું, લેક પ્રમાણ–પ્રદેશપણું, જીવપણું, અભવ્યપણું, ભવ્યપણું, પરિણામિપણું, પિતાના શરીરમાં વ્યાપી રહેવા- . પણું–એ બધા આત્માના સહભાવી (આત્માની સાથે નિરંતર રહેતા) ધર્મો છે. તથા ખુશી, શોક, સુખ, દુઃખ, મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, દેવપણું, નારકીપણું, તિર્યચપણું અને મનુષ્યપણું, બધાં પુલની સાથે શરીર વિગેરેએ કરીને સંગ, અનાદિ અન તપણું, બધા છની સાથે બધા પ્રકારના સંબંધનું ધારકપણું, સંસારીપણું, ક્રોધ વિગેરે અસંખ્ય પરિણમપણું, હાય, રતિ, અરતિ, ભય, શેક અને ધૃણા, સ્ત્રીપણું, પુરુષપણું, નપુંસકપણું, મૂખપાછું, આંધળાપણું અને બહેરા વિગેરે પણું– એ બધા આત્માના ક્રમભાવી (ક્રમે કરીને થનારા) ધર્મો છે. જે આત્મા મુક્તિને પામ્યા છે. તેમાં તે સિદ્ધપણું, સાદિ અનંતપણું, જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, સુખ અને વીર્ય છે. અને અનંત કવ્ય, ક્ષેત્ર, -કાલ અને સર્વ પર્યાનું જાણપણું તથા જનારપણું છે તથા અશરીરપણું, Page #238 -------------------------------------------------------------------------- ________________ ——( ૨૧ ) અજરપણું, અમરપણું, અરૂપપણું, અરસપણું, અગંધપણું, અસ્પશપણું અને અશબ્દપણું છે. તથા નિશ્ચલપણું, નીરોગીપણું, અક્ષયપણું અબાલપણું અને પૂર્વે ભગવેલી સંસારી દશામાં જે જે જીવ–ધર્મો અનુભવ્યા હેય તે બધા એ પ્રકારે આત્મામાં પણ અનંત ધર્મો સમજી લેવાના છે. ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશારિતકાય અને કાળ એ બધામાં-અનુકમે અસંખ્ય પ્રદેશપણું, સંખ્ય પ્રદેશપણું, અનંત પ્રદેશપણું, અપદેશપણું, સર્વ જીવ અને પુદ્ગલેને કેમે કરીને ગતિમાં, સ્થિતિમાં, અવગાહ દેવામાં અને નવું જૂનું થવામાં સહાયકપણું, અવસ્થિતપણું, અનાદિ અનંતપણું, અરૂપીપણું, અગુરુલઘુપણું, એક સ્કધપણું, જાણવા ગ્યપણું, સતપણું અને દ્રવ્યપણું વિગેરે અનંત ધર્મો એ અરૂપી પદાર્થોમાં સમજી લેવાના છે. અને જે પદાર્થો પૌગલિક છે તેમાં ઘડાના. ઉદાહરણની જ પેઠે અનંતાનંત એવા સ્વ–પરપર્યાયો સમજી લેવાના છે. • શબ્દમાં ઉદાત્તપણું, અનુદાપણું, સ્વરિતપણું, વિવૃતપણું, સંવૃતપણું, ઘેષપણું, અષપણું, અ૫પ્રમાણપણું, મહાપ્રાણપણું, અભિલાપ્યપણું, અનભિલાપણું, અર્યનું વાચકપણું અને અવાચકપણું તથા ક્ષેત્ર અને કાલ વિગેરેના ભેદને લીધે અનંત અર્થનું જણાવવાપણું એ વિગેરે ધર્મો ઘટાવી લેવાના છે તથા આત્મા વિગેરે બધા પદાર્થોમાં નિત્યપણું, અનિત્યપણું, સામાન્ય, વિશેષ, સત્પણું, અસત્પણું, અભિલાપણું અને અનભિલાય પણું અને એ ઉપરાંત બીજી વસ્તુઓના વ્યાવૃત્તિ-ધર્મો પણ જાણ વાના છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે જે ધર્મો ઘડાના પિતાના છે તે તે તેના સ્વ–પર્યાયે કહેવાય એ ઠીક, પરંતુ જે પર-પર્યાય છે . અને ઘડાથી જુદા પદાર્થમાં રહેનારા છે તે (પર–પર્યાય) ઘડાના સંબંધી શી રીતે હોઈ શકે ? એ પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે –સંબંધના બે પ્રકાર છે –એક તે અરિતપણે રહેતે સંબંધ અને બીજે નાસ્તિપણે રહેતે સંબંધ. જેમ ઘડાને એનાં રૂ૫ વિગેરે ગુણે સાથે સંબંધ છે તેમ ઘડાના સ્વ–પર્ધા સાથે એને (ઘડાનો) સંબંધ અસ્તિપણે છે Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨ )–– અને પરપર્યાય ઘડામાં ન રહેતા હોવાથી એને એની સાથે થએલો સંબંધ નાસ્તિપણે છે. જેમ ઘડાનો સંબંધ અછતા માટીરૂપ પર્યાય સાથે છે તેમ પર–પર્યાય સાથે પણ એને એ જ સંબંધ છે. ફક્ત એ પર-પર્યાયે એનામાં રહેતા નથી માટે જ એને સંબંધ નાસ્તિપણે કહેવાય અને એમ છે માટે જ તે, પ–પર્યાય પણ કહેવાય. વળી, અહીં એમ કહેવામાં આવે કે-જેમ ધન વિનાને ગરીબ ધનવાળો કહેવાતો નથી તેમ જે પર–પર્યાયે ઘડાના નથી, તેઓ ઘડાના શી રીતે કહેવાય? વળી, જે ચીજ જેની ન હોય છતાં જો એની કહેવાતી હોય તે લેકના વ્યવહારને ભંગ થશે માટે એ પર–પર્યાયો ઘડાના શી રીતે કહેવાય? એનો ઉત્તર આ પ્રમાણે છે-જેમ ધન અને ગરીબ એ બનેને સંબંધ તો છે, પણ તે નાસ્તિત્વરૂપે છે તેમ પર–પર્યાય અને ઘડા વચ્ચે સંબંધ તો છે પણ તે નાસ્તિત્વરૂપે છે. નાસ્તિત્વરૂપે સંબંધ હેવામાં કોઈ જાતને બાધ જણાતું નથી, કારણ કે બેલનારા બોલે છે કે-“આ ગરીબને ધન નથી અર્થાત ગરીબ અને ધન વચ્ચે નાસ્તિત્વને સંબંધ છે એ જ પ્રકારે “આ ઘડે કલમરૂપે નથી ” એટલે ઘડા અને કલમ વચ્ચે પરસ્પર નાસ્તિત્વને સંબંધ છે, એ સ્પષ્ટ રીતે ભાસે છે. હા, એમ તો કહેવું કદાચ ઠીક કહેવાય કે ઘડાને એ પર–પર્યાયો સાથે અસ્તિત્વને સંબંધ નથી, પરંતુ તે બનને વચ્ચે તદ્દન સંબંધ જ નથી–એમ તો ન જ કહી શકાય. વળી, પર-પર્યાયે સાથે ઘડાને નાસ્તિત્વને સંબંધ હોય, એમાં કોઈ પ્રકારના લેકવ્યવહારને પણ બાધ આવતો નથી. વળી, કદાચ એમ કહેવામાં આવે કે-નાસ્તિત્વ તે અભાવરૂપ એટલે અસમ છે તેથી તે તુચ્છરૂપ છે તો એવા તુચ્છ રૂપની સાથે વળી શો સંબંધ હેય? માટે પર–પર્યાય પણ એવા જ તુચ્છરૂપ હેવાથી એની સાથે ઘડાને સંબંધ શી રીતે હેઈ શકે? કારણ કે જે કાંઈ તુચ્છરૂપ હોય છે તેમાં કોઈ પ્રકારની શક્તિ નથી હોતી તેથી એમાં સંબંધ-શક્તિ પણ શી રીતે હોય ? વળી, બીજું પણ એ કેજે ઘડામાં પર–પર્યાનું નાસ્તિપણું છે તો તેની જ સાથે એટલે નાતિ Page #240 -------------------------------------------------------------------------- ________________ ——(૨૨૩) પણાની સાથે ઘડાને સંબંધ હોય એ વ્યાજબી છે, પરંતુ પર–પર્યા સાથે તો એને (ઘડા) સંબંધ શી રીતે ઘટી શકે? કારણ કે ઘટનો સંબંધ પટાભાવ (પટના નાસ્તિપણું) સાથે છે એથી કરીને એને ઘડાનો સંબંધ પટ સાથે પણ હય, એવું કયાંય જોયું કે સાંભળ્યું પણું નથી. જો અહીં એમ માનવામાં આવે કે પર–પર્યાયના નાસ્તિપણે સાથે ઘડાને સંબંધ છે માટે એને (ઘડાને) સંબંધ પર–પર્યાયે સાથે પણ હેઈ શકે તો એમ પણ માનવું જોઈએ કે-ઘડાને સંબંધ પટના નાસ્તિપણું સાથે છે માટે ૫ટ સાથે પણ એને (ઘડાને) સંબંધ છે જોઈએ. પરંતુ એ માન્યતા તદ્દત ખોટી હોવાથી કોઈથી માની શકાય એમ નથી અને એ પ્રકારે પર–પયા સાથે ધડાને કોઈ પ્રકારનો સંબંધ હોય, એ વાત બરાબર જણાતી નથી. હવે એને પણ જવાબ આ પ્રમાણે છે-નાસ્તિપણને અર્થ અહીં એમ સમજવાને છે કે તે તે રૂપે નહિ હેવાપણું અર્થાત “ઘડામાં કપડાનું નાસ્તિપણું છે ” એટલે ઘડે કપડારૂપે નથી, પણ પિતાના રૂપે (ઘડારૂપે) છે. આ જાતના અર્થવાળું નાસ્તિપણું એ વસ્તુને ધર્મ છે માટે એ કાંઈ તક્ષ્મ તુચ્છરૂપે ગણું શકાય નહિ અને એમ હેવાથી જ એને (નાસ્તિપણને) સંબંધ ઘડા સાથે ન હોય એમ પણ બની શકે નહિ. એનું કારણ એ છે કે–ધો કપડારૂપે નથી” એમ કહેવામાં અર્થાત્ ઘડાની સત્તાને જણાવવામાં એ ઘડે ‘કપડારૂપે નથી” એ ભાવની પણ ખાસ જરૂર પડે છે. કપડામાં જે જે ગુણે, ધર્મો અને સ્વભાવે છે, તે ઘડામાં નથી–એ રૂપે ઘડે નથી—એ તો ઘડાને રૂપે (પિતાને રૂપે) જ છે એ હકીકતમાં આ વાત સ્પષ્ટપણે જાણી શકાય એવી છે કે-ઘડે પિતાનું સ્વરૂપ જણાવતાં કપડારૂપે નથી એ વિશેષણની ખાસ અપેક્ષા રાખે છે એથી જે જે ગુણે કે સ્વભાવ કપડાના છે તે પણ એક રીતે ઘડાના ઉપયોગમાં આવી જાય છે અને એ જ અપેક્ષાએ વિચાર કરીએ તો સ્પષ્ટપણે જાણી શકાય એમ છે કેકપડું પણ પડાની સાથે સંબંધ ધરાવી રહ્યું છે, પછી ભલે તે સંબંધ Page #241 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪ )—— . નાસ્તિત્વરૂપે કાં ન હોય ? ધડેા કપડારૂપ નર્યા ' એ વાત તો સૌ કા જાણતું હેાવાથી ધડા અને કપડાને એક ખીજાના સંબંધ નારિતત્વરૂપે છે એમાં કશે! સ ંદેહ રહે એમ નથી, લેકે તો એ બધા ઘડા વિગેરે પદાર્થાત વિષે એમ ધારી રહ્યા છે કે એ બધા પદાર્થો પરસ્પર અભાવરૂપ છે . માટે જ અર્થાત્ ડેા કપડાના અભાવરૂપ છે અને કપડુ ઘડાના અભાવરૂપ છે માટે જ અહીં એમ જણાવવામાં આવે છે કે જે કપડા વિગેરેના ગુણા કે ધર્મ છે તે બધાને ઉપયેાગ એક અપેક્ષાએ ઘડાને માટે પણ થઈ શકે છે. વળી, અહીં આ પણ એક નિયમ છે કે જેને જેની સાથે સંબંધ હૈાય તે બધા, તેના પર્યાયેા કહી શકાય-ડાના રૂપ વિગેરેના ઘડાની સાથે સંબંધ છે માટે એ રૂપ વિગેરે જેમ ધડાના પર્યાય કહી શકાય છે તેમ કપડાના ધર્મ કે ગુણાના પશુ સંબંધ કે અપેક્ષાએ ઘડાની સાથે હાવાથી એ પણુ, ધડાના જ પર્યાયેા કહી શકાય. વળી, જો એ કપડા વિગેરેના ગુણા કે ધર્માં ન હેાત તો ધડાના જ પર્યાયને સ્વપર્યાયે। તરીકે શી રીતે કહી શકાય ? કારણ કે જ્યારે આપણું અને પારકું એમ એ વાનાં હાય છે ત્યારે જ એવે વ્યવહાર થઈ શકેછે અર્થાત્ ‘આ ગુણા ઘડાના પોતાના છે અને આ ગુણેા પારકા છે' એવા વ્યવહાર થઈ શકે છે અને એ અપેક્ષાએ પણ કપડા વિગેરેના ગુણા કે ધર્મો ઘડાને ઉપયેગમાં આવી શકે છે. માટે જ એ પર—ગુણો પણ એ ધડા સાથે સબંધ ધરાવી શકે છે. વળી, પદાર્થ માત્રનો સ્વભાવ સ્વતંત્ર છે—ક્રાઈ પદાના સ્વભાવ, ખીજા પદાર્થના સ્વભાવ સાથે મિશ્રિત થએલા નથી, માટે જ્યારે કાઇ પણ પદાર્થનું ખરેખરું સ્વરૂપ જાણવું હોય ત્યારે સાથે એ પણ જાણવું જોઇએ કે બીજા કયા કયા પદાર્થો છે અને એના સ્વભાવે પણ કેવા કેવા છે? આ જાતના જ્ઞાન સિવાય કોઇ પણ મનુષ્ય પદાર્થનું પૃથક્કરણ કરી શકતા નથી, તેમ તેના સ્વતંત્ર સ્વભાવને પણ ઓળખી શકતા નથી. આ રીતે વિચાર કરી જોતાં તે એમ જાણી શકાય છે કે એક ઘડાનું જ્ઞાન મેળવવા માટે તેનાથી જુદા બીજા અનેક Page #242 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૫) પદાર્થો અને તેના સ્વભાવને જાણવાની ખાસ જરૂર છે માટે જ એમ નક્કી કરવું ઉચિત છે કે જે કપડાના ગુણે કે ધર્મો છે તેઓ પણ કોઈ અપેક્ષાએ ઘડાના હેઈ શકે છે અને છે. આ વિષે ભાષ્યકારે એમ જણાવ્યું છે કે–“જેના જાણ્યા સિવાય જેનું જ્ઞાન થઈ શકે નહિ અને જેના જાણવાથી જેનું જ્ઞાન થઈ શકે એ બન્ને વચ્ચે ચકકસ કે પ્રકારને સંબંધ હે જોઈએ-જેમ ઘડે અને એના રૂપ વિગેરે ગુણે વચ્ચે ધર્મ—ધર્મભાવ નામને સંબંધ છે તેમ એ બે વચ્ચે પણ એ જ સંબંધ શા માટે ન હોય ?” માટે હવે આ વાત નકકી થાય છે કેજે કપ વિગેરેના ગુણ કે ધર્મો છે તે કોઈ અપેક્ષાએ ઘડાની સાથે પણ સંબંધ ધરાવી રહ્યા છે. જે પર-પર્યા છે તે, સ્વ-પર્યા કરતાં અનંતગણું છે અને એ બને મળીને જેટલા સર્વ દ્રવ્યોના પર્યાય છે તેટલા છે. આ હકીક્તને ઋષિઓએ પણ આચારાંગ-સૂત્રમાં કે આપે છે. એમાં જણાવ્યું છે કે “જે એકને જાણે છે તે બધાને જાણે છે અને જે બધાને જાણે છે તે એકને પણ જાણે છે” અર્થાત જે મનુષ્ય. માત્ર એક જ પદાર્થને એના બધા સ્વ–પરપર્યાય સહિત એટલે એની અતીત દશા, વર્તમાન દશા અને ભવિષ્યની દશા એ બધું જાણ હોય તે જ મનુષ્ય બધું જાણી શકે છે અને જે મનુષ્ય એ બધું એટલે પદાર્થની અતીત દશા વિગેરે જાણતો હોય તે જ મનુષ્ય એક પદાર્થને ખરેખરી રીતે જાણી શકે છે. આ જ હકીકતને બીજે ઠેકાણે પણ આ રીતે જણાવી છે –“જેણે બધી રીતે એક પદાર્થને જે છે તેણે બધી રીતે બધા પદાર્થોને જોયા છે. અને જેણે બધી રીતે બધા પદાર્થોને જોયા છે તેણે એક પદાર્થને પણ બધી રીતે જે છે” ઉપર જણાવ્યું હતું કે પ્રમાણવડે જે જે પદાર્થનું જ્ઞાન થાય છે તે પ્રત્યેક પદાર્થ, અનંત ધર્મવાળે છે અર્થાત પ્રમાણને વિષય અનંત ધર્મવાળી વસ્તુ જ એ હકીકત હવે તદ્દન વિવાદ વિનાની થઈ ગઈ છે. જુઓ આચાર–અંગસુત્ર અ. ૩, ઉ૦ ૪ (પૃ. ૧૭૧ સ૦):-અનુ. ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ( રર૬) – હવે સૂત્રકાર પોતે જ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણુનું સ્વરૂપ આ પ્રમાણે જણાવે છે – જે જ્ઞાન, અપરોક્ષપણે અર્થનું ગ્રહણ કરે છે તેનું નામ પ્રત્યક્ષ છે અને એ સિવાયનું બીજું જ્ઞાન ફક્ત અર્થના ગ્રહણની અપેક્ષાએ પક્ષ છે–એમ સમજવાનું છે. અપક્ષપણે એટલે સાક્ષા-અસ્પષ્ટપણે કે સંદેહરૂપે નહિ, અર્થ એટલે જ્ઞાનનું પિતાનું સ્વરૂપ અને બીજા બધા બહારના ઘડે, સાદડી, ચોપડી, વિગેરે પદાર્થો-એ બન્ને ઉપર જણાવ્યું છે, એ સિવાય જે બીજું લક્ષણ પ્રત્યક્ષને લાગુ પાડવામાં આવે છે તે બરાબર જણાતું નથી. પ્રત્યક્ષન , પરોક્ષજ્ઞાનથી તદ્દન જુદા જ પ્રકારનું છે એ માટે જ અહીં અપરોક્ષપણે” શબ્દને સંબંધ " પ્રત્યક્ષ' માથે કરવામાં આવ્યો છે. હવે જે કેટલાક જ્ઞાનવાદીઓ છે તેઓને અભિપ્રાય આ પ્રમાણે છે –તેઓ કહે છે કે-હે આઈ ! (જેને !) તમે પદાર્થોને કયાંથી લાવ્યા ? આ સંસારમાં જ્ઞાન સિવાય બીજું કશું નથી–જે છે, જે દેખાય છે તે બધું એક જ્ઞાનરૂપ જ છે માટે તમે અર્થ એટલે ફક્ત એકલું જ્ઞાનનું સ્વરૂપ જ કહે, પણ અર્થ એટલે બીજા બધા પદાર્થો એમ કહેવું એ ગેરવ્યાજબી છે; કારણ કે બધું માત્ર એક જ્ઞાનરૂપ જ હેવાથી બીજે કે એનાથી જુદે પદાર્થ નથી. જ્ઞાનવાદીઓને આ અભિપ્રાય બરાબર નથી. અને એમ જણુંવવાને માટે જ સત્રકારે મૂળ મલકમાં ઘસવા “અર્થના ગ્રહણુની અપેક્ષાએ ” એ શબ્દ મૂલ્લે છે. એ શબ્દ મૂકવાથી જ્ઞાન, પ્રહણ અને પદાર્થ-એમ ત્રણે પદાર્થો જુદા જુદા જાણી શકાય એમ છે માટે જ એ શબ્દ, જ્ઞાનવાદીએના અભિપ્રાયની અનુચિતતા સમજાવી શકે એમ છે. વળી, જેમ જ્ઞાન પિતાના સ્વરૂપનું ગ્રહણ કરે છે તેમ બહારના પદાર્થોનું પણ ગ્રહણ કરી શકે છે. જે એમ ન હોય તો આ સર્વ જાણનારાઓને જે Page #244 -------------------------------------------------------------------------- ________________ -( ૨૨૭ ) કાંઈ ચાસ ભાસ થયા કરે છે એ શી રીતે થાય ? એની સામે એમ કહેવામાં આવે કે બધાને માત્ર એક ચિત્તરૂપને—જ્ઞાનને—જ ભાસ થાય છે, પણ પદાર્થાંને ભાસ થતા નથી માટે એકલુ જ્ઞાન જ છે અને એ સિવાય બીજા કાઇ પદાર્થો નથી એ કહેવું શી રીતે ખાટું થાય ? એને ઉત્તર આ પ્રમાણે છેઃ—જો જ્ઞાનવાદીએ! સંસારમાં એકલુ જ્ઞાન જ માને અને બીજું કાંઇ હયાતીવાળુ ન માને તે તે જે જુદાં જુદાં જ્ઞાનનાં સતાનેા ( પ્રવાહેા) માને છે તે શી રીતે માની શકશે ? વળી, તેઓ જે એમ જણાવે છે કે-જેમ સ્વપ્નનું જ્ઞાન કાઈ. પ્રકારના આલંબનની ગરજ રાખતું નથી તેમ સંસારમાં થતાં બીજાં બધાં જ્ઞાને પણ કાઇ જાતના આલંબનની (પાથની) ગરજ રાખતાં નથી. એ જ પ્રમાણે અને એ જ ઉદાહરણથી તેએએ માનેલાં જુદાં જુદાં જ્ઞાનનાં સંતાને પણ ખાટાં ઠરશે અને એએની દશા સ્વપ્નના જ્ઞાનની જેવી જ થશે માટે જ્ઞાન અને અર્થ (પદાર્થ) એ બન્ને વાસ્તવિક અને જુદાં જુદાં માનવા જોઇએ. જે સ્વરૂપ પ્રત્યક્ષનું જણાવ્યું છે તેથી જુદી જાતના જ્ઞાનને ‘પક્ષ' સમજવાનું છે, કારણુ કે એ જ્ઞાનવી અનુ ગ્રઋણ તે! થાય છે, પણ એ અસ્પષ્ટપણે. જો કે પરાક્ષ જ્ઞાન પણ પેાતાનું સ્વરૂપ પેાતાની મેળે જાતુ હોવાથી પ્રત્યક્ષરૂપ છે, પશુ માત્ર અર્થ (પદાર્થ)ના ગ્રહણની અપેક્ષાએ જ એને પરાક્ષ સમજવાનું છે. તાપય એ છે કે–જો કે પરાક્ષ જ્ઞાન, પેાતાના સ્વરૂપનું ગ્રહણ પેાતે જ કરે છે માટે પ્રત્યક્ષરૂપ છે તે પણ પદાર્થોનું ગ્રહણુ કરવામાં નિશાન અને શબ્દ વિગેરેની અપેક્ષા રાખતું હોવાથી એ અસ્પષ્ટપણે વપરાય છે અને એ માટે જ એને પરાક્ષ કહેવામાં આવે છે. આાગળ ઉપર વસ્તુનું અનંત ધર્મધારીપણું સમજાવ્યું છે અને વે એ જ હકીકતને વિશેષ મજબૂત કરવા આ પ્રમાણે જણાવે છેઃ— જે વસ્તુમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, એ ત્રણે ધ Page #245 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૮ )....' સમાયા હોય તે જ વસ્તુ સદ્રપ છે અને એ માટે જ આગળ એમ કહ્યું છે કે પ્રમાણને વિષય અનંત ધર્મવાળી વસ્તુ છે. જે જે વરતુ સપ છે-જે જે વરતુ હયાતી ધરાવે છે તે બધી-- માં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણ ધર્મો હોવા જ જોઈએ—એ. ત્રણે ધર્મો હોય તે જ વસ્તુ માત્ર હયાતી ધરાવી શકે છે–એ સિવાય કદી પણ એક પણ વસ્તુ હયાતી ધરાવવાને લાયક નથી. જે વસ્તુ પહેલાં તદન હયાતી વિનાની હોય એટલે કોઈ પણ કાળમાં, કઈ પણ જગ્યામાં અને કઈ પણ રીતે જે વરતુ હયાત જ ન હોય અર્થાત વાંઝીયાના પુત્ર જેવી તદ્દન અસત્ હેય તેમાં પાછળથી હયાતી ધરાવવાની લાયકાત એટલે સક૫૫ણું આવી શકતું નથી. જે એવી વરતુમાં પણ હયાતી ધરાવવાની લાયકાત આવી શકતી હોય તે સસલાનાં શિંગડાં પણ કઈ વખતે હયાતી ધરાવવાને લાયક થવાં જોઈએ–આકાશની કળીમાંથી પણ કઈ વખતે સુગંધ આવવી જોઈએ અને વાંઝણીના પુત્રનું પણ કઈ વખતે પરણેતર થવું જોઈએ. પરંતુ એમ થતું અત્યાર સુધી કેઈએ જોયું કે જાણ્યું નથી, માટે તદ્દન હયાતી વિનાની વસ્તુમાં પાછળથી હયાતી ધરાવવાની લાયકાત આવી શકતી નથી. હવે જે વસ્તુમાં હયાત રહેવાને ધમ રહેલે જ છે તે વસ્તુમાં ફરી વાર ઉપાદ વિગેરે કલ્પવાં ઉચિત જણાતા નથી. જે એવી વસ્તુમાં પણ ફરીથી ઉત્પાદ વિગેરેને કલ્પવામાં આવે તે પછી એને કયાંય આરે આવશે નહિ માટે અહીં આ એક પ્રશ્ન છે કે જે ઉત્પાદ વિગેરે ધર્મો છે તે કયા પ્રકારના પદાર્થના માનવા ?–શું પહેલાં અસત રહેતા પદાર્થના માનવા ? કે સત્ રહેતા પદાર્થને માનવા ? એને ઉત્તર આ પ્રમાણે છે –અહીં જે ઉત્પાદ વિગેરેને જણાવવામાં આવ્યા છે તે કોઈ પણ વરતુમાં પાછળથી આવતા નથી, એ તે વસ્તુના ધર્મ જ છે–વસ્તુની સાથે જ હમેશાં રહેનારા છે–વસ્તુથી કાંઈ જુદા જુદા નથી. ઉપર Page #246 -------------------------------------------------------------------------- ________________ ——( ૨૨ ) જણવેલે પ્રશ્ન ત્યારે જ ઉડી શકે અને એમાં જણુવેલાં દૂષણે પણ ત્યારે જ લાગુ થઈ શકે, જ્યારે વસ્તુથી એ ઉત્પાદ વિગેરે તદ્દન જુદા હોય અને એ બધા, વસ્તુમાત્રામાં પાછળથી આવતા હોય. પરંતુ અહીં તે વસ્તુસ્થિતિ એવી નથી માટે ઉપરને પ્રશ્ન કે એક પણ દૂષણ લાગુ થઈ શકતું નથી. અહીં અમે તે એમ જણાવીએ છીએ કે જે વસ્તુ, ઉત્પત્તિરૂપ, સ્થિતિરૂ૫ અને નાશરૂપ હોય એ જ હયાતી ધરાવી શકે છે અને એવી જ વસ્તુ હયાતી ધરાવવાને લાયક છે, માટે અમારા આ કથનમાં કઈ જાતનું દૂષણ કે પ્રશ્ન થઈ શકતાં જ નથી. કોઈ પણ પદાર્થ પિતાનું પિતાપણું ગુમાવત નથી અને એમાં નવું પેતાપણું આવતું નથી અર્થાત મૂળદ્રવ્યની અપેક્ષાએ કોઈ વસ્તુની ઉત્પત્તિ કે નાશ થઈ શક્તાં નથી. જેમ ઘડાનું મૂળરૂપ મારી છે, હવે તે પુરી જાય તે પણ માટીને નાશ થતો નથી તેમ એ માટીરૂપ હોવાથી એમાં એ, કાંઈ નવું આવ્યું નથી-ઘડાના થતાં અનેક રૂપાંતર એનું મૂળરૂમાટીરૂપ-કાયમ કળાયા કરે છે માટે એમ માનવું જોઈએ કે કદી પણ મૂળદ્રવ્યનો નાશ થતો નથી. માત્ર જે બદલે છે તે આકાર જ છે. -હવે કદાચ કોઈ એમ કહે કે જેમ એક વાર નખ ઉતરાવ્યા પછી પાછા ફરી વાર નખ ઉગે છે અને આપણને એમ લાગે છે કે એ નખ એનો એ છે. તેમ મૂળ દ્રવ્ય પણ બદલ્યા જ કરે છે, પરંતુ એના રૂપ વિગેરે સરખે -સરખાં હોવાથી આપણે એ નખની પેઠે ભ્રમિત બનીએ છીએ કે, એનું એ મૂળદ્રવ્ય છે અર્થાત્ નખની જ પેઠે મૂળ દ્રવ્યને પણ નાશ થઈ જાય છે માટે મૂળદ્રવ્યને સ્થાયી શી રીતે મનાય ? એનો જવાબ આ પ્રમાણે છે -એ નખનું ઉદાહરણ તે તદ્દન ખોટું છે–એ નખ તો કપાઈ ગયા પછી બીજે જ આવે છે એમ સૌ કોઈ જાણે છે માટે “નવા નખને પણ એનો એ જ નખ માન ” એ મોટી ભૂલ છે. અહીં તે દ્રવ્યરૂપ મૂળને કદી પણ નાશ થતા અને એની જગ્યાએ બીજું મૂળ આવતું કોઈએ જાણ્યું, જોયું કે અનુભવ્યું નથી માટે એમ શી રીતે કહેવાય છે, Page #247 -------------------------------------------------------------------------- ________________ (૨૩૦ )–– મૂળદ્રવ્ય પણ નખની પેઠે બદલ્યા કરે છે અને એ, એનું એ લાગે છે” તે નખની જેવું ભ્રમવાળું છે ? કોઈ પણ મનુષ્ય એમ માનતા નથી કે, સોનાની કંઠી ભાંગી કડું કરાવ્યા પછી તેનું બદલી જાય છે–એની જગ્યાએ બીજું જ સેનું આવે છે, કિંતુ સૌ કઈ સેનાના અનેક ઘાટ ઘડાવ્યા પછી પણ સોનાની એકરૂપતાને જ એક અવાજે કબૂલ કરે છે માટે કોઈ રીતે પણ દ્રવ્યને નાશ ઘટી શકતો નથી અને એને માને એ પણ અનુભવ અને વ્યવહાર વિરુદ્ધ છે, અર્થાત્ દ્રવ્યરૂપે તે પદાર્થમાત્ર રિથર જ રહે છે અને એના આકારો બદલ્યા કરે છે-નવા થાય છે અને આગળના-જૂના-નાશ પામે છે-એ હકીકતમાં કોઈ જાતનું દૂષણ જણાતું નથી, કારણ કે, સૌ કોઈને એવો જ અનુભવ થાય છે, શકે છે અને થયા કરે છે. હવે કદાચ કોઈ એમ કહે કે–ળા શંખમાં જેમ પીળા રંગનું ભાન થાય છે અને તે ખોટું છે તેમ વરતુમાં થતા ફેરફારે, જેને અહીં પર્યાયે કહેવામાં આવ્યા છે તે, એ શંખના પીળા રંગની પેઠે ખોટા જ શા માટે ન હોય? એને ઉત્તર આ પ્રમાણે છે – શંખમાં જે પીળા રંગનું ભાન થાય છે, તે કાંઈ સૌ કોઈને થતું નથી, એ તો માત્ર જેને કમળાને રોગ થયે હેય એને જ થાય છે માટે એ ભ્રમવાળું છે–એ વાતને સૌ કોઈ માને છે. કિંતુ સેનાની કંઠીનું કડું થયું, કડાની વીંટી થઈ, વીંટીને વેઢ થયે અને વેઢનું માદળિયું થયું -- એ રીતે સેનાના જે અનેક ઘાટ થયા કરે છે, આગળના ઘાટને. નાશ થઈ–એને સ્થાને નવા ઘાટે આવ્યા કરે છે–એને તે આખું જગત એક સરખી રીતે જાણે છે, માને છે અને અનુભવે છે માટે એ અનુભવને શખના ઉદાહરણથી કોઈ પણ રીતે ખોટો પાડી શકાય એમ નથી—એ જ પ્રકારે જીવમાં હર્ષ, શક, ઉદાસીનતા અને ક્રોધ વિગેરે નવાનવા રંગો આવે છે એમ પણ સૌ કોઈ અનુભવે છે માટે એ બધું ફેરફારનું જ્ઞાન કેઈ જાતની ભૂલવાળું નથી, કારણ કે, “એ ભૂલવાળું છે” એમ કઈ રીતે સાબિત થઈ શકતું નથી, એથી કરીને પદાર્થ માત્ર Page #248 -------------------------------------------------------------------------- ________________ –––(ર૩૧) એના મૂળરૂપે–દ્રવ્યરૂપે–સ્થિર રહે છે અને એના આગળના આકાર નાશ થઈ, એ નવા આકારને ધારણ કરે છે અર્થાત પદાર્થમાત્રમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણે વાનાં તદ્દન સરળ રીતે ઘટી રહે છે–એમાં કઈ જાતનું દૂષણ લાગતું નથી. હવે એમ પૂછવામાં આવે કે, એ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ—એ ત્રણે વાનાં પરસ્પર તદ્દન જુદાં જુદાં છે કે નહિ? એના જવાબમાં જે એમ કહેવામાં આવે છે, એ ત્રણે વાનાં પરસ્પર તદ્દન જુદાં જુદાં છે તે પછી એક જ પદાર્થમાં એ ત્રણે વાનાં શી રીતે ઘટી શકે ? અને કદાચ એમ કહેવામાં આવે કે એ ત્રણે વાનાં પરસ્પર એકરૂપ છે તે પણ એક જ પદાર્થમાં એ ત્રણે વાનાં શી રીતે રહી શકે? કારણ કે, એ ત્રણે વાનાં એકરૂપ છે માટે એને બે ત્રણ વાનાં જ ન કહી શકાય. એ રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ ત્રણેને પરસ્પર ક્યા પ્રકારનો સંબંધ છે? તેને ખુલાસે મળી શકતો નથી. એ ત્રણેના પરસ્પરના સંબંધને ખુલાસો આ પ્રમાણે છેઃ–એ ત્રણે ધર્મો પરસ્પર કાંઈ તદ્દન જુદા જ છે એમ નથી અને પરસ્પર કાંઈ તદ્દન એક જ છે એમ પણ નથી. એ ત્રણે વચ્ચે તે કોઈ અપેક્ષાએ જુદાઈ છે અને કેઈ અપેક્ષાએ એકતા પણ છે. જેમ એક જ ઘડામાં રહેનારાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિગેરે પરસ્પર જુદાં જુદાં હોય છે તેમ એક જ પદાર્થમાં રહેનારા ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે પણ પરસ્પર જુદા જુદા હોઈ શકે છે, કારણ કે–એ ત્રણેનાં સ્વરૂપે તદ્દન જુદાં પ્રકારનાં છે –ઉત્પત્તિ એટલે ક્યાતી ધારણ કરવી, સ્થિતિ એટલે કાયમ રહેવું અને નાશ એટલે હયાતીનો ત્યાગ કરી દેવ–આ રીતે એ ત્રણેનાં સ્વરૂપ જુદાં જુદાં હોવાથી એ ત્રણે પરસ્પર જુદાં જુદાં છે એમ સૌ કોઈ જાણી શકે છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે–એ ત્રણેનાં ઉપર જે સ્વરૂપ જણાવ્યાં છે તે ઉપરથી એમ જાણું શકાય છે કે-એ ત્રણે પરસ્પર એકે બીજાની ગરજ (અપેક્ષા) રાખતા નથી અને એમ છે માટે જ એ ત્રણે પરસ્પર તક્ત જુદા જુદા જ છે એમ શા માટે ન કહેવાય ? જે જે Page #249 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૨ ) – પદાર્થો પરસ્પર એક બીજાની ગરજ નથી રાખતા તે બધા તદ્દન જુદા જુદા જ હોય છે અને એ જ પ્રકારે આ ત્રણે પણ પરસ્પર તદ્દન જુદા જુદા કેમ ન હોઈ શકે? વિચાર કરતાં જાણી શકાય છે કે-આ પ્રશ્ન જ તદ્દન નકામે છે; કારણ કે એ ત્રણેનાં લક્ષણ (સ્વરૂપે) પરસ્પર તદ્દન જુદાં જુદાં છે તે પણ એ ત્રણે આ પ્રમાણે પરસ્પર ગરજવાળા છે. સ્થિતિ અને નાશ વિના એકલે ઉત્પાદ (ઉત્પત્તિ) રહી શકતું નથી, સ્થિતિ અને ઉત્પત્તિ વિના એકલે વિનાશ ટકી શકતો નથી–એ જ પ્રકારે ઉત્પત્તિ અને વિનાશ વિના સ્થિતિ પણ ટકી શકતી નથી–એ રીતે ત્રણે પરસ્પર એક બીજાના મેં સામું તાકીને જ જીવનારા છે માટે એ ત્રણે પરસ્પર ગરજ રાખીને એક જ વસ્તુમાં રહી શકે એમ છે. એમ માનવામાં કોઈ વાં જણું નથી. એથી જ એક પદાર્થને પણ એક સાથે ત્રણ ધર્મોવાળો કહેવામાં કશી હરકત જણાતી નથી. વળી, બીજે ઠેકાણે આ પ્રમાણે જણાવ્યું છે –“સેનાને ઘડે તૂટી ગયો તેથી રાજપુત્રીને શેક થયે, એ તૂટેલા ઘાને મુગટ કરાવ્યો એથી રાજપુત્રને આનંદ થયો અને એ પૂર્વના તથા પછીના ઘાટમાં સેનું તે કાયમ રહ્યું જાણીને રાજા પોતે તટસ્થ જ રહ્યો અર્થાત અહીં પૂર્વના–આકારનો નાશ થયે, ને આકાર ઉતપન્ન થયો અને એ બને આકારમાં સ્થાયી રહેનારું મૂળ-દ્રવ્ય-(સોનું)-તદ્દન ધ્રુવ રહ્યું. એ ઉપરથી જ જાણી શકાય છે કે એક જ પદાર્થમાં એ ત્રણે ધર્મો રહી શક્યા છે અને એ જ પ્રમાણે પદાર્થ માત્રમાં એ ત્રણે ધર્મો રહી શકે છે એ અનુભવસિદ્ધ હકીકત છે.” “ઘડાના અર્થીને એને નાશ થવાથી શોક થયે, મુગટના અર્થીને એની ઉત્પત્તિ થવાથી આનંદ થયો અને સોનાનો અથ એના સ્થાયીપણુથી તટસ્થ રહ્યો–એ બધું સહેતુક થયું છે.” “દૂધના વ્રતવાળા દહિં ખાત નથી, દહિંના વતવાળો દૂધ ખાતે નથી અને જેને ગેરસની બાધા છે તે તે એ બન્નેને ખાતે નથી માટે વસ્તુમાત્રમાં ત્રણ ધર્મો છે જે ભાઈ, એ પ્રમાણે નથી માનતા તેને આ પ્રમાણે પૂછવું જોઈએ –જ્યારે ઘડાનો નાશ થાય છે ત્યારે શું Page #250 -------------------------------------------------------------------------- ________________ —(૨૩૩ ) તે ઘડે તેના પિતાના) એક ભાગે કરીને નાશ પામે છે કે સમસ્તપણે એટલે સર્વ પ્રકારે નાશ પામે છે? જો એમ કહેવામાં આવે કે એ ઘડે પોતાના એક ભાગે કરીને નાશ પામે છે તે તે બરાબર નથી; કારણ કે ઘડો પિતાના એક ભાગે કરીને જ નાશ પામતે હોય તે તેને આખાને નાશ તે ન જ થવો જોઈએ, પરંતુ જ્યારે ઘડે ફૂટે છે ત્યારે કોઈ પણ પ્રામાણિક એમ તે કદી પણ કહેતો નથી કે ઘડાને એક ભાગ નાશ પામ્યો, કિંતુ સર્વ કોઈ એમ કહે છે અને સાંભળે છે કે–આખા ઘડાને નાશ થયો. હવે એમ કહેવામાં આવે કે ઘડાને સર્વ પ્રકારે નાશ થાય છે. તે તે પણ બરાબર નથી; કારણ કે જે ઘડાને સર્વ પ્રકારે નાશ થતો હોય તે ઘડો ફૂટ્યા પછી ઠીબડાં અને માટી પણ ન રહેવી જોઈએ. કિંતુ આ તો ઘડો ફૂટી ગયા પછી ઠીબડાં અને મારી બાકી રહે છે એમ સૌ કોઈ જાણે છે માટે એમ શી રીતે માની શકાય કેઘડાને નાશ સર્વ પ્રકારે થઈ જાય છે. એ બન્ને પક્ષમાં એ પ્રકારે દૂષણો આવતાં હોવાથી આ ભાઈએ એમ ન છૂટકે માનવું પડશે કે ઘડે ઘડારૂપે નાશ પામે છે, ઠીબરૂપે ઉત્પન્ન થાય છે. અને માટીરૂપે સ્થિર રહે છે. વળી, આપણે એ ભાઇને એમ પણ પૂછી શકીએ કે જ્યારે ઘડે ઉત્પન્ન થાય છે ત્યારે શું એ, એક ભાગે કરીને ઉત્પન્ન થાય છે કે સર્વ પ્રકારે ઉત્પન્ન થાય છે? જે એમ કહેવામાં આવે કે ઘડે એક ભાગે કરીને ઉતપન્ન થાય છે. તે તે બરાબર નથી, કારણ કે જ્યારે ઘડો ઉત્પન્ન થઈને તૈયાર થાય છે ત્યારે કેઈએમ નથી માનતું કે એ ઘડે એના એક ભાગે કરીને ઉત્પન્ન થયો છે. કિંતુ સૌ કોઈ એમ માને છે કે પૂરેપૂરે ઘડે ઉત્પન્ન થયે છે અને વ્યવહાર પણ એ જ પ્રકારે ચાલે છે. હવે એમ કહેવામાં આવે કે ઘડે પિતાના સર્વ પ્રકારેવડ ઉત્પન્ન થાય છે, તે એ પણ બરાબર નથી; કારણ કે જે એમ થાય તે સર્વ પ્રકારે ઘડો ઉત્પન્ન થએલે હોવાથી તેમાં માટીની પ્રતીતિ પણ ન થવી જોઈએ, પરંતુ એમ તે કોઈ અનુભવતું નથી માટે એવી માન્યતા પણ બરાબર ન કહેવાય, માટે ખરું તે એમ માનવું જોઈએ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ) ૐ જ્યારે વડે ઉત્પન્ન થાય છે ત્યારે તે ટરૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડારૂપે નાશ પામે છે અને માત્ર માટીરૂપે સ્થિર રહે છે—આ જાતની માન્યતાને સૌ કાષ્ટ અનુભવે છે માટે એમાં કાંઇ દૂષ્ણુ જણાતુ નથી. જે જાતના અનુભવ અધા લેાકેાને હૈાય તે જાતનું પદાર્થાંનું સ્વરૂપ ન માનવામાં આવે તે કદી પણ વસ્તુની વ્યવસ્થા ન થઇ શકે, માટે જેવા અનુભવ થાય છે તેવું જ પદાર્થાંનું સ્વરૂપ પણ માનવુ જોઇએ અને એમ માનીએ તે જ આ જાતની બધી વ્યવસ્થા ઘટી શકે છેઃ-જે વસ્તુ નાશ પામેલી છે તે જ કાઈ અપેક્ષાએ નાશ પામે છે અને નાશ પામશે, જે વસ્તુ ઉત્પન્ન થએલી છે તે જ કે!ઇ અપેક્ષાએ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે અને જે વસ્તુ સ્થિર રહેલી છે તે જ કાષ્ટ અપેક્ષાએ સ્થિર રહે છે અને સ્થિર રહેશે. તથા જે કાઇ પ્રકારે નાશ પામ્યું છે તે જ કાષ્ટ પ્રકારે ઉત્પન્ન થયું છે અને કાઈ પ્રકારે સ્થિર રહ્યું છે. એ જ પ્રમાણે જે કાઇ પ્રકારે નાશ પામે છે તે જ કાઈ પ્રકારે ઉત્પન્ન થાય છે અને સ્થિર રહે છે અને જે કાષ્ઠ પ્રકારે નાશ પામશે તે જ કાઈ પ્રકારે ઉત્પન્ન થશે અને સ્થિર રહેશે ઇત્યાદિ. આ પ્રમાણે પદા માત્રમાં અંદર અને બહાર બધે ઠેકાણે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ધર્માં રહેલા છે અને એ હકી કતને સૌ કાઇ પ્રત્યક્ષપણે અનુભવે છે. અનુભવમાં આવતી આ હાંફત કદી પણ ખાટી થઇ શકતી નથી માટે એ અનુભવ ઉપરથી આ પ્રમાણે. એક ધેારણ બાંધી શકાય છે કે:-વસ્તુમાત્ર ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના ધવાળી છે અને એવી છે માટે જ તે (વસ્તુ), હયાતી ધરાવવાની લાયકાત ધરવી શકે છે. જે જે ચીજ એ ત્રણે ધર્મ વિનાની છે તે બધીમાં સસલાનાં શિંગડાંની પેઠે કદી પણ હૈયાતી ધરાવવાની લાયકાત હૈ શકતી નથી હાતી નથી અને હારશે પણ નહિ, અર્થાત્ એ ત્રણે ધર્માની હાજરી જ વસ્તુની સદંપતાનું મુખ્ય લક્ષણ છે. નૈયાયિકાએ અને ઔદ્યોએ વસ્તુની સપતાનુ જે સ્વરૂપ ખતાવ્યું છે તે રીતસર નથી અને એનું ગેરવ્યાજબીપણું બીજા ગ્રંથ ઉપરથી સમજી લેવાનું છે. પદાર્થ - Page #252 -------------------------------------------------------------------------- ________________ ––( ૨૩૫). માત્ર, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશરૂપ હેવાથી જ હયાતી ધરાવી શકે છે અને એમ છે માટે જ પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમાણવડે એ જણાઈ શકે છે. વસ્તુમાત્રમાં સત્વ, રૅયત્વ, પ્રમેયત્વ અને વસ્તુત્વ વિગેરે અનંત, ધર્મો છે અર્થાત વસ્તુમાત્ર અનંત ધર્મવાળી, અનંત પર્યાવરૂપ અને અનેકાંતરૂપ છે. વસ્તુનો અર્થ અહીં જીવ અને અજીવ વિગેરે સમજવાનો છે, જે વિષે આગળ ઉપર કહેવાઈ ગયું છે. જે પદાર્થ ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા-એ ત્રણે ધર્મવાળે હોય તે જ અનંત ધર્મવાળા હોઈ શકે છે અને એ જ પદાર્થ પ્રમાણુવડે જાણું શકાય છે. પદાર્થમાત્રમાં અનંત ધર્મો રહેલા છે–એ બાબતની સાબિતી માટે આગળ ઘણું ઘણું લખાઈ ગયું છે. હવે એ માટે અહીં આ એક અનુમાન બસ છે – પદાર્થમાત્રમાં ઉત્પાદ, નાશ અને સ્થિરતા એ ત્રણે ધર્મો રહેલા છે માટે જ એમાં અનંત ધર્મો રહી શકે છે જે પદાર્થમાં અનંત ધર્મો ન હોય તેમાં એ ત્રણ ધર્મો પણ ન હોય. એવી તદ્દન અસ વરતુ તે માત્ર એક આકાશની કળી છે. પ્રત્યેક પદાર્થમાં એના ધર્મો ઉત્પન્ન થાય છે અને એ જ નાશ પણ પામે છે અને એ ધર્મેનું ધારણ કરનાર ધર્મી દ્રવ્યરૂપે હમેશાં સ્થિર રહે છે. ધર્મ અને ધર્મી એ બે વચ્ચે કોઈ અપેક્ષાએ એકપણું (અભેદભાવ) હાવાથી અને ધર્મા (ધર્મવાળે) હમેશા સ્થિર રહેતો હોવાથી એ ધર્મો પણ કોઈ અપેક્ષાએ–શક્તિરૂપે-હમેશાં સ્થિર રહે છે. જે એમ ન માનવામાં આવે તે ધર્મોન તે નાશ થઈ જતો હોવાથી એ ધર્મવાળાનો પણ નાશ થઈ જ જોઈએ માટે કેઈ અપેક્ષાએ ધર્મોને પણ સ્થિર . માનવા એ વ્યાજબી છે. ધર્મ અને ધર્મવાળા વચ્ચે તદન જુદાઈ કે તદન એકપણું હોતું નથી, કારણ કે એ બે વચ્ચે એ જાતને સંબંધ જણાતો નથી. વળી, જે એ બે વચ્ચે તદ્દન જુદાઈ કે તદ્દન એકપણું માનવામાં આવે તે એ બન્નેને ધર્મ ધર્મભાવ જ ઘટી શકતો નથી માટે એ બન્નેને કેઈ અપેક્ષાએ ભેદ (જુદાઈ) અને કેાઈ અપેક્ષાએ અભેદ માને વ્યાજબી અને દૂષણ વિનાને છે. કદાચ કઈ એમ કહે કે-ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા માત્ર એકલા ધર્મો જ છે, પણ Page #253 -------------------------------------------------------------------------- ________________ (ર૩૬)–– એ ધર્મોને આધાર એ કોઈ ધમ નથી. તે તે કથન ગેરવ્યાજબી છે; કારણ કે કઈ પદાર્થના આધાર વિના એકલા ધર્મો હોઈ શકતા જ નથી, રહી શકતા જ નથી અને સંભવી પણ શકતા નથી; કિંતુ એ બધા ધર્મો એક ધર્મારૂપ પદાર્થમાં જ રહેતા અનુભવાય છે અને એ હકીકત સૌ કેઇને માન્ય છે. જો કે ઉત્પન્ન થતા અને નાશ પામતા અનેક ધર્મોને આપણે જાણી શકીએ છીએ અને તે બધા ધર્મોને આધાર તથા તે તે અનેક ધર્મમય એવો એક ધર્મી કે જે દ્રવ્યરૂપે ધ્રુવ રહે છે તેને પણ સૌ કે તદ્દન વાંધા વિના પ્રત્યક્ષપણે અનુભવે છે, એને કઈ શી રીતે ઓલવી શકે? જેને અનુભવ આપણને નજરોનજર થતું હોય તેને પણ જે ઓલવવામાં આવે તે સંસારના વ્યવહાર માત્રને નાશ થવાનો પણ પ્રસંગ આવશે માટે કોઈ પ્રકારે એ બધા ધર્મના આધારરૂપ પદાર્થને—ધર્મવાળાને-કઈ પણ મનુષ્ય ઓલવી શકે એમ નથી. છેવટે કહેવાનું તાત્પર્ય એ છે કે “પ્રત્યેક પદાર્થ અનંત ધર્મવાળો છે.” એ હકીકત અનેક પ્રમાણોથી સિદ્ધ થઈ ચૂકી છે અને હવે એમાં એક પણું વાંધાને અવકાશ નથી. એ બાબતને વધારે પુષ્ટિ આપનારું અનુમાન પ્રમાણ આ પ્રમાણે છેઃ–પ્રત્યેક ચીજ અનંત ધર્મવાળી છે અર્થાત વસ્તુ માત્રમાં નિત્યપણું, અનિત્યપણું, સતપણું, અસતપણું. સામાન્ય, વિશેષ, વક્તવ્યપણું અને અવક્તવ્યપણું વિગેરે અનેક ધર્મો રહેલા છે, કારણ કે એ પ્રકારનો કોઈ પ્રકારના બાધ વિનાને અનુભવ સી કેઈને થયા કરે છે. ખરી રીતે વિચારીએ તે આપણે જે જાતને પ્રામાણિક અનુભવ કરતા હોઈએ તે જ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ માનવું વ્યાજબી છે–જેમ આપણે ઘરને ઘટરૂપે માનીએ છીએ, પણ કપડારૂપે નથી માનતા તે જ પ્રમાણે આપણે આપણું અનુભવ પ્રમાણે પ્રત્યેક પદાર્થને અનંત ધર્મવાળો માનવો - જોઈએ. “દરેક ચીજ અનંત ધર્મવાળી છે” એ વાતને સાબિત કરવાને જે “અનુભવ”રૂપ હેતુ કહ્યો છે તે કાંઈ અસિદ્ધ નથી, વિરોધવાળો - નથી, તેમ બીજે પણ કોઈ જાતનો બાધ તેને નડી શકતો નથી; કારણ Page #254 -------------------------------------------------------------------------- ________________ ——( ૨૩૭ ) કે એ અનુભવ તદ્દન નિર્દોષ છે, એવો અનુભવ સૌને થાય છે અને યુક્તિયુક્ત હોવાથી સૌ તેને કબૂલ કરી શકે તેમ છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે-જેમ ઠંડક અને તાપ બન્ને તદ્દન વિરુદ્ધ હોવાથી એક સાથે રહી શકતાં નથી તેમ સતપણું અને અસત્પણું, નિત્યપણું અને અનિત્યપણું વિગેરે પરસ્પર વિરોધ ધરાવનારા ધર્મો એક જ પદાર્થમાં શી રીતે રહી શકે? જે વરતું સત હોય એ, અસત શી રીતે હેય? અને જે વસ્તુ અસત હેય એ, સત શી રીતે હોય ? જે વળી, સત્ત્વને અસવરૂપ અને અસવને સવરૂપ માનવામાં આવતું હોય તે વ્યવહાર માત્રને નાશ થશે—કોઈ પણ પદાર્થના સ્વરૂપનું ઠેકાણું જ નહિ રહે. આ જ હકીકત એક જ પદાર્થને નિત્ય અને અનિત્ય માનવામાં પણ લાગુ થઈ શકે છે–જે વસ્તુ નિત્ય હોય એ, અનિત્ય શી રીતે હોઈ શકે? અને જે વસ્તુ અનિત્ય હાય એ, નિત્ય શી રીતે હોઈ શકે? આ પ્રકારે અનેકાંતવાદમાં વિરોધનું દૂષણ આવતું જણાય છે. એ ઉપરાંત આ બીજાં પણ આઠ દૂષણે આવે છે–એક સંશય, બીજું અનવસ્થા, ત્રીજું વ્યધિકરણ, ચોથું સંકર, પાંચમું વ્યતિકર, છઠું વ્યવહારલેપ, સાતમું પ્રમાણબાધ અને આઠમું અસંભવ. એમાં સંશય દેષ આ પ્રમાણે લાગુ થાય છે –વસ્તુનાં બને રૂ૫ એટલે સપ અને અસતૂપ એમ બે સ્વભાવ માનવામાં આવે ત્યારે એને (વસ્તુને) સ્વભાવ અમુક જ છે. એ નિર્ણય તે થઈ શકતું નથી, અને એમ હોવાથી એ સપ છે કે અસકૂપ છે” એવી શંકા બની રહે છે. બીજું અનવસ્થા દૂષણ આ પ્રમાણે લાગુ થાય છે –વસ્તુને જે અંશે સફૂપ માનવામાં આવે છે તે અંશે જે વસ્તુ સદ્રપ જ હોય તો એકાંત-વાદ જેવી વાત થવાથી અનેકાંતમાને હાનિ થશે અને જો એમ માનવામાં આવે છે જે અંશે વસ્તુને સંતૃપ માનવામાં આવે છે તે જ અંશે વસ્તુને સકૂપ અને અસકૂપ પણ માનવામાં આવે છે તે એમાં પણ પ્રશ્ન થાય તેમ છે કે જે અંશે વસ્તુને સકૂપ અને અસલૂપ માનવામાં આવે છે તે અંશે Page #255 -------------------------------------------------------------------------- ________________ ( ર૩૮ )–– પણ વસ્તુ સલૂપ છે કે અસદ્રુપ છે? એ રીતે પ્રશ્નોની પરંપરા થયા કરશે અને એક પણ પ્રશ્નને આરે આવશે નહિ માટે એ રીતે માનવામાં તો ચકખી અનવસ્થા (-અવસ્થા વિનાની સ્થિતિ) જ છે. એ જ પ્રકારે જે અંશે વસ્તુને ભેદ માનવામાં આવે છે તે અંગે જે ભેદ જ માનવામાં આવે વા તે જ અંશે ભેદ અને અભેદ એમ બને માનવામાં આવે તો પણ ઉપર પ્રમાણે દૂષણો આવે છે. અને એ જ રીતે નિત્ય-અનિત્ય તથા સામાન્ય-વિશેષના પક્ષો પણ દૂષણવાળા છે એ પ્રકારે એકાંતમાર્ગમાં અનવસ્થા દૂધણુ લાગુ થાય છે. તથા, વસ્તુની સપતાને જુદે આધાર અને અસદ્રપતાને જુદે આધાર–એમ બે આધાર થવાથી વ્યધિકરણ નામનું દૂષણ લાગુ થાય છે. તથા જે રૂપે 'વસ્તુની સપતા છે તે જ રૂપે વસ્તુની સપતા અને અસપતા બને છે એ જાતને સંકર દેવ પણુ લાગુ થાય છે; કારણ કે એક સાથે બેના મેળાપને સંકર કહેવામાં આવે છે. વળી, જે રૂપ વસ્તુ સદ્રપ છે તે રૂપે અસદ્રપ પણ છે અને જે રૂપે અસદ્ધપ છે તે રૂપે સપ પણ છે. એમ માનવાથી -વ્યતિકર નામનું દૂષણ પણ લાગુ થાય છે, કારણ કે વિષયમાં એક બીજાના મળી જવાને વ્યતિકર કહેવામાં આવે છે. તથા પદાર્થમાત્રમાં અનેકાંતવાદ માનવામાં આવશે તે પાણીને અગ્નિરૂપ થવાને અને અગ્નિને પાણીરૂપ થવાને પ્રસંગ ઊભો થશે અને એમ થવાથી વ્યવહારને લેપ થઈ જશે-એ રીતે વ્યવહારલેપ નામનું છઠું દૂષણ પણ લાગુ થાય છે. વળી, છેવટે અમે(જૈન સિવાયના) એમ પણ કહીએ છીએ કે–અનેકાંતવાદ પ્રમાણેથી પણ બાધ પામે તે છે માટે જ એમાં પ્રમાણ–બાધ નામને દોષ લાગુ થાય છે. તથા, કોઈ એક જ વસ્તુ અનંત ધર્મવાળી હોય એ અસંભવિત છે માટે અનેકાંતવાદમાં અસંભવ નામનું દૂષણ પણ લાગુ થાય છે. એ રીતે અનેકાંતવાદમાં એટલાં બધાં દૂષણે આવતાં હોવાથી તેને સાચે શી રીતે માની શકાય? માટે કઈ પ્રકારે અનેકાંતવાદનું ગ્રહણ થઈ શકે તેમ નથી. ઉપર જે જે Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨૩૯) દૂષણે અનેકાંતવાદને લગાડવામાં આવ્યાં છે તે બધાં ખોટાં છે અને તેને બેટાં કરવાની યુક્તિ આ પ્રમાણે છે–પહેલું તે એ કે–ઠંડક અને તાપની પેઠે સકૂપ અને અસદ્રપ એ બને ધર્મો એક બીજા કઈ જાતને વિરોધ જ ધરાવતા નથી; કારણ કે એ બંને એક જ વખતે એક જ વસ્તુમાં રહી શકે છે–જ્યારે ઘડારૂપે ઘડે સત છે ત્યારે જ એ ઘડ કપડારૂપે સત નથી–અસત, છે માટે એમાં કશા પ્રકારનો વિરોધ આવે તેમ નથી. જેમ એક કેરીમાં રૂપ જુદું હોય છે અને રસ જુદો હેય છે–એમાં કશ વિધિ ગણુ નથી તેમ અહીં પણ સમજી લેવાનું છે. વળી, અહીં વિરોધ આવવાનાં કયા કયા કારણો છે? શું માત્ર જુદા જુદા સ્વરૂપથી વિરોધ આવે છે? એક કાળે ન રહેવાથી વિરોધ આવે છે? એક વરતુમાં ન રહેવાથી વિરોધ આવે છે ? એક કાળે એક વસ્તુના એક સરખા ભાગમાં ન રહેવાથી વિરોધ આવે છે? જે માત્ર જુદા જુદા સ્વરૂપને લીધે વિરોધ આવતો હોય તે વસ્તુમાત્ર જુદા જુદા સ્વરૂપવાળી હોવાથી પરસ્પર વિરોધવાળી થવી જોઈએ અને એમ થવાથી સંસારમાં એક પણ પદાર્થ ન રહેવું જોઈએ. અને સ્પર્શે–ઠડે અને ઉને સ્પર્શ–જુદે જુદે ઠેકાણે એક જ સમયે રહી શકે છે માટે એક કાળે ન રહેવાથી વિરોધ આવે છે” એ કથન પણ બરાબર નથી. એ બને સ્પર્શે એક જ વસ્તુમાં જુદે જુદે સમયે રહેતા હોવાથી “એક વસ્તુમાં ન રહેવાથી વિરોધ આવે છે ? એ વાત બરાબર નથી. ધૂપધાણુંમાં અથવા કડછીમાં એક જ સમયે એ બને સ્પર્શે રહેતા હેવાથી “એક કાળે એક વસ્તુમાં ન રહેવાથી વિરોધ આવે છે” એ હકીકત પણ બેટી છે. તથા એક જ લોઢાના ધગધગતા વાસણમાં જયાં સ્પર્શની અપેક્ષાએ ઉષ્ણુતા છે ત્યાં જ રૂપની અપેક્ષાએ ઠંડક છે. જે રૂપની અપેક્ષાએ પણ ઉષ્ણુતા હેય તે જોનારાઓની આંખો બળવી જોઈએ, પણ તેમ થતું નથી માટે એમ માનવું યુક્તિયુક્ત છે કે રૂપની અપેક્ષાએ ઠંડક છે–એ પ્રકારે એક જ પદાર્થમાં અને એક જ સમયે Page #257 -------------------------------------------------------------------------- ________________ (૨૪૦ –– એ બને સ્પર્શી રહેતા હોવાથી એમ તે ન જ કહી શકાય કે “એક જ સમયે, એક વસ્તુમાં અને એક જ ઠેકાણે એ બન્ને ન રહેતા હોવાથી વિરોધ આવે છે. વળી, એક જ પુરુષમાં જુદી જુદી અપેક્ષાએ લઘુપણું, ગુરૂપણું, વૃદ્ધપણું, બાળપણું, યુવાનપણું, પુત્રપણું, પિતાપણું, ગુરૂપણું અને શિષ્યપણું વિગેરે પરસ્પર વિરોધ ધરાવનારા અનેક ધર્મો એક જ સમયે રહી શકે છે અને એ રીતે સૌ કોઈ અનુભવે પણ છે. માટે “એક જ પદાર્થમાં અનેક વિદ્ધ ધર્મે કેમ ઘટી શકે? એ જાતના પ્રશ્નને અવકાશ નથી. જેમ એક પુરુષમાં અનેક વિરુદ્ધ ધર્મો ઘટી શકે છે તેમ દરેકે દરેક પદાર્થમાં સત્પણું, અસપણે નિત્યપણું, અનિત્યપણું, સામાન્ય અને વિશેષ વિગેરે પરરપર વિરોધ ધરાવનારા ધર્મો પણ જુદી જુદી અપેક્ષાએ ઘટી શકે છે માટે એમાં કોઈ પ્રકારના વિરોધને ગંધ પણ આવી શકતા નથી. વળી, તમે જે “સંશયનું દૂષણ લગાડ્યું તે પણ બરાબર નથી; કારણ કે વસ્તુમાત્રમાં રહેલું સત્વ અને અસત્ત્વ તદ્દન સ્પષ્ટપણે જાણી શકાય એવું છે માટે વસ્તુના સ્વરૂપમાં સંદેહને પણ સ્થાન મળે તેમ નથી–એ (સંશય) તે ત્યારે જ થઈ શકે, જ્યાં સ્પષ્ટતાપૂર્વક ખ્યાલ ન આવી શકતે હેય. તમે જે અનવરથાને દોષ બતાવ્યું તે પણ બરાબર નથી. કારણ કે સત્ય અને અસત્વ વિગેરે વસ્તુના જ ધર્મો છે, એ કાંઈ ધર્મના ધર્મો નથી. ધર્મોને ધર્મો હેતા નથી” એમ કહેલું છે. વળી સત્વ અને અસત્વ વસ્તુના જ ધર્મો છે એમ એકાંતપૂર્વક કહેવાથી અનેકાંતવાદને કશી પણ હાનિ થવાની નથી; કારણ કે વિશુદ્ધ એકાંત સિવાય અનેકાંતવાદ પણ સંભવી શકતું નથી. નયની અપેક્ષાઓ જાણવામાં આવેલા એકાંતરૂપ નિર્ણને પ્રમાણુની અપેક્ષાએ અનેકાંતરૂપ કહેવામાં આવે છે અને એ હકીકતમાં કોઈ પ્રકારને દોષ પણ જણાતો નથી. વળી, પ્રમાણુની અપેક્ષાએ ઠરાવેલી સકતામાં પણ સત્ય અને અસત્તવની કલ્પના કરવામાં આવે તો તેમાં પણ કાંઈ વાં જણાતું નથી. એમાં જે અનવરથા જણાવવામાં આવી છે તે કાંઈ દૂષણરૂપ નથી, એ Page #258 -------------------------------------------------------------------------- ________________ —( ૨૪૧ ) જે તા ઊન્નટી અનેકાંતવાદની શૈભામાં વધારા કરે તેવી છે; કારણ કે એ મૂળને હાનિ પહોંચાડે તેવી નથી. અનવસ્થા મૂળને જ હાનિ કરતી હાય તે દૂષણુરૂપ છે. જીએઃ—પ્રત્યેક પદાર્થ, પોતાને રૂપે સત છે અને બીજાના રૂપે અસત્ છે. જીવનું સ્વરૂપ એના સામાન્ય ઉપયોગ (જ્ઞાન ) છે, એથી જુદા ઉપયાગ એનુ પરરૂપ છે. ઉપયાગનુ સ્વરૂપ પદાર્થને નિશ્ચય છે, દનનું સ્વરૂપ અસ્પષ્ટ એધ છે અને એથી જુદાં જુદાં, એ બધાનાં પર રૂપે છે. પરાક્ષ જ્ઞાનનું સ્વરૂપ અસ્પષ્ટપણું છે અને તદ્દન પ્રત્યક્ષ જ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટપણું છે. દર્શનનું સ્વરૂપ ચક્ષુજન્ય અને અચક્ષુન્ય આલેચન છે, અવધિદર્શનનું સ્વરૂપ અવિધઆલાચન છે, એ સિવાયનાં બધાં એનાં પરરૂપો છે. પરાક્ષ પણ મતિજ્ઞાનનું સ્વરૂપ ઈંદ્રિય અને અનિદ્રિય એટલે મનની મદદથી થએલા એવ છે. શ્રુતજ્ઞાનનું સ્વરૂપ માત્ર અનિદ્રિયથી થએલા મેધ છે. અવધિજ્ઞાન અને મનઃપવજ્ઞાનનું સ્વરૂપ ઈંદ્રિય અને મનની સહાય વિના થતા અએધ છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ બધા પદાર્થાત જાણવાપણું છે—એ સિવાયનાં બીજાં બધાં એનાં પર-રૂપા છે-આ રીતે વસ્તુમાત્રનુ સ્વરૂપ અને પરરૂપ ઘટી શકે એમ છે અને એથી વસ્તુમાત્ર સ્વરૂપની અપેક્ષાએ સત્ અને પરરૂપની અપેક્ષાએ અંસત્–એમ પણ બની શકે છે. જેમ ઉપર જણાવ્યું છે તેમ પદાર્થીમાત્રનાં અને તેના વિશેષ ધર્મનાં સ્વરૂપા અને પરરૂપે સમજી લેવાનાં છે અને એ જ પ્રકારે ઘટ, કપડું વિગેરે પદાર્થાની પણુ સ્વરૂપની અને પરરૂપની ઘટના કરવાની છે. વળી, જે સત્ત્વ ધર્મારૂપ છે તે જ ક્રાઇ અપેક્ષાએ ધર્મી પણ થઇ શકે છે અને જે ધર્માંરૂપ છે તે પણ કાઇ અપેક્ષાએ ધરૂપે થઈ શકે છે માટે વસ્તુના સત્ત્વરૂપમાં સત્ત્વ અને અસત્ત્વની કલ્પના કરતાં ધર્મના ધર્માં હાતા નથી’ એ નિયમ આડે આવી શકતો નથી; કારણ કે · એ ધમ અને ધર્મીના વ્યવહાર અનાદિનેા છે. તથા જેમ દિવસ અને રાત્રિના પ્રવાહમાં, અંકુર અને બીના . ૧૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૨ ) – પેલા બીજાપણામાં અને અભવ્ય અને સંસારના સહવાસમાં અનવસ્થાનું દૂષણ લાગી શકતું નથી તેમ સવમાં પણ બીજા સર્વેની કલ્પના કરતાં અનવસ્થાને ડાઘ બેસી શકતું નથી. એ જ પ્રકારે નિત્ય અને અનિત્ય વિગેરેની ચર્ચામાં પણ અનવસ્થા આવી શકતી નથી, એમ સમજી લેવાનું છે તથા વ્યધિકરણ નામનું દૂષણ પણ આવી શકતું નથી; કારણ કે જેમ એક જ ફળમાં રૂપ અને રસ બને રહે છે તેમ એક જ વસ્તુમાં સત્તા અને અસત્વ બને રહે છે એમ પ્રત્યક્ષપણે જાણી શકાય છે. તથા સંકર અને વ્યતિકર નામના દેષો પણ આવી શકતા નથી, કારણ કે જેમ મેચકજ્ઞાન એક છે છતાં તેના સ્વભાવ અનેક છે તે પણ તેમાં એ દેષ નથી લાગતા તેમ એક વરતુમાં અનેક ધર્મો હોય તો પણ એને એ દેષ કેમ લાગી શકે? વળી, અનામિકા આંગળી એક જ વખતે ટચલી આંગળીની અપેક્ષાએ નાની અને વચલી આંગળીની અપેક્ષાએ મોટી હોય છે અર્થાત એમાં એક જ વખતે બે વિરુદ્ધ ધર્મો રહેલા એ પ્રત્યક્ષરૂપ છે તે પણ એમાં સંકર કે વ્યતિકર આવી શક્તિ નથી તેમ અહીં પણ એ શી રીતે આવી શકે ? વળી, આગળ જે એમ કહેવામાં આવ્યું હતું કે, અનેકાંતવાદની રીતે પાણી અનિરૂપે થઈ જશે અને અગ્નિ પાણીરૂપે થઈ જશે–અને એ રીતે વ્યવહારનો નાશ થશે, તે પણ બરાબર નથી. અમે (જેને) તે એમ કહીએ છીએ કે, પાણી પાણીરૂપે સત્ છે અને બીજા રૂપે અસત છે–એમાં એવી કઈ બાબત આવે છે કે જેથી વસ્તુનું વસ્તુપણું બદલાઈ જાય કે ટળી જાય એ રીતે માનવામાં તે ઊલટું વસ્તુ સ્વરૂપ વધારે ચક્કસ થાય છે અને સૌ કઈ અમે કહીએ છીએ તેમ માને પણ છે–શું કઈ પણું પ્રામાણિક એમ માને છે કે પાણી બીજારૂપે પણ રહે છે ખરૂં? વળી, ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ પાણીના પરમાણુઓ અનિરૂપે પરિણમેલા કે પરિણમવાના હેય તે તેઓ પણ અનિરૂપ શા માટે ન ગણાય? અને ઉના પાણીમાં કાંઈ અગ્નિનો અંશ છે એમ માનવામાં પણ આવે છે એટલે Page #260 -------------------------------------------------------------------------- ________________ –( ૨૪૩ ) પાણી પણ કોઈ અપક્ષાએ અનિરૂપ થઈ શકે છે એ હકીકત દૂષણ વિનાની છે. તથા તમે (એકાંતમાર્ગવાળાએ જે પ્રમાણબાધ અને અસંભવ એવા બે દેષો આપેલા હતા તે પણ બરાબર નથી, કારણ કે જ્યાં વસ્તુનું અમત ધર્મપણું પ્રમાણેથી પુરવાર થઈ ચૂકયું છે ત્યાં વળી પ્રમાણુ-બાધ કેવો? અને જ્યારે એ પ્રકારનું વરતુવરૂપ પ્રમાણથી નજરોનજર નક્કી થયું છે ત્યારે વળી અસંભવ પણ કેવો? જે વસ્તુ નજરે જેએલી હોય એમાં કદી પણ અસંભવ હોઈ શકે જ નહિ–જે એમાં પણ અસંભવ આવતું હોય તો પછી એ કયાં નહિ આવે ? માટે ખરી રીતે વિચાર કરતાં અનેકાંત–માર્ગમાં એક પણ દેષ આવી શક્ત નથી અને ઘટી શકત પણ નથી. વળી, જે અનેકાંતમાર્ગને વગોવા માટે કહેવામાં આવે છે કે “ એ માર્ગમાં તે પ્રમાણ પણુ અપ્રમાણ થશે, સર્વિસ પણ અસર્વજ્ઞ થશે અને સિદ્ધ પણ અસિદ્ધ થશે” ઈત્યાદિ. તે પણ બરાબર નથી; કારણ કે પ્રમાણ પણ પિતાની હદમાં જ પ્રમાણરૂપ છે અને પરહદમાં અપ્રમાણુરૂપ છે, એમ અનેકાંત માર્ગવાળા માને જ છે. સર્વજ્ઞ પણ પિતાના પણ પૂર્ણ જ્ઞાનની અપેક્ષાએ સર્વજ્ઞ છે અને -સંસારી જીવના જ્ઞાનની અપેક્ષાએ અસર્વજ્ઞ છે. જે સંસારી જીના જ્ઞાનની અપેક્ષાએ પણ એ, સર્વજ્ઞ થઈ શકતો હોય તે પછી સંસારી છ જ શા માટે સર્વજ્ઞ નથી લેખાતા ? અથવા એ સર્વજ્ઞ જ સંસારી છો જેવો શા માટે નથી ગણતો? સિદ્ધ પણ પોતાના કર્મ-પરમાણુના સંયોગની અપેક્ષાએ સિદ્ધ છે, નહિ કે બીજે જીવના કર્મ-પરમાણુઓના સંયોગની અપેક્ષાએ એ અપેક્ષાએ તો એ, અસિદ્ધ છે. જો આ બીજી અપેક્ષાએ પણ એ, સિદ્ધ કહેવાતા હેય તે જીવ માત્ર જે સિદ્ધ થવા જોઈએ. એ જ પ્રકારે અનેકાંતમાર્ગ ઉપર બીજાઓએ કરેલા આક્ષેપ જેવા કે કર્યું પણ ન કર્યું' “કહ્યું પણ ન કહ્યું “ખાધું પણ ન ખાધું? ઇત્યાદિ છે. તે પણે બધા નકામા અને અયુકત સમજી લેવાના છે. વળી, જે એમ કહેવામાં આવે કે સિદ્ધોએ જે કર્મને ક્ષય કરે છે તે એકાતે Page #261 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૪ )—— કરેલા છે કે કચિત-કોઈ અપેક્ષાએ-કરેલા છે? જો એકાંતે કરેલા છે એમ કહેવામાં આવે તે અનેકાંતની હાનિ ચશે અને કંચિત્ કરેલા છે એ કહેવામાં આવે તે સસારી જવાની પેઠે સિદ્ધોનું સિદ્ધપણું ટળી જશે. આ આક્ષેપને જવાબ આ પ્રમાણે છે:—સિદ્ધોએ પણ પેાતાનાં કર્મના ક્ષય સ્થિતિ, અનુભાગ અને પ્રકૃતિની અપેક્ષાએ કરેલા છે પણ એમણે એવુ તેા નથી જ કર્યું કેકનાં અણુમાત્રનેા સમૂળગે નાશ કરી નાંખ્યા હાય—કાઈની પણ શક્તિ નથી કે કોઇ પણ પ્રકારે પરમાણુએને નાશ કરી શકે, જો એમ પણ થઇ શકતું હાય તેા કેટલાક વખત પછી વસ્તુમાત્રને નાશ થવા જોઇએ અને સંસાર ખાલી જણાવા જોઇએ સિદ્ધોએ ફક્ત એટલું કયુ" કે જે અણુએ એએને ચાંટ્યા હતા, તેનાથી તે છૂટા પડયા, પણ અણુએ તેા પડ્યા જ રહ્યા—સિદ્દો જે અણુએથી છૂટા પડ્યા અને હવે ફરી વાર કદી એવા કાઇપણ પરમાણુની સાથે સંબંધમાં આવવાના નથી-એ જ એક અપેક્ષાએ તે સિદ્ધ થયા છે. અને કહેવાય છે. અને એ રીતે એ બાબતમાં પણ અનેકાંત છે. છેવટ કહેવાનુ કે—અનેકાંતશાસન પ્રામાણિક છે, ષ્ટિ છે અને ખાધ વિનાનું છે. એ બૌદ્ધ વિગેરે મતવાળા પણ પોતપોતાના મતમાં અનેકાંતવાદને માન આપે છે અને સ્વીકારે છે, પણ અહીં માત્ર શબ્દોથી જ તેની અવગણુના કરતા લાજતા નથી—એ કેવી વાત છે ? બૌદ્ધ મતવાળા અનેકાંતવાદને કેવી રીતે માને છે તેને પહેલાં અહીં આ પ્રમાણે જણાવે છેઃ— ૧.તે દર્શનરૂપ ( વિકલ્પ વિનાના) ખેલતે કઈ અપેક્ષાએ પ્રમાણુરૂપ માને છે અને કોઈ અપેક્ષાએ અપ્રમાણુરૂપ માને છે. ૨: દર્શન પછી થનારા વિકલ્પમાં કોઈ અપેક્ષાએ સવિકલ્પપણુ માને છે અને કોઈ અપેક્ષાએ અવિકલ્પપણું માને છે. ૩. એક જ * અહીંથા ટીકાને અક્ષરશઃ અનુવાદ ન આપતાં માત્ર સક્ષિપ્ત સાર આપ્યા છેઃ—અનુ Page #262 -------------------------------------------------------------------------- ________________ —(૨૫). ચિત્તને તેઓ કોઈ અપેક્ષાએ કાઈ ઠેકાણે પ્રમાણુરૂપ માને છે અને કઈ ઠેકાણે અપ્રમાણુરૂપ માને છે. ૪. એક જ પ્રમેયને તેઓ કોઈ અપેક્ષાએ પ્રમેયરૂપ માને છે અને કોઈ અપેક્ષાએ અપ્રમેયરૂપ માને છે. ૫. સવિકલ્પક (વિકલ્પવાળા) જ્ઞાનને તેઓ કોઈ અપેક્ષાએ ભ્રમવાળું માને છે અને કોઈ અપેક્ષાએ ભ્રમ વિનાનું માને છે. ૬. બે ચંદ્રના જ્ઞાનને તેઓ કોઈ અપેક્ષાએ સાચું માને છે અને કેઈ અપેક્ષાએ ખોટું માને છે. ૭. એક જ ક્ષણમાં કેઈ અપેક્ષાએ જન્યપણું માને છે અને કેઈ અપેક્ષાએ જનકપણું માને છે. ૮. એક જ જ્ઞાનના અનેક આકારે માને છે. ૯. વળી, બધા પદાર્થોને જાણનારું એવું બુદ્ધનું જ્ઞાન ચિત્રરૂપ કેમ ન કહેવાય ? એઓને એ ચિત્રરૂપ જ્ઞાનમાં અનેક આકારો માનવા પડે છે. ૧૦. એક જ હેતુમાં અન્વય અને વ્યતિરેકને એઓ તાત્વિક માને છે. એ પ્રકારે વૈભાષિક વિગેરે બૌદ્ધમતના પેટા ભેદો પોતે સ્યાદ્વાદને સ્વીકાર કરતાં છતાં તેમાં વિરોધ બતાવે છે એવી કેવી વાત કહેવાય? - સૌત્રાંતિક બૌદ્ધમતવાળા એક જ કારણને અનેક કાર્યોને કરનારું માને છે. અહીં અમે (જૈન) પૂછીએ છીએ કે જે એક તદ્દન ક્ષણિક કારણે અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે તે (કારણુ), એક જ સ્વભાવ વાળું છે કે અનેક સ્વભાવવાળું છે? જો એક જ સ્વભાવવાળું હોય તો એ એક જ કારણ, જુદા જુદા વિભાવવાળાં અનેક કાર્યોને શી રીતે કરી શકે? અથવા જે તે એક જ સ્વભાવવાળું કારણ, અનેક જુદાં જુદાં કાર્યોને કરી શકતું હોય તો એક (નિત્ય) સ્વભાવવાળે એક જ પદાર્થ પણ અનેક કામ કરી શકે છે, એવી માન્યતામાં શી રીતે વધે લઈ શકાય? જો એ માન્યતામાં વધે આવે તે ઉપરની માન્યતામાં પણુ વધે આવે–એમ કેમ ન માની શકાય ? કારણ કે વધે આવવાનાં કારણે બન્નેમાં સરખાં છે. જે કદાચ એમ કહેવામાં આવે કે ‘ત ક્ષણિક અને એક સ્વભાવવાળું પણ કારણ માત્ર નિમિત્તના Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬) ભેદને લીધે જુદાં જુદાં કાર્યો કરી શકે છે, તે તે જ સમાધાન, એક સવભાવવાળા નિત્ય પદાર્થમાં પણ લાગુ થઈ શકે છે. હવે એ ક્ષણિક કારણને જુદા જુદા સ્વભાવવાળું માનવામાં આવે અને તેવાં અનેક જુદા જુદા કાર્યોની ઉત્પત્તિ માનવામાં આવે તે એ જ પ્રકારે નિત્ય-. પદાર્થ સંબંધે પણ કેમ ન માની શકાય ? કદાચ એમ કહેવામાં આવે કે–નિત્ય પદાર્થ જુદા જુદા સ્વભાવવાળો કેમ થઈ શકે ? તેને જવાબ આ છે –જેમ તદ્દન ક્ષણિક અને અંશ વિનાને પદાર્થ જુદા જુદા સ્વભાવવાળો થઈ શકે છે તેમ જ તન નિત્ય પદાર્થ પણ જુદા જુદા સ્વભાવવાળો થઈ શકે છે. એ પ્રકારે જે જે દૂષણો એકાંત અનિત્યવાદમાં આવે છે તે જ દૂષણે એકાંત નિત્યવાદમાં પણ આવે છે, માટે એ જાતના તદ્દન એકાંતનો પરિત્યાગ કરી પદાર્થ માત્રને બને રૂપે—કાઈ અપેક્ષાએ નિત્યરૂપે અને કોઈ અપેક્ષાએ અનિત્યરૂપે-માનવા એ જ યુક્તિયુક્ત છે, એ રીતે માનવાથી ઉપર જણાવેલું એક પણ દૂષણ અનેકાંતવાદને લાગી શકતું નથી. વળી, માત્ર જ્ઞાનને જ માનનારા બૌદ્ધો જ્ઞાનના અને પદાર્થના આકારને એક માને છે અને ગ્રાહ્ય (પદાર્થ) તથા ગ્રાહક(જ્ઞાન)ના આકારને જ્ઞાનથી જુદા જુદા માને છે–એ રીતે માનીને તેઓ અનેકાંતવાદને નિષેધ શી રીતે કરી શકે ? વળી. એક જ જ્ઞાન, કોઈ અપેક્ષાએ અનુભૂત છે અને કેઈ અપેક્ષાએ અનનુભૂત ' છે–એ રીતનો જ્ઞાનને લગતા અનેકાંતવાદ શી રીતે ઓળવી શકાય ? કારણ કે જ્ઞાનનું ગ્રાહ્ય અને ગ્રાહકના આકારથી રહિતપણું કદી પણ અનુભવાતું નથી. અને એની (જ્ઞાનની) સંવેદનરૂપતાને અનુભવ સૌ કોઈને થાય છે માટે જ્ઞાનમાં અનુભૂતપણું અને અનુભૂતપણું એ બે વિરુદ્ધ ધર્મો રહેલા છેએમ બૌદ્ધોને માનવું પડે છે. વળી, એ જ જ્ઞાનને વિક૯૫૨૫ અને વિકલ્પરૂપ રહિત એમ બે રીતે માને છે તેથી એવી માન્યતાવાળે અને કાંતવાદની સામો શી રીતે થાય? પદાર્થના આકારને ધારણ કરતું અને એક સાથે અનેક અર્થોને પ્રકાશ કરતું એવું ચિત્રવિચિત્ર જ્ઞાન યાધા Page #264 -------------------------------------------------------------------------- ________________ -( ૨૪૭ ) માની સામે ન જ થઇ શકે એ પ્રકારે પોતપોતે માનેલા પદાર્થમાં અનેક વિરુદ્ધ ધર્માંને માનનારા બૌદ્ધ લેકે યાદાદને—અનેકાંતમાગ ના વિરાધ શી રીતે કરી શકે? હવે નૈયાયિક અને વૈશેષિક લેાકેા જે રીતે સ્યાદ્વાદના સ્વીકાર કરે છે તે રીત આ પ્રમાણે છેઃ—તેએ એમ માને છે કે–એક ધૂમ-જ્ઞાન-જે કાઇ અપેક્ષાએ પ્રત્યક્ષ પ્રમાણનું ફળ છે અને કાઇ અપેક્ષાએ અનુમાન પ્રમાણ છે—એ રીતે એક જ જ્ઞાનમાં જુદી જુદી અપેક્ષએ લપણું અને પ્રમાણપણું ઘટી શકે છે, તે એ હકીકતને માનનારા વાદી, અનેકાંતમા ને નિષેધ કેમ કરી શકે? તે એક જ પદાર્યનું રૂપ વિચિત્ર આકારવાળુ છે' એમ સ્વીકારે છે અને તેમાં વિરાધને માનતા નથી--એ પણ અનેકાંતમાની જ હુકીકત છે. વળી, એક ધૂપની કડછી ના એક ભાગે ઠંડા સ્પર્શી અને એક ભાગે ઉના સ્પર્શ રહેલા છે એ રીતે એક જ અવવમાં બે વિદ્ધ સ્પર્શો રહે છે—એ પશુ અનેકાંતવાદ જ છે. વળી, તેઓ (નૈયાયિક અને વૈશેષિકા) જ એમ કહે છે કે એક જ પદાર્થ( કપડાં વિગેરે)માં ચલપણું, અચલપણું, રંગેલાપણું”, અર ગેલાપણું, આવૃતપણું અને અનાવૃતપણું વિગેરે અનેક ધર્મો અપેક્ષાએ અપેક્ષાએ ઘટી શકે છે, તે પછી એમ કહેનારા સ્યાદ્વાદની સામે શી રીતે થઇ શકે ? તથા નિત્ય એવા શ્ર્વરમાં સરજવાની વૃત્તિ, સંહાર કરવાની વૃત્તિ, રજોગુણુ, તમેાગુ, પૃથ્વી, પાણી વિગેરે સ્પ્રે આઠ મૂર્તિપણુ અને સાત્વિક સ્વભાવ- ~એ બધા પરસ્પર વિરુદ્ધ છે તે પણ તેઓએ તે બધાને એક ધરમાં માનેલા છે—એમ માનનારા એ વાદી અનેકાંતની વિરુદ્ધ છે તે પણ તેઓએ તે બધાને એક ઇશ્વરમાં માનેલા છે— એમ માનનાર એ વાદી અનેકાંતની વિરુદ્ધ કેમ થઇ શકે? એક જ આમળામાં કુવલયની અપેક્ષાએ મેટાપણુ અને ખીલાની અપેક્ષાએ નાનાપશુ –એમ એ વિરુદ્ધ ધર્માં રહેલા હૈં. એ જ રીતે શેરડીના એક · Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮)–– સાંઠામાં લાકડાના કટકાની અપેક્ષાએ લંબાઈ અને વાંસડાની અપેક્ષાએ ટૂંકાપણું એમ બે વિરોધી સ્વભાવ પ્રત્યક્ષપણે જોઈ શકાય એમ છે. એક દેવદત્તમાં તેના પિતાની અપેક્ષાએ પરત્વ અને પુત્રની અપેક્ષાએ અપરત્વ એમ બે વિરુદ્ધ સ્વભાવો રહી શકે છે.નવે દ્રવ્યમાં રહેનારું દ્રવ્યત્વ–સામાન્ય રૂપ છે અને એ જ, ગુણ અને કર્મોથી છૂટું રહેતું હોવાથી વિશેષરૂપ છે–એ પ્રકારે એક જ દ્રવ્યત્વ, એક અપેક્ષાએ સામાન્યરૂપ છે અને બીજી અપેક્ષાએ વિશેષરૂપ છે અને એ જ રીતે ગુણત્વ અને કર્મવ પણું સામાન્યરૂપ અને વિશેષરૂપ થઈ શકે છે. એ પ્રકારે એક જ પદાર્થમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ એમ બે વિરુદ્ધ ધર્મોને ઘટાવનારા અને માનનારા અનેકાંતવાદની વિરુદ્ધ કેમ થઈ શકે ? વળી, તેઓ એક જ હેતના પાંચ રૂપ માને છે, એક જ પૃથિવીના પરમાણુમાં સત્ત્વ, દ્રવ્યત્વ, પૃથિવીત્વ અને પરમાણુત્વ અને બીજા પરમાણુઓથી તથા અન્ય (છેવટના) વિશેષથી જુદાપણું સ્વીકારે છે અને એ રીતે પરમાણુમાં પણ સામાન્ય-વિશેષપણું તેઓ માને છે. પરમાણુથી સર્વ વિગેરે ધર્મોને જુદા જ માનવામાં આવે તે તે ધર્મો, પરમાણુમાં રહી શકશે નહિ. એ જ રીતે દેવદતમાં સત્વ, વ્યત્વ અને આત્મત્વ તથા બીજાએથી જુદાઈ એ બધું રહેલું છે એટલે એમાં પણ સામાન્ય-વિશેષરૂપતા ઘટી રહી છે. એ જ પ્રકારે આકાશ વિગેરેમાં પણ એ પ્રમાણે બધું ઘટાવી લેવાનું છે અર્થાત એ નૈયાયિક વિગેરે વાદીઓ એક જ પદાર્થ માં બે વિરુદ્ધ ધર્મો–સામાન્ય અને વિશેષ–ને માનતા છતાં અનેકાંતવાદને વિરોધ કેમ કરીને કરે? વળી, દરેક પરમાણુઓમાં સરખી આકૃતિ, સરખા ગુણ અને સરખી ક્રિયા તથા પરસ્પરનું વિલક્ષણપણું –એ પરસ્પર વિરુદ્ધતાવાળા ધર્મો રહે છે માટે જ સ્વાદાદની સાબિતી થઈ શકે છે એ પ્રકારે તૈયાયિક અને વૈશેષિકે પગલે પગલે સ્યાદ્વાદના ઘેરણને અનુસરીને ચાલતા છતાં તેનું અનુસરણ ન કરે અને ઊલટું તેની સામા થાય એ તે એક હસવા જેવી હકીકત છે. સ્યાદ્વાદને એટલે અનેકાંતમાને Page #266 -------------------------------------------------------------------------- ________________ ——(૨૪૯). માનવામાં આવે તે આ પણ એક ગુણ છે–અવયવ અને અવયવી એ બે વચ્ચે જે કેવળ ભેદ જ માનવામાં આવે વા અભેદ જ માનવામાં આવે તો એ બનેને સંબંધ ઘટી શકતું નથી. પરંતુ જો કોઈ અપેક્ષાએ ભેદ અને કોઈ અપેક્ષાએ અભેદ એમ માનવામાં આવે તો જ એ બનેને સંબંધ બરાબર ઘટી શકે છે. આ રીતે સંબંધને ઘટાવવાની હકીકત સ્યાદ્વાદના માર્ગે જ સાધી શકાય એમ છે, માટે એને વિરોધ કરવો એ અનુચિત અને અયુક્ત છે. નાયિકે તે એ બે વચ્ચે એકાંત ભેદ માને છે. તેઓને અમે (જેને) આ પ્રમાણે પૂછીએ છીએ કે-અવયવ, અવયવીમાં શી રીતે રહે છે? શું એક ભાગે કરીને રહે છે કે સમસ્તપણે રહે છે ? જે “એક ભાગે કરીને રહે છે” એમ કહેવામાં આવે તો એ ઠીક નથી; કારણ કે, નૈયાયિકના મતમાં અવયવીને નિરવયવ (અવયવ વિનાનો) માનવામાં આવે છે માટે એમાં “એક ભાગે કરીને રહે છે” એવો ભાગ શી રીતે પાડી શકાય? વળી, જે તેઓ (નૈયાયિક) અવયવીને અવયવવાળો માનવાની હિમ્મત કરે અને અવયવ તથા અવયવી વચ્ચે અભેદ પણ સ્વીકારે તે અનેકાંતવાદને સ્વીકાર્યા જેવું થાય છે. કારણ કે–એ રીતે એક નિરંશ (અંશ વિનાના ) અવયવીને અનેક અવયવ થઈ જાય છે. હવે જો અવયવ અને અવયવી વચ્ચે ભેદ માનવામાં આવે તે “અવયવીમાં અવયવ એક ભાગે કરી રહે છે કે “સમસ્તપણે રહે છે” એવો પ્રશ્ન ફરીવાર થશે અને એ પ્રકારે પ્રવે કહ્યા એવા અનેક પ્રશ્નો થયા કરશે, જેને આરે જ આવશે નહિ અર્થાત અવસ્થા આવશે. હવે આ ભેદના સિદ્ધાંતમાં જ જે એમ માનવામાં આવે કે-અવયવીમાં અવયવ સમસ્તપણે રહે છે, તો તે પણ બરાબર નથી, કારણ કે એમ માનવાથી અનેક અવયવીઓ થવાને પ્રસંગ આવે છે–એક જ અવયવીમાં જેટલા અવયવો તેટલા જ અવયવીઓ થઈ જાય છે–આ પ્રકારે અવયવ અને અવયવી વચ્ચે ભેદ માનવામાં બરાબર બંધબેસતું આવતું નથી. હવે જે એ બે વચ્ચે Page #267 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૦ ) અભેદ માનવામાં આવે તે અવયવ અથવા અવયવી એ એમાંનુ એક જ રહે અને એ પણ એક દૂષણ છે; માટે અવયવ અને અવયવીને પરસ્પરના સંબંધ ઘટાવવા એ બે વચ્ચે કાઇ અપેક્ષાએ ભેદ અને કાઈ અપેક્ષાએ અભેદ માનવા ઉચિત છે અને એ પ્રકારના જ સબંધ એ એ વચ્ચે અનુભવાય છે—જેવું અનુભવાય તેવું જ માનવું એ વધારે પ્રામાણિકતાવાળુ છે. જે અનુભવથી વિપરીત રીતે અને કલ્પના પ્રમાણે માનવામાં આવે તે બ્રહ્માદ્વૈત અને શૂન્યવાદ-એ બધી માન્યતાઓ પણ કલ્પિત ગણાશે, માટે અવયવ અને અવયવીના પરસ્પરના સંબધ ઘટાવવા એ એ વચ્ચે કાઈ અપેક્ષાએ ભેદ અને કાઇ અપેક્ષાએ અભેદ માનવા જોઇએ અને એવી જાતની માન્યતાને વધારે દઢ કરવા અનેકાંતવાદને સ્વીકારવા પણુ જોઈએ. એ જ પ્રકારે સયાગી અને સંચેગ, સમવાયી અને સમવાય, ગુણી અને ગુણ તથા વ્યક્તિ અને સામાન્ય— એ બધાં વચ્ચે પણ પરસ્પર કાર્ક અપેક્ષાએ ભેદ અને કાઈ અપેક્ષાએ અભેદ માનવા જોએ. જો તદ્દન ભેદ જ માનવામાં આવે તે તે જે દૂષણા ઉપર જણાવ્યાં છે તે બધાં અહીં લાગુ થાય તેમ છે માટે દૂષણ વિનાના માર્ગ ઉપર જનારને અનેકાંતવાદના સ્વીકાર કર્યા સિવાય છૂટા નથી. સાંખ્યા પણ સ્યાદ્વાદના સ્વીકાર કરે છે અને તે આ પ્રમાણે છેઃ–એ લેકા માને છે કે પ્રકૃતિમાં ત્રણ ગુણા સત્વ, રજ અને તમ (જે પરસ્પર વિરુદ્ધ છે) રહે છે. વળી, એક જ પ્રકૃતિમાં કાઈ પેક્ષાએ–સ ંસારની અપેક્ષાએ-પ્રવર્તન અને કાઈ અપેક્ષાએ મેાક્ષની અપેક્ષાએ—નિવન એમ બે વિરુદ્ધ ધર્માં રહે છે—એમ પણ માને છે. એ પ્રકારે એક જ પદાર્થમાં એ વિદ્ધ ધર્મને માનતા સાંખ્યમતવાળા અનેકાંતવાદથી વિમુખ શી રીતે થઇ શકે ? મીમાંસામતવાળા તે પોતાની મેળે જ જુદી રીતે એક અને અનેકનુ પ્રરૂપણ કરીને અનેકાંતવાદને સ્વીકારે છે માટે એએને એ વિષે Page #268 -------------------------------------------------------------------------- ________________ –- રપ૧ ) કાંઈ પૂછવા જેવું રહેતું નથી. અથવા શબ્દ અને એને સંબંધ એને એઓ તદ્દન નિત્યભાવ જ માને છે, એથી તેઓને એ વિષે પૂછવા જેવું છે. તેઓ એમ જણાવે છે કે-નાદના' કાર્યરૂપ અર્થને જણાવનારી છે અને કોઈ પ્રકારના કાળ(સમય)ના સંબંધથી અલગ રહેનારી છે. હવે જે કાર્યરૂપ પણાને ત્રિકાળશ્રુન્ય જ કહેવામાં આવે તે એને અભાવ થઈ જશે અને અર્થરમ કહેવામાં આવે તો એ પ્રત્યક્ષ વિગેરેથી પણ જાણી શકાય એવું થશે. હવે જે એને બન્ને રૂપે જણાવવામાં આવે અર્થાત કાર્યતાને ત્રિકાળસન્યપણે અને અર્થ–જ્ઞાનને કરાવનારી–એમ બે વિદ્ધ ધર્મવાળી માનવામાં આવે તે જ એ નેદનાને વિષય થઈ શકે છે, માટે “નેદનાની વિજ્યતાને સાબિત કરવા સારુ અનેકાંતપક્ષને સ્વીકાર કરે એ સહજ હકીક્ત છે અર્થાત મીમાંસામતવાળા પણ અનેકાંત પક્ષને જ સ્વીકાર કરી રહ્યા છે. - હવે એવી કેટલીક યુક્તિઓ અને ઉદાહરણે જણાવવાનાં છે, જે બૌદ્ધ વિગેરે બધાં દર્શનેને સંમત છે અને અનેકાંતવાદનું સમર્થન કરનારાં છે -- ૧. બધા દર્શનવાળાએ “સંશય જ્ઞાનમાં બે જાતના ભાસ થાય છે” એમ માને છે, તેથી તેઓ અનેકાંતવાદને અનાદર ન કરી શકે. ૨. એક જ અનુમાન પ્રમાણમાં સાધકતા અને બાધકતા એમ એ વિરૂદ્ધ ધર્મો રહેલા છે અર્થાત એક જ અનુમાન, પિતાના પક્ષનું સાધક છે અને બીજા પક્ષનું બાધક છે એમ માનનારા પ્રામાણિક અનેકાંતવાદને અનાદર શી રીતે કરી શકે ? ૩. મોરના ઈંડામાં લીલે વિગેરે અનેક વર્ષો રહેલા છે–તે બધા વણે કંઈ એકરૂપ ન કહેવાય તેમ અનેકરૂપ પણ ન કહેવાય, એ તે કોઈ અપેક્ષાએ એકરૂપ અને કોઈ અપેક્ષાએ અનેકરૂપ એમ કહી શકાય તેમ છે–તે પણ અનેકાંતવાદને લઈને જ માની શકાય તેવું છે. આ Page #269 -------------------------------------------------------------------------- ________________ ( ૨પર )-- વિષે બીજા ગ્રંથોમાં પણ આ રીતે કહેવું છે – “જેમ મોરના ઈંડામાં નીલ વિગેરે અનેક વર્ષે રહેલાં છે તેમ એક ઘડામાં જ પરસ્પર ભેળાઇને નામઘટપણું, સ્થાપનાઘટપણું, દ્રવ્યઘટપણું અને ભાવઘટપણું-એ બધા ધર્મો રહેલા છે” “ઘડે એ માટીથી એક જુદો જ પદાર્થ છે, તેની સાથે માટીને અન્વય છે અને ભેદ પણ છે. કિંતુ એકલો ભેદ અને એકલે અન્વય નથી.” “નરસિંહ-અવતારને અડધે ભાગ નર છે અને અડધે ભાગ સિંહ છે–એવા બે ભાગરૂપ એક પદાર્થને અવિભાગપૂણે નરસિંહ કહેવામાં આવે છે” “એ એકલો નર નથી, કારણ કેસિંહરૂપ છે. અને એક સિંહ નથી કારણ કે, નરરૂપ છે; કિંતુ શબ્દ, વિજ્ઞાન અને કાર્યોના ભેદને લીધે એ કઈ જુદો જ અખંડ પદાર્થ છે.” “હેતુમાં ત્રણ રૂપપણું અને પાંચ રૂ૫૫ણું માનનારા વાદીઓ એક પદાર્થના જ સદસપણને શા માટે નથી માનતા ? વળી, જેમ એક જ પુરુષમાં પુત્રપણું, પિતૃપણું વિગેરે અનેક સંબંધે જુદી જુદી અપેક્ષાએ વાંધા વિનાની રીતે ઘટી શકે છે એ જ પ્રમાણે અનેકાંતમાર્ગમાં પણ દ્રવ્યની અપેક્ષાએ બધું એક છે અને પર્યાયની અપેક્ષાએ અનેક છે-એ બધું કોઈ જાતનો વિરોધ આવ્યા વિના જ ઘટી શકે છે. એમ ઘટવાનું કારણ એ છે કે એમાં જુદી જુદી અપેક્ષાઓ અને જુદાં જુદાં નિમિત્તો રહેલાં છે. જે એ બધું એક જ અપેક્ષાએ કે એક જ નિમિત્તને લઈને ઘટાવવામાં આવે તે કદી પણ ન જ ઘટી શકે; કારણ કે વિરોધનું મૂળ તો એક જ અપેક્ષા માં કે એક જ નિમિત્તમાં રહેલું છે. જુદી જુદી અપેક્ષાઓમાં કે જુદા જુદા નિમિત્તોમાં વિરોધનો ગંધ પણ આવી શકતો નથી. જે નિત્યાનિત્યરૂપ અનેકાંત ન માનવામાં આવે તે આત્મામાં સુખ, દુઃખ, નરપણું કે દેવપણું વિગેરે ભાવ પણ ઘટી શકતા નથી, જેમ એક જ થિર સર્પની ફણવાળી અવસ્થા અને કણ વિનાની અવસ્થા–એ બને -અવસ્થારૂપે પરસ્પર વિરુદ્ધ છે છતાં દ્રવ્યની અપેક્ષાએ એ બેને વિરોધ ટકી શકતો નથી. જેમ એક જ આંગળી વાંકી થાય છે અને સીધી પણ Page #270 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૩ ) - થાય છે અર્થાત્ એના સીધાપણાને નાશ થઈ એની જગ્યાએ વાંકાપણું આવે છે અને એનુ આંગળીપણું તે હમેશાં સ્થિર રહે છે. વળી, જેમ ગારસમાંનું દૂધપણું મટી જઈ એની જગ્યાએ દહિં પણું આવે છે અને ગારસપણું કાયમ રહે છે—એ બધું પ્રત્યક્ષ વિગેરે અનેક પ્રમાણેાથી જાણી શકાય તેમ છે અને એ પ્રકારે પદાર્થીમાત્રનુ દ્રવ્યપણું અને પર્યાયપણું નિશ્રિત થઈ ચૂકયું છે. હવે આ ટીકાના બનાવનારા શ્રોગુણરત્નસૂરિ પોતે પરહેતુતમા ભાસ્કર” નામનું વાદસ્થલ જણાવવાના છે. એમાં એવું જણાવવાનું છે કે દરેક દર્શનમાં તતાના ધૃમતને સાધવા માટે જે હેતુ જણાવવામાં આવે છે તે બધા હેતુઓ પણ અનેકાંતવાદને આશ્રય લીધા વિના પૂરી પ્રામાણિકતા મેળવી શકતા નથી, માટે દરેક દર્શનવાળાએ પોતપાતાના મતના સમન માટે પણ અનેકાંતવાદને આશ્રય લેવા જરૂરને છે. જો હેતુને એકાંતે અન્વ * એકાંતે વ્યતિરેકી માનવામાં આવે તે તે વડે ઇષ્ટ સાધન થઈ શકતુ નથી. તેમ પરસ્પર સંબંધ વિનાના અન્વી અને વ્યતિરેકી માનવામાં આવે તે પણ સૃષ્ટસિદ્ધિ થ શકતી નથી; કિ ંતુ જો તેને અન્વય અને વ્યતિરેક એમ બે રૂપે માનવામાં આવે તેા જ સાધ્યની સાધના થઇ શકે છે. કેટલાક મતવાળા હેતુનાં ત્રણ અને પાંચ લક્ષણા જણાવે છે તે પણ દૂષણવાળાં છે ( એ વિષે આગળ ઉપર હેતુના અધિકારમાં જણાવાઈ ગયું છે) માટે જે હેતુવડે સાધ્યની સિદ્ધિ કરવી હોય તેને અનેકાંતવાદની દૃષ્ટિએ અન્વય અને વ્યતિરેક-એમ એ રૂપવાળા માનવા જોઇએ. *આ ભાગની ટીકામાં ટીકાકારે ફક્ત એક હેતુના જ સ્વરૂપ વિષે તર્કાની પરંપરા કરીને ધણું ઘણું જણાવ્યું છે અને તેમાં પ્રસ ંગ લાવીને સામાન્ય, વિશેષ અને સમવાય વિગેરેનું મજબૂત ખંડન કર્યું છે. આ ભાગમાં વધારે ચર્ચા ‘અનુમાનવાદ' ઉપર થએલી છે અને તે સમજવી અહુ દુ†મ નથી, પણ ગૂજરાતીમાં ઉતારવી મને વિશેષ કિલષ્ટ પડી છે તેથી માત્ર એના તદ્દન સંક્ષિપ્તસાર ઉપર આપ્યા છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪ – વળી, હેતુને એકલા સામાન્યરૂપ, એક્લા વિશેષરૂપ કે પરસ્પર સંબંધ વિનાના એકલા સામાન્યરૂપ કે વિશેષરૂપ માનવા એ પણ યુક્તિયુક્ત નથી. તેને તે પરસ્પર સંબંધવાળા સામાન્ય-વિશેષરૂપ માનવે એ જ ઉચિત અને યુક્તિયુક્ત છે. પરહેતુતમા ભાસ્કર-વાદસ્થલ. હવે જૈનમતતા વિવેચનની સમાપ્તિ કરતાં ગ્રંથકાર જણાવે છે કે— એ પ્રમાણે જૈનદર્શનના સ ંક્ષેપ કહ્યો છે, જે નિર્દોષ છે અને જેમાં કયાંય પણુ આગળ પાછળ કાઇ જાતના વિરોધ જણાતા નથી. જૈનદર્શનનું વિવેચન કરવા જઇએ તે આ કરતાં પણ ઘણું મેટું થઈ શકે છે. એને બધા વિસ્તાર કહી શકાય તેમ પણ નથી માટે અહીં એના સાર–સારભાગ જણાવી દીધા છે. અહીં જે સારભાગ જામે છે તે દૂષણુ વિનાના છે; કારણ કે એ સર્વજ્ઞ પુરુષે પ્રકટ કરેલા છે અને સર્વજ્ઞ પુરુષે જણાવેલી હકીકતમાં દૂષણ હાઇ શકતું નથી. વળી, જૈન-નમાં ક્યાંય પણ ( જીવ અને અજીવ વિગેરે તત્ત્વની વિચારણામાં ) આગળ-પાછળ જરા પણ અસંબદ્ધપણું સંભવતું નથી. તાપ` એ કે -ખીજાં દર્શનેનાં મૂળશાસ્ત્રામાં પણ પરસ્પર અસંબદ્ધપણું તરી આવે છે તો મૂળ પછીના કથાથાની તે। વાત જ શી અર્થાત્ એ ગ્રંથામાં પહેલાં કાંઇ કહ્યું અને પછી કાંઈ કહ્યું એ જાતને વિધ જણાઈ આવે છે અને જૈનદર્શનમાં જૈન મૂળગ્રંથેામાં અને બીજા ગ્રંથામાં તે કયાંય પણ એવા વિરાધના ગંધના અવકાશ રહેતા જણાતા નથી. બીજા દામાં પણ જે કાંઈ સારી સારી અને દોષ વિનાની હકીકતા છે તે જૈનદર્શનમાંની જ છે, એ હકીકતને શ્રીસેન દિવાકરે પણ આ રીતે સૂચવેલી છે. અમને આ વાતની ખાત્રો છે કે પર–શાસ્ત્રોમાં જે કાંઇ સારી સારી ઉક્તિઓ મળી આવે છે તે જિનવચનના વાક્યના બિંદુ છે અને એ પણ જમાના ' અભ્રમરૂપ ('પૂર્વરૂપ ) સમુદ્રમાંથી ઉળેલી છે. ’ Page #272 -------------------------------------------------------------------------- ________________ – – રપપ) હવે બૌદ્ધ વિગેરે દર્શનેમાં જ્યાં જ્યાં આગળ પાછળ વિરોધ આવે છે તે બધી હકીકતને આ પ્રમાણે જણાવે છે –બૌદ્ધો, એક ઠેકાણે જણાવે છે કે–વસ્તુમાત્ર ક્ષણિક છે અને બીજે ઠેકાણે જણાવે છે કે જ્ઞાનનું કારણ પદાર્થ છે અર્થાત્ જ્ઞાન કાર્યરૂપ છે અને પદાર્થ કારણરૂપ છે–એમ એ બને કાર્યકારણરૂપ થવાથી જ્ઞાનની હયાતી પહેલાં અર્થની હાજરી હોવી જરૂરની છે અને એમ હોય તે જ એ બન્નેને કાર્યકારણુભાવ ઘટી શકે છે. પણ આ માન્યતામાં અર્થ–પદાર્થ–ને ક્ષણિક માને નહિ પિસાય, એની–પદાર્થની હયાતીને એક ક્ષણ અને જ્ઞાન થતી વખતને એક ક્ષણએમ તેને–પદાર્થને-બે ક્ષણ સુધી સ્થિર માનવો જ પડશે અને જે એમ માનવામાં આવશે તે “બધું ક્ષણિક છે” એ સિદ્ધાંત ત્રુટી જશે અર્થાત, એ બેમાંની કઈ એક વાતને જાળવવા માટે માનેલી એક વાતને જરૂર તેડવી પડશે, એ જાતને પરસ્પર વિરોધ બૌદ્ધદર્શનમાં આવે છે. વળી, બીજું એઓ એમ કહે છે કે જે વિષય જ્ઞાનને કારણરૂપ હોય તે જ જ્ઞાનને વિષય થઈ શકે છે અર્થાત એક ઠેકાણે વિષયને કારણ રૂપ માને છે અને બીજે ઠેકાણે તેમ નથી જણાતું તે પણ એની એ માન્યતા ચાલુ રાખે છે. જેમ કે જે પદાર્થ અતીતરૂપ થઈ ચૂકયો છે અથવા જે પદાર્થ હવે પછી બનવાનું છે તે બંને પદાર્થ હયાત ન હોવાથી કારણરૂપ કેમ થઈ શકે?—એ અતીતરૂપ અને ભવિષ્યરૂપ પદાર્થ કારણરૂપ ન હોવાં છતાં જ્ઞાનના વિષયરૂપ શી રીતે થઈ શકે? આમ છતાં એવા અકારણુરૂપ પદાર્થને વિષયરૂપ માને છે, એક પ્રકારનું બેબેલીપણું જ છે. - ત્રીજું એ કે ત્રણે કાળના પદાર્થો અને વ્યાપ્તિને ગ્રહણ કરનારું જ્ઞાન એ બે વચ્ચે કોઈ પ્રકારનું કાર્યકારણ સંબંધ ન હોવા છતાં પણ એ જ્ઞાનના વિષયરૂપે ત્રણે કાળના પદાર્થોને કહેવા એ પણ પિતાની માન્યતાથી વિરુદ્ધ વાત છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૬ )–– ચેવું એ –જે બધું ક્ષણિક જ માનવામાં આવે તે જુદે જુદે સમયે વર્તનારા અન્વય અને વ્યતિરેકને સંબંધ કેમ ઘટી શકે? જે એ સંબંધ ન ઘટી શકે તે ત્રણે કાળને લગતું વ્યાપ્તિજ્ઞાન પણ શી રીતે થઈ શકે? બૌદ્ધો તે ત્રણે કાળને લગતા વ્યાપ્તિ-જ્ઞાનને માને છે અને બધું ક્ષણિક પણ માને છે–એ શી રીતે બની શકે ? એ તે પરસ્પર વિરોધવાળી હકીકત છે. - પાંચમું એ કે—બધું ક્ષણિક માનનારાના મતમાં જન્મ જન્માંતરને સંબંધ સંભવી શકતો નથી, છતાં બૌદ્ધમતમાં એમ કહેવામાં આવે છે કે “આ ભવ પહેલાંના એકાણુમા ભવમાં મારી (બુદ્ધની) શક્તિવડે પુરુષ હણાયે હતા તેના જ પરિણામે હે ભિક્ષુઓ ! મને (બુદ્ધને) કાંટો, વિંધાવે છે” એ પણ એક પ્રકારનું વિરુદ્ધ વચન છે. ' છે એ કે વસ્તુમાત્રને નિરંશ (અવયવ વિનાની ) માનનારા બૌદ્ધો એક જ ચિત્તસંવેદનના અને વિકલ્પ વિનાના પ્રત્યક્ષજ્ઞાનના અંશે કરીને અમુક અંશને પ્રમાણભૂત માને અને અમુક અંશને અપ્રમાણભૂત માને એ પણ સ્પષ્ટપણે પરસ્પર વિરુદ્ધ જ છે. સાતમું એ કે-હેતુનાં ત્રણ રૂપને માનનારા અને સંશયને બે રૂપે જણાવનારા બૌદ્ધ વસ્તુને નિરંશ માને એમાં તે વિરોધ સિવાય બીજું કશું નથી.' વળી, બૌદ્ધ એમ કહે છે કે જે કઈ પદાર્થ આપણી નજરે આવે છે તે કોઈ ઘટ્ટ પદાર્થ નથી—એ તે બધા જુદા જુદા અણુઓને ઢગલે છે. પરંતુ બૌદ્ધનો એ મત ખોટે છે. કારણ કે જે બૌદ્ધો કહે છે તેમ જ બરાબર હોય તો ઘડાને કાંઠે પકડવાથી હાથમાં આખો ઘડે શી રીતે આવે ? વળી, જે એમ જ ખરું હોય તે કોઈ વરતુ ફેંકી પણ ન શકાય, ઘસડી પણ ન શકાય માટે બૌદ્ધોની “પરમાણુને ઢગલો” માનવીની માન્યતા તે તદ્દન ખોટી, વ્યવહાર વિરુદ્ધ અને અનુભવ વિરુદ્ધ છે, એ પ્રકારનો વિરોધ બૌદ્ધદર્શનમાં સમાએલે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ––( રછ ) હવે તૈયાયિક અને વૈશેષિક મતમાં જે વિશ્વ રહેલું છે તેને આ પ્રમાણે જણાવે છે –એ દર્શનમાં એમ મનાય છે કે, “સત્તાના રોગથી સત્વ આવે છે, તે પણ સામાન્ય, વિશેષ અને સમવાય એ ત્રણમાં સત્તાના સંબંધને તેઓ નથી માનતા, છતાં એ ત્રણેના સભાવને તે કહે છે–એ વિરોધ સિવાય બીજું શું કહેવાય ? બીજું, એ લેકે “એક સાથે બે ક્રિયા ન થઈ શકે એવા બહાનાને લીધે જ્ઞાનને સ્વપ્રકાશી નથી માનતા, તો પણ ઇશ્વરના જ્ઞાનને તે સ્વપ્રકાશી માને છે–એ પણ એક વિરાધ છે. દી પોતે જ પોતાનો પ્રકાશ કરતો ઉપરના બહાનાને ટાળી દે છે—માટે એ બહાનું પણ બરાબર નથી. ત્રીજું એ કે–પરવંચનરૂપ છળ, જાતિ (શબ્દોથી સપડાવવાની ઢબ) અને નિગ્રહસ્થાનેને પણ એ દર્શન તત્વરૂપ માને છે–એ પણ એક અજબ જેવી વાત છે––કઈ પણ દર્શન એવી પ્રપંચી હકીકતોને સ્થાન આપતું નથી. શું એ કે–આકાશને અવયવ વિનાનું માનીને એમ કહેવામાં . આવે કે તેનો (આકાશને) ગુણ શબ્દ, તેના એક ભાગમાં જ સંભળાય છે–એ પણ વિરોધ નહિ તે બીજું શું ? પાંચમું એ કે યાં સત્તાને સંબંધ થાય ત્યાં જ સત્તવ હેય' એમ માનવામાં આવે છે. સંબંધ તો ત્યાં જ થઈ શકે, જ્યાં પદાર્થો નું અવયવવાળાપણું હેય-આમ છતાં સામાન્યને સત્તાના સંબંધવાળ માનવામાં આવે છે અને એને અવયવ વિનાનું પણ કહેવામાં આવે છે–એ પણ એક વિરોધ જ છે. છ એ કેન્સમવાયને નિત્ય અને એક સ્વભાવવાળો માનવામાં આવે છે અને એને સંબંધ તે પદાર્થ માત્રની સાથે સ્વીકારાય છે –એ સ્વીકાર વ્યાજબી છે ત્યારે જ કહેવાય જ્યારે સમવાયના અનેક ૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮)–– સ્વભાવ હોય. સમવાયના અનેક સ્વભાવને નહિ માની જે તેને સંબંધ બધા પદાર્થો સાથે સ્વીકારવામાં આવે, તે પણ એ પરસ્પર વિરુદ્ધતા સિવાય બીજું કશું નથી. સાતમું એ કે–તેઓ અર્થને (પદાર્થને) જ્ઞાનમાં સહકારી માને છે–અર્થના સહકારીપણું સિવાય પ્રમાણુનું પૂરું રૂપ નથી માનતા અને ગીઓનું જ્ઞાન, જેમાં ભાસતા પદાર્થો હયાત નથી તે સહકારી તો શેના હેય, એને પ્રમાણરૂપ માને છે––એ પણ એક વિરુદ્ધતા છે. ' આઠમું એ કે-સ્મરણને પ્રમાણરૂપ નથી માનતા, કાછુ કે એમાં કાંઈ નવું જણાતું નથી–એ (સ્મરણ) તે એનું એ જ જણાવે છે આમ માનીને ધારાવાહી જ્ઞાન(રામ, રામ, રામ, રામ એ જાતના જ્ઞાનને પ્રમાણરૂપ શી રીતે મનાય? કારણ કે કાંઈ નવું તે એમાં પણ જણાતું નથી. એક સરખી સ્થિતિ છતાં એકને પ્રમાણ અને એકને અપ્રમાણ માનવામાં આવે તે પરસ્પર વિરોધ સિવાય બીજું શું થાય? કદાચ એમ માનવામાં આવે કે સ્મરણ જ્ઞાનમાં કઈ પણ પદાર્થની સાક્ષાત કારણતા નથી માટે એ અપ્રમાણરૂપ છે અને ધારાવાહી જ્ઞાનમાં તે પદાર્થની સાક્ષાત કારણતા છે માટે જ એને પ્રમાણરૂપ માનવામાં આવે છે તે એને જવાબ આ પ્રમાણે છે––કેટલાંક અનુમાનમાં પણ અતીત, અનાગત (ભવિષ્યના) પદાર્થો કારણરૂપ હોવાથી સાક્ષાત રીતે પદાર્થો કારણરૂપ નથી હોતા છતાં જેમ તેને પ્રમાણરૂપ માનવામાં આવે છે તેમ સ્મરણજ્ઞાનને પણ પ્રમાણુરૂપ માનવું જોઈએ. આમ છતાં જો ટાળો કરવામાં આવે તે પછી વિરોધ જ ગણાય. જુઓ, આ નીચેના અનુમાનમાં પદાર્થની (હેતુની) સાક્ષાત કારણુતા જ્યાં જણાય છે. આકાશમાં કાળાં વાદળાં ચડેલાં હેવાથી “વરસાદ થશે? એમ અનુમાન થઈ શકે છે અને નદીમાં પૂર આવેલું જોઈને “વરસાદ થયો હશે એમ અનુમાન થઈ શકે છે–એ બન્ને અનુમાનમાં વરસાદની સાક્ષાત Page #276 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૯ ) હયાતી કારણરૂપે નથી, તેા પણ એ બન્નેને પ્રમાણુરૂપ ગણવામાં આવે છે તેમ સ્મરણુને પણ પ્રમાણરૂપ ગણવું જોઇએ. જ્યાં ધૂમાડા જોઇને અગ્નિનું અનુમાન કરવામાં આવે છે—એ અનુમાનમાં તે પદાર્થની સાક્ષાત્ કારણુતા છે અર્થાત્ અનુમાનમાં ત્રણે કાળના પદાર્થાને ભાસ થઈ શકે છે. હવે જો અનુમાનની પેઠે સ્મરણને પણ પ્રમાણુરૂપ નહિ માનવામાં આવે તે ચેાકખા વિરાધ જ ગણાય. . નવમું એ કે-ઈશ્વરનું જ્ઞાન, જેવડે તે, પદ્દા માત્રને જાણી શકે છે તે, ઈંદ્રિય અને પદાથૅના સબંધથી થાય છે કે એ સિવાય થાય છે? જો એ સિવાય થાય છે' એમ માનવામાં આવે તે તમે જે આ ઇંદ્રિય અને પદાના સંબંધથી થનારા અને બ્યપદેશ વિનાના જ્ઞાનને’ પ્રત્યક્ષ કહેા છે. તેમાંથી · ઇંદ્રિય અને પદાના સંબંધથી થનારા' એટલે ભાગ કાઢી નાખવેા જોઇએ—કારણ કે ઈશ્વરના પ્રત્યક્ષમાં એટલા ભાગ ધી શકતા નથી. કદાચ એમ કહેવામાં આવે કે ઇશ્વરના જ્ઞાનમાં પણ એ સબધ હાય છે, તે તે પણ ખરાબર નથી; કારણ કે શ્ર્વરનું મન તદ્દન નાનું હાવાથી એક જ વખતે બધા પદાર્થો સાથે જોડાઇ શકતુ નથી, એથી તે જ્યારે એક પદાર્થને જાણે છે ત્યારે બીજાને નથી જાણુતા માટે અમારી માફક એનું સર્વજ્ઞપણું કદી પણ ન ઘટી શકે, કારણ કે એ ઈશ્વર મનવડે એક જ વખતે બધા પદાર્થો સાથે સંબંધ ન રાખી શકતે હેાવાથી એક જ સમયે બધુ જાણી શકતા નથી. હવે એક પછી એક એમ ક્રમવાર બધું જાણે છે. માટે જો એ સર્વજ્ઞ કહેવાતો હાય તે। અમે બધા પણ સર્વજ્ઞ કહેવાવા જોઇએ; કારણ કે એ રીતે અમે પણ બધુ જાણી શકીએ છીએ. વળી, જે પદાર્થો અતીતરૂપ છે અને ભવિષ્યરૂપ છે તેની સાથે તે ઇશ્વરના મનને સચેગ ન થવાથી એ, તેને શી રીતે જાણી શકશે? માટે શ્ર્વરનું જ્ઞાન, વિષયમાત્રને જાણે છે, એ કથન પણ વિરાધવાળુ છે એ હકીકત સમજાય તેવી સુગમ છે. એ જ પ્રકારે યાગીઓના જ્ઞાન વિષે પણ સમજી લેવાનું છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૬) છેવટે એ કે–તૈયાયિકે એમ માને છે કે પ્રથમ પદાર્થ ઉત્પન્ન થાય છે અને પછી એનું રૂપ ઉત્પન્ન થાય છે. જે રૂ૫ પહેલું ઉત્પન્ન થાય તો એ, આધાર સિવાય ક્યાં રહી શકે ? માટે ઉપર પ્રમાણેનું મંતવ્ય સ્વીકારાય છે, એમાં પણ વિરોધ આ પ્રમાણે છે – હવે જ્યારે પદાર્થને નાશ માનવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે–પદાર્થને નાશ થયા પછી એના રૂપને પણ નાશ થાય છે, પરંતુ એ કથન બરાબર નથી. ખરી રીતે (તમારા કહેવાની રીતે) તે પદાર્થને નાશ થયા પછી એનું રૂપ આધાર વિનાનું થઈને ( રહીને) પછી નાશ પામવું જોઈએ—પણ તમે કહે છે તેમ તેને નાશ ન થવો. જોઈએ—એ રીતે ઉપર પ્રમાણેના કથનમાં વિરોધ જણાય છે–આ. પ્રકારે તૈયાયિક અને વૈશેષિકાના દર્શનમાં પણ પરસ્પર વિરોધ રહે છે. સાંખ્યમતમાં જે પરસ્પર વિરોધ રહે છે, તે આ પ્રમાણે છે:સાંખ્યો કહે છે કે–પ્રકૃતિ નિત્ય, એક, અવયવ વિનાની, ક્રિયા વિનાની અને અવ્યક્તરૂપ છે અને એવી પ્રકૃતિ અનિત્ય એવા મહત વિગેરે અનેક વિકારને પામે છે, એ તે ચોખ્ખું વિરુદ્ધ જ કથન છે. બીજું એ કે–ચેતના, પદાર્થના જ્ઞાનથી રહિત છે, કારણ કે પદાથનું જ્ઞાન એ તો બુદ્ધિને વ્યાપાર છે–એ પણ તદન અનુભવથી વિરુદ્ધ હકીકત છે. ત્રીજું એ કે-બુદ્ધિ તે મહદ્રૂપ છે અને જડ છે માટે એ તે કાંઈ ચેતતી જ નથી–એ પણ વિરૂદ્ધવાણી છે. ચોથું એ કે-આકાશ વિગેરે પાંચ ભૂત શબ્દતન્માત્રા, રૂપતન્માત્રા વિગેરે તન્માત્રા(પરમાણુ)થી પેદા થાય છે એ પણ બરાબર ઘટતું નથી; કારણ કે એકાંત નિત્ય પક્ષમાં કાર્યકારણાભવ ઘટી શકતો જ નથી. ' છેવટે એ કે-જેમ પુષ, એકાંત નિત્યરૂપ હોવાથી કદી વિકારને પામતો નથી, તેમ તેને બંધ અને મોક્ષ પણ થતો નથી તે જ પ્રમાણે Page #278 -------------------------------------------------------------------------- ________________ ——( ૨૬૧ ) પ્રકૃતિમાં પણ કોઈ જાતને વિકાર ન થવો જોઈએ અને તેનાથી બંધ, મોક્ષ પણ ન થવા જોઈએ; કારણ કે એ (પ્રકૃતિ), પુરુષની પેઠે તદ્દન નિત્યરૂપ છે–આ રીતે સાંખ્યદર્શનમાં પણ પરસ્પર વિરોધ આવતો જણાય છે. | મીમાંસકમતમાં જે પરસ્પર વિરોધ આવે છે, તે આ પ્રમાણે છે - તેઓ એક ઠેકાણે કહે છે કે “કોઈ જવને હણ નહિ, કોઈએ હિંસક થવું નહિ” પછી બીજે ઠેકાણે એમ કહે છે કે “ શ્રોત્રિયને માટે મોટા. બળદ કે મોટા બકરાને પ્રકલ્પો ” અર્થાત આપવો. વળી, એક ઠેકાણે કહે છે કે “કાઈ જીવને હણ નહિ” અને બીજે ઠેકાણે જણાવે છે કે“અશ્વમેધને વચલે દિવસે ત્રણ ઓછાં છાઁ પશુઓનો નિયોગ કરવો’ તથા “અગ્નિ અને સોમને માટે પશુનું બલિદાન કરવું, “પ્રજાપતિને માટે સત્તર પશુઓને ભોગ આપવો ” આ બધું એકલું પરસ્પર વિરોધવાળું જ કથન છે–એક ઠેકાણે કાંઈ અને બીજે ઠેકાણે કાંઈ–એમ કહેવાથી પરસ્પર વિરોધ સિવાય બીજું શું હોઈ શકે ? વળી, એક ઠેકાણે “ખોટું બોલવું નહિ' એમ લખીને બીજે ઠેકાણે એમ જણાવ્યું છે કે “બ્રાહ્મણને માટે ખોટું બોલવું.” વળી, “ હે રાજન ! મશ્કરી કરતાં, સ્ત્રીઓના પ્રસંગમાં, વિવાહને સમયે, જીવ જ હોય તેવી આફતમાં અને બધું લુંટાઈ જતું હોય ત્યારે–એ પાંચ ઠેકાણે ખોટું બોલવામાં પાપ નથી.” તથા અનેક રીતે ચોરીને નિષેધ કરીને પછી એમ કહેવામાં આવ્યું છે કે “જે બ્રાહ્મણ હઠથી, કપટથી કોઈનું ધન લઈ લે, તે ૧. “સરહ્યું સૂવાન્ ઇ ગ્રાન્ન સત્યમવિ.જિ. ૪ નાવૃત્ત જાહેર ધર્મ સનાતનઃ ” જુઓ મનુસ્મૃતિ અધ્યાય જ, લોક ૧૩૮. Page #279 -------------------------------------------------------------------------- ________________ (રર) – પણ તેને ચોરી નથી કહેવાતી; કારણ કે આ બધું બ્રાહ્મણોનું જ છે અને તેઓની દુબળાઈને લીધે જ વૃષલ (હલકા લેકો) એનો ઉપભોગ કરી રહ્યા છે. બ્રાહ્મણ જે કાંઈ લે છે (અપહરે છે) જે કાંઈ ખાય છે, જે કાંઈ ઓઢે છે અને જે કાંઈ દે છે તે બધું તેનું પોતાનું જ છે.” વળી, એક સ્થળે એમ જણાવ્યું છે કે “ પુત્ર વિનાના પુરૂની ગત થતી નથી.” અને બીજે ઠેકાણે એમ જણાવ્યું છે કે “સંતાન વિનાના હજાર બ્રહ્મચારી વિપ્રકમારો સ્વર્ગ ગયા છે” તથા “માંસભક્ષણમાં, મધ પીવામાં અને મૈથુન સેવવામાં દોષ નથી, કારણ કે એ તો ભૂતની પ્રવૃત્તિ છે, જે, એ કામથી નિવૃત્તિ થાય તે ઘણું ફળ છે” આ લખાણ તે પરરપર તદ્દન વિરુદ્ધ છે. જે પ્રવૃત્તિમાં દેષ ન લાગતું હોય તે નિવૃત્તિમાં ઘણું ફળ શી રીતે હોય? વળી, એમ કહેવામાં આવે છે કે વેદમાં વિધાન કરેલી હિંસા ધર્મનું કારણ છે,” એ વાક્યમાં તે હડહડતે વિરોધ છે; કારણ કે જે એ હિંસા છે તે ધર્મનું કારણ કેમ હોય ? અને ધર્મનું કારણ છે તો હિંસા શી રીતે હોય? એ તો “માતા છે અને વાંઝણી છે” એની જેવી વિરોધી હકીકત છે. એનાં જ શાસ્ત્રમાં ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે –“ધર્મને સાર સાંભળો અને સાંભળીને તેનું ધારણ કરે –બીજા કોઈને પ્રતિકૂળ થાય તેવું વર્તન ન કરે” ઇત્યાદિ. અચિંર્માને માનનારા વેદાંતીઓએ આ પ્રમાણે હિંસાનું વગે શું કર્યું છે. “અમે જે પશુઓ દ્વારા પૂજા કરીએ છીએ તે, આંધળા ૧. “વં વત વિશ્વક જાતીગત ! श्रेष्ठयेनाभिजनेनेदं सर्व वै ब्राह्मणोऽहति ॥ स्वमेव ब्राह्मणो भुक्ते एवं वस्ते स्वं ददाति च । आनृशंस्याद् ब्राह्मणस्य भुनते हीतरे ના ” જુઓ મનુસ્મૃતિ અધ્યાય – ક–૧૦ –૧૦૧. ૨. જુઓ મનુસ્મૃતિ અધ્યાય –શ્લેક–૧૫૯, ૩. જુઓ મનુસ્મૃતિ અધ્યાય ૫–શ્લેક–પર–અનુ. Page #280 -------------------------------------------------------------------------- ________________ ––(ર૬૩) અંધકારમાં ડુબીએ છીએ-હિંસા ધર્મરૂપ હોય એવું કદી થયું નથી અને થશે પણ નહિ” વળી, મર્યા પછી બીજા જન્મને પામેલા જીવોની તૃપ્તિને માટે શ્રાદ્ધ વિગેરે કરવું, એ તે તદ્દન અવિચારી કામ છે. એઓના જ સેબતીઓ કહે છે –“જે મરેલા જીવોને પણ શ્રાદ્ધવડે તૃપ્તિ થતી હોય તો ઓલવાઈ ગએલા દીવાની સગને તેલ કેમ ન વધારી શકે ?” એ પ્રમાણે મીમાંસકમતમાં પરસ્પર વિરોધવાળી પુરાણુની હકીકતો ઘણું છે અને એ બધીને “સંદેહસમુચ્ચય' નામના ગ્રંથથી સમજી લેવાની છે. તથા જે ભટ્ટના મતવાળા જ્ઞાનને પરોક્ષ જ માને છે અને તે માનવાનું કારણ–ક્રિયાને વિરોધ જણાવે છે તે પણ બરાબર નથી. જે તેઓ એમ જણાવતા હોય કે જ્ઞાન પદાર્થોને જણાવે છે માટે તે પોતાનો પ્રકાશ ન કરી શકે કારણ કે એક સાથે બે ક્રિયા નથી થઈ શકતી માટે. તે દી પદાર્થને પ્રકાશ કરે છે માટે એ પણ જ્ઞાનની જ પેઠે પિતાને પ્રકાશ નહિ કરી શકે, તેથી એને પ્રકાશિત કરવા માટે બીજા દીવાની જરૂર માનવી જોઈએ. જે એ રીતે અને એ જ યુક્તિથી બીજે દીવો ન માનવામાં આવે તે જ્ઞાનને પણ સ્વ-પ્રકાશી માનવું જોઈએ; છતાં જે પક્ષપાત કરવામાં આવે તે વિરોધ સિવાય બીજું કશું નથી. તથા બ્રહ્માતને માનનારા અવિદ્યાના વિવેકપૂર્વક પ્રત્યક્ષ પ્રમાણવડે ફક્ત સ–માત્રને માને છે–અને કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણ નિષેધક નથી, પણ માત્ર વિધાન કરનારું છે–એ પણ પરસ્પર વિરુદ્ધતાવાળું જ છે; કારણ કે જે પ્રત્યક્ષ પ્રમાણુ વિધાન કરનારું જ હોય અને એ, નિષેધ કરનારું પ્રમાણ ન હોય તે એ વડે અવિદ્યાને નિરાસ શી રીતે થઈ શકે ? વળી, પૂર્વોત્તર મીમાંસાવાળા કઈ પ્રકારે દેવને નથી માનતા, છતાં તે બધાય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર વિગેરે દેવાને પૂજે છે અને ધ્યાવે છે તે પણ ચકખું વિરુદ્ધ જ છે. ઈત્યાદિ. એ પ્રકારે બૌદ્ધ Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૬૪)–– વિગેરે બીજાં દર્શનમાં જે પૂર્વાપર વિરોધ આવે છે તે અહીં જણાવેલ છે. અથવા બૌદ્ધ વિગેરે દર્શનેમાં જે જે સ્યાદ્વાદને સ્વીકાર કરવાના પ્રસંગે પ્રાચીન લેકની વ્યાખ્યામાં દેખાડયા છે તે બધા ય પૂર્વાપર વિરૂદ્ધપણે અહીં પણ બધાં દર્શને માં ઉચિતતા પ્રમાણે દેખાડી દેવા. એ બૌદ્ધ વિગેરે દર્શનવાળા પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્યાદ્વાદને સ્વીકાર કરે છે છતાં તેનું ખંડન કરવા માટે યુક્તિઓ ચલાવે છે, એ પરસ્પર વિરોધ નહિ તે બીજું શું? અથવા એ વિષે કેટલુંક કહેવું–ભેગા મળેલા દહિં અને અડદમાંથી કેટલાક અડદ કાઢવા માટે અહીં એ વિષે એટલું જ જણાવીને વિરામ લઈએ છીએ–અટકી જઈએ છીએ. જે એ ચાર્વાક એટલે નાસ્તિક છે તે તે બિચારે રાંક છે, એ તે આત્મા, ધર્મ, અધર્મ, સ્વર્ગ અને મેક્ષ–એમાંનું કશું માનતે નથી માટે એની સાથે ચર્ચા એ શું કરવી–એણે કહેલું બધું, કેના અનુભવથી અને શાસ્ત્રોથી વિરુદ્ધ છે–એ તે બિચારે દયાને પાત્ર છે માટે એને જાતે કરે જ ઠીક છે. એમ છે માટે જ એની સામે અનેકાંતવાદનું સ્થાપન કરવું અને એને (નાસ્તિકન) પરસ્પર વિરોધ બતાવો એ બધું જતું કરીએ છીએ. આકારવાળા ભૂતોમાંથી આકાર વિનાના ચૈતન્યથી ઉત્પત્તિ થવી એ વિરુદ્ધ હકીકત છે; કારણ કે ભૂતમાંથી ઉપન્ન થતું કે બીજે ઠેકાણેથી આવતું ચિતન્ય નજરે જણાતું નથી. જેમ આત્મા પાસે ઈદ્રિયો પહોંચી શકતી નથી તેમ ચૈતન્ય પાસે પણ ઈદ્રિ પહોંચી શકતી નથી. ઈત્યાદિ. તે એ પ્રમાણે બૌદ્ધ વિગેરે બીજા બધાનાં શાસ્ત્ર, પોતપોતાના બનાવનારાઓનું અસર્વજ્ઞપણું સાબિત કરે છે, સર્વપણું તે સાબિત કરી શકે એમ નથી; કારણ કે એમાં પરસ્પર વિરોધવાળાં અનેક લખાણો ભરેલાં છે. જનમતમાં તે ક્યાંય જરા પણ પરસ્પર વિરોધ આવતું નથી માટે જ એનો મૂળ પુરુષ સર્વજ્ઞ હેવો જોઈએ, એમ જનમત જ સાબિત કરે છે–એ હકીકત ખાત્રીવાળી છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ –-(૨૬૫) જે હકીકત મૂળકારે નથી જણાવી તે પણ કેટલીક અહીં જણાવીએ છીએ –કણુદ, અક્ષપાદ, મીમાંસક અને સાંખ્યમતવાળા એમ જણું છે કે-બધી ઈદ્રિય પ્રાપ્યકારી જ છે. બૌધ્ધો જણાવે છે કે—કાન અને આંખ સિવાયની બધી ઈદ્રિ પ્રાપ્યકારી છે અને જેને આંખ સિવાય બીજી બધી ઈદ્રિયોને પ્રાયકારી માને છે. શ્વેતાંબરના મુખ્ય ત—ગ્ર આ છે –સમ્મતિતર્ક, નયચક્રવાલ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, તસ્વાર્થ, પ્રમાણુવાતિક, પ્રમાણુમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંત જયપતાકા, અનેકાંતપ્રવેશ, ધર્મસંગ્રહણું અને પ્રમેયરત્નકોશ વિગેરે. દિગંબરોના મુખ્ય મુખ્ય તર્ક-ગ્રંથે આ પ્રમાણે છેઃ–પ્રમેયકમલમાર્તડ, ન્યાયકુમુદચંદ્ર, આપ્તપરીક્ષા, અષ્ટસહસી, સિદ્ધાંતસાર અને ન્યાયવિનિશ્ચયટીકા વિગેરે. ઇતિ શ્રી તપગચ્છમાં સૂર્યસમાન દેવસુંદરસૂરિના શિષ્ય શ્રીગુણરત્નસૂરિએ બનાવેલી ષદનસમુચ્ચયની તર્ક રહસ્યદીપિકા નામની ટીકામાં જૈનમતના સ્વરૂપ અને નિર્ણયવાળે ચેથાં અધિકાર સમાપ્ત. ૧ પ્રાપ્યકારી એટલે પદાર્થને સ્પર્શીને જ્ઞાન કરાવનારી(પ્રાપ્ય પામીને, કારી કરાવનારી) અર્થાત્ પદાર્થના સ્પર્શને પામીને જ્ઞાન કરાવનારી–અનુ. Page #283 -------------------------------------------------------------------------- ________________ ટીકાકારે જણવેલા ગ્રથને પરિચય જેનદર્શનને ૨૬૫ મે પાને જે જે ગ્રંથનાં નામ જણાવ્યાં છે તેના કર્તા, કાળ વગેરેને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. સમ્મતિત–મૂળાકાર શ્રી સિદ્ધસેન દિવાકર. આ મહાતાર્કિક સુધારકને ચેકસ સમય તે હજુ વિવાદાસ્પદ છે, તે પણ આ એક પ્રાચીન ગાથા" पंचेव य वरिससडा सिद्धसेणदिवायरो य जयपयडो। छधसढा वीसहिल सकथुउ अज्ररबिरक्य हू" ( विचारसार प्रकरण इसवीय १००० प्रद्युम्नमरि ) –દ્વારા એમને સમય વીરાત છો તૈકે જાણી શકાય છે. આશા છે કે, કોઈ ભૂતકાળગવેષી મહાશય જરૂર આ સમયનું સંશોધન કરશે. 'આ ગ્રંથનું મૂળ ૧૬૮ ગાથામાં-પ્રાકૃતભાષામાં રચાયેલું છે. આ ઉપરાંત આ મહાપુરુષે તને આદિગ્રંથ “ન્યાયાવતાર' રચેલે છે તથા બત્રીશ બત્રીસ શ્લેકના પ્રમાણુવાળી એવી બત્રીશ બત્રીશીઓ પણ એમણે જ રચેલી છે. એ બત્રીશીઓમાં જ એમનું સુધારકપણું તગતગી રહ્યું છે. તથા “નવસ્મરણ ની કેટીમાં આવેલું “કલ્યાણમંદિર સ્તોત્ર પણ જે કુમુદચંદ્ર રચેલું છે તે મહાપુરુષ પણ આ જ છે. એમના “સમ્મતિતક” ઉપર ૨૫૦૦૦ શ્લેકપ્રમાણુની ૧ લી ટીકા. Page #284 -------------------------------------------------------------------------- ________________ ---(૨૬૭ ) પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી અભયદેવસૂરિજીએ કરેલી છે. આ ટીકાકારને ઈસવીય ૧૧મા સૈકાના ગણવામાં આવે છે. (જુઓ જૈનહિતૈષી, નવમો ભાગ પૃ. ૬૪૬) એ રાજગછના હતા. એમને ન્યાયચક્રવર્તી અને તર્કપંચાનન નું બિરુદ હતું. - નયચક્રવાલ-કર્તા શ્રીમદ્ભવાદી. આ આચાર્યને કલિકાલસર્વજ્ઞ શ્રોહેમચંદ્રાચાર્ય “મનુ મgamતિ તાજાઃ ' કહીને પિતાના વ્યાકરણમાં પણ સંભાર્યા છે. “પ્રભાવક ચરિત્રમાં એમને વલભીપુર(હાલ વળા)ને રહીશ જણાવેલા છે. મલવાદી' નામના આચાર્યો એક કરતાં વધારે થયેલા છે. એક તે આ ગ્રંથના કર્તા, બીજ, ધર્મોત્તર(ઈસવાય આ સૈકે)કૃત ન્યાયબિંદુ (મુદ્રિત છે). ની ટીકા ઉપર ટિપ્પણના કર્તા. પ્રથમ મલવાદી શ્રીહરિભદ્રજીની પૂર્વે થયેલા છે. અને બીજા મલવાદી “ધર્મોત્તર'ની પછી થયેલા છે. (જુઓ જૈન સાં. સં. અં. ૧, પૃ. ૫૩.) સ્યાદ્વાદરત્નાકર–કર્તા શ્રીવાદિ દેવસૂરિ. આ આચાર્ય વિષે જુઓ પ્રસ્તુત નિબંધ પૃ. ૫, ટિપ્પણ (૨) - રત્નાકરાવતારિકો–કર્તા શ્રીરત્નપ્રભસૂરિ. આ ગ્રંથકાર વાદિ– દેવસૂરિના શિષ્ય હતા. આ વિષે વધુ માટે જુઓ ૫૦ ગ્રં“રત્નાકરાવતારિકા' ની અમારી પ્રસ્તાવના. તત્ત્વાર્થ-કર્તા શ્રીઉમાસ્વાતિજી.આમના ગુરુ એકાદશાંગધારી શ્રીઘોષનંદિક્ષમણ મુનિ હતા અને પ્રગુરુ વાચકમુખ્ય “શિવશ્રી” નામે હતા, તથા એમના વિદ્યાગુરુ મહાવાચક ક્ષમણમુંડયાદના શિષ્ય વાચકાચાર્ય મૂલ (fશન કારાવાર્થ-બૂઢનાનઃ ઇશિત) હતા. એમને જન્મ “ન્યગ્રોધિકા'માં થયા હતા અને એમણે આ Page #285 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૮ )—— સૂત્રને ‘કુસુમ’પુરમાં એટલે પાટલીપુત્રમાં રહીને બનાવ્યું હતું. એમના પિતાનું નામ ‘સ્વાતિ’ હતુ, એમનું ગાત્ર ‘ કૌભીષણ ? હતુ અને એએ ‘ઉચ્ચનાગરીશાખા’ના હતા. પ્રમાણવાતિક–કર્તા આચાય શાંયાચાયે શ્રોસિદ્ધસેન દિવાકરના ‘ન્યાયાવતાર'સૂત્રના પ્રથમ શ્લાક ઉપર એક સવિસ્તર વાર્તિક રચેલું છે, જેને પ્રમાણુવાતિક કે તાંતિક પણ કહેવામાં આવે છે. એ જ વાતિક આ પ્રમાણુવાતિક છે તે આ વાતિક ઉપર એ જ કર્તાએ ‘પ્રમાણુપ્રમેયકલિકા' નામની ટીકા કરેલી છે. ( બનારસના ૫૦ વિઠ્ઠલશાસ્ત્રીએ એ ગ્રંથને પ્રકાશિત કર્યો છે, પણુ એને શેાધવાની તકલીફ ન લીધી હોવાથી એ, ધશેા અશુદ્ધ છપાયેલા છે. ) પ્રમાણમીમાંસા—કર્તા--હેમચ'દ્રસૂરિ, કુમારપાળના ધર્મ ગુરુ ન્યાયાવતાર—મૂળકાર શ્રીસિદ્ધસેન દિવાકર. અનેકાંતજયપતાકા, અનેકાંતપ્રવેશ, ધમ સંગ્રહણી--કર્તા શ્રીહરિભદ્રસૂરિજી. પ્રમેયરત્નકેશ—કર્તા શ્રીચ દ્રપ્રભસૂરિ વિક્રમસંવત ૧૧પ એટલે વિક્રમની બારમી સદી) આ પુસ્તક શ્રી જૈનધ`પ્રસારક સભા— ભાવનગર તરફથી પ્રકાશિત થયેલું છે. વધુ વીગત માટે એ મુદ્રિત પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના જોઇ લેવી. દિગમ્બર જૈ પ્રમેયકમલમા‘ડ-કર્તા શ્રીપ્રભચંદ્રસૂરિ, ૧૦૦૦ શ્લોકપ્રમાણુ. એમનેા સમય આશરે વિક્રમની નવમી કે દસમી શતાબ્દી. આ ગ્રંથ પ્રકાશિત થએલ છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ––(૨૬૯ ) ન્યાયકુમુદચંદ્ર-મૂળકર્તા શ્રીઅકલંકદેવ (સમય આશરે વિકમની આઠમી સદી) અને વૃત્તિકાર પૂર્વોક્ત શ્રીપ્રભાચંદ્રસૂરિ. ૧૬૦૦૦ લેકપ્રમાણ. આuપરીક્ષા, અષ્ટસહસી –ર્તા શ્રીવિદ્યાનંદસ્વામી. આ ગ્રંથકાર પૂર્વોક્ત શ્રીઅકલંકદેવ(રાજવાર્તિકકાર )ના સમસમી છે. સિદ્ધાંતસાર–આ ગ્રંથ વિષે અને એના કર્તા વગેરે વિષે વિશેષ સ્પષ્ટ જણાયું નથી. આ વિષે એક સુવિસ્તર લેખ “જૈનહિતૈષી” માસિકમાં આવેલ છે તેને જોવાથી આ ગ્રંથ વિષે કાંઈ ભાંગીતૂટી માહિતી મળે ખરી. ( જુઓ જૈનહિતૈષીને ચૌદમો ભાગ, પૃ. ૧૨૦) ન્યાયવિનિશ્ચયટીકા–કર્તા શ્રીઅકલંકભટ્ટ – અકલંકદેવ કે અકલંકભટ્ટ બને નામે એક જ વ્યક્તિનાં સૂચક છે એટલે “ન્યાયકુમુદચંદ્ર ના કર્તા અને આ ગ્રંથના કર્તા એ બન્ને એક જ છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ (૨૭૦ )–– શ્રીહરિભદ્રસૂરિકૃત ગ્રંથોની સૂચી અંક ગ્રંથનામ ટીકાકારનું નામ ૧ અનુગદ્વારસૂત્રવૃત્તિ. ૨ અનેકાંત જયપતાકા. ટીકા પોતે જ કરેલી છે. આની ઉપર એક ટિપ્પણ શ્રીમુનિચંદ્રજીનું છે–સં. ૧૧૭૪. ૩ અનેકાંતપ્રઘટ્ટ. ૪ અનેકાંતવાદપ્રવેશ પ અષ્ટકો. અષ્ટક ઉપર શ્રીજિનેશ્વરસૂરિની ટીકા છે–સં. ૧૦૮૦. ૬ આવશ્યકનિક્તિની લઘુ ટીકા. (૩૨૦૦૦) ૭ આવશ્યક નિર્યુક્તિની મેટી ટીકા (૮૪૦૦૦) ૮ ઉપદેશપદ. આની ઉપર શ્રીમુનિચંદ્રજીની પણ ટીકા છે-વર્તમાનમાં આ જ ટીકા મળે છે. ૯ કથાકેશ. ૧૦ કર્મસ્તવવૃત્તિ. ૧૧ કુલકો. ૧૨ ક્ષેત્રસમાસવૃત્તિ. ૧૩ ચતુર્વિશતિસ્તુતિ-સટીક. ૧૪ ચેત્યવંદનભાગ્ય-સંસ્કૃત. ૧૫ ચેયવંદનવૃત્તિ-લલિતવિસ્તરા. ૧૬ જીવાભિગમ-લઘુવૃત્તિ. ૧૭ જ્ઞાનપંચકવિવરણ. ૧૮ જ્ઞાનાહિત્યપ્રકરણ. ૧૯ દશવૈકાલિકની અવચૂરિ. ૨૦ દશવૈકાલિકની મોટી ટીકા, ૨૧ દેવેદ્રનરકેદ્રપ્રકરણ. ટીકાકાર-શ્રીમુનિચંદ્રસૂરિ. Page #288 -------------------------------------------------------------------------- ________________ ——(ર૭૧) ૨૨ દ્વિજવદનચપેટા. ૨૩ ધર્મબિંદુ. ટીકાકાર-શ્રીમુનિચંદ્રસૂરિ. ૨૪ ધમલાભસિદ્ધિ. ર૧ ધર્મસંગ્રહણી. ટીકાકાર-શ્રીમલયગિરિસૂરિ-કુમાર પાળના સમસમયી. ૨૬ ધમસારમૂલટીકા. ૨૭ વૃતાં ખ્યાન. ૨૮ નંદી-અધ્યયનની વૃત્તિ. ૨૯ બૌદ્ધવાદી શ્રીદિગ્ગાગાચાર્યવૃત એ વૃત્તિ ઉપર પંજિકાકાર ન્યાયપ્રવેશસૂત્રની વૃત્તિ. - પા દેવ ગણુ–સં. ૧૧૬૯. ૩૦ ન્યાયવિનિશ્ચય. ૩૧ ન્યાયામૃતતરંગિણ. પાનાં-૭૫. ૩ર ન્યાયાવતારવૃત્તિ. ૩૩ પંચનિયંઠી (નિર્ગથી). ૩૪ પંચલિંગી. ૩૫ પંચવસ્તુ સટીક ટીકાકાર-શ્રીહરિભદ્રસૂરિ પતે અને બીજા શ્રીમલયગિરિજી. ૩૬ પંચસંગ્રહ. ૩૭ પૂવાચાર્યરચિત પંચસૂત્રની વૃત્તિ. ૩૮ પંચસ્થાનક. ૩૯ પંચાશક. શરૂઆતની ચૂણિ કરનાર-શ્રીચંદ્રસૂરિ શિષ્ય-શ્રીયદેવસૂરિ-સં. ૧૧૭૨. ટીકાકાર-શ્રીઅભયદેવસૂરિજી સં. ૧૦૨૪ ૪૦ પરલેકસિદ્ધિ. ૪૧ પૂર્વાચાકૃત પિંડનિર્યુક્તિની વૃત્તિ. કેટલીક ટીકા શ્રીહરિભદ્ર ની અને કેટલીક શ્રીવીરાચાર્યની. Page #289 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૨ )= ૪૨ પ્રજ્ઞાપનાપ્રદેશવ્યાખ્યા. ૪૩ પ્રતિષ્ઠાકલ્પ. ૪૪ બૃહસ્મિથ્યાત્વમંથન ૪૫ મુનિપતિચરિત્ર. ચતિદિનકૃ. ૪૭ યશેાધરચરિત્ર. ૪૮ મેગાષ્ટિસમુચ્ચય. ૪૯ ચાંદુ. ૫૦ ચેગશતક. ૪૬ ૧૧ લક્ષ્મશુદ્ધિ (?) પર લેાકતત્ત્વનિ ય. ૫૩ લાકિòંદુ. ૫૪ વિંશતિ ( વિંશિકાવિંશતિ ). ટીકાકાર યશેાવિજયજી. ૫૫ વીરસ્તવ. ૫૬ વીરાંગઢકથા. ૫૭ વૈદબ્રાહ્મતાનિરાકરણ. ૫૮ વ્યવહારકલ્પ. ૫૯ શાસ્ત્રવાર્તાસમુચ્ચય. ૬૦ શ્રાવકપ્રજ્ઞપ્તિવૃત્તિ. ૬૧ શ્રાવકધર્મ તન્ત્ર. ૬૨ ષડૂદનસમુચ્ચય. ૬૩ યાડશક. ટીકાકાર–શ્રીહરિભદ્રસૂરિ પોતે અને ખીજા શ્રીયશે વિજયજી. ટીકાકાર–શ્રીમાનદેવસૂરિ ટીકાકાર-શ્રીગુણરત્નસુરિ અને શ્રી મચ્છુભદ્રસૂરિ. ટીકાકાર-શ્રીયશે ભદ્રસુરિ, ધર્મ સાગર ( જૈન-૨૦ પૃ૦ ૧૬૪) અને શ્રી યવિજયજી. Page #290 -------------------------------------------------------------------------- ________________ તમે જૈન સાહિત્યવર્ધક સભા-સુરતના , સંસ્કારી ને શિક્ષાપ્રદ સુંદર પ્રકાશનો સા કન્યા ? (1) સાસથાન મહાવ્ય (‘સરણી' નામક સુંદર ટીકાયુક્ત) ટીકાકાર આચાર્ય શ્રી વિજયઅમૃત. સુરિજી મહારાજે. એક એક શ્લોક સાત-સાત અર્થ દર્શાવે છે. વ્યુત્પત્તિ યોગ્ય ગ્રંથ, કિંમત રૂા. ચાર, (2) સાહિત્યશિક્ષામંજરી-કર્તા મુનિરાજ શ્રી ધુર ધરવિજયજી મહારાજ. છ દેના પ્રકારે પ્લેકાની રચના અને સાહિત્યને લગતે ઉચ્ચ કેટિને અપૂર્વ ગ્રંથ કિંમત લેઝર પેપર રૂા. બે, લેઝ રૂા. દોઢ. (7) પરમાત્મ સંગીતરસસ્ત્રોતસ્વિની-કર્તા મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી મહારાજ. પ્રભુ સ્તવનો તેમજ સંગીતની પ્રણાલિકા સમનવતો નટેશન સહિત સુંદર ગ્રંથ, કિંમત આઠ આના. (4) શ્રી આદિનાથ પંચકલ્યાણક પૂજા. (5) શ્રી શ્રી ગિરનારજી તીર્થ પરિચય-કર્તા મુનિશ્રી યુરધરવિજયજી. બને પુસ્તકની કિંમત ચાર-ચાર આના.. સે નકલના રૂ. વીશ. પૂબ પ્રેમીઓને ખાસ ઉપયોગી છે. (6) વૈરાગ્યશતક-કતાં આચાર્ય શ્રી વિજય અમૃત સરિજી મહારાજ.સામાચિક તેમજ અન્ય ધર્મક્રિયામાં હંમેશાં વાંચવા ગ્ય ગ્રંથ. અિત રૂા. એક. શા. બાલુભાઈ રૂગનાથ >> જમાદારની શેરી, ભાવનગર (કાઠિયાવાડ) આજે જ લખી નાખ