________________
( ૩૬ )—
માયા અને લાભને પરિહરવામાં છે. ગાંઠે કાંઇ રાખતા નથી.
આહારને માગી લાવે છેઃ ફક્ત શુદ્ધ સંયમ પળાય આશયથી આહાર લે છે, વસ્ત્ર પહેરે છે અને પાત્ર પણ તેઓને કા પ્રણામ કરે ત્યારે તે આશીર્વાદ આપતાં કહે છે, એ પ્રકારના આચાર શ્વેતાંબર મુનિને છે. દિગંબર મુનિઓના વેષ અને આચાર
ઉજમાળ રહે છે. ઈંદ્રિયાને દુમ્યા કરે ભમરાની પેઠે ભમી ભમીને દોષ વિનાના
એવા જ એક રાખે છે. જ્યારે ધર્મલાભ ’
દિગંબરાના ચાર પ્રકાર છેઃકાષ્ટાસંધ, મૂલસંધ, માથુરસ ંધ અને ગાપ્યસ ધ. એ બધા ય ( ચાર ) તદ્દન નગ્ન ( નાગા ) રહે છે અને ખાવા પીવા માટે પાત્ર રાખતા નથી એટલે તેના હાથ જ તેનું પાત્ર છે-નગ્નપણું અને કરપાત્રપણું તેનુ મુખ્ય નિશાન છે. એ ચારેમાં જે ફેરફાર છે તે આ પ્રમાણે છેઃ-કાષ્ટાસંધમાં રજોહરણને બદલે ચમરી ગાયના વાળની પીંછી વપરાય છે, મૂળ અને ગેાપ્યસંધમાં મેરપીંછ વપરાય છે અને માથુરસંધમાં તે! મૂળથી જ કાઈ પ્રકારની પીંછી રખાતી નથી—એ તેઓના વેષ છે. એ બધા ય ભિક્ષા કરતી વખતે અને જમતી વખતે ખત્રી અતરાયાને તથા ચૌદ માને પરિહરે છે. એમાંના પ્રથમના ત્રણ સંધના સાધુ આશીર્વાદ દેતાં ધર્મવૃદ્ધિ કહે છે, સ્ત્રશરીરવાળા આત્માની મુકિત માનતા નથી, કેવળજ્ઞાનવાળાએને જમવાની જરૂર સ્વીકારતા નથી અને કપડાં પહેરનારા મુનિની મુક્તિના નિષેધ કરે છે. ગેઞપ્ય સધવાળા સાધુએ તે! આશર્વાદ દેતાં - ધર્માંલાભ - કહે છે અને સ્ત્રીઓની મુકિત અને કેવળજ્ઞાનીઓને જમ વાની જરૂર વીકારે છે. એનું બીજું નામ ‘ યાપનીય ’ પણ છે.
'
?
'
એ સિવાયને દિગબરના આચાર, ગુસ્તત્વ અધુ ય શ્વેતાંબરાની સરખું છે. તેઓનાં શાસ્રા અને પર બીજે કાઈ ખાસ ભેદ જણાતા નથી.
અને દેવતત્ત્વ એ તગ્રંથામાં પર