________________
ઇશ્વરને પત્તો મળે નહિ ત્યાં સુધી એને તરીકે શી રીતે માનીએ ? અને એમ ઉપરની વાત બરાબર નથી.
( ૫૯ )
બનાવનાર–કરનાર કે રચનાર મનાય પણ નહિ માટે તમારી
કતૃવા—ભાઇ ! એ બ્રાસ અને વેલા વિગેરે બધું ય ઈશ્વરે જ બનાવેલુ છે જ્યાં જ્યાં તે બ્રાસ વિગેરે ઊગે છે ત્યાં ત્યાં બધે ય તેના ઉગાડનાર ઈશ્વર બેઠેલા જ છે; પરંતુ ક્ત તે આપણી નરી આંખે જોઇ શકાય તેવા નથી તેા પછી આપ એમ કેમ કહી શકે કે–કેટલીક ચીજો કરનાર વિના પણ થઇ ‘શકી છે—શકે છે.’
અકર્તૃવા—ભાઇ! આપે જે કહ્યું કે ઈશ્વર આપણી ચામડાની આંખે દેખાય તેવા નથી, તે શું તે શરીર વિનાના છે માટે દેખાતો નથી ? કે તેમાં કાઇ એવા ચમત્કાર છે તેથી દેખાતા નથી ? અથવા એમાં કાઈ એવી જાતિની વિશેષતા છે એથી દેખાતા નથી?
કતુવા—ભાઇ, ઇશ્વર તેા જન્મને શરીરવાળા શી રીતે હૅાય ? અર્થાત્ એ શરીર દેખાતા નથી.
ધારણ કરતા નથી માટે વિનાના છે માટે જ
અકર્તૃવા—ભાઈ, તમારા કહેવા પ્રમાણે ઇશ્વરને શરીર ન હ્રાયઃ તે એ જગતને શી રીતે બનાવે? વા અનાવી શકે? જો શરીર વિના ષણ જગતની રચના થઇ શકતી હાય ા મેાક્ષને પામેલા આત્મા, કે જે શરીર વિનાના છે, તે પણ જગતને કેમ ન બનાવી શકે? વળી, આત્મામાં રહેલાં મુદ્ધિ, દૃચ્છા અને પ્રયત્ન એ બધાં કાંઇ શરીરની હયાતીમાં જ કામ કરી શકે છે પરંતુ શરીર વિનાનાં એ બધાં કાંઈ પણ કરી શકતાં નથી, માટે જો ઇશ્વરને શરીરવાળા માની શકે તે જ એ, જગતને રચનારા પણુ ઢાઈ શકે; નહિ તે નહિ.
કતૃવા॰—ભાઈ, શ્ર્વરમાં તે એવા કાઇ જાતના ચમત્કાર છે કે, જેથી તે આપણા જોવામાં આવી શકતા નથી.