________________
(૧૩૦ ——
૨ અધર્મ (અધર્માસ્તિકાય), ૩ આકાશ (આકાશાસ્તિકાય), ૪ કાલ અને ૫ પુદગલ (પગલાસ્તિકાય). તેમાં ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે – એ ધર્મ નામને પદાર્થ આખા લેકમાં ચારે તરફ વ્યાપી રહેલે છે, નિત્ય છે એટલે જ્યારે પણ એને સ્વભાવ પલટતો નથી, સ્થાયી છે એટલે એ ક્યારે પણ ઓછો વધતે થતું નથી, રૂપ વિનાને છે એટલે મૂર્તિ વિનાને છે ' અર્થાત આકાર વિનાને છે અને પરમાણુ પરમાણુ જેવડા જ એના અસંખ્ય પ્રદેશ છે તથા એ ધર્મક નામનો પદાર્થ જડ અને ચેતનને ગતિ કરવામાં સહાય કરે છે. જે જે ચીજ આકારવાળી છે તે બધીમાં રૂપ, રસ, ગંધ
આ “ધર્મ—ધર્માસ્તિકાય”-ના પર્યાય–શબ્દોની નેંધ લેતાં શ્રીભગવતીજી (વ્યાખ્યાપ્રાપ્તિ) સૂત્રના ૨૦ મા શતકના બીજા ઉદ્દેશકમાં આ રીતે જણાવ્યું છે:
“Mશિવદર i ! જેવા મિચળા ઉછળતા?
गोयमा! अणेगा अभिवयणा पण्णता, तं जहा-धम्मे ति જ, પરિણાઈ ! હા, જાપાન અને તિ વા, કુણાવાવवेरमणे ति वा, एवं जाव० परिगहवेरमणे ति बा, कोहविवेगे ति i, sirfમઝાલાળવેને જ થા, રિયાબિત થા, સારા તિ થા, પરખામ તિ થા, કારણકમરિયાबणासमिई ति बा, मणगुत्ती ति था, वइगुत्ती तिवा, कायगुत्ती ति वा-जे यावऽण्णे तहपगारा सम्वे ते धम्मस्थिकायस्स કમિશt”
' અર્થાત– ' “હે ભગવન્! ધર્માસ્તિકાયનાં કેટલાં અભિવચન (પર્યાયશબ્દો) જણાવેલાં છે?
હે ગૌતમ! (એના) અનેક અભિવચને જણવેલાં છે. તે જેમકે, ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાતવિરમણ-અહિંસા, મૃષાવાદવિરમણ-સત્ય,