________________
( ૧૬૯ )
અગ્નિની જ્ગ્યાત ઊઁચી જાય છે તેમ આત્માની ઊર્ધ્વગતિ પણ સ્વભાવે કરીને છે. જીવાની જે અધોગતિ, ઊર્ધ્વગતિ (સ્વર્ગાદિતિ) અને તીરછી ગતિ થાય છે તે કમે કરીને છે અને કમ વિનાના જીવાની જે ઊર્ધ્વગતિ ઠેઠ લેાકના ઉપરના ભાગ સુધી થાય છે. તે સ્વભાવે કરીને છે. કદાચ એમ કહેવામાં આવે કે—ઊંચે જતા કમ વિનાના જીવ, લેાકના ઉપરના ભાગ સુધી જ જઈને શા માટે અટકે છે? એનાથી આગળ કેમ નથી જતા ? એનેા ઉત્તર આ પ્રમાણે છેઃ—એથી આગળ ધર્મોસ્તિકાય નામનું તત્ત્વ નથી તેથી એ, વધારે ઊંચે જઇ શકતા નથી અને ધર્માસ્તિકાય વિના કાઇની પણ ગતિ થઇ શકતી નથી–એ વાત આગળ જણાવાઇ ગઇ છે—એ બધી હકીકત તત્ત્વાર્થનાં ભાષ્યમાં જણાવેલી ૧. મુક્ત આત્માના ઊધ્વગમન વિષે જણાવતાં તત્ત્વાર્થસૂત્રમાં (પૃ૦ ૨૪૪ રા૦) આ પ્રમાણે જણાવ્યું છેઃ
=
" तदनन्तरमेवोर्ध्वमालोकान्तात् स गच्छति । પૂર્વયો-ડŔ- પહેો-શોલે || ૨ || ઃ પૂત્રોતઃ—
कुलालचक्रे दोलायामिषौ चाऽपि यथेष्यते । પૂર્વયોનાત્ મક તથા સિદ્ધતિ: સ્મૃતા | ૨ || असंगत्व :- =
મૃત્કેવર નિર્માક્ષાત્ ચથા દાડલજાનુનઃ । कर्मसङ्गविनिर्मोक्षात् तथा सिद्धगतिः स्मृता ॥ ३ ॥ बंधच्छेद:
परण्ड- यन्त्रपेडासु बन्धच्छेदाद् यथा गतिः । ધર્મવધનવિચ્છેદ્દાત્ શિયાવિ સથે તે ॥ ૪ ॥ ऊर्ध्वगौरव:ऊर्ध्वगौरवधर्माणो जोत्रा इति जिनोतमैः ।
--