________________
---( ૧૩૩) કારણે તે છે, કિંતુ એ (ધર્મ અને અધર્મ વિગેરે) અસાધારણ નિમિત્ત કારણ હોવાથી એની વિશેષતા જણાવવા માટે એને અપેક્ષા-કારણ કહેવામાં આવે છે. ધર્મ અને અધર્મ વિગેરે અસાધારણ નિમિત્ત કારણ છે, તેને હેતુ એ છે કે–એમાં (ધર્મ અને અધર્મ વિગેરેમાં) રહેલે ક્રિયાને પરિણામ, જીવ અને અજીવના ગતિ વિગેરેના પરિણામને પુષ્ટ કરે છે માટે જ એ ગતિ વિગેરે ક્રિયાનાં અસાધારણ નિમિત્ત છે. જે જાતની હકીક્ત ધર્માસ્તિકાય વિષે જણાવી છે એ જ જાતની હકીકત અધર્માસ્તિકાય સંબંધે પણ સમજવાની છે. માત્ર ફેર એટલે જ કે અધર્માસ્તિકાય,* જીવ
* આ અધર્મ-અધર્માસ્તિકાયના પર્યાય શબદોની નોંધ લેતાં ભગવતીજી (વ્યાખ્યાપ્રાપ્તિ) સૂત્રના ૨૮ મા શતકના બીજા ઉદ્દેશકમાં આ રીતે જણાવ્યું છે – - “અમેરિચય ન માયા મfમાથા goat? .
નાયબ! અને અમિતાળા ઇuતા, સરા-અપને તિ वा, अधम्मत्यिकाए ति बा, पाणातिवाये जाप० मिच्छादसणसले ત્તિ | ચિકમિતી-તિ , 2 વારાણપરसमिती-ति बा, मणअगुत्ती तिवा, वइअगुत्ती तिवा, कायमगुत्तीત્તિ તા-પાડm તcumin તે દરિવ્યાણ કામવાળ” .
અર્થાત
હે ભગવન્! અધર્માસ્તિકાયનાં કેટલાં અભિવચને જણાવેલાં છે?
“હે ગૌતમ. (એના) અનેક અભિવચને જણવેલાં છે. તે જેમકે–અધર્મ, અધર્માસ્તિકાય, પ્રાણાતિપાત–હિંસા યાવત મિથ્યાદર્શનશલ્ય. અસમિતિ યાવત ઉચ્ચારપ્રસવણઅસમિતિ, મનઅમુતિ, વચનઅગુપ્તિ, કાયઅગુપ્તિ-નાદિ) બીજા પણ જે તથા પ્રકારના છે તે બધા અધર્માસ્તિકાયનાં આશિર્વચને છે.”