________________
(૧૪) –
આયતન–બાર છે. પાંચ ઈદ્રિ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ—એ પાંચ વિષય, મન અને બારમું ધર્માયતન એટલે શરીર.
પ્રમાણ–બે છેઃ પ્રત્યક્ષ અને અનુમાન. પ્રત્યક્ષ એટલે કલ્પનારહિત અને ભ્રાંતિ વિનાનું જ્ઞાન.
અનુમાન એટલે કઈ પ્રકારના નિશાનથી થનારું જ્ઞાન. ૨ યાયિક દર્શન
નિયાયિક દર્શનમાં મુખ્ય દેવતા “શિવ” છે– એ સંસારનો સરજનહાર છે, નાશ કરનાર છે અને પાલનહાર પણ છે-વ્યાપક છે, અનેક સ્થળે તથા પૂના પાસે કાર્લી વગેરે અનેક ઠેકાણે આજે પણ હયાત છે. કલંબમાં પણ શ્રીબુદ્ધનાં નવા મંદિરે બહુ સુશોભિત સ્વચ્છ અને સુગંધવાસિત રહે છે. ત્યાં દરેક પૂર્ણિમાએ લેકને માટે સમૂહ દર્શને આવે છે. બૌદ્ધ પુસ્તક વિશેષ કરીને પાલી ભાષામાં છે, તે પણ “લંકાવતારસૂત્ર” અને “લલિતવિરતર ” જેવાં અનેક પુસ્તકે સંક્તમિશ્ર પાલીમાં તથા કેટલાક (માધ્યમિકાવૃત્તિ વગેરે) ગ્રંથ તદ્દન સંસ્કૃતમાં વિદ્યમાન છે. “મજિઝમનિકાય” નામના ગ્રંથમાં શ્રી બુદ્ધ અને ભગવાન જ્ઞાતપુત્ર( મહાવીર)ને પરસ્પર થએલે વાર્તાલાપ જણાવેલ છે–એ બને મહાપુરુષો સમસમી તે હતા જ.
૨. “આયતન” નામ “સ્થાન ”નું છે. ઈદ્રિ વગેરે વિષયોનાં સ્થાનરૂપ હોવાથી તેને અહીં “આયતન માં ગણવામાં આવી છે.
૩. “શરીર ” નો જો સદુપયોગ કરવામાં આવે તો તે “ધર્મસ્થાન થઈ શકે છે માટે જ એને અહીં “ધર્માયતન” કહેલું છે,
૪. નૈયાયિક દર્શનના અનુયાયી સંન્યાસીઓને વેષ અને આચાર આ પ્રમાણે છે: “એઓ નિરંતર દંડ ધારણ કરે છે, મોટી લંગોટી પહેરે છે, શરીરે કામળી ઓઢે છે, જટા વધારે છે, શરીર રાખ ચોળે છે, જોઈ પહેરે છે, હાથમાં જલપાત્ર–કમંડલુ રાખે છે, રસકસ વિનાનું