Page #1
--------------------------------------------------------------------------
________________
IlllllllllllllIIIIIIIIIIIIIIIIII\U WAS
-
દેશવા ન
AT
itinuit
69
-
-
પ્રવચળકાર આગમોબારક આચાયૅ ભગવંત (શ્રી આગ લાગી સરીવર).
મ.સા.
Colle
નિટ
દર્શન
પ્રકાશકઃ શ્રી આગમૉદ્ધારક પ્રવચL પ્રકાશક સમિતિ-મુંબઇ
સE *
Page #2
--------------------------------------------------------------------------
________________
999 999999999999999999299
'2
'
'
@@@@@@@@@@@@@@@
(APITIVE
S'
દેશના મહિમા દર્શ
અAD)
- પ્રવચનકાર કરી
પ. પૂ. આગદ્દારક શાસનશાલ આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
999999999999999999999
જ પ્રેરણાદાતા આ પ. પૂ. પ્રશાન્ત મૂર્તિ છે
આચાર્ય ભગવંત છે છ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી
મહારાજ સાહેબ છે
23933809323889
સંપાદક છે પ. પૂ. સંગઠ્ઠનપ્રેમી છે # ગણિવર્યો
શ્રી નિત્યદયસાગરજી
મહારાજ સાહેબ RAGSARASWADA છે
જ પ્રકાશક &
શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ
ઠે. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૭૭ એ, વાલકેશ્વર રે મુંબઈ-૬.
જ8888888888888888888
to
e
-
Page #3
--------------------------------------------------------------------------
________________
保健院D&&&
918898338
દેશના માંડમા દર્શન
腐腐腐腐腐腐
防腐防冻防腐
સંયુક્ત સંસ્કરણ
A
ITY
નકલ ૧૦૦૦
94088 મહા સુદ ૫ સંવત ૨૦૩૮ ISCLA
ફેબ્રુઆરી ૧૯૮૨
8
કિંમત રૂ.
સ’કુલન અને વ્યવસ્થા
લાલચંદભાઈ ખેતશીભાઈ શાહ (વણોદવાળા.) બી. એ. (એન) ટી., એસ. ટી. સી.
૧૬, શત્રુંજય સોસાયટી સોસાયટી
શ્રાન્તિવન બસસ્ટેન્ડ પાસે નારાયણનગર રોડ ર પાલડી. અમદાવાદ-૩૮૦૦૦૭
(3
* O * ~ 3 0 2 6 07888960
Page #4
--------------------------------------------------------------------------
________________
- 5 પ્રકાશકીય નિવેદન
જેના શાસનમાં ગુરૂનું અસાધારણ લક્ષણ “ધર્મોપદેશકે એવું આપેલું છે. ધર્મગુરૂના વર્તન અને વાણું એક જ વસ્તુને સાધનાસ હોય છે. એમનું વર્તન સાધુધર્મનું યથાર્થ પાલન કરવા માટે જ હોય છે અને તેના વર્તનથી પોતાના આત્માને સંવર-નિર્જરાના માર્ગે ચઢાવી મોક્ષ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હોય છે. તેમના ઉપદેશને હેતુ તેમના સમાગમમાં આવનાર જીવમાત્રને સાધુધર્મ અને શ્રાવકધર્મમાં જેવા હોય છે, જેથી ક્રમે ક્રમે કર્મના બંધનથી મુક્ત બની જીવમાંથી જિન બની મેક્ષ મેળવવા તે ભાગ્યશાળી થાય.
. . આત્મા લઘુકમી બન્યું હોય, તે જ તેને વીતરાગની વાણી સાંભળવાની ઈચ્છા થાય, પરંતુ ઈચ્છા પછીય ગુરૂને વેગ થવે અત્યંત દુર્લભ છે.
સદ્ભાગ્યે સેંકડો વર્ષો બાદ આત્માના તાતારને રણઝણુટ શક્તિ પેદા કરે તેવાં તાત્વિક, સાવિક અને અર્થગંભીર પ્રેરક પ્રવચને આપનાર પર આગમેદ્ધાશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેવા સદ્ગુરૂદેવ મળ્યા. અને તેઓશ્રીનાં જે વિદ્વાન શિષ્ય-પ્રશિએ તેમની મહત્વપૂર્ણ પ્રવચનેની નોંધ દુરી, અનેક પુસ્તકોને સિદ્ધચક્ર પત્ર દ્વારા પ્રકાશિત કરાવી, તત્ત્વજ્ઞાનીની તૃષાને તૃપ્ત કરેલ હતી, પરંતુ તેમાંને ઘણા ખરા પુસ્તકે અત્યારે અપ્રાપ્ય હતા, અને તેમની અનેક સુજ્ઞ સદગૃહ તથા તત્વજ્ઞાનીની નિરંતર માગણી હતી, તેથી પ્રશાન્ત પતિ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રી દશનસગરસૂરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીને અંતેવાસી શિખ્ય સંગઠન પ્રેમી એણિવર્ય શ્રી નિત્યે દયા સાગરજી મ. સાહેબનું સંવત ૨૦૩નું ચાતુર્માસ અમારે ત્યાં વાલકેશ્વર થયું અને બાલમુમુલું દિપકકુમારને દીક્ષા આવ્યા બાદ તેમણે અમારું ધ્યાન ૫. આગમોદ્ધારકનાં અપ્રાપ્ય સાહિત્ય પ્રતિ દેવું. અને પૂ. આગમ દ્વારકશ્રીનાં વ્યાખ્યાનનાં તમામ પુસ્તકનું કમસર પુનઃમુદ્રણ કરવા પ્રેરણા આપી. તેઓશ્રીની પ્રેરણા અને શાસનપક્ષનો અનેક આચાર્ય ભગવં તેના આશીર્વાદથી “શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્થાપના થઈ અને પ્રભાવતીબેન છગનલાલ સરકારે સંસ્થાના સ્થંભ બનવાનું સ્વીકારીને સંસ્થાને અને ઉલ્લાસ ને ઉત્સાહ આપ્યો અને અનેક સંઘ, સંસ્થાઓ તેમજ ભાવિકેને આર્થિક સહકાર પ્રાપ્ત થયે.
શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી તથા શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોકશીના સતત પ્રયત્નથી તેમજ અનેક પ્રતિકૂળતા હોવા છતાં શ્રી લાલચંદભાઈ કે. શાહે (વણેદવાળા) મુદ્રણ વગેરેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી, તેથી અલ્પ સમયમાં જ
પર્વ મહિમા દશન” નામનું પ્રથમ દળદાર પુસ્તક સમાજને ચરણે ધર્યું અને આ દ્વિતીય પુસ્તક “દેશના મહિમા દર્શાન” પણ અતિ અલ્પ સમયમાં જ સમાજને ચરણે ધરતાં અમે અતિ આનંદ અનુભવીએ છીએ. તેમજ “આનંદ પ્રવચન દન” તથા પોશાક પ્રકરણ દર્શન અલ્પ સમયમાં સમાજને ચરણે ધરવા શક્તિમાન થઈશું.
પ્રસ્તુત પ્રકાશન-દેશના સંગ્રહ ભા-૧ (વેજલપુર) તથા આગામે દ્વારકા દેશના સંગ્રહ (પૂના)-આ બન્ને પુસ્તકનું નવું સંસ્કરણ
દેશના મહિમા દર્શન” છે. પ્રસ્તુત પ્રકાશન તથા મુદ્રણમાં પ્રેરણા આપનાર પૂ. આચાર્ય ભગવંત તથા તેઓશ્રીના શિષ્યોને હાર્દિક આભાર માનીએ છીએ તથા આર્થિક સહાય આપનાર સંઘે તથા સદ્દગૃહસ્થ તેમજ કેઈપણ રીતે સહગ આપનાર મહાનુભાવે પ્રત્યે જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેટલી ઓછી છે. અત્યંત કાળજી રાખવા છતાં મુદ્રણદોષ કે દષ્ટિદેષથી રહી ગયેલ અશુદ્ધિનું સંશોધન કરી સુધારી વાંચવા વિનવું છું.
૭૭ એ, વાલકેશ્વર રેડ, મુંબઈ-૬ ફોન-ર૭૦૭૧૨, (ઓફિસ),
નં. ૮૧૬૮૬૮ (ઘર)
સંઘ સેવક અમરચંદ રતનચંદ ઝવેરી
Page #6
--------------------------------------------------------------------------
________________
શાસન શાર્દૂલ આગમોદ્ધારક આચાર્ય દેવેશ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ
Page #7
--------------------------------------------------------------------------
________________
શાસન પ્રભાવક પ્રશાન્ત તપેમૂતિ આચાર્યદેવ શ્રી દશનસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ
A : સં'. ૧૯૬૪ જેઠ વદ ૭ ધોળી (સૌરાષ્ટ્ર) દીક્ષા : સં. ૧૯૮૬ જેઠ વદ ૧૪ ખંભાત 'પાણિ પદ : સે૨૦૦, કાતક વદ ૩ પાલીતાણા Gur wય પદ : સં. ૨૦૨૨ મહા સુદ ૧૧ પાલીતાણા
Page #8
--------------------------------------------------------------------------
________________
સપાદકીય
ચાહુ સદા હું તુજ કને માણિકય જેવા રંગને ને ખીજ જેવા ચંદ્રમા સિત હેમ જેવા પથને દેવેન્દ્રથી પણ ઉચ્ચ એવા હંસ જેવા શાભતા પાસુ દશને ચિદાનંદ કે ચન સમધ ને.
અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરનાર અને જન્મ, જરા, મરણ સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિએની વિવિધ યાતનાએ ભગવનાર આ જીવાત્માને
આપનાર, મૈના મા, માધિમાં લઇ જનાર, અનંત શાન્તિ
સ્વસ્વરૂપનું સાચું ભાન કરાવનાર ધર્મ એ જ
બતાવનાર, વિષયાનું વારણુ કરનાર અને
છે; માટે જ કહ્યું છે. ધમ થકી દુઃખ સઘળાં નમાત્માના ખરા મિત્ર
જાશે સઘળા કલેશ”
આ આત્માને અનેક વિષયેાનુ જ્ઞાન થયું, પણ સ્વ સ્વરૂપનું ભાન થયુ નથી, એ જ અનંત સંસારનું મુખ્ય કારણ છે, નાજયિદ્િ મેવા” શાસ્ત્રોના વચન મુજબ મોક્ષપ્રાપ્તિ માટે જીવનમાં સમ્યક્ જ્ઞાનની પ્રથમ જરૂર છે જ્યાં સુધી જ્ઞાનના દીવા ન પ્રગટે, ત્યાં સુધી શાન્તિના માગ મળે નહિ. ભૌતિક જ્ઞાન તા અજ્ઞાન છે. તે આત્માને અધ:પતનના માર્ગે લઈ જાય છે, જ્યારે સમ્યક્ જ્ઞાન ચિરકાલીય કામ, ક્રોધ, મેહ, માયાના મળને દૂર કરે છે.
.
જે મહાપુરૂષે સમગ્ર જીવન સ્વાધ્યાય રૂપ અભ્યંતર તપમાં સમર્પણ કર્યું, સેંકડો વર્ષોથી જીણુ હાલતમાં પડેલા આગમાનુ સંશોધન કર્યુ અને મુદ્રણ કરાવ્યું તથા શિષ્યાને-પાન કરાવ્યું, સૂક્ષ્મ વિષયેાની છણાવટ કરી સંસારની સળગતી આગમાંથી ગણુનાતીત આત્માઓને કલ્યાણપંથના કામી બનાવ્યા, એવા પ.પૂ. આગનેાદ્ધારક શ્રી આચાર્ય પ્રવર શ્રી આનદસાગરસૂરીશ્વરજી મ. સાહેમનાં પ્રવચને તે શ્રીના જ શિષ્ય-પ્રશિષ્યાએ (પ. પૂ. આ. શ્રી ચંદ્ર સાગર સૂરીશ્વરજી
Page #9
--------------------------------------------------------------------------
________________
મ. સા., પ. પૂઆ. શ્રી કંચનસાગર સૂરીશ્વરજી મ. સા., પ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. સા., પૂ. પં. શ્રી અભયસાગરજી મ. સા., પૂ. પં શ્રી. સૌભાગ્યસાગરજી મ. સા., પૂ. ગણિશ્રી ચંદન સાગરજી મ. સા, પૂ. ગણિ શ્રી. ચંદ્રોદયસાગરજી મ. સા., મુનિપ્રવર શ્રી ગુણસાગરજી મ. સા., મુનિશ્રી અમરેદ્ર સાગરજી મ. સા., વગેરે અનેક મુનિવરેએ) અનેક સંસ્થાઓ અને સંઘ દ્વારા સાહિત્ય બહાર પડાવેલ, પરંતુ અત્યારે તેમાંના ઘણાં પુસ્તકો અપ્રાપ્ય છે અને કેટલાક અમુદ્રિત પણ છે. તેથી તત્વ જિજ્ઞાસુએ નિરાશા અનુભવી રહ્યા હતા.
" મારા તારક ગુરૂદેવશ્રીની પ્રેરણાથી ગયા વર્ષે વાલકેશ્વર ચાતુર્માસ દરમ્યાન “શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના થઈ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી. હેમસાગરસૂરીશ્વરજી મ. સા, પૂ આ શ્રી. દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. અને પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. આદિ શાસનપક્ષના અનેક આચાર્યોના આશીર્વાદથી ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિને પામેલા, શાસનની અનેકવિધ સેવાઓ કરવાપૂર્વક અનેક સંસ્થાઓનું સુચારુ સંચાલન કરનાર, વર્ષો સુધી આગદ્ધારકશ્રીની વાણીનું પાલન કરનાર, આગમ દ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર શ્રી અનુભાઈ ચીમનલાલ ઝવેરી, શ્રી. અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત અને શ્રી ફુલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત, ઉત્સાહી, કર્મઠ કાર્યક્તએ આ સંસ્થાને પ્રાપ્ત થયા. અનેક સંઘ, સંસ્થાઓને વ્યક્તિઓ તરફથી આર્થિક સહકાર પ્રાપ્ત થયે. મુદ્રણ અંગેની તમામ જવાબદારી શ્રી લાલચંદભાઈ કે. શાહ વહેંદવાળાએ સંભાળી લીધી, તેથી સ્વલ્પ સમયમાં જ સમાજને પર્વ મહિમા દર્શન નામનું પ્રથમ પુસ્તક સમર્પણ કરી શક્યા. હવે આ બીજું પ્રકાશન દેશના મહિમા દશન જેમાં આગમેદ્વારક દેશના સંગ્રહ પુના અને દેશના સંગ્રહ, વેજલપુર આ બન્ને પુસ્તકનું આ નવું સંરકરણ દેશના મહિમા દર્શન પ્રકાશિત થઈ રહેલ છે. અને થડા સમયમાં આવા અન્ય બે દળદાર ગ્રન્થ પ્રકાશિત થશે. અલ્પ
Page #10
--------------------------------------------------------------------------
________________
સમયમાં જ આ સંસ્થાને સારા વેગ આપવામાં અનેક પુણ્યાત્માઓને સારે સાથ અને સહકાર પ્રાપ્ત થયા છે. મારા દરેક કાર્યમાં સાથ આપનાર અને સહાયક બનનાર ગણિ શ્રી નરદેવસાગરજી મ.સા., ગણિ શ્રી અશોકસાગરજી મ. સા, ગણિ શ્રી કલ્યાણસાગરજી મ. સા, ગણિ શ્રી ચંદ્રાનન સાગરજી મ.સા., મુનિરાજ શ્રી કલપવર્ધન સાગરજી મસા, બાલ મુનિરાજશ્રી દિવ્યાનંદ સાગરજી મ. ને પૂર્ણ સહાકાર પણ નેધપાત્ર અને પ્રશંસનીય છે મુખપૃષ્ઠ પરના ચિત્રનું માર્ગદર્શન મુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. તરફથી સાભાર મળેલ છે
- નિત્યોદય સાગર ગણિ શ્રી શાંતિનાથ જૈન દેરાસર, દાદર. મુંબઈ–૨૮ માગસર સુદ ૩ રવિ, ૨૦૩૮ ર૯-૧૧-૮૧ ગણિપદપ્રદાનદિન
શ્રી આરામદારક પ્રવચન પ્રકાશન સમિતિ તરફથી
આગમોની ચાવી રૂપ પ્રકાશનો
૨૫-૦૦
પર્વ મહિમા દર્શન દેશના મહિમા દર્શન આનંદ પ્રવચન દર્શન પડશક પ્રકરણ દર્શન
આહ અહ
૨૫-૦૦ પ્રેસમાં
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ આગામોદ્ધારક પ્રવચન પ્રકાશન
સમિતિનું નમ્ર નિવેદન
- શ્રી આગમશાસ્ત્ર એ જૈન સાહિત્યને મૂળ ભૂત ખજાને છે. વીતરાગ પરમાત્માએ અર્થથી આપેલી દેશનાને ગણધર ભગવંતે એ સૂત્રબદ્ધ કરી ગૂંથી. તે વાણીને વિકમની પાંચમી શતાબ્દિમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કરી અને અનેક બહુશ્રુત જ્ઞાની ગીતાર્થોએ ચૂર્ણિ ટીકાઓ વગેરે લખી, તેમાં વૃદ્ધિ કરી,
આ આગમિક મહાપુરુષની પરંપરામાં વીસમી સદીમાં આગમ દ્વારકા પૂ. આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.નુંનામ ખૂબ જ મહત્વનું રહ્યું છે, જેમણે હસ્તલિખિત આગમગ્રન્થનું જીવનભર સંશોધન કરી સતત પરિશ્રમ કરી મુદ્રિત કરાવ્યા, એટલું જ નહિ કિંતુ તાત્વિક વિચારણાથી ભરપૂર, તર્ક અને દલિલેથી યુક્ત શાસ્ત્રીય વિષયેનું ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી, આગની ચાવીઓ સમાન પ્રવચને આપી. અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો.
આવાં તાત્વિક અને સાત્વિક પૂજ્ય શ્રીનાં પ્રવચને તેઓશ્રીના શિષ્ય–પ્રશિષ્યએ લખી, સંકલન કરી, પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા હતાં, પરંતુ તેમાંના ઘણાં આજે મળતાં નથી અને કેટલાંક અમુદ્રિત પણ છે. અનેક તત્વજિજ્ઞાસુઓ આગમિક તાત્વિક વાણીથી વંચિત ન રહે. તે હેતુથી પ. પૂ. શાસનપ્રભાવક પૂ. આચાર્ય દેવશ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના શિષ્ય સંગઠન પ્રેમી ગણિશ્રી, નિત્યદયસાગરજી મ. સાહેબની પ્રેરણાથી આગદ્વારકશ્રીનાં તમામ પ્રવચનને પુનઃમુદ્રણ કરવા
- શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ ની સ્થાપના કરવામાં આવી છે. શ્રેયસ્કરી આગમિક સેવાને લાભ લેવા. માટે નીચેની જનાઓ મૂકવામાં આવે છે. - રૂ. ૫૦૦૧ પાંચ હજાર એક આપનાર “શ્રુત સમુદ્વારક' કહેવાશે
ને ફેટ પુસ્તકમાં મૂકવામાં આવશે ને સંસ્થાના સર્વ પ્રકાશન તેમને ભેટ આપશે.
Page #12
--------------------------------------------------------------------------
________________
.-૨૫૦૧ પચ્ચીસે એક આપનાર શ્રુતભકત કહેવાશે ને તેમને
' સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ આપશે. રૂ.-૧૦૦૧ એક હજાર એક આપનાર “આજીવન” સભ્ય ગણાશે.
ને તેમને સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ મળશે. રૂ–પ૦૧ પાંચસે એક આપનાર શ્રુત સહાયક ગણાશે ને તેમને
સંસ્થાનાં નવાં પ્રકાશને ભેટ મળશે. આવા મહાન કાર્યો પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની પ્રેરણાથી, શ્રી સંઘ તથા દાનવીરેની સહાયથી જ થઈ શકે તેથી દાનવીરે આજે જ આપના તરફથી તથા શ્રી સંઘના જ્ઞાન ખાતામાંથી બને તેટલી વધુમાં વધુ રકમ મોકલી લાભ લેવા નમ્ર વિનંતી.
સુરત
મુંબઈ.
સુરત
“શ્રી આગાહદારક પ્રવચન પ્રકાશન સમિતિ” ટ્રસ્ટીગણ ૧ શ્રી અનુભાઈ ચીમનલાલ ઝવેરી
અમદાવાદ. ૨ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી
મુંબઈ ૩ શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી ૪ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી
મુંબઈ. ૫ શ્રી નિરંજન ગુલાબચંદ ચોકસી ૬ શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત
અમદાવાદ. ૭ શ્રી કુલચંદ જે વખારીયા
આગોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ'ના નામને ડ્રાફટ અથવા ચેક નીચેના સ્થળે રકમ મોકલી શકાશે. ૧ શ્રી અનુભાઈ ચીમનલાલ એન્ડ ૩ શાન્તિચંદ છગનભાઈ ઝવેરી બ્રધર્સ
આગમે દ્ધારક સંસ્થા ગોપીપુરા ઠે. પ૦૩/૩, પાંચકુવા અમદાવાદ-૨- આગમમંદિરોડ, સુરત-૨ ફેન-૩૮૮૦૫
ફન-૨૮૧૪૯ ૨ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૪ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી
૭૦૭, સ્ટોક એક્ષચેંજ ટાવર ભાવના ફેબ્રીક્ષ શેર બજાર
૩૩૬ કાલબા દેવી રેડ દલાલ સ્ટ્રીટ મુંબઈ-૪૦૦૦૨૩ મુંબઈ ૪૦૦૦૦૨ ફેનં૨૭૦૭૧૨.
ફેન–૩૧૯૭૨૫
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી. આગમ દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ સહાયક મહાનુભાનાં નામો
શ્રુતસમુદ્ધારક : શ્રી. પ્રભાવતીબેન છગનલાલ સરકાર
મુંબઈ--૪ , વાડીલાલ સારાભાઈ ચંદ્રપ્રભસ્વામી–જૈન દેરાસર પ્રાર્થના સમાજ શેઠ શ્રી. મોતીશાહ આદીશ્વર જૈન ટેપલ ટ્રસ્ટ ભાયખલા ઇ મેતીશાહ અમીચંદ સાકરચંદ ચેરીટેબલ ટ્રસ્ટ-પાલીતાણું 9 ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય
વાલકેશ્વર, મુંબઈ–૬ શ્રી. વિજયદેવસૂરસંઘની પેઢી, ગેડીજી મહારાજ જૈન દેરાસર - ધર્માદા ખાતાં
મુંબઈ , મેતીધરમકાંટા ઝવેરીભાઈઓ
મુંબઈ , ભવાનીપુર જૈન શ્વે. મૂ, સંઘશેઠ શ્રી. રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય
સૂરત ગણિ શ્રી. કલ્યાણસાગરજીની પ્રેરણાથી શ્રી. મહાવીર જૈન કવે. મૂ. સંઘ–પેરા
અમદાવાદ, ગણિશ્રી મહાયશ સાગરજીની પ્રેરણાથી શેઠ શ્રી ધીરજલાલ મેહનલાલ હ. અ.સૌ. તારાબેન ધ્રાંગધ્રાવાળા મુંબઈ
અમરચંદ રતનચંદ ઝવેરીપુષ્પસેન પાનાચંદ રૂપચંદ ઝવેરીનિરંજન ગુલાબચંદ ચેકસી– કુલચંદ જે. વખારીયા
સુરત મેતીશા લાલબાગ જૈન ચેરીટીઝ
મુંબઈ શ્રુત ભકત શ્રી. મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મકુંડ
(પ. પૂ. આ. શ્રી. ચિદાનંદ સાગરસૂરીશ્વર છે. મની પ્રેરણા થી).
કલકત્તા
મુંબઈ
Page #14
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
વડોદરા,
સુરત
ઝગડીયાતીર્થ
» પાર્શ્વનાથ વે. મૂ, સંઘ. ઘાટકે પર
(પ. પૂ. ગણિશ્રી જિતેન્દ્રસાગરજી મ.ની પ્રેરણાથી) શેઠ શ્રી. રતિલાલ પાનાચંદ ડેરેલવાળા, (પ. પૂ. ગણિ. ચંદ્રાનનસાગરજી મ.ની પ્રરણાથી) શ્રી શામળાની પોળ જન સંઘ
અમદાવાદશ્રી. મંછુભાઈ દીપચંદ ધર્મશાળા
પ. પૂ. સા. શ્રી. મૃગેન્દ્રશ્રીજી મ.ની પ્રેરણાથી » મંછુભાઈ દીપચંદ ધર્મશાળાની બહેને તરફથી» જૈન આનંદ પુસ્તકાલય
નાનચંદ ધનાજી ટ્રસ્ટ- - , શાન્તાક્રઝ જૈન સંઘ–
મુંબઈ » મરીન ડ્રાઈવ પાટણ મંડળ
આજીવન સભ્ય શ્રી. રિખવદેવજી મહારાજની પેઢી–
ગોવાલીયા ટેક (આરાધના) જૈન સંઘકલ્યાણ પ્રાર્શ્વનાથ જૈન સંઘ, ચોપાટી શ્રી ઘાટ પર મુનિસુવ્રત સ્વામી જૈન દેવસ્થાન પેઢી મુંબઈ
શ્રુત સહાયક શ્રી. વેજલપુર જૈન સંઘ,
(પ. પૂ. આ. શ્રી. ચિદાનંદ સાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી.) પરમાનંદ જૈન સંઘ,
અમદાવાદ (પ. પૂ. આ. શ્રી. કંચન સાગર સૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી.) બીજોવા જન સંઘ, - ---
બીજેવા (પ. પૂ. આ. શ્રી. વિજય ઈન્દ્રદિન સૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી.) ભાડુપ જૈન સંધ,
મુંબઈ (પ. પૂ. ગણિ. શ્રી. જીતેન્દ્ર સાગરજી મ.ની પ્રેરણાથી) મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મકુંડા
કપડવંજ, (પ. પૂ. ગણિશ્રી. નરદેવસાગરજી મ.ની પ્રેરણાથી.)
મુંબઈ
Page #15
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ
. મૂ. તપગચ્છ સંઘ, (પ. પૂ. ગણિશ્રી નરદેવ સાગરજી મ.ની પ્રેરણાર્થી) ખાનપુર જન સંઘ, (પ. પૂ. ગણિશ્રી મહાયશ સાગરજી મ.ની પ્રેરણાથી.) તીર્થરંજન વિહાર ખાનપુર,
અમદાવાદ. (સાવીજી મ. શ્રી. ગુણોદયાશ્રીજીની પ્રેરણાથી.) આદરિયાણા વીશાશ્રીમાળી જૈન સંઘ,
આદયાણ. પ્રીન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈન સંઘ,
મુંબઈ (મુનિશ્રી કલ્પવર્ધન સાગરજીની પ્રેરણાથી.) બેઓ મેટલ એન્ડ એજી. ટુલ્સ કંપની
મુંબઈ રાજસ્થાન જૈન સંઘ-ડાંગરી,
મુંબઈ (ગણિશ્રી ચંદ્રાનનસાગરજીની પ્રેરણાથી) , તપાગચ્છ જૈન સંઘ
જયપુર (બાલમુનિશ્રી દિવ્યાનંદસાગરજીની પ્રેરણાથી.) , કાન્તિલાલ કાળીદાસ, શામળાની પળ,
અમદાવાદ ઇ . ચાણસ્મા જૈન મહાજન પઢી.
ચાણસ્મા (મુનિશ્રી રાજતિલકસાગરજી મ.ની પ્રેરણાથી.) શેઠ શ્રી કાન્તીલાલ જેકીશનદાસ વખારીયા
સુરત શ્રી અમૃતલાલ જેકીશનદાસ વખારીયા
સુરત શ્રી. સેજત જૈન સંઘ (સાધ્વીજીશ્રી. રત્નત્રયાશ્રીજી. મની પ્રેરણાથી) * લીંબડી જૈન સંઘ (મુનિશ્રી. ન્યાયવર્ધનસાગરજી મ.ની પ્રેરણાથી.) નવરંગપુરા જૈન સંઘ,
અમદાવાદ, (સાધ્વીજી શ્રી પ્રવિણાશ્રીજી મ.ની પ્રેરણાથી.)
છે
A is
Page #16
--------------------------------------------------------------------------
________________
સાદર સમસ્
Tr
પૂજ્ય આગમેાદ્વારકશ્રીના અતિ ગંભીર પ્રવચનને સાંભળીને લિપિબદ્ધ કરી તત્ત્વ જિજ્ઞાસુઓના માનસમાં પ્રકાશનો લીસોટો ચમકાવનાર, અનેક શાસ્ત્રીય ગ્રન્થાના અજોડ અનુવાદક,
સ્વ. ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ હેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર કર કમલમાં.
૬ દેશના મહિમા દર્શન ક ગ્રન્થ સમર્પણ કરતાં ધન્યતા
અનુભવું છું
આપના કિ કર... નિત્યોદયસાગર ગણિ
Page #17
--------------------------------------------------------------------------
________________
| ગણિવર્ય શ્રી મહાયશસાગરજી મહારાજ સાહેબ
ગણિવર્ય શ્રી કલ્યાણસાગરજી મહારાજ સાહે
૭.
જન્મ : સાં. ૧૯૯૮ પોષ વદી ?
મૂળી (સૌરાષ્ટ્ર) દીક્ષા : સં. ૨૦૧૯ મહા વદી પ
કુમારડી (બિહાર) ગણિપદ . સં. ૨૦૩૬ માગસર સુદ ૬
વિલેપાર્લા (મુંબઈ)
( અમદાવાદ નાગજી ભુદર ની પોળ
જૈન સંઘ તરફથી )
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રવેશક (લે. છે. હીરાલાલ ૨. કાપડિયા એમ., એ. )
દેશના-દુનિયા દુઃખના દરિયામાં ડૂબેલી છે. આને વાસ્તવિક ઉદ્ધાર કરવા માટે–એને સન્માર્ગે વાળવા માટે એકાંતે કલ્યાણકારી ઉપદેશની-દેશનાની આવશ્યકતા છે. આવી દેશના આપવા માટે તે સાચા અને સંપૂર્ણ જ્ઞાન અને ખરેખરા અનુભવથી અલંકૃત પુરુષોત્તમ જ એગ્ય ગણાય. આ જ હકીકતને જૈનદષ્ટિ ચરિતાર્થ કરતી હોય એમ જણાય છે, કેમકે જૈનમંતવ્ય પ્રમાણે જૈન તીર્થકરે, ધર્મ તીર્થના સ્થાપકે સર્વજ્ઞ બન્યા વિના કદી દેશના દેતા નથી. વળી તેઓ સર્વજ્ઞ બન્યા બાદ દરરોજ બે વાર ત્રણ ત્રણ કલાક સુધી જનગામિની વાણીરૂપ પાણીને વહેવડાવ્યા વિના પણ રહેતા નથી. વિશ્વવત્સલતા તે આપોઆપ જ પિતાનું કાર્ય કરે જ ને ? (કેઈ વ્યકિત ડૂબી જતી હોય અને એ કાંઠે ઊભેલા માણસના જોવામાં આવે તે ડૂબતી વ્યક્તિ બચાવવા માટે બૂમ પાડે ત્યાં સુધી એ ડેક જ રાહ જુએ ?)
જૈનદર્શનમાં ગુરુને સ્વતંત્ર અધિકાર નથી. એમને તે તીર્થ. કરે બતાવેલા જ માર્ગે ચાલવાનું છે. અસીલના કહ્યા વગર એની વકીલાત કરનારા તીર્થંકરના અને એમના દયેય અને રાહ એક જ છે. આથી તે વિશ્વના કલ્યાણ માટે જેમ તીર્થંકરે દેશના દે છે તેમ ગુરુ પદે બિરાજતી વ્યક્તિએ પણ જૈનશાસનને વફાદાર રહી એ કાર્ય કરવું જ જોઈએ. આવી પરિસ્થિતિમાં પૂ. આગમેદ્વારકને હાથે એમના સુદર્ઘ દીક્ષા પર્યાયને લઈને અનેક વાર દેશનાઓ અપાઈ છે તે એગ્ય જ થયું છે. આ દેશનાઓનું ભાષાદિ રૂપ બાહ્ય કલેવર ભલે કેટલીક વાર એક જ જણાય, પરંતુ એમાં રહેલ આત્મા તે ભિન્ન ભિન્ન સ્વરૂપે છે.
ધર્મ “બતાવે છે, નહિ કે “બનાવે છે. આ ‘ત” અને “ના” વચ્ચે ભેદ સમજવા જેવું છે.
અગ્નિપરીક્ષા-આગમ દ્વારકની દેશના એટલે સામા પક્ષના વકીલને હાથે સાક્ષીની કરાતી ઊલટ તપાસ. એઓ જનદર્શનનાં
Page #19
--------------------------------------------------------------------------
________________
મંત કેવળ રજુ કરે છે એમ નહિ, પરંતુ એના વિરોધી પણ. જે રીતે એની પરીક્ષા ન કરે, તેવી એની આકરી પરીક્ષા કરે છે. પ્રાચીન અને નિષ્પક્ષપાતી મુનિવરનું કર્તવ્ય ચાર્ટર બેન્કનું–સો ટચનું સુવર્ણ છે. એ હકીક્ત એ એની અગ્નિપરીક્ષા કરી સિદ્ધ કરી આપે છે.
ગહન વિષયની છણાવટ-સૂમ નિમેદનું નિરૂપણ એ જૈન દર્શનની એક વિશિષ્ટતા છે. સાથે સાથે એને એક અટપટે પરંતુ ખૂબ મહત્વને વિષય પણ છે, આવા ગહન વિષયને પણ લૌકિક દાખલાદલીલ આપીને અજૈને પણ સહેલાઈથી સમજી શકે એવી રીતે આગમેદ્ધારકે રજુ કર્યો છે.
અવળી રજૂઆત–સામાન્ય રીતે શ્રાવકે પણ જે સવાલ ઉઠાવતા અચકાય અને છડેચેક બોલતાં ડરે તેવી વાત પણ બેધડક રીતે આગમ દ્વારક ઉપસ્થિત કરે છે. તેઓ શ્રી કહેતા કે સિદ્ધાન્તને અંગે સમાધાન હોય નહિ.
સમીકરણે–આગમ દ્ધારકે જૈન મંતવ્ય સમજાવવા માટે જાતજાતનાં રૂપકે જ્યાં છે, અને તેમ કરી વિવિધ સમીકરણે પૂરાં પાડયાં છે. જેમકે
ક્ષાયે પશમિક ભાવ=. ક્ષાયિક ભાવ=ઘર દાન વગેરે ધર્મરૂપ ઘેડાના ચાર પગ. સંસાર અરણ્ય. કર્મ=વાઘ. આશ્રવ =લૂંટારે. પુણ્યજન્ય સુખ વીછી. મોક્ષ=મહેલાત. ધર્મ=ઘોડાગાડી. સંસાર=હડકાયું કૂતરું. આરંભ પરિગ્રહ=મદિર.
મુખ્ય સૂર–સમગ્ર વ્યાખ્યાને દેશના પાછળ એક જ ઉદ્દેશ રખાયું છે કે કર્મનું સ્વરૂપ સમજાવી સંસારી જીને મુક્તિનો માર્ગ બતાવ કે જેથી એઓ સદાને માટે દુઃખથી મુક્ત બની શાશ્વત્, અને સાચા સુખના જોક્તા બને. ગોપીપુરા, સુરત તા. ૨૮–૩–પર. હીરાલાલ ૨. કાપડિયા.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
- પ. પૂ. આગામે દ્ધારક શ્રીનાં સ્મૃતિ પુષ્પ
આબાલ્યકાલાનું શુભાશીલશાલિનં જનાગમે કેવિદ સત્વશાલિનમ્ ૧ વિષે સદા મંગલ કેલિ માલિનમ વન્દ સદાનંદસૂરિસાગરમ
ભારત કૃષિપ્રધાન નહિ, પરંતુ ઋષિપ્રધાન દેશ છે, માટે જ આ દેશને આર્યભૂમિ કહેવાય છે. આર્યાવર્ત એટલે જ સંસ્કારની ભૂમિ અને અહિંસા, તપત્યાગ, સંયમ અને શાન્તિનું તપોવન
આસ્તિકતાને આદર્શ આ દેશમાં જ જોવા મળે છે ને તેથી જ આ દેશના કંકરને પણ શંકર કહેવાય છે....આ દેશમાં અનેક સંત-મહંતે થયા અને સમર્થ કાર્ય, વિશિષ્ટ ગુણ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ વડે અજબ સૌરભ પ્રસારી, પ્રેરણાદાયી ચિરસ્મૃતિને જવલંત ઈતિહાસ જગત સન્મુખ મૂકીને ગયા, તેથી જ શાસ્ત્રકારોએ સાધવો ક૫વા સાધુઓને જ કલ્પવૃક્ષ કહ્યા. અને ગુરૂઓને બ્રહ્મા, વિષ્ણુ મહેશની ઉપમા આપીને તેમને પરબ્રહ્મ (મેક્ષ)નું કારણ માન્યા.
ગૂંડાને ગોડ બનાવનાર, રાખમાંથી રામ, કંકરમાંથી શંકર, શઠમાંથી સંત, જીવને જિનપદ અર્પણ કરનાર, મનુષ્યને મોક્ષને માર્ગ બતાવનાર ભગવાન મહાવીરની વાણું જેમાં શબ્દસ્થ થઈ તે આગમોના ઈતિહાસમાં આગમ દ્વારકશ્રીનું નામ અવિભાજ્ય છે.
માનમાં વક્રુષ સાધવ: આ ન્યાયે એકલે જ હાથે જીવનભર અથાગ અને અખંડ પરિશ્રમ કરી તાડપત્રીય ગ્રન્થને ઉધઈ અને જીર્ણતાથી નષ્ટ થતું બચાવવા તમામ આગમ ગ્રન્થને સંશોધિત કરીને મુદ્રિત કરાવી ભંડારોમાં સુરક્ષિત બનાવ્યા અને આવા અપ્રાપ્ય ગ્રન્થને ઘરમાં વસાવી શકાય તેવા સુલભ કરાવ્યા ને ચિરકાલ ટકે તે માટે તામ્રપત્ર અને આરસ ઉપર કંડરાવી પ્રભુની વાણીને મંદિરની ટોચે સ્થાપિત કરી
સદૈવ જ્ઞાન અને ધ્યાનમાં મસ્ત છતાં શાસનની આપત્તિમાં પ્રાણની પણ પરવા ન કરનાર પૂજ્યશ્રીને જન્મ વિ. સં. ૧૯૩૧ના અષાઢ વદ ૦)) અમાસના કપડવંજ વીશા નીમા ગેત્રીય શેઠ મગનભાઈ તથા જમનાબેનને ત્યાં હેમચંદ્ર તરીકે થયે બચપણથી જ નીડર, ધાર્મિક સંસ્કારથી યુક્ત અને ધર્મથી વાસિત એવા પુણ્યાત્માને આગમપ્રજ્ઞ શ્રી ઝવેરસાગરજી મ. સા.નો સંપર્ક થયો. સંસારથી ઉદ્દવિગ્ન બની વિ. સં. ૧૯૪૭ના મહા સુદ પના રેજ
Page #21
--------------------------------------------------------------------------
________________
સંયમ સ્વીકાર્યો, અને પછી આનંદ સાગર તરીકે જગવિખ્યાત થયા. અને માત્ર દશ મહિનામાં જ ગુરૂ વિરહી થયા.
ગુરૂ ભગવંતની છેલ્લી ઈચ્છાને જ્વલંત કરવા શાસનનાં કાર્યોમાં, સંયમની સાધનામાં અને આગમની વાચનામાં મન લગાવી ગીતાર્થ બની ગયા. અને “સાગરજીના હુલામણા નામથી પ્રસિદ્ધ થઈ, સાગર જેવું અથાગ અને વિશાળ આગમસંશોધનનું કાર્ય એકલે હાથે શરૂ કર્યું, આગની સાત વાચના આપી, શિષ્ય-પ્રશિષ્ય તથા અન્ય સમુદાયના અનેક મુનિઓને વિદ્વાન બનાવ્યા. પિસ્તાલીશ આગમનું મુદ્રણ, તામ્રપત્ર પર આલેખન તથા આરસપહાણ ઉપર કંડારણ કરાવવા સાથે ૧૭૫ ગ્રન્થનું સંપાદન, ૧૬૬ કૃતિઓનું પ્રકાશન, ૧૫૦ પ્રકરણોનું સર્જન, ૨૦ હજાર શ્લેક પ્રમાણ હિન્દી સાહિત્યનું સર્જન, એંસી (૮૦) ગ્રન્થમાં સંસ્કૃતમાં પ્રસ્તાવના લખી વીરશાસનમાં આગમેદ્ધારક તરીકે વિખ્યાત થયા. અને આગમેદયસમિતિ, દેવચંદ લાલભાઈ પં. ફંડ, નગીનદાસ મંછુભાઈ ટ્રસ્ટ, જૈનાનંદ પુસ્તકાલય જેવી જ્ઞાનપ્રચાર માટે અનેક સંસ્થાઓ સ્થાપી, શ્રમણસંઘને આગમ વાંચતા, બેલતે ને સમજતો કર્યો. સુરત શહેરમાં જ વિ. સં. ૧૯૭૪ . સુદ ૧૦ના સૂરિપદને વર્યા.
અનેક ઉપાશ્રયે, પાઠશાળાઓ, રાષભદેવ કેશરીમલ પેઢી જેવી સંસ્થાઓ, જિનમંદિરની સ્થાપના કરાવવા પૂર્વક અંજનશલાકાજિર્ણોદ્ધાર-તીર્થરક્ષા-ઉપધાનતપ–ઉજમણું- રીપાલિતસંઘે–બાલદીક્ષાઓ વગેરે અનેક શાસન પ્રભાવનાઓનાં ઉત્કૃષ્ટ કાર્યો કર્યા. સાથે શાસન ઉપર આવતા અનેક આકમણને એકલે હાથે દૂર કર્યા. આગમે દ્વારકશ્રીને મૃત્યુની આગાહી થતાં જ પિતાના મજબૂત હૃદયબળથી ૧૫ દિવસઅર્ધ પદ્માસને ધ્યાનદશામાં સ્થિર થઈ મરાત્રી ૨ મિકે ૪ યતીનાં પs મૃgi વીતરાગનું શરણું સ્વીકારી, સર્વજને ખમાવી, એકત્વભાવમાં લય બની, નમસ્કાર મંત્રની ધૂન લગાવતા સુરતમાં જ સં-૨૦૦૬ના વૈશાખ વદ પાંચમના બપોરે ૪ ક. ને ૩ર મિનિટે કાલધર્મ પામ્યા.
नास्सि येषां यशकाये जरामरणजभयम् ॥ દેહ વિલીન થયે પણ જીવનસુવાસ ને અક્ષરદેહે અમર થયા. માગસર સુદ-૧૩, ૨૦૩૮, દાદર
ચંદ્રાનનસાગર ગણિ,
Page #22
--------------------------------------------------------------------------
________________
આમુખ શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્રચારક સમિતિ મારફત પ્રસિદ્ધ થતા શ્રી સિદ્ધચક્ર પાક્ષિકમાં આવેલ દેશનાએ પૂજ્ય ગુરુદેવ આગમ દ્વારક આચાર્યદેવ શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મહારાજની છે, તેથી તેમને પરિચય આપે જરૂરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના નામથી જૈન સમાજમાં કઈ ભાગ્યે જ અપરિચિત હશે, જૈન સમાજના પરમ ઉપકારી, શાસનના પરમ પ્રભાવક પૂ. ગુરુદેવશ્રીની ઓળખાણ આપવી એ બાલચેષ્ટા છે, કિન્તુ તક પામીને એ પુણ્યપુરુષનું શાસનના ધુરંધર સૂરિપુંગવનું સ્મરણ થાય, તેમની ભક્તિ થાય એ અનમેદનીય છે, કર્તવ્ય છે. શૈલાના નરેશ-પ્રતિબોધક, સ્વ–પર–શાસ્ત્રરહસ્ય-નિષ્ણાત, જ્ઞાનવૃદ્ધ, પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ આગમેદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ જ શ્રી જૈન સમાજના પ્રાણદ્રિક વલ્લભ પૂજ્ય તીર્થને અંગે, સિદ્ધાંતને અંગે જ્યારે જ્યારે તેવા તેવા પ્રસંગે પ્રાપ્ત થયા, ત્યારે ત્યારે લેશ પણ વિશ્રાંતિ વિના કેઈની પણ પરવા વિના તેઓશ્રીએ એકલે હાથે પ્રભુશાસનની અપ્રતિમ સેવાઓ બજાવી. એવી સેવામાં જ જીવનને તન્મય બનાવ્યું. પ્રભુશાસનની વિજયપતાકા જ ફરકાવી. એમ તે તેઓશ્રીની અગણિત સેવાઓ વિદ્યમાન છે. તેઓશ્રીનું જીવન જ સેવાના પ્રતીક સમાન છે. અનેકવિધ સેવાઓમાં આગમ સેવા એ તેઓશ્રીનું પ્રધાનતમ આત્મીય જીવન છે. આગમના વાંચન-સંશોધન–પ્રકાશન આદિથી તે તેઓશ્રી સાક્ષરશિરોમણિ તરીકે સુપ્રસિદ્ધ હતા જ. છે જ. તેઓશ્રી જૈનશાસન ઉપર થતા સ્વ અને પરના આક્રમણોને હરહંમેશ પ્રથમ પ્રતિકાર કરતા હતા. આ રીતે તેમનું આખું જીવન જૈનશાસનની સેવામાં જ વ્યતીત થએલું છે.
વળી પાલીતાણામાં ૨૫૦૦ લગભગ પ્રતિમાઓને અંજનશલાકા મહોત્સવ થએલ. તેમાં ૪૦૦૦૦ માણસોની હાજરી હતી. અને મહામંગલકારી મહત્સવના ૧૩ દિવસમાં પાલીતાણામાં કેઇનું ય મૃત્યુ થયું નહોતું, મસાણ (ઉમશાન) બંધ, આ જ શાસનને મહાન પ્રભાવ! આ બધું બનવું પૂર્વભવની મહાન પુણ્યાઈ હોય તે જ બને. ખરેખર તેઓશ્રીના પુયે જ બન્યું..
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮
આવી જીવનપર્યત આગમસાહિત્યસેવા, સંઘસેવા, તીર્થ–સેવા અને શાસનમાં અનેક ધાર્મિક પ્રસંગે ઉઘાપને, દીક્ષાઓ, પ્રતિષ્ઠા કરાવનાર અને અંત સમયે પંચમકાળમાં અદ્વિતીય અંતિમ આરાધના કરનાર પૂજ્યપાદુ, આગમવાચનાદાતા, આગમપુરૂષના ઉપદેશક, યુગપ્રધાન-સદશ મહાપુરુષે પાલીતાણામાં વિક્રમ સંવત્ ૧૯ના મહા વદ રના રેજ આગમ-મંદિરમાં અનેક સંખ્યક પ્રતિમાજીઓની અંજન શલાકા અને મહા વદ પના પ્રતિષ્ઠા કરાવનાર તથા સૂરતમાં વિક્રમ સંવત્ ૨૦૦૪ના મહા સુદ ૩શુક્રવારે શ્રી વર્તમાન જૈનતામ્રપત્રાગમ મંદિરમાં બિરાજમાન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવનાર અને સૂરપમાં શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં વિક્રમ સંવત્ ૨૦૦૫ના ચાતુર્માસમાં પિતાને અંતસમય જાણું અંતિમ આરાધના માટે આરાધના–માર્ગ નામના ગ્રંથની રચના કરનારા, વિક્રમ સંવત ૨૦૦૬ના વૈશાખ સુદ પાંચમથી પંદર દિવસ અનશન સ્વીકાર પૂર્વક અર્ધપવાસને મૌન અવસ્થામાં રહી તેમાં જ વિક્રમ સંવત ૨૦૦૬ના વૈશાખ વદ ૫ શનિવાર સ્ટા. તા. ૪ ક. ૩૨ મિ. અમૃત ચેઘડીએ પિતાના અનન્ય–પટધર ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજના સ્વમુખે ચતુર્વિધ સંઘની હાજરીમાં નમસ્કાર-મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં નિર્વાણ પામ્યા.
Page #24
--------------------------------------------------------------------------
________________
છે દેશનાને દિવ્ય પ્રકાશ
પ. પૂ. પ્રાતઃસ્મરણીય મહાત્મા, દિવ્યાત્મા, આગમધર, આગમેદ્વારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ એટલે એક અતિ ભવ્ય વિરાટ વિભૂતિ-અને તેઓશ્રીએ જિન આગમસાગરમાં અવગાહન કરી, તેનું સંશોધન કરી, તેને વિશુદ્ધ સુવર્ણ બનાવીને પ્રકાશિત કર્યું અને તે ચિરસ્મરણીય બનીને અનેક ભવ્ય આત્માએને પ્રેરણાના પિયૂષનું સહજ અને સરળ રીતે પાન થાય તે હેતુથી સુરત અને પાલીતાણામાં આરસપહાણ પર આગ કંડારી મૂકાવ્યાં.
તેઓશ્રીએ જીવનભર અથાગ, અકથ્ય પરિશ્રમ સહી, સતત કાર્ય મગ્ન રહી, જૈન સમાજ, જિન શાસન અને જિન આગની સેવાભક્તિ કરી...આવા મહારથી એટલે મેરુ પર્વત અને તેમને વિશે લખનાર કે બોલનાર મારા જેવા અતિ અલ્પતમ શું વિસાતમાં? છતાંય પ. પૂ. પ્રાતઃસ્મરણીય શાંત તપમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી દર્શનસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના અનન્ય આજ્ઞાંકિત સંગઠ્ઠન પ્રેમી ગણિપ્રવર શ્રી નિત્યોદય સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ને કૃપાથી શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિના ભક્તિસભર શ્રેષ્ઠીવર્યોએ પૂ. શ્રીનાં પ્રવચનનું સંકલન કરવા, યથાયોગ્ય વ્યાકરણીય કે ભાષાકીય શાબ્દિક રીતે વ્યવસ્થિત કરવાની જવાબદારી મને આપી તે માટે તેઓશ્રી દરેકને હાર્દિક આભાર માનું છું. | મારી અતિ-અતિ અલ્પતમ સમજણથી પ. પૂ. શ્રી આગદ્ધારક રૂપી દીપકના પ્રકાશે અહીં તહીં નજીવા સુધારા કરવા પ્રયત્ન કર્યો છે. પરંતુ પ. પૂ. શ્રી આગદ્ધારકનાં પ્રવચનને લેશમાત્ર સૂર ન બદલાય તેની સંપૂર્ણ તકેદારી રાખી છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
આવી વિરાટ વ્યક્તિના મુખેથી વહેતી વીતરાગ પરમાત્માની વાણી વારંવાર વાંચવા-ચિંતવવા ભાગ્યશાળી થયે છું. આ સંકલન પરથી મને થયું કે પૂ. શ્રીનાં વચને કેવાં શંર્ટ એન્ડ સ્વીટ! છતાં અતિ પ્રેરક, ને અસર કારક છે! શાસ્ત્રોના તને સમજાવવા–આત્મ, સાત કરાવવા નિત્ય વપરાશના ચાલુ ઉદાહરણે આપ્યાં છે–ઉપમા, રૂપક, દષ્ટાંત, તથા અનેકવિધ અલંકારે વાપરેલ છે.
પ્રવચને વાંચતી વખતે જાણે આપણે એ વ્યાખ્યાન સભામાં હાઈ–વાર્તાલાપ ચાલતું હોય અને સંતોષને આનંદ-ઉલ્લાસ અનુભવતાં હેઈએ એવું સહેજે અનુભવાય છે.
દેશનાઓમાં વિચાર-વસ્તુ-વિષયનું પુનરાવર્તન થતું જેવાશે. પરંતુ પુનરાવર્તનથી જ વિચાર મજબૂત બને છે અને આચારમાં પરિણમવા માટે સરળતા રહે છે. એક વિચાર રૂપી બીજનું પુનરાવર્તન થાય, તે તેની અસર ચિરસ્થાયી બને છે, અને એ આચાર રૂપી અંકુરમાં પલટાવે છે–તે આચાર ક્રિયા પછી ધ્યેય પ્રતિ એક્ષમાર્ગ પ્રતિ આત્મા પ્રગતિ કરી શકે છે.
આ સંક્લનમાં જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તે માટે હાર્દિક ક્ષમા ચાહું છું અને જે આ. ભગવંતે, જે ગણિ પ્રવરે, જે ટ્રસ્ટીસાહેબોએ મને આ કાર્યમાં પ્રોત્સાહિત કર્યો, તે માટે તેઓશ્રીને નમ્રતાપૂર્વક હાર્દિક આભાર માનું છું.
આથી તે મને જીવનમાં ઘણું પ્રાપ્ત થયું છે. કેટલીક મૂંઝવતી બાબતેના જવાબ મળ્યા છે–વિધિવિધાનનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થયું છેજિનશાસન સાગરમાં રહેલ જ્ઞાનરત્નનું અલ્પાંશ અવેલેકન કરવા ભાગ્યશાળી થયે છું.
ક્ષમાયાચના સાથેપિષ સુદ પૂર્ણિમા, ૨૦૩૮
વિનમ્ર ૧૬, શત્રુંજ્ય સોસાયટી લાલચંદ ખેતશીભાઇ શાહના
. (વણેદ વાળા ) પાલડી અમદાવાદ-૭ , સંવનય વંદના
Page #26
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
દેશના
વિષય
૧ કુટુંબી પ્રત્યે શ્રાવકની સાંધ્ય ક્રૂરજ
૨ સાધમિકની શ્રેષ્ઠતા
૩
જન્મ કની પરપરા અને સમ્યક્ત્વ ૪ દુČભ મનુષ્ય જીવનનો સદુપયેગ ૫ કાય માં વિઘ્ન અને સમ્યક્ત્વ
૬ અપેક્ષાવાદ અને આત્મા
७
જડ અને ચેતન
. જૈન શાસનની અદ્વિતીય વિશિષ્ટતા
જૈન ધ્રુવ અને જનેતર દેવ
રે
૧૦ આસ્તિક અને નાસ્તિક
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
જૈન પર્વો અને તહેવારોની વિશિષ્ટતા
જૈનત્વના વારસા
સમિતિ આત્મા
ચાર ભાવના
ધમની પરીક્ષા
સાહિત્યનું સાધ્ય
ધર્મની પરીક્ષા
૧૮ હિતબુદ્ધિ અને સમ્યક્ત્વ
૧૯ અનુમેાદનના પ્રકાર આત્માની આઝાદી
૨૦
૨૧ પીત્તસ’સારીનાં લક્ષણા ૨૨ મૌન એકાદશીનું પ ૨૩ મનુષ્યક વ્ય
૨૪ મનુષ્યભવરૂપી કલ્પવૃક્ષ
પાનુ
૫.
૧૩
૨૧
33.
૪૩
૪૯
૫૮
૬૬
७४
૮૦
૮૨
૯૦.
60રે
૧૦૧
૧૧૪
૧૨૬
૧૪૦
૧૫૨
૧૫૯
૧૬૬
૧૭૪
૧૮૫
૧૯૪
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨૦
२०७
૨૧૪
૨૨૦ ૨૨૮ ૨૩૮ ૨૪૬ ૨૫૫
२६४ ૨૭૬ ૨૮૫ ૨૯૧ ૨૯૭
૩૩૦
૩૧૫
૨૫ શ્રાવકકુળની મહત્તા ૨૬ નીતિ-ન્યાયને જણાવનાર તે “નર ૨૭ વિશ્વ બંધુત્વ ૨૮ “હું” એટલે કેણ? ૨૯ આત્માના પ્રકાર ૩૦ આત્માનું સ્વરૂપ ૩૧ ઓરમાન પુત્ર જે ધર્મ ૩૨ સ્વરૂપથી ધર્મનું લક્ષણ ૩૩ ધર્મ અને બુદ્ધિ ૩૪ મનુષ્યભવની સફળતા ૩૫ મનુષ્યગતિ જ મોક્ષની નિસરણી ૩૬ હાડકા ચાટવા જેવું દુનિયાનું સુખ ૩૭ દુર્ગતિવિનાશક ધર્મ ૩૮ શાસ્ત્રની શ્રેષ્ઠતા ૩૯ ભગવંતની વાણું ૪૦ પુણ્ય બાંધવાના ઉપાય ૪૧ સર્વાગ સંપૂર્ણ સુખ ૪ર વરબોધિ ૪૩ જગદ્ગુરુ ૪૪ નિર્ભયતા ૪૫ આરાધના ૪૬ દ્રવ્ય ક્ષેત્ર અનેક ળ આરાધના ૪૭ ધર્મની મુખ્યતા ૪૮ જ્ઞાનની મુખ્યતા ૪૯ શ્રવણ અને ધર્મજ્ઞાન પ. વૈરાગ્ય અને પુરુષાર્થ ૫૧ સાધન અને સાધ્ય પર ધર્મ અને ઇન્દ્રિ પ૩ મમત્વ અને વિરતિ ૫૪ જ્ઞાન, દયા અને ક્રિયા
૩૨૨ ૩૨૫ ૩૩૮ ૩૪૬ ૩૫૫
३६४
३७०
૩૮૦ ૩૮૭ ૩૯૭
૪૦૧
૪૧૧
૪૨૨
૪૩૧ ४४२
Page #28
--------------------------------------------------------------------------
________________
2SM8SDBE9G9%8888888888888
UR પ્રાપ્તિ
સ્થાન પર
SSSSSSSSSSSSSSBE382%B9DADIES SSAG (૧) શેઠ શ્રી અમરચંદભાઈ (૪) શ્રી જશવંતલાલ
રતનચંદભાઈ ઝવેરી છે ગીરધરલાલ ૭૭/એ વાલકેશ્વરરોડ છે દેશીવાડાની પોળ મુંબઈ-૬.
અમદાવાદ
રWww XXX
(૨) શ્રી આગામે દ્ધારક સંસ્થા છે (૫) સરસ્વતી પુસ્તભંડાર ગેપીપુરા, આગમમંદિર હાથીખાના રતનપળ
રોડ સુરત . અમદાવાદ-૧.
(૩) સેમચંદ ડી. શાહ R (૬) શ્રી સેવન્તીલાલ જૈન
જીવન નિવાસ સામે છે 'મહાજનગલી ઝવેરીબજાર પાલીતાણું (સૌરાષ્ટ્ર) મુંબઈ-ર,
તથા અન્ય પ્રતિષ્ઠિત જૈન બુકસેલર્સ
સુદ્રક શ્રી જગદીશચંદ્ર સી. શાહ પલક ટાઈપ સેટર
નગરશેઠન વડે અમદાવાદ.--- - SUBSSSSSSSSSSSSSSSSSSSSSSSB GSSSSSSS
Page #29
--------------------------------------------------------------------------
________________
આગમ અને તેની અવિચ્છિન્નતા.
સકલ જૈન જનતાને આ તે ધ્યાનમાં જ છે કે જૈનશાસનનું મુખ્ય ધ્યેય મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ નથી. જો કે અન્ય મતવાળાઓ પણ જેનાથી ઉન્નતિ અને મોક્ષની સિદ્ધિ થાય તેને ધર્મ કહે છે, અને જૈનશાસ્ત્રકારે પણ તે જ પ્રમાણે મેક્ષ અને સ્વર્ગની સિદ્ધિને કરનાર એટલે સ્વર્ગ અને અપવર્ગને દેનાર ધર્મ છે એમ કહી ધર્મના સ્વર્ગ અને મક્ષ બન્ને ફળે જણાવે છે. છતાં જૈનશાસ્ત્રકારે સ્વર્ગને ઉદ્દેશ તરીકે નહિ જણાવતાં ખેતીમાં પરાળ થાય તેની માફક માત્ર આનુષંગિક જણાવેલ છે, એટલું જ નહિ, પરંતુ જિનેશ્વર મહારાજના કેઈપણ શાસ્ત્રમાં દેવપણું, ઇંદ્રપણું, ચકીપણું કે રાજા પણું વગેરે માટે ધર્મક્રિયા કરવાનું જણાવાયું નથી, જે કે શુદ્ધધર્મના આચરણથી દેવપણું વગેરે પ્રાપ્ત થાય છે. અને શાસ્ત્રકારે પણ તપ સંયમથી દેવતાપણું, સમ્યકત્વથી વૈમાનિકપણું, એક દિવસના ચારિત્રથી પણ વિમાનિકપણું, ઉપશમશ્રેણિમાં કાળ કરવાથી લવસતમ દેવપણું વગેરે જણાવી ધર્મનું ફળ સ્વર્ગ છે એમ જણાવે છે. વળી શ્રી જિનેશ્વર મહારાજની પૂજા, સામાયિક, પૌષધ અને શ્રાવકપણાથી પણ દેવપણું થવાનું જણાવે છે. પરંતુ તે બધાં ફળને તેઓ પરાળની માફક આનુષગિક ફળ તરીકે જણાવે છે, એટલું જ નહિ, પરંતુ એ સ્વર્ગાદિપ્રાપ્તિરૂપ આનુષગિક ફળને જેઓ મુખ્ય ફળ તરીકે ગણે તેને સમ્યકત્વ થયેલું નથી એમ ચોક્કસપણે ગણે છે, અને તેવા અને મિથ્યાવીની દશામાં ગણે છે, અને એ જ કારણથી શાસ્ત્રકારો પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવા જેવી એક નાની ક્રિયામાં પણ સર્વ પાપના નાથદ્વારા મોક્ષરૂપી ફળ જણાવે છે. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે કાળમાં મોક્ષની પ્રાપ્તિ થવાની યેગ્યતા હોય, તે જ વખતે જૈનધર્મને માનનારાઓએ મેક્ષને ઉદ્દેશ રાખવે એમ નથી, પરંતુ પાંચમા આરા જેવા એક્ષપ્રાપ્તિ નહિ
Page #30
--------------------------------------------------------------------------
________________
'. ૨૫ થઈ શકે તેવા પણ વખતમાં ધર્મની ક્રિયા મોક્ષના ઉદેશથી જ કરવાની છે, અને તેથી જ શાસ્ત્રકારો મેક્ષબુદ્ધિથી થતી ધર્મની આરાધના માટે આઠ ભનું નિરંતરપણું માને છે.
એ અપેક્ષાએ વર્તમાન પાંચમા આરામાં પણ દરેક ભવ્યઆત્માએ સર્વકર્મના ક્ષયરૂપી મોક્ષને ઉદ્દેશ રાખીને દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મમાં પ્રવર્તવાનું હોય છે તે ધર્મ અન્યમતની અપેક્ષાએ ભલે એકલા તત્વજ્ઞાન સ્વરૂપ કે કિયાસ્વરૂપ ભલે હોય, પરંતુ જનધર્મની અપેક્ષાએ એકલી ક્રિયામાં પૂર્ણ ધર્મ નથી. તેમજ એકલા જ્ઞાનમાં પણ ધર્મ નથી, કિન્તુ જૈનધર્મની અપેક્ષાએ તે જગતમાં જેમ રથમાં બે ચક જોઈએ અને તે બન્ને સરખાં જ હોવાં જોઈએ. તેવીજ રીતે જ્ઞાન અને ક્રિયા બને તેવા સાથે બનેની સરખાવટ હેવી જોઈએ.
આ કારણથી શ્રી જૈનશાસનમાં દ્વાદશાંગીની ઉત્પત્તિ સાથે જ સંયમધર્મરૂપી ક્રિયાની પ્રવૃત્તિ માનવામાં આવી છે અને પાંચમા આરાના છેડે સંયમધર્મની સ્થિતિ માનતાં છેલ્લાં દુષ્ણસહસૂરિને શ્રી દશવૈકાલિક વગેરે આગમના જાણકાર માન્યા છે અને તેથી જ તેમને સંયમધર્મવાળા પણ માન્યા છે. એટલે સંયમધર્મના વ્યુચ્છેદની સાથે જ મૃતધર્મને વિચ્છેદ માનવામાં આવ્યું અને કૃતધર્મના વ્યુચ્છેદની સાથે જ સંયમધમને મ્યુચ્છેદ માનવામાં આવ્યું, એટલે મૃતધર્મ અને સંયમધર્મની પ્રવૃત્તિ જેમ સાથે થાય, તેમ નિવૃત્તિ પણ સાથે જ થાય. માટે સંયમધર્મની કે જૈનધર્મની જેને જેને રક્ષા કરવી હોય તેને મૃતધર્મની પ્રવૃત્તિમાં પ્રથમ નંબર રાખવું જોઈએ. આ વાત જેઓના ધ્યાનમાં હેય તેઓ ભગવાન જિનેશ્વર મહારાજે અર્થ થકી પ્રવર્તાવેલા અને ભગવાન ગણધર મહારાજે સૂવથકી ગૂંથેલા આગમને જૈન ધર્મના આધાર તરીકે માનવામાં કદી પણ કચાશ રાખશે નહિ.
આ વસ્તુ જ્યારે વિચારવામાં આવશે ત્યારે મહારાજા કુમારપાળે મંત્રી વસ્તુપાલ તેજપાલે અને સંગ્રામની વગેરે ભાવિક શ્રાવકેએ
Page #31
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રોદ્ધારને માટે પુષ્કળ દ્રવ્ય કેમ ખરચ્યું તે સમજી શકાશે, અને તે સમજવામાં આવશે તે કેઈપણ શ્રદ્ધાળુ મનુષ્ય શ્રતધર્મ એટલે આગમની અવિચ્છિન્નતા માટે કટિબદ્ધ થયા સિવાય રહેશે નહિ. ધ્યાન રાખવું કે ખુદ ગણધરમહારાજના સંયમ અંગીકારની વખતે જ ઈંદ્ર અને દેવતાઓથી જે સુગંધિ ચૂર્ણ અને પુષ્પની વૃષ્ટિ ગણધરમહારાજના મસ્તકે દ્વાદશાંગીરૂપી આગમની અનુજ્ઞા–વખતે કરવામાં આવી છે અને શાસ્ત્રાકારેએ સ્થાને સ્થાને લખી છે. આ વાતને ધ્યાનમાં લેનાર સુજ્ઞ મનુષ્ય આગમ ઉપર જરૂર અવિચલ પ્રીતિ ધારણ કરી તેની રક્ષાને માટે તન, મન અને ધનથી કટિબદ્ધ થશે.
૪
આ જીવે અનાદથી બાહ્ય પદાર્થોમાં સુખ # માટે પ્રયત્ન કર્યો છે પણ તમે કઈ એવા નવા
છે કે જે અનાદિ સંસાર ને બાહ્ય પદાર્થમાં સુખના
યન, એ બેયને છોડીને ભવિઓને સતત ધર્મને # આપે છે.
સંસારમાં ભમતા સર્વે જ સુખ-દુઃખથી - થતી વેદનાને અનુભવે છે પણ બીજા દેવે તેને
મૂળને જાણતા નથી.
Page #32
--------------------------------------------------------------------------
________________
२७
श्री आगमोद्धारकस्तुत्यकष्टम्
अर्हच्छासनसिन्धुनायक समुल्लासक्षपाधीश्वरान् स्फुर्जद्भक्तिनिकायसंभृतमनो-भब्याजबोधारुणान् । वर्यश्रेष्ठषुगुणैस्सदोदकनिधे-र्गाम्भीर्यजिष्णूनपि श्री आनन्दपयोधि सरिप्रवरान् भक्त्या स्तुमः सद्गुरून् ॥१॥ ज्ञानध्यानतपः सुसंयमगण स्तोमप्रभाभ्राजितनम्रानेक पर शतव्रतिवर-त्रातार्चिताद्वियान् । प्रोदामप्रतिभातिरस्कृत पर-व्यूहाश्चसुज्ञानिनः श्री आनन्दपयोधि मूरिप्रवरान् भक्त्या स्तुमः सद्गुरुन् ॥२॥ आत्मीयाप्रतिमस्फुरत्प्रतिभयो-द्धारकृतो यैर्वरैः सर्वज्ञ प्रथिता खिलागमऽऽमहा माणिक्यगम सज्छेवधैः । येऽदुश्चागमवाचनां प्रशमिनां सज्ज्ञान संवृद्धये श्री आनन्दषयाधि सूरिप्रवरान् भक्त्या स्तुमः सद्गुरून् ॥३॥ सभ्यग्ज्ञान कजोल्दवप्रभा प्राग्भार भकत्यार्चितान् राकानिमलचन्द्र शुभ्रवदन धुत्या जनाहदाददान् । श्री सर्वज्ञसुशासनस्य च सदा-रक्षाविधा वुद्यतान् श्री आनन्दपयोधि सूरिप्रवरान्-भक्त्या स्तुमः सद्गुरून् ॥४॥ श्री जैनागमतत्त्वचारू विशद-व्याख्बोध सब्दोधितशैलाणाधिप सेव्यमानचरण-द्वन्द्वांस्तपो मण्डितान् । स्याद्वादान्वित तत्वबोधकथन व्युत्पन्ना प्रज्ञावतः श्री आनन्दपयोधि मूरिवृषभान्-भक्त्या स्तुमः द्सगुरुन् ॥५॥
Page #33
--------------------------------------------------------------------------
________________
२८..
श्रीसिद्धाचलसंज्ञिताचलवरा-धो भूमिकायां तथा, श्रीमत्सूर्यपुरे वराऽऽगमजिन-प्रासाद निर्भापकान् । रक्षायैच तथाऽऽगमाः सदुपले-ताने च यैः स्थापिताः श्री आनन्दपयोधि सूरिवृषभान् भक्त्या स्तुमः सद्गुरून् । सव्वेराब्धि मुनीन्द वाग्मिसविधे वैराग्यतो दीक्षितान् येषां दिक्षुविदिक्षु चामलयशो-व्याप्तं महीमण्डले । प्रान्ते सूर्यपुरे समाधिसहित-ध्यानस्थस्वर्गामिनः श्री आनन्द पयोधिसरिवृषभान् भक्त्या स्तुमः सद्गुरून् ॥ सन्माणिक्यसमश्च चन्द्ररुधिरः हेमाच्छ सुसंयमः श्री देवेन्द्रनुतश्च हंसमुभगः सद्धर्शनो धर्मभृत् । कान्त्या कञ्चन जित्तथैव च चिदा-नन्दायमानः सदा. श्री आनन्द पयोधिसूरिवृषभश्चिरं जीयाद्भतले ॥
रचचिता परम शासनप्रभावकाचार्यप्रवरश्रीमद् देवेन्द्रसागरसूरिवर्य शिण्य गणि श्री नरदेवसागरः
Page #34
--------------------------------------------------------------------------
________________
દેશના
*
કુટુંબી પ્રત્યે શ્રાવકની
સાંધ્ય–ફરજ SUBSCRIBE888888888888888888888888888888888
जिणधम्मो उ जीवाणं, अपुत्वो कप्पपायवो। सग्गापवग्गसुक्रवाणं, फलाणं दायगो इमो ॥
કુટુંબ દેશના શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન દેવેન્દ્રસૂરિજી મહારાજ પિતાના મુખે શ્રાવકનાં કર્તવ્ય જણાવે છેઃ “શ્રાવકે સાંજે કુટુંબ એકત્ર કરી ધર્મોપદેશ આપવો જોઈએ, કારણ કે તેઓને ધર્મ કરતાં ક્યા છે. અમુકનાં ઉઘરાણી દુકાનાદિ કાર્યો સોંપ્યાં. એટલે કે–વ્યાખ્યાન સાંભળવાના વખતે જુદાં જુદાં કાર્યો સેપ્યાં. આડકતરી રીતે. કુટુંબવર્ગને ધર્મ સાંભળતાં અટકાવ્યું. જે ધર્મ પામી શકત, તે વખતે તેને રે. “બધાંને લઈને ઉપાશ્રયે બેસે તે નિર્વાહ શી રીતે ચાલે? ત્યારે શું કરવું? તે માટે જે વ્યાખ્યાનમાં ધર્મ સાંભળ્યું હોય, તે સાંજે કુટુંબને સંભળાવો.
સેનાધિપતિ કહે કે-લશ્કર મારું કહ્યું નથી માનતું, તે વાત અસંભવિત નથી, પણ તેમાં સેનાધિપતિની નાલાયકી. લશ્કરને કબજામાં ન રાખે તે સેનાધિપતિ શાને? માટે તેમાં વાંક સેનાધિપતિને છે.
માસ્તર કેટલાક દિવસથી છોકરાને ઘેર ભણાવે છે. એક દિવસ છેકરે કહે છે કે- “સાંજે આવે ત્યારે આઠ આનનાં પાન લેતા આવજે.” “અરે! હું નેકર છું કે મને આ કામ સેપે છે?”શેઠને માસ્તર કહે છે કે-મારું રાજીનામું લે, મારી કિંમત ન થાય ત્યાં નોકરી ન કરવી. શું થયું?’ એમ શેઠ પૂછે છે. તમારા દીકરા આમ કહે છે કે આ ત્યારે આઠ આનાનાં પાન લેતા આવજે.” શેઠ કહે છે કે આ વાતની મને ખબર પડી હતી તે હું તમને રજા આપત. પાંચ પાંચ વરસમાં માસ્તરે છેકરાને આટલો જ કેળાને? જે છોકરે માસ્તર પાસે ભણ્ય,
Page #35
--------------------------------------------------------------------------
________________
- દેશના મહિમા દર્શન તે માસ્તરની કિંમત ન સમજી શકે તે તે માસ્તરે શું ભણવ્યું? તેમ લશ્કરને માલિક ફરિયાદ કરે કે-“મારા કબજામાં લશ્કર નથી.” તે તે સેનાધિપતિની નાલેશી છે.
માટે બાળકને મનુષ્યજન્મ બગડે, પાપના રસ્તામાં તે જાય, તે બધે દેષ માબાપના અથવા કુટુંબના આગેવાનને માથે છે. માલિક મહેનત કરે ને કુટુંબ ન સુધરે તે આગેવાન દેષિત નથી, માટે દરેક શ્રાવકને અંગે ફરજ તરીકે જણાવ્યું છે કે–સાંજે આખા કુટુંબને એકઠું કરી ધર્મોપદેશ આપ.” કુટુંબી જનેને પ્રથમ ધર્મમાં સ્થિર કરવા, પછી ધર્મને મહિમા જણાવે. સ્થિર કરવા માટે આ ગાથા દેવેન્દ્રસૂરિ પિતાના મુખે જણાવે છે. એટલે કે શ્રાવક આમ પિતાના કુટુંબને કહે છે, આ ઉપદેશને વિધાયક શ્રાવક. “વિધ ૩rari
કિંમતી ચીજની નકલ હેય. જગતમાં ધર્મ એક નથી, અનેક છે. દુનિયામાં કોઈપણ નકલી ધૂળ બનાવતું નથી. કેઈ નકલી લેતુ, તાંબું બનાવતું નથી. ચાંદી, સેનું, હીરા, મેતી, નેટ, રૂપિયા નકલી બનાવે છે. શું ધૂળ, લેતું, તાંબું ને કહે છે, કે મને નકલી ન બનાવીશ? જે વસ્તુ કિંમતી છે તેની જ દુનિયા નક્લ કરે છે.
વસ્તુ વધારે કિંમતી તેમ તેની નકલે વધારે. અણસમજુ નકલેથી ગભરાય. જેણે સાચે પદાર્થ લે છે તેણે તે નકલીથી બચવું જોઈએ. પદાર્થ કિંમતી હોય તેમ દુનિયામાં તેની નકલે હોય છે. એક વસ્તુથી ઘણી વસ્તુ આવે, તે તે વસ્તુ કિંમતી હોય. એક રૂપિયાના ૧૬ આના હાલ ૧૦૦ પૈસા આવે તે રૂપિયે કિંમતી. એક ધર્મથી શું શું મળે છે? મનુષ્યપણું, નિગીપણું આદિ તમામ ધર્મથી મળે છે, તે ધર્મ કિંમતી છે. તે ધર્મની નકલે ઘણી મળવાની. જેની વધારે નકલે છે તે જ કહી આપે છે કે આ ધર્મવસ્તુ કિંમતી છે. ધર્મ કિંમતી છે તે જ તેની નકલ ઘણી થવાની.
હવે જૈન ધર્મ અસલ કે નકલ? તેને શે પુરા? આપણે દરેક ધર્મવાળાને પૂછીએ કે ધર્મ કરાય છે શા માટે? તે દરેક ધર્મવાળાને આ વાત બરાબર કબૂલ છે, કે ધર્મ આત્મકલ્યાણ માટે જ
Page #36
--------------------------------------------------------------------------
________________
૧. કુટુંબી પ્રત્યે શ્રાવકની સાંધ્ય-ફરજ
[3
કરવામાં આવે છે. સ` એ વાતને તે મંજૂર કરવાના કે ધ આત્મકલ્યાણ માટે જ કરાય છે.
તો કલ્યાણુ શામાં છે ?
જંજાળ માયાના ફ્રાંસામાંથી જેટલા ખચાય, ક્રોધાદ્રિક ઓછા થાય, ઇન્દ્રિયાનેા કબજો મેળવવામાં કલ્યાણ, માનસિક વેગા પર કબજો અંકુશ મેળવવામાં કલ્યાણું.
જ્યારે આ વાત નક્કી થઈ તા એવા કયા ધર્મ છે, કે જે સથા ઈન્દ્રિયાના તેમજ મન, વચન, કાયાના કાબૂને આગળ કરે છે, અને ક્રોધાર્દિકને મંદ કરવાના ઉપાય બતાવે છે?
જિનેશ્વર મહારાજના ધર્મ સિવાય ઉપરીક્ત ધ્યેય કાઈ રાખી શકતું નથી. બીજાઓએ પરમેશ્વર શા માટે માન્યા ? હવા-ઝાડ, પહાડ, પાણી બનાવી આપ્યાં તેથી પરમેશ્વર માન્યા. જેને આત્મકલ્યાણનું લક્ષ્ય નથી, તેવાને દેવ માન્યા. વીતરાગ સજ્ઞને દેવ માન્યા હોય તો માત્ર જેનાએ. પૌદ્ગલિક પદાથ આપનાર કે હરનારને તેમણે દેવ તરીકે માન્યા નથી. વીતરાગતા, સજ્ઞતા, અને ક્ષીણમાડુનીયને અંગે દેવપણુ” માન્યું છે.
કુળ, જાતિ, દેવ, ગેત્ર કે ગામને નામે ગુરુ માન્યા નથી. પાંચે પાપને પરિહરનારા ત્યાગી ગુરુ જોઇએ, જે કલ્યાણને માર્ગે ચઢે અને ખીજાને ચઢાવી શકે. તેમ ખીજાએએ કન્યા, ખેતર દેવું તેમાં ધમ મનાવ્યે જૈનાએ ત્યાગ, વૈરાગ્ય, સંવરમાં ધમ માન્યો. આવે। જૈનધમ હોવાથી કુટુંબી પાતાના કુટુ અને જણાવે છે કે આપણે જે જૈનધર્મ પામ્યા છીએ, એ જૈનધર્મ-કલ્પવૃક્ષ જેવા છે.’
બીજો ધમ પામવા સહેલા છે, પર`તુ જૈન ધમ પામવા કઠીન છે. આ જીવ અન ́તી વખત જુલિયામાં જઈ આવ્યા છે, ત્યાં અનંતી વખત કલ્પવૃક્ષ પામ્યા છે, પણ જૈનધમ રૂપી કલ્પવૃક્ષ પામ્યા નથી. તેમ શાથી ? ક્ષાયેાપમિક સમ્યક્ત્વ અસંખ્યાતી વખત પમાય છે, તેમ આ જીવે ક્ષાપમિક સમ્યક્ત્વ લીધું હશે તે ? વાત ખરી; પરંતુ ભણેલા ભૂલી જાય તે ફરી તૈયાર કરવા બેસે, અને નવા તૈયાર
Page #37
--------------------------------------------------------------------------
________________
- - - દેશના મહિમા દર્શન કરવા બેસે,એ બેમાં ફરક છે કે નહીં? જો તેમાં ફરક છે, તે પ્રથમ સમ્યક્ત્વ પામી વમે ને પછી ફેર સમ્યકત્વ પામે તે ઊંચી દશાનું સમ્યક્ત્વ પામે. એ સ્થિતિ હોવાથી માનવું પડે છે કે આપણે તે પહેલવહેલા જ ધર્મ પામીએ છીએ. નહીંતર કઈ ઊંચી દશા હોત. આ જ કારણથી સમ્યક્ત્વ પહેલાં અપૂર્વકરણ રાખ્યું છે.
ઘણા ભાગે નવા સમ્યક્ત્વ પામનારા; નવા ધર્મ પામનારા ઘણા ઓછા હોય છે. આ ધર્મને લાભ અપૂર્વ છે. કલ્પવૃક્ષ અનંતી વખત. આ જીવને મળ્યાં છે, પણ જૈનધર્મ આ જીવનને મળ્યું નથી. કલ્પવૃક્ષ પૌદ્ગલિક ચીજ માટે કામ લાગે છે. ધર્મ આત્મિક તેમજ પૌગલિક બંને સુખ આપી શકે છે. કલ્પવૃક્ષ ભેગવનારા. યુગલિયા કાળ કરી દેવેલેકમાં જાય તે યુગલિયાથી વધારે આયુષ્યવાળા. દેવલોકમાં ન જાય. અહીં ત્રણ પલ્યોપમ આયુ હોય તે ત્યાં ત્રણથી વધારે નહીં.
ધર્મ એવું કલ્પવૃક્ષ છે કે જેને આશ્રિત, નવા વરસની જિંદગીમાં ૩૩ સાગરોપમની સર્વાર્થસિદ્ધિની સ્થિતિ પણ મેળવી શકે ! કલ્પવૃક્ષમાં માગે તે જ મળે, વગર માગ્યે ન આપે. ધર્મકઃપવૃક્ષ. પાસે માગવું ન પડે. તમારી ચિંતવનમાં ન હોય તેવી ચીજ પણ આપે છે! બધા દેવલેકે દઈ શકે છે. કેઈ જગ્યાએ એવું સ્થાન નથી કે તમને ત્યાં ગર્ભાવાસાદિક જેવું દુઃખ હોય જ નહીં તેવી. સિદ્ધિમાં જે સુખ છે તે અનંતા પુદ્ગલપરાવતું જાય તે પણ ઓછું થવાનું નહીં. સિદ્ધિસુખ મેળવ્યું તે મેળવ્યું જ, જવાનું જ નહીં
દુનિયામાં તે જે બધું મેળવ્યું તે છોડવાનું જ. ૧૪ રાજલોકમાં. જ્યાંથી મેળવે ત્યાંથી છેડવું જ પડશે-છેડવું જ પડે, જ્યારે મેક્ષ. પછી છોડવાનું જ નહિ! તેથી અપૂર્વ સ્થાન મેક્ષ છે. મેક્ષમાં કેઈપણ આત્મગુણ ઓછો થાય નહીં. તેવા મેક્ષ ને દેવલેક આપનાર હોય તે માત્ર ધર્મ જ છે ! તે પણ જિનેશ્વર ભગવંતે કહેલે જ ! તેવા ધર્મમાં હંમેશાં દઢ રહેવું જોઈએ. એ સમજી જેઓ કુટુંબને ધર્મમાં સ્થિર કરશે તે આ ભવ–પરભવમાં કલ્યાણ પામી મોક્ષસુખને. વિષે બિરાજમાન થશે.
Page #38
--------------------------------------------------------------------------
________________
શના જ
સાધમિકની શ્રેષ્ઠતા
888888888888888888***BRUAR ઝનના સમાચા, મનન ગારું પુમવા | साहम्मियाणं गुणमुठियाणं, तित्थंकराणं वयणं ठियाणं ॥
શા. ફિ. .
- સાધમિક ભક્તિ. શાસ્ત્રકાર મહારાજા શ્રી દેવેન્દ્રસૂરિજી, જીના ઉપકાર માટે શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથ રચતાં–શ્રાવકે કેવી રીતે ધર્મક્રિયા કરી દિવસ સફળ કરે તે વાત જણાવી. આ જ કારણથી તમારે પડિકમણામાં “વિવાદ ઘર બેસવું પડે છે. શ્રાવકને સભાબંધી, વ્યાખ્યાનની જ રજા નથી. સાધુમાં પણ દરેક સાધુને વ્યાખ્યાનને અધિકાર નથી. ધર્મ નિરૂપણ કર્યો જિનેશ્વર મહારાજે, પણ શ્રાવકને ઢંઢેરેદેશનાધિકાર જણાવ્યા નથી. જો કે શહેનશાહી. ઢઢેરે બધાને જાણવાને છે, છતાં તે ઢંઢરે સંભળાવે કેશુ? શેરીફ સંભળાવે. તેમ ધર્મ નિરૂપણ કર્યો જિનેશ્વર મહારાજાએ, પણ તે ધર્મ સાધુ જ બીજાને સંભળાવે. તે ધર્મ જાહેર કરવાની એગ્યતા શ્રાવકમાં નથી.
જિનેશ્વર મહારાજના ધર્મને નિરૂપણ કરવાને માટે સાધુ જ ગ્ય છે. આશ્રવ રોકનાર, સંવર પેદા કરનાર, મેક્ષ સિદ્ધ કરનાર એ ધર્મ જિનેશ્વરને છે. તેથી હેમચંદ્ર મહારાજાએ કહ્યું કે-“આ લાંબું લાંબું પીંજણ છે.” આમ કહેવામાં શાસ્ત્રો ઉપર તેમને અનાદર નથી, પણ શાસ્ત્રોમાં ઘણું સૂમ વિવેચન છે એમ તે કહે છે. કપાસ હોય તે પીંજણ થાય, હવાનું પીંજણ નહીં થાય. તેમ “આશ્રવ સદા હેય, સંવર સદા ઉપાદેયઃ” જેમ “ઘી-ખીચડીના બે શબ્દ છે તેમ જૈનશાસનના બે શબ્દ છે. પછી એને વિસ્તાર ગમે તેટલે થાય.
જે જે કર્મબંધનનાં કારણે તે બધાં આશ્રવ હેવાથી છોડવા લાયક છે. કર્મ સેકવાનાં કારણ તેનું નામ સંવર, તે જ આદરવા
Page #39
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
લાયક છે. આ જ વાત ધ્યાનમાં આવશે, ત્યારે સામાયિક પારું, તે વખતે ગુરુમહારાજ પુણો વિ વાયવ્યમ્ અર્થાત્ ફરી સામાયિક કરવા લાયક કહે છે. એ પછી “માયા ન લેતો ” આ પાયું પણ સામાયિકને આદર હવે ન છેડીશ. પારતી વખતે પણ કઈ છાયા? જૈનશાસનનું આ જ મુષ્ટિજ્ઞાન છે. જે જે કમ બાંધવાનાં કારણે તે છેડવા લાયક ને જે જે કર્મ છોડવાનાં કારણે તે આદરવા લાયક. આ મુઠિજ્ઞાનને જ એ પછી વિસ્તાર છે. આશ્રવને ક્ય. સંવર શું કરે છે? સંવર, તપસ્યારૂપી બળને ઉત્પન્ન કરે છે. સંવર નિર્જરા લાવશે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે– आश्रवः सर्वथा हेयो, उपादेयश्चसंवरः,
आश्रवो भवहेतुः स्यात्संवरो मोक्षकारणम् । इतीयमाईती मुष्ठिरन्यदस्याः प्रपञ्चनम् ॥
જૈન શાસનના બે જ શબ્દ આવે સવથા છોડવા લાયક છે, સંવર આદરવા લાયક છે. તેથી સામાયિક પારવાને દાખલ આપે. ધર્મ કેણ કરે? આશ્રવ–સંવર જાણે તે ધર્મ કરે, કર્મ આવતાં રોકવાનાં કારણે જાણી શકે જાણે તે જ ધર્મ કરી શકે. આત્માને જાણનારા ફક્ત કેવળજ્ઞાની. આથી જિનેશ્વરે કહેલ તે જ તત્ત્વ
તમને જિનેશ્વર કયારે કહેવા આવ્યા ? ભલે પોતે આપણને કહેવા નથી આવ્યા; પણ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-ત્રણે પિસ્ટમેન (ટપાલી) કહે છે. પેસ્ટમેનને ખાતે ચેક આવ્યા હોય તે જમે નથી કરતા. તેમ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ, ભગવાનના પિસ્ટમેન. જિનેશ્વરે જે તત્ત્વ બતાવ્યાં તે જ તો આચાર્યાદિ કહે છે.
અરિહંત મહારાજે કહેલું છે તે અપેક્ષાએ સાચું માનીએ છીએ. જિનેશ્વરે કહેલે ધર્મ નિરૂપણ કેણ કરે? આચારકલ્પ જાણનાર, નિશીથ સૂત્ર જાણનાર જ સાધુ. જે તેવા સાધુ ધર્મ-પ્રરૂપણ કરી શકે, તે પછી શ્રાવકને વિપરીત પ્રરૂપણાનું પડિક્કમણું શાનું? તે. તે માટે દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે આપણું કુટુંબને આપણે કામમાં કર્યું, ધર્મ વખતે બીજું કામ ભળાવ્યું, તે ધર્મને અંતરાય કહેવાય કે નહીં? અરે! એ તે અન્યાયને નેતરું ! ન્યાય કરનારને
Page #40
--------------------------------------------------------------------------
________________
૨. સાધમિકની શ્રેષ્ઠતા
બીજા કામમાં જોડી દે એટલે અન્યાયને નેતરું દીધું ગણાય. બીજાને બીજા કાર્યમાં રેકે એટલે એ ધર્મ કરી શકે નહીં. કપડાં મેલાં થવાના જાણ્યાં છતાં પહેરવાં પણ પડે અને છેવાં પણ પડે.
શ્રાવકની ફરજ છે કે–જે ધર્મની પ્રતીતિ થઈ તે સાંજે કુટુંબની આગળ તેનું સ્વરૂપ સમજાવે, તેમાં વિપરીત પ્રરૂપણ થઈ હોય તેની હું મિચ્છામિ દુક્કડં દઉં છું. વ્યાખ્યાન સાંભળનારની ફરજ થઈ કે સાંજે પોતાના કુટુંબને એકઠા કરી ધર્મોપદેશ આપે. મારવાડી, પંજાબી, ગુજરાતી વગેરે પિતાની નાતજાતવાળા છે, છતાં તે તે દરેકમાં દેશને અંગે સરખા સંસ્કારો પાડવામાં આવે છે. દેશના સંસ્કાર પાડવા જાત નાત વગેરે જેવાય છે. જેમ લશ્કરમાં હૈદ્ધા જુદા જુદા દેશના હોય તે પણ માત્ર જીત આપણું થાય તેટલું જ સાધ્ય હોય. તમે સાધર્મિકના સમાગમમાં આવે, સાધર્મિક મળે ત્યારે અન્ય અન્ય જુદા દેશથી આવેલ સાધમિકે, અન્ય અન્ય જાતિઓ અને અન્ય અન્ય ન્યાતિઓના હોય તે પણ તે બધા સાધર્મિક બંધું જ ગણાય. જેમ જય મેળવવાના મુદ્દાથી એકઠા થએલા સૈનિકે ભલે જુદા જુદા દેશના હોય, જુદી જુદી જાતના હોય, પરંતુ તેમાં દેશ તરીકે, કુળ તરીકે ભેદ રખાય તે લશ્કર જીતી શકે નહીં. દેશ, જાતિ, કુળભેદને જયમાં એક બાજુ મૂકવાં પડે. તે દેશ જાતિ કુળ છોડી દેતાં નથી. પણ કાર્યમાં ભેદ રાખવામાં આવે તે જીતનું કાર્ય સફળ બનાવી શકે નહીં.
એક વાત સર્વ ધર્મિષ્ઠોએ લક્ષમાં રાખવાની છે. “આપણે મેહમલને જીતવાને માટે સૈનિક છીએ.” સૈન્યમાં જનરલ કર્નલ અને સૈનિકે હોય પણ ધ્યેય બંનેનું એક જ હોય. મેહને તજવા માટે તૈયાર થએલા સૈનિકે કોણ? જૈનશાસન માનનારા. તે સૈનિકેમાં દેશ, જાતિ, કુળને ભેદ આડો આવી શકે નહીં. રાજાની વફાદારી કરનારા, રાને વફાદાર રહેનાર બધા રાજ્યના સેવકે છે. એવી રીતે અહીં જે જિનેશ્વરના ધર્મને માનનારા છે તે બધા સાધર્મિકે છે. સમાન ધર્મથી પ્રવૃત્તિ કરનારા બધા સાધમિકે છે. આ
जैनधर्म विनिर्मुक्तो माभुव चक्रवर्त्यपि स्यां चेटो दरिद्रोऽपि जनधर्माधिवासितः॥ .
Page #41
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન જૈન ધર્મના સંસ્કાર વગર એક વખત છ ખંડ, ૧૪ રત્ન, નવે નિધાન મળી જાય તે પણ તે પરિણામે સુંદર નથી. જૈન ધર્મના સંસ્કાર વગરને ચક્રવર્તી પણ ન થાઉં. જૈનધર્મ સહિત ગુલામપણું ચાહે છે, પણ જૈનધર્મ રહિત ચક્રવર્તિપણે ચાહતે નથી.
દરિદ્ર થઉં. દરિદ્રપણની આશંસા કે નિયાણું નથી કરતે. નવ નિયાણામાં એવું પણ નિયાણું ચાલ્યું છે. નવ નિયાણામાં એ પણ પ્રકાર ચાલે છે. કેઈ દીક્ષા લેવા તૈયાર થાય છે. કુટુંબી, રિદ્ધિનાં બંધને નડે છે. ભવાંતરમાં પણ આવાં બંધને હશે, તે નડશે; માટે “ભવાંતરમાં કુટુંબ, રિદ્ધિ ન હોય તેવા સ્થાને જન્મવું, જેથી દીક્ષામાં મને કેઈ ન રેકે. આ નિયાણું દીક્ષાની ભાવનાએ કર્યું છે. દીક્ષામાં કેટલા વચમાં આડા આવતા હશે ? આવા પણ હું ગુલામ થઉ” એમ નિયાણું નથી કરતા. તેટલા માટે નિયાણાના પ્રકારે છે, તેમ અહીં પણ “અપિ” શબ્દ મૂળે ને ધમને પ્રભાવ જણાવ્યું. ગુલામ પણ થઉં. “ગુલામ જ થઉં” તેમ નહીં. આકાશવૃત્તિનું જીવન હોય તેવા પ્રસંગે ગુલામી પણ કબૂલ, પણ એક વસ્તુ થાય તે-જૈન ધર્મની વાસનાવાળે થાઉ, જૈન ધર્મ વગરને ચક્રવતી પણ ન થાઉં.” અહીં જૈનધર્મની આટલી પ્રબળતા મુખ્યતા બની.
કુટુંબમાં જન્મેલા છે તે તમારા સાધમિક શાથી? જિનેશ્વર મહારાજને જે ધર્મ આપણે માનીએ છીએ તેને તેઓ માનતા હેવાથી તે આપણું સાધમિકે છે.
સાધમિકેને પ્રતાપ. તમે જે ધર્મ પામ્યા છે, પામે છે, પામી શકશે તે સાધામિકેના જ પ્રતાપે. મોટું શહેર હેય ને એકલે શ્રાવક હિય તે તે દહેરાસર, સાધર્મિકેને લાભ મેળવી શકે? દહેરાસરને, સાધુને, સાધમિકેને લાભ સાધર્મિકેના જ પ્રતાપે મળે છે, એટલા માટે કહે છે કે એ તમને ધર્મમાં કેટલા મદદકર્તા–સહાયક છે તે ધ્યાનમાં લે. સાધર્મિક નામધારી નથી. પોતે ગુણવાન બનવા અને પિતાને ગુણવાન બનાવવા દરેક ઈચ્છે છે, પણ શાસ્ત્રકાર કહે છે કે બીજાને ગુણવાન માનતા શીખ. બીજાના ગુણેની કિંમત અધિક
Page #42
--------------------------------------------------------------------------
________________
૨, સાધમિકની શ્રેષ્ઠતા ગણે તે જ માર્ગમાં આવી શકે. માટે કહે છે કે રાજગૃહીમાં કાળા મહેલમાં ધમી પેઠા–અને ધમના મહેલમાં બધા પેસી ગયા અને એ પાછા દુનિયાને અધમી કહેવા તૈયાર થાય છે! શારદાર કહે છે કે–પોતાને અધમી માને તે જ ધમ.
પિતાના અ૫ અધમ ને મેટું રૂપ આપે તે ધમી.
આ સ્થિતિ હોવાથી બારવ્રતધારી શ્રાવકો કાળા મહેલમાં પેઠા. “અમારો પ્રમાદેદેષ ખરેખર ભયંકર છે.” આ માનનારા કાળા મહેલમાં પિઠા હતા. તેઓ પિતાના અવગુણ નેતા ને ટાળવા તૈયાર થતાં સામાયિકમાં પ્રતિજ્ઞા કરી, સમ્યગદર્શનાદિ ત્રણ સ્વરૂપ જેમાંથી નિપજે તે મારે કરવું, પાપ વ્યાપારે બધા છોડું છું. કરેમિ ભંતે સામાઈયં” બસ. “તસ્મ ભંતે.” જે મેં જ્ઞાનાદિનાં કાર્યો ન કર્યા હોય, સાવધ કાર્યો કર્યા હોય, તેનું પ્રતિક્રમણ, નિંદન, ગહન કરું છું કરેલાં પાપમય આત્માને સિરાવું છું.” કરેલાં પાપનું નિંદન–ગર્લન ન કરે તેનું સામાયિક બને ખરું?
આત્મા ગુણ માટે પ્રતિજ્ઞા કરે છે. નવી પ્રતિજ્ઞા કેની સફળ? જે ભવિષ્યના, ભૂતના દેશે પ્રતિક્રમણ,નિંદન, ગાર્ડન, કરવાવડે કરીને વોસિરાવે તેની જ ભવિષ્યની પ્રતિજ્ઞા સફળ છે. બીજા બધા અવગુણે હોય તે પણ તેનામાં જે અંશે ધર્મ રહ્યો છે તે ધ્યાનમાં લે. નહીંતર છદ્મસ્થ આચાર્ય, ઉપાધ્યાયને શી રીતે માની શકાય ? તેઓ વીતરાગ સર્વજ્ઞ નથી થયા છતાં તેમનામાં મહાવ્રત ધર્મ જબરજસ્ત છે, તેથી તેમને માનીએ છીએ. જિનેશ્વર મહારાજને શરણે આવ્યું તે ઘેલગાંડ પણ જિનેશ્વર જે જ. રાજાને પટ્ટો બાંધી આવે તે પણ તે રાજા જે જ ગણાય. પટ્ટાવાળામાં કશી અક્કલ નથી. છતાં રાજાને હુકમ ઝટ માની લેવું પડે છે, તે જેણે જિનેશ્વરને પટ્ટો લીધે છે-હું જૈની એમ કહે છે, તેની સાથે ભેદ કેમ રખાય?
મેતારજ મુનિને સનીએ વાધર-ચામડાની દેરી ભીંજાવીને માથે વીંટી તડકે ઊભા રાખી મારી નાંખ્યા. મુનિ જેવી ઉત્તમ વ્યક્તિને વાધર વીંટી મારી નાંખ્યા. એવા ભદ્રિક જીવને વાધર વીંટી તડકે ઊભા રાખી ઘાતકીપણે મારનાર એ મનુષ્ય સાધુને વેશ પહેરીને બેસે
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૦]
દેશના મહિમા દર્શન
છે. શ્રેણિકના સુભટો આવ્યા. “બારણાં ઉઘાડ.” “ધર્મલાભ” બોલે છે. સુભટથી ત્યાં કંઈ ન થયું. “ધર્મલાભ બોલનાર સામે રાજના કઈ નેકરથી સત્તા ન ચલાવાય.
ખૂનમાં મુનિમહારાજ, તે પણ શ્રેણિક રાજાના જમાઈ ! તેનું ખૂન-આવું જુમી કાર્ય છતાં સત્તાવાળાઓને થંભી જવું પડ્યું. મગધ દેશના માલિકને પિતાને તે સ્થળે આવવું પડે છે. જમાઈ– એક સાધુ અને તેનું ખૂન, શ્રેણિકે દ્વાર ખેલવા કહ્યું ત્યારે “ધર્મલાભ,” શ્રેણિક કહે-ગુને માફ છે, ખેલ, ખેલ્યું, બનાવ જાણે, આ સાધુપણું છેડ્યું તે આખા કુળને ઘાંચીની ઘાણીએ પીલીને મારી નાંખીશ. મારા જમાઈ તથા સાધુમહારાજનું ખૂન કર્યું છતાં આ ધર્મલાભ ને વેશના પ્રતાપે છું. આખા રાજ્યમાં ધર્મનું કેટલું સન્માન હશે? સાધર્મિકે કેવી સ્થિતિએ ગણાતા હશે ?
દરેક જીવ સાથે સંબંધે અનંતી વખત મેળવ્યા પણ સાધર્મિક તરીકેને સંબંધ હજુ મળ્યું નથી. જે સાધમિક જિનેશ્વર મહારાજને ધર્મ માને છે, તે ધર્મના ગુણમાં જેઓ રહેલા છે, તેઓ વ્યાખ્યાન સુણતાં હોય, ત્યાં પ્રભાવના હોય, તે પતાસા લેવા એકઠા થયા છે તેમ કહે છે : પણ વેષ્ણવના મંદિરે ચાંદીના વાડકા વહેંચે ત્યાં કઈ જાય છે? પતાસાં આલંબન ભલે હોય. નવા જોડાય, ધર્મને પામે, ધર્મનાં બે અક્ષરે સાંભળે એટલે ધર્મમાં જોડાય. આથી જ ભાવના સર્વ કર્મને નાશ કરનારી કહી છે, છતાં તેના કરતાં પણ પ્રભાવના અધિક કહી છે. પગથીયે માત્ર ચડે તે પણ ધન્ય ભાગ્ય. અનંતીપુણ્યની રાશીએ મનુષ્યપણું મળે તેવી પુણ્યની રાશી એકઠી કરી હોય ત્યારે અહીં પગથીએ ચડે. તેને ગુણ થવાની દિશા તરફ આપણું લક્ષ્ય નથી. એથી જ પતાસાની કિમત ગણ, ગુણના લાભની કિંમત ન ગણી.
પિતાને જેની કહેવડાવનારા પણ કયાં મળવાના છે? જે ગુણીઓ, ધર્મિષ્ઠ, સાધર્મિક તકે કહેવડાવનારા ગમે તેવા હેય; પરંતુ તેઓ અશેય તીર્થંકરની આમન્યામાં આજ્ઞાને સમજનારા છે. નહીંતર ભગવાન ગયા ભડકે તેમ કઈ જૈન છે ? તીર્થકરના વચનમાં
Page #44
--------------------------------------------------------------------------
________________
૨. સાધાકેની શ્રેષ્ઠતા
[૧ જે સ્થિર છે, તેવા સાધમિકેની ભકિત સર્વ પ્રકારે કરવી જોઈએ, અવશ્ય આ આપણું ર્તવ્ય છે. આવા સાધર્મિકની ભક્તિ જિનેશ્વરની ભક્તિને અંગે સાવધ નહિ જ કરું, નિરવઘ જે કરું એવું કાંઈ વિચારે છે? ચાંદીનાં નિરવદ્ય ફૂલ મૂકું. સાવદ્ય સચિત્ત ફૂલ શા માટે મૂકું ? તેમ વિચારતા નથી. તેમ શ્રાવકની “ભક્તિ, તે જ એય હોવું જોઈએ.
સાધર્મિકને પહેરામણી - આચાર્ય મહારાજદેવેન્દ્રસૂરિજી મહારાજ શ્રાદ્ધદિન-કૃત્યમાં પહેલી ગાથામાં સાધમિકેની ભક્તિ કેવી રીતે કરવી ? તે જણાવતાં કહે છે કેતેમાં દેશ, કુળ, જાતિને ભેદ અવકાશ પામે ન જોઈએ. સાધર્મિકમાં માત્ર જિનેશ્વરની માન્યતા, ગુણમાં મજબૂત, વર્તન સમાન જોઈએ. જિનેશ્વરને ધર્મ અને તે આધારે જ પ્રવૃત્તિ, ગુણમાં નિશ્ચલપણું જેવું. આ જોઈને સાધમિકેની ભક્તિ કરવી. તે કઈ રીતે કરવી ? - પેથડશાહ તથા જાંજડશાહના અધિકાર સાંભળો છે? શ્રાવકે દરેક વર્ષે આખા વરસમાં એક વખત આખા સંઘને નિમંત્રણ કરવું ને પહેરામણ આપવી. બાળકને બાળકને આખે વેશ, બાલિકાને તેને જ વેશ હોય ને યુવાનોને પાઘડી સુધીને વેશ. બધાને એને લાયકના વેશ આપવા તે પહેરામણ. પરિધાપનિકાપૂર્વક”—એ જ વાત અહીં કહે છે.
ઉત્તમમાં ઉત્તમ વસ્ત્રો લાવી દરેક સાધમિકેને આપવાં. તે સાધર્મિક ભક્તિમાં એકલાં વસ્ત્ર આપવાં? | સર્જર ટુર્મિક્ષાવી દુષ્કાળ વગેરે સમયે અનાજ ઘેર ઘેર મેકલવું તેનું નામ સાધર્મિક ભક્તિ. કેટલાકે નિરવધ ભક્તિ જણાવે છે. શાસ્ત્રકાર અનાજ મેકલવા કહે છે. પાણી પીવાનું. કૂવા તળાવના પાણી બધાંને મળે છે. પણ જે જે વખતે પાણીની જરૂર હોય, તે તે વખતે બધી જાતનાં પાણીઓ પણ સાધર્મિકોને આપવાં તે પણ સાધર્મિક ભક્તિ છે. તેને નિરવદ્ય માનીએ તે સિદ્ધાચલજી ઉપર કેટલાક પરબ બેસાડશે, તે તેમને કેવા ગણવા? .
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૨].
દેશના મહિમા દર્શન
વસ્ત્ર, અનાજ, પાણી આપવા દ્વારા ભક્તિ થાય. દરેક જાતનું ભેજન, ખેરાક–ખાદિમ આપવાં. હવે ખાદિમમાં એલચી, સેપારી લવીંગ આપ્યું હોય તે તે ચાલે. ખાદિમમાં ફૂલે આપ્યાં તે પણ સાધર્મિકની ભક્તિ ! ગોટાઓ આપવા, નાગરવેલનાં, ડમરા વગેરેનાં પાંદડાં અને સેપારીઓ, વસ્ત્ર, અનાજ, પાણી, રાક, ખાદિમ ઉપલક્ષણથી સ્વાદિમ આપવા દ્વારાએ સાધમિકેની ભક્તિ થાય છે. જે મનુષ્ય શ્રાવકપણું શોભાવા માંગતા હોય તેવા મનુષ્યને–(સારા શ્રાવકેને) આ કરવા લાયક લાગે. એમાં જે ખર્ચ થયું, તે ખર્ચને સફળ ગણે. સારા શ્રાવકોને હવે આમાં છે. આથી જે જે ધર્મિષ્ઠ શ્રાવકે છે તેમણે પણ લગ્ન વખતે ઓચ્છવ માંડી ધર્મિષ્ઠોનું સન્માન કરવાનું. જે જે સારું શ્રાવકપણું ધારણ કરતા હોય તે બધા વસ્ત્રાદિદ્વારા ભક્તિ કરવા લાયક જ છે. તેવી ભક્તિ કેણે કરી? આજ્ઞાનુસારી, અને શ્રદ્ધાનુસારી શ્રાવકેએ.
બધા આજ્ઞાનુસારી ન હોય. કેટલાક હેતુયુક્ત દષ્ટાંતથી સમજનારા હોય. તે માટે કહે છે કે-જેમ ભરતક્ષેત્રના માલિક પહેલા ચક્રવર્તી એવા ભરત મહારાજાએ સાધર્મિક વાત્સલ્ય કર્યું, સાધમિકેની સમગ્ર ચિંતા, આખા કુટુંબને બધે નિભાવ પિતે પિતાના માથા પર લઈ લીધે, અને બધા સાધર્મિકેનું વાત્સલ્ય કર્યું. તેમ દરેક શ્રાવકે, દરેક સાધમિકેનું વાત્સલ્ય કરવું જોઈએ.
આવી રીતે સાધર્મિકના વાત્સલ્યમાં લીન રહેશે તે આ ભવપરભવ કલ્યાણમાળા પહેરી એક્ષસુખને વિશે બિરાજમાન થશે.
Page #46
--------------------------------------------------------------------------
________________
જન્મકમની પરંપરા
દિ8 દેશના હૈ અને સમ્યકત્વ 32888888888888888888EE98888888888888
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવી ગયા કે-“આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડયા કરે છે.”
આ વાત સાંભળીને સવાલ થશે કે, અમને આ ભવની, આ જન્મની ખબર નથી, તેને ગયા જન્મ કે ગયા ભવનાં બુદ્ધિ-જ્ઞાન કયાંથી હોય? તેની પાસે અનાદિની વાત કરે તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય. દરેક જાણે છે કે અમે જન્મ લીધું છે. પણ ત્યારે કયી દાયણ (નર્સ હતી, તેને ખ્યાલ આવે છે માતાનું દૂધ પીધુ એ સર્વ જાણે છે પણ કેઈને તે યાદ આવે છે? આ ભવની હકીકત પણ કોઈને ખ્યાલમાં નથી. ગર્ભની દશાને ખ્યાલ કોઈને આવે છે? આ ભવની તાજી અનુભવેલી વાત ખ્યાલમાં આવતી નથી, તે પછી ગયા જન્મ કે ગયા ભવની વાત શાની ખ્યાલમાં આવે ? તે પછી અનાદિની વાત કરે તે શી રીતે માનવામાં આવે ? તેથી અનંતા ભવની વાત કરે, નિરૂપણ કરે તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે.
કેટલીક વખત વિશેષ ખ્યાલમાં ન હોય તે પણ સામાન્ય વસ્તુ અક્કલથી સમજી શકાય છે. દાણે હાથમાં લીધે તે કયા ખેતરમાં કયા ખેડૂતે વા? બીજ કયાંથી લાવ્યા હતા? તે સર્વ ખ્યાલમાં નથી. પણ ઉત્પત્તિ-શક્તિને વિચાર કરીએ ત્યારે માનવું પડે કે અંકુર વગર બીજ ન હોય. તે અંકુર પણ બીજ વગર ન હોય.—ઉત્પત્તિ શક્તિ પહેલાની છે. ભલે આપણે ખેતર, અંકુર, પૂર્વનું બીજ નથી દેખું; છતાં તે શકિત અનાદિ માનવી પડે.
જ્યાં પરસ્પર કાર્યકારેણુભાવ હોય, સ્વતઃ કારણકાર્યરૂપ હય, ત્યાં તે વસ્તુ અનાદિની હાય. બીજ અંકુરનું કારણ, અંકુર બીજનું
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૪]
દેશના મહિમા દર્શન કારણ. આ પરસ્પર કારણકાર્યભાવ છે. સાથે જ પિતે કાર્યરૂપ અને કારણરૂપ છે. અંકુર પતે કારણરૂપ- અને કાર્યરૂપ છે. આ અંકુર આ બીજનું કાર્ય છે. એવી રીતે આ બીજ આ અંકુરનું કારણ છે. પરસ્પર કાર્યકારણરૂપ હોવાથી તેની પરંપરા અનાદિની માનવી પડે છે. નહિતર બીજ વગર અંકુર થઈ જાય છે એમ માનવું પડે, પણ તે માની શકાય નહિ. તેમજ અંકુર વગર બીજ થાય છે તેમ બની શકતું નથી, કેઈપણું સમજુ બેમાંથી એકે વાત કબૂલ કરે નહિ કે અંકુર વગર બીજ હોય, કે બીજ વગર અંકુર હોય.
તે બે વાતથી ઉત્પત્તિશક્તિને વિચાર કર્યો ત્યારે અનાદિની પરંપરા માનવી પડી. જમ્યા પછી ભલે આ ભવમાં લાગીએ, પરંતુ તે પહેલાં કેઈ ભવમાં આત્મા હતા. યુક્તિદ્વારા જેનાર જોઈ શકે છે કે બીજ અને અંકુરની પરંપરા અનાની છે. અનાદિની પરંપરા ન માને તે બીજ વગર અંકુર માનવા પડે. તેથી જ બીજ–અંકુરની પરંપરા અનાદિની માનવી જ પડે છે. ખુદ શંકરાચાર્ય વ્યાસ-સૂત્રના ભાષ્યકાર, તેમને આ વાત કબૂલ કરવી પડી; “બીજઅંકુરન્યાયેન સંસારે અનાદિક ઉપપઘતે સંસારસ્ય અનાદિત્વ.” એ પ્રમાણે તેમણે વ્યાખ્યા કરી છે.
યુક્તિથી આ ઘટે છે. સ્મૃતિમાં પણ સંસારનું અનાદિપણું મળે છે. “બીજાંકુરન્યાયન સંસાર અનાદિ બીજાંકુરન્યાયથી સંસાર અનાદિ છે. બીજ-અંકુરની પરંપરા અનાદિની છે. પહેલે અંકુર કહીએ તે વગર બજે અંકુર માનવ પડે, જે પોતે કાર્ય કારણરૂપ હય, તેવી જ રીતે પોતે પણ કાર્યકારણરૂપ. એવી રીતે ત્રીજા નંબરમાં જે અંકુર છે, તે કારણકાર્યને પરસ્પર પણ કાર્ય તરીકે છે અને તે અનાદિથી છે એમ માનવું પડે.
હવે જીવને અંગે વિચારીએ. જન્મ અને કર્મ. જેમ બીજ દેખ્યું હતું, પણ અંકુર દેખે ન હતું. તેમ જન્મ તે દરેકને પ્રત્યક્ષ છે ને? જન્મ પિતાને પ્રત્યક્ષ છે તે જન્મનું બીજ પણ પ્રત્યક્ષ છે. જન્મ વિવિધતાવાળા દેખાય છે. ધાન્ય વિવિધતાવાળું દેખાય છે, બાજરી માટે બાજરીને અંકુર લેવું પડે. આ બધા છે છતાં
Page #48
--------------------------------------------------------------------------
________________
૩. જન્મકની પર્ ંપરા અને સમ્યકૂવ
[૧૫
આપણે અમુક સ્થિતિના મનુષ્ય લેખાઈએ, તેવા જન્મ લીધે, તેનુ કારણ તેવાં કમ : તે હવે કમ કયાંથી થયાં ? પહેલા જન્મ હતેા, ત્યાં કર્મો કર્યો કે જેથી તેનાં ફળ તરીકે આ જન્મ થયા ? તે વિચારવું જ પડે. હવે તે જન્મ. ભવિષ્યનાં કર્મોનું કારણ છે. જન્મ સ્વય` કા` અને કારણરૂપ પણ છે, અને કમ' પણ ભૂત જન્મનુ` કા`, અને ભવિષ્યના જન્મનુ કારણ છે. અહી જન્મ અને કમ પર સ્પર કાય કારણરૂપ છે. સ્વયં કારણકા રૂપ હોય તેવાની પરંપરા અનાદિની માનવી પડે. ભલે માનવ આ ભવને સમજી શકતા ન હાય, ગયા ભવને જાણુતા ન હેાય, પણ આ ન્યાયે અનાદ્વિપણાના વિચાર કરી શકાય. યુક્તિથી વિચારીએ તો જન્મ અને કર્માંની પર પરા અનાદિની માનવી પડે. એટલે દરેક જીવ જે જે જન્મતે ધારણ કરનારા છે, તે અનાદિથી જન્મ-કમ કરવાવાળા છે.
દરદની ભયંકરતા સમજે
હવે કોઈ કહે કે એટલી બધી ભાંજગડ શા માટે ? · ધર્મ કરવા ” એમ તમારે કહેવુ છે, તે તે જ કહાને? કરીને શુ કામ છે? નાક પકડવુ પ્રાણાયામ શું કરવા કરી છે ?
છે તે સીધું
આ બધી વાત પકડો, દ્રાવિડી
વાત ખરી, અમારે ધર્મોપદેશ જ કરવા છે, પણ દરેકને જન્મ અને કની પરંપરા લાગેલી છે. તેથી પ્રથમ તત્ત્વ સમજો, આપણે ઘેર નાનું બાળક ૭-૮ વરસનું હાય, ઝાડા થતા હાય, વૈદ્ય રાગનું સ્વરૂપ જાણીને સંગ્રહણી કહે છે, છેકરે તે સાંભળ્યુ. પડોશીએ છેકરાને પૂછ્યું કે શુ કહ્યું વૈધે ? ‘સ’ગ્રહણી'. છેકરાને રાગની ભયાનકતાની અસર નથી, એ તે માત્ર અનુવાદ કરે છે. બચ્ચાંને રાગની ભયંકરતા તેટલી અસર ન કરે, એ ભયાનક્તા ન સમજવાથી તેને કડવી દવા દે તે નજર ચુકવીને તે ઢાળી નાખે. ધ્રુવા કેાના માટે છે ? છતાં કેમ ઢાળી ? એ જ કારણ. એને દરદની ભયાનકતા વસી નથી. તમારા હાય તે દવા પીએ, નહિતર નજર ચૂકવીને ઢાળી નાંખે કે પછી વૈદ્ય ઉપર દ્વેષ કરે, તેના ઉપર ચીડાય. વૈદ્ય ઉપર મળ પણ વાપરે છે. તે
દામ હાય, જોર
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૬]
દેશના મહિમા દર્શન વૈદ્ય તેને રોગ કાઢવા માટે દવા આપે છે. માબાપ તેને રોગ કાઢવા દવા પાય છે, છતાં એમ કેમ ? તેને - દરદના ભયંકરપણાનું ભાન નથી. દરદીને દરદના ભયંકરપણાનું ભાન ન હોય ત્યાં લગી દરદનું દુઃખ સહેવાને તૈયાર, પણ ચરી પાળવાને તૈયાર ન થાય.
કર્યું દરદ આ જીવને છે? તે કહેવું છે. તે ખ્યાલમાં ન આવે ત્યાં સુધી ધર્મરૂપી દવા, અને ગુરૂપી દાક્તરનું સ્થાન ન સમજાય. કુપચ્યા ખાતાં રોકનાર વૈરી લાગે છે. શાથી? દરદની ભયંકરતા તેને ખ્યાલમાં નથી આવી તેથી. તેથી ભવરેગ કે દરદની ભયંકરતા સમજ્યા વગર ધર્મોપદેશ આપે તે તે વૈરી થાય. બાધા આપી, તે બોલશેઃ “મહારાજે બાંધ્યા સજજડ બાંધ્યા. છટકવાની બારી ન રાખી.” આ શબદ કરમતના છે. જીવ અનાદિના રંગને ભયંકર ન સમજે ત્યાં સુધી આ જીવ પણ બાળક જેવો છે. દુઃખે કાઢવાનું ઔષધ ધર્મ છે. ધર્મગુરુ બળાત્કાર કરનાર પુરુષ લાગે, જેને દરદને ખ્યાલ ન હોય તેને માટે પહેલાં દરદ સમજાવવાની જરૂર છે. ધર્મરૂપી દવા શા માટે આપવી છે? ધર્મોપદેશકના એ દવાથી પિતાના આત્માને રેગ નથી જવાને. અનાદિને રોગને મટાડવા માટે તે ધર્મોપદેશ આપે છે. એ રેગની ભંયકરતાને ખ્યાલ આવે ત્યારે જ ઔષધ અને તેના દેનાર ઉપર આદર થાય.
સંસાર આવે છે, તે દુઃખરૂપે ફળે છે, દુઃખાનુબંધી છે, દુઃખ સ્વરૂપ છે. સંસારફળ પણ દુઃખ છે, સંસારનો હેતુ પણ દુઃખને છે. પરંપરાએ પણ દુઃખ. અનાદિ સ સારનુંય દુઃખરૂપપણું-દુઃખફળ-દુખ હેતુ જણાવી સંસારની ભયંકરતા જણાવવામાં આવે, ને શ્રોતાને માનવામાં તે આવે તે જ ધર્મરૂપી ઔષધમાં તે આદરવાળે થાય, ધર્મ આપનાર ગુરુ તરફ આદરવાળે થાય, તેના મૂળ પુરુષ તરફ પણ આદરવાળે થાય. ધર્મ ગુરુ અને પ્રવર્નાક, તે ત્રણ તરફ આદર થાય તે જ સમક્તિ આ ત્રણની મહત્તા મનમાં વસે તેનું જ નામ સમક્તિ. મેક્ષની સડક પર અંતર ચિલ્ડ્રનો
હવે બળદપણું મળ્યું. ઘાંચીને બળદ ફરવામાં સમજે, કેટલું
Page #50
--------------------------------------------------------------------------
________________
૩. જન્મકર્મની પરંપરા અને સમ્યકત્વ
[૧૭ ફર્યો? કેટલું બાકી રહ્યું ? તેને હિસાબ તેને ન હોય. એવી રીતે મિથ્યાત્વી દશામાં રહેલે જીવ સંસારમાં કેટલે કાળ ફર્યો? કેટલે ફરશે ? તેને પત્તો નથી. અહીં સમ્યકત્વ ન પામે ત્યાં સુધી તેને તે સ્થિતિ ! ઘાંચીને બળદ એમ અહીં દરદ. તેના સમજાવનાર પ્રવર્તકને ન સમજે, દેવ-ગુરૂ–ધર્મ ન સમજે ત્યાં સુધી ઘાંચીના બળદ જે તે ગણાય. ભવની ભયંકરતા, ધર્મઔષધની કિમત, તે દેનારની કિમત, જિનેશ્વરની કિંમત કરવામાં આવે ત્યારે તેને હિસાબ સમજાય.
જિનેશ્વરે મોક્ષમાર્ગ પ્રવર્તાવ્યું છે. મોક્ષમાર્ગ માટે કઈ કહે કે અધળીયા કરીને ચાલવાનું છે. આ મેશને માર્ગ એ વિચિત્ર છે કે ભવઅટવીમાં કેટલું આવ્યા ને કેટલું બાકી રહ્યું તે ખબર ન પડે, તેમ મોક્ષના માર્ગમાં કેટલું આવ્યા ને કેટલું બાકી રહ્યું તે ખબર ન પડે. જ્યાં કેઈ કહેનાર નહિ. જંગલની, કે દરિયાની મુસાફરીમાં કેટલું આવ્યા ? કેટલું જવાનું? તેને પત્તો નહિ, તેમ આપણું તેવી જ પ્રવૃત્તિ છે. આપણે બધા મોક્ષ માટે પ્રવતીએ છીએ. કેટલું આવ્યા? હવે કેટલું બાકી છે? તેને પત્તો નથી. ચાલ્યા છતાં કેટલું આવ્યા ? કેટલું બાકી ? તે ખબર ન પડે તેવી મુસાફરી કરનારને કહેવું શું ?
આપણે પણ મેક્ષના મુસાફર બન્યા, તે આપણે જંગલી જ ગણાઈએ. અહીં તે સ્થળે સ્થળે અંતરના માપ પથ્થર છે. ઠેઠ મોક્ષના સીમાડા સુધી છે. તે તમે આવ્યા કેટલું ? જવાનું કેટલું બાકી છે, તેના માપ છે. પછી જે સડક ઉપર માઈલના માપ-આંક લખેલા છે તે સડક પર આંખ મીંચીને ચાલે તે ખબર ન પડે, તે તેમ, વાંક સડકવાળાન, માપ પથ્થરનો કે તમારે? મેક્ષમાર્ગને અંગે સ્થળે સ્થળે માપ જણાવનાર પથ્થર છે. તે ઉપર તમે નજર ન કરે તે શું થાય ? આપણે આંખ મીંચી અંધારી રાતે મુસાફરી કરીએ તે ?
કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તા બાકી રહે ત્યારે સમકિત. વધારે સંસાર બાકી હોય તે સમ્યક્ત્વ ન થાય. વધારેમાં વધારે સમકિત પામીને પડી ગયે એ જીવ જગતનાં જે જે મેટાં પાપ કહેવાય છે તે બધાંય પાપ કરી લે તે પણ તે અર્ધપુદ્ગલપરાવર્તામાં મોક્ષે જાય, જાય ને જાય જ. એમ અહીં મેહની ૭૦ કડાકોડ સાગરેપમ સ્થિતિ, તેમાં અંતઃ કડાકોડી સાગરોપમની સ્થિતિ. તેથી આગળ બીજે માપ પથ્થર દેશ
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૮].
- દેશના મહિમા દર્શન વિરતિને, જેમાં ૭ થી ૮ ભવે મોક્ષ. ૭—૮ ભવ મેક્ષે જવામાં બાકી હોય ત્યારે દેશવિરતિના માપ પથ્થર, આઠ ભવમાં જ, જેની પરંપરા આરાધનામાં જ હોય તે તેને આઠ ભવ. સાધુપણું મળે તે આરાધનાવાળાને ત્રણ જ ભવ. વીતરાગપણું મળે છે તે જ ભવ. સર્વજ્ઞપણું મળે તે કોડ પૂરવથી વધારે આંતરું ન હોય. આયોગપણું આવ્યું હોય તે પાંચ હસ્તાક્ષર જેટલે કાળ. એ માપ પથ્થર પર નજર કરીએ તે જાણકાર-મુસાફર બનીએ. એ સમ્યકત્વને માપપથ્થર. માપ મેક્ષના માર્ગમાં શાસ્ત્રકારોએ કાઢવ્યો છે. એનું જ નામ સમ્યક્ત્વ. એ જ માપ પથ્થર. એ જ સ્થળે સમ્યકત્વ. તે કોઈનું દીધેલું, લીધેલું, નથી, તેમજ કેઈથી કહેલું, ચેરેલું, હરાયલું થઈ જતું નથી.
આપણે કેઈને સમકિતી, મિથ્યાત્વી કહીએ તે લવારે છે તે દેવા લેવાથી આવવાવાળી ચીજ નથી. પરિણતિ એ આવવાવાળી ચીજ છે. આત્મિક અરૂપી ગુણ છે, તે માટે જણાવ્યું. સંસારની દુઃખરૂપતા -દુઃખફળતા, દુઃખઅનુબંધીતા સમજે, તે દરદને ટાળનાર ધર્મ ઔષધ છે. ગુરુ ધર્મઔષધના દાતા છે. તેના પ્રવર્તક દેવ છે. આ ત્રણેની પ્રતીતિ એનું નામ જ સમકિત. દિગબરેને ગરાસિયા માફક ચેરી કરતાં પણ નઆવડી,
શાસ્ત્રો ને શાસ્ત્રોને ઉડાવેલ દિગંબરે કહે છે કે આગમ એકે નથી. આમ કહી તેમણે બધાં આગમે ઉથાપ્યાં, છતાં કહે કે–અમે સમકિતી ! તે પિતાને સમક્તિી હવાને દો કઈ રીતે કરે છે? ધર્મદાતાને ઉડાવનાર, ધર્મઔષધ મળ્યાને દાવ શી રીતે કરી શકે? દારૂના ઘેનમાં ચકચૂર બનેલે શું ન બોલે? માતાને બાયડી, અને બાયડીને બહેન કહી દે. દારૂના ઘેનમાં ચકચૂર બનેલ વાસ્તવિક બલવાનું શીખે ન હોય. કદાપિ વાસ્તવિક બેલી દેપણ તે ડહાપણનું વાક્ય ન બોલે, તેવાને શાસ્ત્રો નકામાં, હું કહું તે જ માને દિગંબરને કહે છે) તે તમારા આચાર્યે ગ્રંથ તૈયારકર્યા–તે આગમના આધારે કે સ્વતંત્ર કલ્પનાથી ? બારદાન પકડી રાખ્યું, માલ જવા દીધું. આગમ હતાં તે વખતે તમારા આચાર્ય ગ્રંથે કર્યા તે “ગ્રંથે પકડી રાખ્યા ને સર્વાના વચને જવા દીધાં, તિજોરી લુંટાવા દીધી, કાગળિયાંને
Page #52
--------------------------------------------------------------------------
________________
૩. જન્મકર્મની પરંપરા અને સમ્યકત્વ
[૯,
પકડી રાખ્યા. સર્વજ્ઞનાં વચનને સર્વથા વિચ્છેદ થવા દીધે. ઠાકરમલજીને અનામત દાબડે જાય ને તમારી વીંટી ન જાય તો સામે શું ગણે? તેમ તેને સર્વજ્ઞનાં વચનની ચીંદરડી પણ ગઈ! તમારા નાના મોટા બધા ગ્રંથે રહી ગયા, તે વખતે આગમ ન હતાં? તે વિચ્છેદ થયાં હતાં તે તમારા આચાર્યો કયા શાસ્ત્રમાંથી લીધું ?
શ્વેતામ્બરની મૂર્તિ, દેરાસર, તત્ત્વાર્થશાસ્ત્ર, નૈકાદશ જિને” કડી તમારું ખંડન, મૂચ્છ પરિગ્રહ, પૌષધના અતિચારે, શ્વેતા
મ્બરનાં–શાસ્ત્રો તેને “અમારો હક્ક કહે છે ! અહીં ઉમાસ્વામિ મનાયા. તેમણે ઉમાસ્વામી માન્યા, ગૃહસ્થપણુમાં ઉમા નામ હશે! સાધુ થયા ત્યારે સ્વામી કહે છે, તે તેમનું નામ ગૃહસ્થપણુમાં ઉમા હતું? પરંતુ કહે કે ગરાસિયાની ચોરી પકડાયા વગર ન રહે.
એક ગરાસિયે શેઠના ઘર પાસે રહેતે હતે. તાકડે મળે તે શેઠને ઘેરથી ઘી ઉઠાવી લાવું. ગરાસિયે ઘરમાં પેસીને ઘી ચેરે છે. ઘી શિયાળાનું હેઈ, લચકે લઈ નીકળવું શી રીતે? ફેટ બાંધતાં ફેંટાના છેડામાં ઘાલી દીધું, તે નીકળ્યા. ત્યાં શેઠ આવ્યા. પાડેશીને બીજું શું કહેવાય? “હા, ઠાકર મળવા આવ્યા હતા ? બહાર ગયા હતા. તે કયાં ગઈ હતી?” “સામાં ઘરમાં શેઠાણું ગયા છે. હું તે સાતા પૂછવા આવ્યું હતે.” હવે પેલે ગરાસિયે સાતા પૂછવાની વાત કરે છે.
પિપટ પાળેલ હતું. તે પાંજરામાંથી પિપટ કહે છે કે–મારું કહ્યું કેઈ માને રે, રે, ઠાકરને કેઈ અડધે કલાક તડકે રાખો ! રે!
શેઠજીથી સમજાયું નહિ. હવે આપણે શું કરવું ? તમે સુખસાતામાં છોને? વાત કરતાં કરતાં તે તડકે લઈ ગયે. પાંચેક મિનિટ થઈ એટલે તડકામાં ઘીને એ પીગળે ને રેલા ઉતર્યા ! આ શું ? ત્યાં બિચારાને ચેર તરીકે જાહેર થવું પડયું. ગરાસિયે ઘી ચેરે તે વાત કેટલે વખત છાની રહે? તેમ શ્વેતામ્બરના ગ્રંથને ચારે તે વાત કેટલે વખત છાની રહે? ઉમાસ્વામિ નામ રાખે તે ગૃહસ્થપણાનું નામ ઉમા આપવું પડે. ગરાસિયાની ચોરી તડકે તડફડી ઊઠી ! દિગંબરે સર્વ શાસ્ત્ર અપ્રમાણ ગણી ધર્મને ચાહવાવાળા ગણ્યા- જૈન માંથી ઢંઢયા પણ ૩૨ આગમ માને, ૪પ આગમ નહિ માને. તેમણે વળી ૧૩ તફડાવ્યાં. શાસ્ત્રને મારી નાંખે તેવાને સમકિતનું કયું ઠેકાણું?
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૦]
દેશના મહિમા દર્શન
માટે દુઃખરૂપ, દુઃખફળ, દુઃખહેતવાળા સંસારનું ભાન થાય તેને આ દવા તે દરદ ટાળનાર છે. તેવા દાતાને પ્રવર્તકની પ્રતીતિ થાય, ત્યારે દેવ–ગુરુ-ધર્મની પ્રતીતિ તે સમ્યકત્વઃ દર્શન-ધપ્રવત્તિ ત્રણેમાં સમ્યપણું રહેલું છે. ત્રણેમાં સમ્યપણું છતાં તમે સમ્યકત્વ શબ્દથી એકલી માન્યતા કેમ પકડે છે? તે પ્રશ્ન બદલ કારણ જણાવ્યું કે-મહાનુભાવ! જેને લીધે ઘરમાં લક્ષ્મી આવે, એક કુટુમ્બમાં ૧૦ કે ૧૧ બાળક જન્મે, તેમાં જેને જન્મ થાય ને લક્ષ્મી આવે, તે વખતે ભાગ્યશાળી કોને ગણીએ ? છતાં એ મિલકતના માલિક આખું ઘર. ઘરમાં અગિયારે મિલકતના માલિક, છતાં ભાગ્યશાળી એક જ ! એકના જન્મ જ લક્ષ્મી વધે છે. એકને પ્રવાસથી લક્ષમીમાં ધકકો લાગે તેવા એકને ભાગ્યશાળી કહીએ છીએ. જેમ જેના જન્મ લક્ષ્મીની પ્રાપ્તિ, પ્રયત્ન ને લમીન લાભ, તેમ જેના જવાથી ન્યૂનતા. જેના આવવાથી લક્ષમીની વૃદ્ધિ થાય, તેવાને ભાગ્યશાળી કહીએ તેમ ઘણું જ્ઞાનીઓમાંથી જેના જ્ઞાનમાં સમ્યફ પણું-પ્રવૃત્તિમાં સમ્યકપણે તેને ભાગ્યશાળી કહીએ, પણ તે તેના નશીબનું નથી.
જ્ઞાનનું સમ્યકપણું તેના નસીબનું નહિ. પ્રવૃત્તિમાં સમ્યકપણું પ્રવૃત્તિનાં નસીબનું નહિ. નવ પૂર્વનું જ્ઞાન અભવ્યને, નવ રૈવેયકને. લાયકનું ચારિત્ર અભવ્ય પાળે છતાં સમ્યપણું નહીં. સમ્યકૂપણું એ જ ચારિત્ર. જ્ઞાન સમ્યફ આવે ત્યારે જ સમ્યજ્ઞાન ને ચારિત્ર, બોધમાં સમ્યક્રપણું ખરું પણ પારકું. બોધના પ્રભાવનું નહિ પણ સાચી. માન્યતાના પ્રભાવનું સમ્યકત્વ છે. સાચી માન્યતા હોય તે જ સમ્યગ્રજ્ઞાન સમ્યફ ચારિત્ર. જ્ઞાનના ને ચારિત્રના ઘરનું સભ્યપણું નહિ. બાળ. તપસ્યા શાસ્ત્રીયજ્ઞાન એ ખરું પણ જ્ઞાનને અજ્ઞાનરૂપ પણ હોય. સમ્યગૂ માન્યતા હોય તે જ આ બેનું સભ્યપણું. માન્યતાનું ઉલટાપણું થાય તે બંધ ને ચારિત્રનું ઉલટાપણું થાય.
હવે સમ્યપણું કેના આધારે ? માન્યતાના આધારે સમ્યક પણું જ્ઞાનચારિત્રમાં કહ્યું છે. આ વાત કલ્પનાથી કરીએ છીએ, તેમ નડિ. શાસ્ત્રકારે એ વાત દઢ કરી છે. સમ્યગ માન્યતાને સમ્યક્ત્વ કહેવાય. હવે એ સમજી સમ્યકૃત્વને મજબૂત કરવાની કેટલી જરૂર છે અને તેની શભા કરવા માટે કયા આભૂષણની જરૂર છે. તે અગ્રે
Page #54
--------------------------------------------------------------------------
________________
DRESSESSME
દુર્લભ મનુષ્ય
જીવનનો સદુપગ SSEB SSSSSSSASSASASSISTAXMISSSSSSSSB
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ શ્રી ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ જગતમાં મિલક્તની માલિકી–કબજે મળે, માલિકી–કબજો હેય પણ જેને મિલક્તની દુર્લભતાને ખ્યાલ નથી, સદુવ્યવસ્થા કે તેના સદુપયેગ, દુરુપયોગનાં નુકશાનને ખ્યાલ નથી, તેવાને તેની વ્યવસ્થા કરવાને હકક મળતો નથી.
એક શેઠને છોકરે સગીર હોય. કહો, તેની મિલકતને માલિક કેણ? તે સગીર છોકરે. છતાં તે કેઈને મિલક્ત વેચાતી આપે તે કાયદો કબૂલ કરે ? ભાડે આપે તે પણ કાયદે કબૂલ કરે? તમારે ઘેરથી ના છોકરે રૂપીઓ લઈને મીઠાઈ લેવા જાય તે કંઈ મીઠાઈ આપે ખરે? કેમ ? એ રૂપિયાને કરો સમજતું નથી. જે વસ્તુની મુશ્કેલીને સમજાતું નથી, સદુપયોગના ફાયદાને, દુરુપયોગનાં નુકશાનને સમજતો નથી, તે વ્યવસ્થા કરવા લાયક નથી.
આ વાત ખ્યાલમાં રાખી વિચારે કે તમે મનુષ્યપણુના માલિક છો. તેમાં ભાગીદાર નથી, સ્વંતત્ર માલિક છે. તમારા કબજાની ચીજ છે. આ બે વાનાં છતાં પણ તમે મનુષ્યપણાની દુર્લભતા સમજી શકતા નથી. સદુપયોગનું ફળ, દુરુપયેગનું નુકશાન ન સમજે ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવાને તમને હક્ક નથી. આથી તમારી વસ્તુ–મનુષ્યપણું ઝૂંટવી લેવા અમે નથી માગતા. તમે મુશ્કેલી સમજે. રીસીવર છોકરાને કેળવણી આપી લાયક બનાવે. રીસીવર તેની મિલક્ત ઝૂંટવી લેવા નથી માગતે, તેમ મનુષ્યપણુને સમજનારે થાય તેવું ગુરુમહારાજ શાસ્ત્રજ્ઞાન આપી લાયક બનાવે. તેઓ કાંઈ ઝૂંટવી નથી લેતા.
શાસ્ત્રકાર જણાવે છે કે મહાનુભાવ! (શેઠને ઘેર છેક જન્મ, તેને બાપની મિલકત મળે પણ તેને મિલકત મેળવવાની મુશ્કેલીને
" S૨ વા.
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૨]
દેશના મહિમા દર્શન ખ્યાલ ન આવે તેમ) અજ્ઞાની જીવને મનુષ્યપણું કેવી રીતે મળ્યું તેને ખ્યાલ ન આવે.” પહેલવહેલી તારી કઈ દશા હતી ? અનંતા ગોઠીયા એકઠા કરતું હતું, એ બધાની સાથે મળીને રહેવાનું. એ બધાનું બળ મેળવી (નિગોદનું) એક શરીર મેળવવા તેઓ સાથે મહેનત કરતું હતું, ત્યારે ન દેખાય તેવું આગળના અસંખ્યાતમાં ભાગ. જેટલું શરીર કરી શકતું હતું.
ઉન્નતિ પહેલાંની આ સ્થિતિ હતી. સાથે અનંતા પ્રયત્ન કરે. ત્યારે દેખાય નહિ તેવું શરીરમાત્ર બનાવી શકાતું.
જગતમાં બધે મકાન મિલકતમાં ભાગીદારી હોય પણ દુનિયામાં ખોરાકખાતામાં ભાગીદારી ન હોય. શરીરમાં, શ્વાસમાં, આહારમાં ભાગીદારી ન હોય, છતાંય તે ભાગીદારીમાં રહેવું પડયું હતું. અનંતા છે એકઠા ન મળે ત્યાં સુધી આહાર, શરીર, શ્વાસ નહિ. પહેલાની દરેક જીવના આ દશા હતી ! તેમાંથી ભવિતવ્યતાના ગે કર્મ વધારે ન બંધાયાં. પહેલાંનાં તૂટ્યાં એટલે કંઈક આગળ વધે. વચ્ચે આહાર શરીર, શ્વાસ, અનંતા કર્યા, પરંતુ માત્ર ફરક કેટલો ? કે દેખાય તેવું હવે શરીર મળ્યું. એમાંથી જ્યારે ઉત્ક્રાંતિ થઈ ત્યારે એક જ જીવે એક જ શરીર મેળવ્યું, તે પણ ન દેખાય તેવું ! તેમાંથી આગળ વધે ત્યારે દેખાય તેવું શરીર મળ્યું. ત્યાં જ્ઞાન માનીએ તે સ્પર્શી જાણી શકે તેટલું જ જ્ઞાન, રસ જાણવાની તાકાત નથી, ઝાડને કડવું કે મીઠું પાણી સીંચે તે પણ પી લેશે. પરિણામ ગમે તે આવે. તેને રસને વિષય જ નથી. રસને વિષય હોય તે જ ખરાબ રસ છોડે ને સારો લે.
ક્ષપશમ કંઈક વળે ત્યારે તે જીવ રસ જાણવાની તાકાતવાળ થયો. તેમાં સંખ્યાતા સાગરેપ સુધી ભટકે અર્થાત્ દરિયામાં પાણી ઉપર અથડાતી ચીજ કઈવખત આમ, કેઈ વખત તેમ ફરે, તેમ આ જીવ પણ રસ જાણવાની તાકાતવાળો થયે, છતાં અથડાતે રહ્યો. આમ રખડતાં અનંતી પુજાઈ વધી ત્યારે ગંધ જાણવાની તાકાત મળી. તેથી અનંતી પુન્યાઈ મળી. એમ કરતાં અનંતી પુન્યાઈ વધી, ત્યારે રૂપ જાણવાની તાકાત મળી. પછી અનંતી પુજાઈ વધી ત્યારે શબ્દ
Page #56
--------------------------------------------------------------------------
________________
૪. દુર્લભ મનુષ્ય જીવનનો સદુપયોગ જાણવાની, પછી વિચાર કરવાની તાકાત મળી. નાના બાળકને કેહીનૂરની કિંમત ન હોય પણ સમજણું થાય ત્યારે તે કિંમત સમજવી જોઈએ ને? આટલી સ્થિતિએ આવ્યા, શબ્દ પારખવાની તાકાત વધારે છે. ભૂલા પડયાને રસ્તે કૂતરા વગેરે જાણી શકે છે. એક ગામથી બીજે ગામ જવા માટે તે રસ્તે નહિ ભૂલે તેવી તેનામાં તાકાત છે. સ્પર્શ, રસ, ગંધ રૂ૫, શબ્દ, વિચાર કરવાની પણ તાકાત તેનામાં છે. હાથી, ઘોડા, કૂતરામાં વિચાર કરવાની તાકાત છે.
પિષક કે પ્રતિસ્પર્ધી, શેરીને કે બહારને, ચરકે શાહુકાર-તે સમજી શકે છે. તેમાં પણ મનુષ્યપણું મેળવવું મુશ્કેલ છે. તેના તેના કારણુમાં કહેવું પડયું કે–મનુષ્યપણું કેઈની મહેરબાનીથી મળેલી કે આપેલી ચીજ નથી. મનુષ્યપણું એ સ્વયં મેળવેિલું છે, સીધી દષ્ટિએ આપેલું હોય તે તેના ગુણ ગાઈએ. વેપારમાં બે પૈસા મળ્યાં તો તેને યશ ઈશ્વરના માથે નાખે. પણ આડકતરી રીતિએ વિચારીએ તે જેને પૈસા ન મળ્યા તેને તે ઈશ્વરની કફ મરજી ને? બે છેકરા બાયડીને મળે તે ઈશ્વરે આપ્યાં એમ કહે છે, પણ મરણ થયું તે શું ઈશ્વરે લઈ લીધાં? તેમાં તેની કફ નજરને ? તારા હિસાબે તેની મહેરબાની જણાવતાં અર્થ કયે થયો?
એક વકીલ પ્રેકટીસ માટે સોલીસીટરને ત્યાં આવ્યું છે. સોલીસીટરે તેની પરીક્ષા કરવા એક પ્રશ્ન કર્યો કે આટલી લીટી કરું છું---આ લીટીને કાપવી નહિ, વધારવી નહિ, અડકવું નહિ પણ તેને નાની કરી દેવી, શી રીતે ! આવવાવાળે વકીલ અકલવાળે હતું. તેણે પેલી લીટીની પાસે મેટી લીટી કરી. અડકયા વગર, કાપ મેલ્યા વગર પિતે મેટી લીટી કરી એટલે પિલી લીટી આપોઆપ નાની થઈ ગઈ!
જે ઈશ્વરે બે છોકરા આપ્યા તે તેની ઉપર ઈશ્વર મહેરબાની કેમ નથી રાખતે? તે મનુષ્યપણું કેઈએ આપ્યું નથી, પણ આપણે મેળવેલું છે. મનુષ્યપણું મેળવવાના ઉપાયે : સ્વભાવથી મંદકવાય.
પયઈ તણું કસાઓ દાણરૂઈ મજિમ ગુણે” અર્થ: પાતળા કષાયવાળે-મનના વેગે ઉપર કાબૂ ધરનાર.
Page #57
--------------------------------------------------------------------------
________________
ર૪ ]
દેશના મહિમા દર્શન મનના વેગે જાનવરને પણ છે. જાનવરને લેભ, કોધ, ગુમાન નથી હોતા, તેમ નહિ. કોધાદિ ચારે માનસિક વિકારે જાનવરમાં પણ રહ્યા છે. બધામાં રહ્યા છે, પરંતુ જે આવતી જિંદગીમાં મનુષ્ય થનાર હોય તે જીવ તેની ઉપર કાબૂ ધરનાર હોય. તે કાબૂ કયા સ્વરૂપને ? વખત દેખી બધા કાબૂ ધરે છે રેટીવાળા રોટલો આપે એટલે કૂતરો પિતાના જીભ, પૂંછડું, ટાંટીઓ તાણે તે તેને પણ કરડતું નથી. કારણકે તે જીવાડનાર છે, રમાડનાર છે. બીજું કંઈ અડપલું કરે તો તેને કરડે. એક જગ્યાએ તેણે ગુસ્સો કબજામાં લીધે. સ્વાર્થસિદ્ધિ માટે, સ્વાર્થપષણ માટે જગતુ કોધાદિક ઉપર કાબૂ રાખે છે, પણ તેવા કાબૂથી મનુષ્યપણું ન મળે. સામો કલેકટર આવે, કલેકટરને ધકકો તમને વાગે, તમે “માફ કરજો કહે છે. માફી કલેકટરે માગવાની હતી પણ તેને એમ કહે છે? “મત બેલ માર ખાયગા, એટલે આપણે સામેથી માફી માગીએ.
ધર્મ–દેરાસરની વાત લે. ધર્મક્રિયાને અંગે લે. માફીના પ્રસંગે ગૂને છતાં હું કેમ માફી માગું ?' પહેલાં આપણે લેવા દેવા નથી. આપણને ધક્કો માર્યો છતાં સાહેબ, માફ કરજે, તે કાબૂ કયાં? સ્વાર્થને હાનિ પહોંચે તે ધારીને માફી ઉપરથી માગી.
દેસી વાણિયા દુકાન પર ઘરાકને માલ આપે, ભાવ કહે, “શેઠ, સાચું કહે, સાચું કહે,” ઘરાકે તેમ કહ્યું. તેને અર્થ શું? “તમે જૂઠા બેલે છે.” તેમ કહે છતાં આંખ લાલ ન થાય. આટલો ફેરફાર. કેમ ભાઈ, આમ કેમ ? આ ગુસ્સાનું દષ્ટાંત દીધું. તેમ માન, માયા, લેભમાં પણ સમજવું. સ્વાર્થસિદ્ધિ માટે દરેક કોધ ઉપર કાબૂ રાખે છે, પણ તેવા કાબૂથી મનુષ્યપણું ન મળે, સ્વભાવથી પાતળા કષાય હોય તે મનુષ્યપણું મળે. અમલદાર ઉપર કોધ કરતાં પહેલાં તેને ઉપરિ કાબૂ રાખે, તેમ ન્યૂનશક્તિવાળા સાથે પણ ક્રોધ ઉપર કાબૂ રાખ જોઈએ.
ચાલ બેન, ચાલ. સ્વભાવ માટે દષ્ટાંત: એક ગામમાં કુંભારણ રહે છે. જેઠ મહિનાનો વખત છે. ૧ર વાગ્યા છે. ગધેડી ઉપર માટી નાખી શહેરમાં
Page #58
--------------------------------------------------------------------------
________________
૪. દુર્લભ મનુષ્યજીવનનો સદુપયેગ
[૨૫
આવે છે. ભૂખ, તરસી ગધેડી ધીમી ચાલે છે. પેલીને ઉતાવળે ચલાવવી છે. ડફણું મારે છે અને મેથી “ચાલ બેન, ચાલ કહે છે ! સામેથી આવનાર મનુષ્ય આ સાંભળી વિચારે છે કે આ શું? તેણે તેને ઊભી રાખી. “બેન, આ તું શા મુદાથી બોલે છે?” તેણીએ કહ્યું : “કારણ છે. હું માટી ઉતારી બજારમાં જઈશ, માએ ત્યાં વાસણો વેચવા ગોઠવ્યાં હશે, તે વાસણે લેવા માટે ઠાકેર–શેઠની છોકરીઓ, બેને આવશે. એક ઠામ લેવા માટે એકવીસ ઠામ ઊંચા નીચા કરશે. ટકેરા મારશે, કિમતમાં હું બે જ પૈસા કહીશ છતાં તે દેઢ પૈસે કહેશે. પાંચ પાઈ કરતાં કલાક કરશે. તે વખતે હું “રાંડ! કભારજા ! લેવું હોય તે લે, નહીં તે ચાલતી થા” તેમ કહું તે શું થાય ? માટે સ્વભાવમાંથી “રાંડ, કભારજા” શબ્દ જ કાઢી નાખે છે. ગમે તેવી ટંટાવાળી સ્થિતિમાં પણ આવું બોલું, પણ બીજા હલકા શબ્દો ન બોલું.” આનું નામ તેણે શબ્દને સ્વભાવથી સુધાર્યા.
તેમ આત્મા કોંધાદિક ઉપર કાબૂ મેળવવા સ્વભાવથી કષાયે પાતળા કરી નાખે, કૃત્રિમ નહીં. નુકશાનમાં મૂળનું નુકશાન થાય ત્યારે વ્યાજ પણ છોડી દઈએ છીએ. નુકશાનના ભયે ગુસ્સા ઉપર, ગુમાન, પ્રપંચ, લેભ ઉપર કાબૂ મેળવાય છે તેવા કાબૂથી મનુષ્યત્વ મળી ન જાય !
તે કયે કાબૂ મનુષ્યપણું આપે છે? ચારે કષાયે ઉપર કાબૂ મેળવાય, તે જ મનુષ્પણું મળે. કયે કાબૂ
કૂતર ડાંગ દેખી કરડવા ન આવે તે તે મનુષ્યપણું મેળવી લે ? ગુસ્સા ઉપર કાબૂ તે મેળવ્યું પણ તે નુકશાનના ભયે ક્રોધ ઉપર કાબૂ મેળવ્યું, તેથી મનુષ્યપણું ન મળી જાય. કેમ? સ્વભાવે અનર્થ થશે તે વિચારણા જ નહીં. ત્યારે સ્વભાવે જ માનસિકવિકાર ઉપર કાબૂ ધરવાનું થાય, તે જીવ આયંદે મનુષ્ય થઈ શકે માટે સમજે કે આપણને મળેલું મનુષ્યપણું કેટલું મુશ્કેલ છે ? તે મુશ્કેલી પસાર કરી ત્યારે જ મનુષ્ય થયા. અફીણનાં વ્યસનવાળાને લાડુ, પેંડે જમાડે પણ અફીણ ન મળે તો તેને બધું લૂખું—નકામું લાગે.
જેને જે ટેવ પડી હોય તે તેમાં જ મસ્ત રહે. તમે
Page #59
--------------------------------------------------------------------------
________________
ર૬]
દેશના મહિમા દર્શન ગુસ્સા પર કાબૂ ન મેળવ્યું હોય તે તમે કયી ગતિમાં મસ્ત રહેવાના? બાળક સપને રમાડે તે પણ સાપે ડંખ દઈ તેને મારી નાખવાને. લાકડી મારે તે પણ તે લાકડીને ડંખે. તેનું શાસ્ત્ર જ એક. ગાય ભેળી જાત ગણાય છે. ગાયને અંગે વિચારીએ તો શીંગડું એ જ એના બચવાને ઉપાય. તેને ગુસ્સો આવે તો તે શીંગડાથી જ મારે. પછી સ્ત્રી, બાળક કે વૃદ્ધ હેય! બીજાને શું નુકશાન થાય તે જોવાનું જ નહી.
જે પિતાના ગુસ્સાને સફળ કરવાનું શીખે, તે કઈ ગતિને લાયક બને? જ્યાં ગુસ્સાની હદ નથી, ગુસ્સા–ગુમાન પર કાબૂ મેળવનારા ન હોય, તેવા જી સર્પાદિકની જાતિમાં ઉપજે. તે પિતાના ગુનાનું ફળ પોતે જ ભગવે છે. ગુસ્સા–ગુમાન, પ્રપંચ કે લેભ ઉપર કબજે રાખ્યા વગર મનુષ્યજાતિમાં જન્મ લઈ શકાતું નથી, માટે શાસ્ત્રકારે કહ્યું છે કે મનુષ્ય પણું મેળવનારો જીવ સ્વભાવે પાતળા કષાયવાળા હોવા જોઈએ. આ તે મનુષ્ય ગતિને અંગે જણાવ્યું. જ્યાં જીવનનાં સાધને ન મળે ત્યાં મનુષ્ય ગતિય શું કરે ? મનુષ્ય ગતિ જેવી વસ્તુ મળે છતાં તે ટકવાનાં સાધન ન હોય તે?
મનુષ્યપણાનું જીવન એટલી બધી જરૂરીઆતથી ભરેલું છે કે તેટલી જરૂરીઆત બીજી કઈ જગ્યાએ નથી. તમે પૃથ્વી વગર ઊભા રહી ન શકે. તમે પૃથ્વીની દરકાર રાખે, પૃથ્વીને તમારી શી દરકાર? પાણી વગર તમે જીવી ન શકે, પાણીને તમારી દરકાર નહીં. હવા, અગ્નિ, વનસ્પતિમાં પણ આ વાત. હાથી, ઘોડા, ભેંસ, ગાયે, બધાની તમારે દરકાર. તમારું જીવન અનેક હાજતેથી ભરેલું છે. તેથી હાજતે પૂરી કર્યા વગર તમે જીવી શકે નહિ. તેથી રાજ. જે દેતાં શીખે હોય તે જ મનુષ્ય થાય ને? તેને બધી હાજતે પૂરી પડે નહીંતર તે જીવી શકે નહિ, બાળણપણમાં કે ગર્ભમાં કે જન્મતાં જ ચાલ્યા જાય.
જે હાજતેથી જીવવું છે તે હાજતે પૂરી પાડનાર કેશુ? પહેલા ભવમાં દીધેલા દાનનું પૂણ્ય જ હાજત પૂરી પાડે છે. દાન દેનારે નહીં પણ દાનરુચિ. દાન અને દાનરચ ાદી વસ્તુ છે. દાન દરેક દે છે, પિતાની સ્થિતિ જાળવવા માટે, લોકોના સહુકાર માટે, લેઓના ભયથી દેવું તે પડે છે. પરંતુ તે દાનરુચિ ન ગણાય.
Page #60
--------------------------------------------------------------------------
________________
૪. દુર્લભ મનુષ્ય જીવનને સદુપયોગ
[૨૭.
એક પાઠશાળાની કે પાંજરાપોળની ટીપ આવી. તેમાં મંગળભાઈએ રૂપિયા ૫૦૦) લખાવ્યા. હવે પાનાભાઈ સમજી ગયા કે હવે આપણને રૂપિયા ૪૦૦) થી નહીં છોડે. એટલે પાનાંભાઈ બેલવાની શરૂઆત કરે કે જુએ આજને વેપાર, આજના વેપારની શી દશા છે? કાળી સાઈડ પોતાના હાથે રજુ કરે છે. પોતાને આવું કહેવા બીજો આવે તો પોતે ચીડાય. પેલે ટીપ કરવાવાળો વરતુની જરૂરીઆત જણાવે છે, ત્યારે કહે કે-લખો. તેમાં પણ ૩૦૧થી શરૂઆત કરતાં ૩૫૦માં પતી જાય તે માને કે ૧૫૦ બચ્ચા, હાશ! આમાં ૩૫૦ નું શું શું થયું ? એ ખાડામાં ગયા એળે ગયા ! ન આપ્યા, ન ભરાવ્યા તે બચ્યા ત્યારે જે આપ્યા તેનું શું થયું ? એ જગ્યાએ દાનરુચિવાળો હોય તે કહે કે–મને ૪૦૧ ભરવા ઠીક લાગે છે. તમે કહો તે થોડાક વધારે ભરું. આ છે દાનરુચિ. પહેલાં તેવી રુચિ વિના પણ ૩૫૦નું દાન તે થયું હતું, પણ તેમાં શું વળ્યું ? એ તે શેકીને તમે વાવો છો.
એક ખેડૂત દાણું વાવવા ગયો. વરસાદ આવશે તે સડી જશે. લગીર ગરમ કરીને વાવીએ તે શરદ ન થાય. લાવને તાવડા પર ગરમ કરું? ગરમ કરીને વાવ્યા તેમ દાનવાળા સીધા ન વાવે. દાનરુચિ વગરના શેકીને વાવે. આ જે મનુષ્યપણું મેળવ્યું તે કયા ઝાડનું ફળ ? સ્વભાવે પાતળા કષાયપણું રાખ્યું હતું, તેનું ફળ-મનુષ્યપણના જીવનનું ફળ-દાનરુચપણનું ફળ છે. નહીંતર સાપ કે ઘે થાત.
મનુષ્ય શાથી થયા?
અહીંથી લઉં, લઉં'વાળાને દાનરુચિ નથી. ધન મળ્યા પછી હવે તે વાપરવાનું ભાગ્ય મેળવું તે દાનરુચિ. મળેલી લક્ષમી દાનમાં ઉપયેગી થાય તે તે લેખે ગણાય. તે દાનરૂચિ કહેવાય. મળેલ લહમીનું દાન, નહીંતર ભગવટે ને છેવટે નાશ. નાશ છેલ્લો રસ્તે ન હોય, તે તમારી પેઢીઓ કેટલી થઈ? ગણતરી વગરની. હવે એક એક પેઢીવાળાએ એક એક રૂપીઓ સંઘર્યો હતો અને તેને નાશ થયે ન હેત તે તમારી પાસે આજ કેટલા હેત? ગણુ ન શકે તેટલી મિલકત હોત, છતાં તે કેમ નથી? તેને નાશ થતું આવ્યું. પૈસા મેળવ્યા ખરા પણ તેને નાશ થઈ જાય છે. પૈસાની ત્રણ ગતિઃ તે રસ જે દઈ ન શકે અને
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૮]
દેશના મહિમા દર્શન જે વાપરી પણ ન શકે, તેને નાશની ત્રીજી ગતિ. લક્ષમી ભાગ્યદયે મળી તેથી ભાગ્ય કમાવાનું, તેને ખેદાનમેદાન કરું તે મારા જે કમનસીબ કલે? આ હેય તે જ મનુષ્યપણું મેળવવા લાયક થાય.
મધ્યમ ગુણે આ બે મળ્યા છતાં મનુષ્યનું જીવન એ સામુદાયિક જીવન છે. જાનવર એકલું ઉછરે, ઝાડ એકલું પુષ્ટ થાય. મનુષ્ય એકલે જંગલમાં રહે તે તે ગાંડો થઈ જાય. જીવનમાં સહકાર માટે જ આ ત્રણ ગુણો જરૂરી છે. એ ત્રણ ગુણથી ઉત્તમ કે હીન ગુણવાળા હોય તે મનુષ્ય ન થાય. મધ્યમ ગુણવાળ જ મનુષ્ય થાય. આ ત્રણ ગુણો હોય તે જ મનુષ્યપણું મેળવી શકે. સ્વભાવે પાતળા કષાય, દાન અને રુચિપણું, આ ત્રણ વસ્તુના પેટે-સાટે ફળ તરીકે આપણને મનુષ્યપણું મળેલું છે.
જેમ સગીર છોકરાને કિંમતી નેકલેસ પહેરાવ્યું પણ તે કિંમતી છતાં તેની કિંમતને ખ્યાલ તેને નથી. તમને મનુષ્યપણું કિંમતી મળ્યું, છતાં તેને તમને ખ્યાલ નથી. તેથી તેની વ્યવસ્થા કરવાને તમને હક્ક નથી. મનુષ્યપણાની મુશ્કેલીને ખ્યાલ ધ્યાનમાં ન લઈએ તે મનુષ્ય પણાની વ્યવસ્થા કરવાને આપણને હક્ક નથી, માટે પહેલાં ખ્યાલમાં લે કે જગતમાં જ અનંતાનંત ભરેલા છે; પણ જે જીવે આ વસ્તુઓ મેળવી શક્યા નથી તે મનુષ્ય થયા નથી.
કેઈની મહેરબાનીથી, દાનથી કે ઝૂંટવીને આપણે મનુષ્યપણું મેળવ્યું નથી, પરંતુ આ મનુષ્યપણું આપણું કર્તવ્યોનું ફળ છે. એ રીતે આ મનુષ્યપણું મહામુશ્કેલીથી મળ્યું એમ જાણ્યું એટલે તેની કિંમત જાણી, પણ તેને સદુઉગ, અનુપગ કે દુરુપયેગનાં પરિણામ ન સમજાય ત્યાં સુધી શું થાય ? નાના છોકરે રૂપિયે શબ્દ સાંભળે પણ તે રૂપિયાનું છોકરો કરશે શું? રૂપિયા માટે તે રિસા, બાપ થાક, બાપ સમજે છે કે–તેને આપવાથી રૂપિયા જશે. છેવટે કહે કેન્લે, જા. એમ છોકરાને મુશ્કેલી પછી રૂપિયે મળે ખરે, પણ તેને મુશ્કેલી માલુમ પડી. આટલું છે ત્યારે રૂપિયે મળે છે, એમ તે સમજે છે, પણ તેને ઉપયોગ શ કરો ? તેનું તેને ભાન નથી ! એ
Page #62
--------------------------------------------------------------------------
________________
૪. દુર્લભ મનુષ્યજીવનને સદુપયોગ
[૨૯ રીતે અહીં પણ મનુષ્યપણું રખડતાં રખડતાં મહામુસિબતે મળ્યું છે તે વાત ખરી પણ તેને સદુપયોગ કર્યો?
ચંદ્રહાસને તલવાર તે હાથ આવી પણ તેથી તેણે ઘાસ કાપ્યું! ને તેમાં પાછો તે અભિમાન કરે છે? તલવારથી ઘાસ કાપવાને ઉદ્યમ કરી તેમાં ગર્વ કરવાવાળે ચંદ્રહાસ મૂર્ખશિરોમણિ બને, તેમ મનુષ્યપણું ચંદ્રહાસની તલવાર જેવું અદ્વિતીય છે. જે કાર્ય સમગ્ર નારકી, તિય અને દેવતા મળી ન કરી શકે તેવું કાય આ મનુષ્ય કરી શકે છે. મનુષ્યજન્મ એટલે બધે સમર્થ છે કે–દેવતા. નાકી, તિયાથી જે કાર્ય ન થાય તે કાર્ય એક મનુષ્યભવ કરી શકે જ છે ! કયું તે કાય? મેક્ષ સાધવાનું
સમગ્ર કાર્યરહિત થઈ સચ્ચિદાનંદ સ્થાને જવું તે કાર્ય નારકી, દેવતા કે તિર્યંચે કરી શકતા નથી, માત્ર મનુષ્ય જ તે કાર્ય કરી શકે છે. મેક્ષ એ જ કમની ડખલગીરી વગરનું સ્થાન છે, જેમાં કર્મ-પુદ્ગલ કે કેઈની ડખલગીરી નથી. આ જીવન છે, તે પણ જે શ્વાસને લાયકનો વાયુ મળે તે તે જીવન છે. એટલે જીવન એ શ્વાસના પુદ્ગલોને આધીન છે તેમ શ્રોત્રને લાયક પુદ્ગલે મળે તે શ્રોત્ર ! તેવી જ રીતે ચક્ષુ, નાસિકા, જિહા વગેરેને લાયક પુદ્ગલો મળે તે ચક્ષુ આદિની કિંમત છે.
આ રીતે પુદ્ગલેના રીસીવરપણામાં તમારે રહેવાનું. પુદ્ગલના તાબા વગરનું તમારું જીવન કયું? મનુષ્યજીવનને સદુપયેગ, દુરુપયોગ અને
અનુપગ તથા તેનાં ફળે. જીવન તથા ઈન્દ્રિય ગુલામી વગરના નથી. તે એ રીતે પારકાના આધારે જીવાઈ રહેલું ગુલામીવાળું જીવન શી રીતે મટવાનું ? આત્મા મોક્ષ સિવાય કઈ જગ્યાએ આઝાદ બની શકતું નથી. શુદ્ધ આત્મા એ કે જેને કેઈની પરાધીનતા નથી. શરીર, ઈન્દ્રિય, તથા શ્વાસોશ્વાસની દરકાર એને નથી-શુદ્ધ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, અક્ષય સ્થિતિવાળે છે. આત્માની એવી સ્થિતિ બને ત્યારે આત્માની
Page #63
--------------------------------------------------------------------------
________________
39]
દેશના મહિમા દર્શાન
સંપૂર્ણ આઝાદો: એવી સપૂર્ણ સ્વત ંત્રતાને એળખવાવાળા મનુષ્ય જ એવા મેાક્ષ મેળવી શકે, સપૂર્ણ આબાદી પણ મેળવી શકે, જ્યાં કાઈનીય કાઈ વાતે તાબેદારી-ડખલગીરી ન હાય, તે જ આઝાદી– તેવું સ્થાન તે મેાક્ષ.
માર વરસ દીલ્હી જઈ આવ્યા, ત્યાં વેપાર કર્યાં પરંતુ એક પૈસેા પણ કરના ન ભર્યાં, કેમ ? લાકડા ફાડવાના વેપાર કરતા હતા. તેને કર ન હોય. તેમ અહીં આકાશાદુને કોઈની પરાધીનતા નથી, જીવાને પુદ્ગલેાની પરાધીનતા છે, તેને કમનીગુલામી છે. ધર્માસ્તિકાય, આકાશ વગેરે કોઈ ને પણ પરાધીનતા નથી; તેમજ તેમને આબાદી ય નથી, કારણ કે તેમનામાં ચેતના નથી. આત્માનાં જ્ઞાન-દર્શન-વીતરાગતા-વીય સંપૂર્ણ હાય તેનું નામ આખાદી: મનુષ્યા તે આબાદીને રાજ ટકાવી ન શકે, કારણ પોતે જ ટકવાવાળા નથી. મનુષ્યપણું વધુમાં વધુ દેશેનક્રોડ પૂર્વ સુધી જ આખાદી કરવાવાળું--તકવાવાળુ છે.
સંપૂર્ણ આઝાદી કે આબાદી ઉત્પન્ન કરનાર મનુષ્યપણુ છે, એ વાત ખરી; પણ તે એને ટકાવી રાખવાની તાકાત મનુષ્યમાં નથી. તે તાકાત મેાક્ષમાં છે. અનંતા કાળ પહેલાં જે સિદ્ધ થએલા તેના જેવું જ ક્ષાયિક કેવલજ્ઞાન અત્યારના ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનવાળા મનુષ્યમાં છે, પણ તેની સ્થિતિ સિદ્ધ જેવી નથી.
આ વસ્તુ જ્યારે ધ્યાનમાં લેવાશે ત્યારે માલુમ પડેશે કે મનુષ્યપણુ' મેાક્ષ માટે જ છે. તેથી જ કહીએ છીએ કે–તે વહી તે જવાનું જ છે, એમાં મૂર્ખાઈ કરીએ તે કામ ન લાગે. કાઈ ના ા હતા. શેરીવાળાને પાણી ભરતાં તેણે બંધ કર્યો કે કઈ એ અમારા કૂવામાંથી પાણી ન ભરવું.' પેાતાને ઘેર લગ્ન આવ્યાં ત્યારે તેને પાણીની જરૂર પડી: પણ કૂવે વહેતા ખંધ કર્યાં હતા તેથી સેર બંધ થઈ હતી અને રાજ નીકળતું હતું તેટલુ પાણી ન નીકળ્યું. નદીના પ્રવાહ વહે જ જાય છે. પીએ કે ન પીએ તેથી રોકાઈ રહેવાના નથી. આ મનુષ્યજીવનના સદૃઉપયાગ ન કરો તેથી તે પડી રહેવાનુ નથી. તે તેા દહાડે દહાડે એછું થવાનુ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪. દુર્લભ મનુષ્યજીવનનો સદુપયોગ
[૩૧ - માં જાણે કે-દીકરો મેટો થયે પણ આવરદામાં ઓછો થયે. આ વિચારી ક્ષણે ક્ષણે જવાવાળી ચીજમાંથી જેટલું મેળવાય તેટલું મેળવી લે. તેની કિંમત કરે. જેને શાસ્ત્રનુ લક્ષય ન હેય–શાસ્ત્રની દરકાર ન હોય-શાસ્ત્ર, શાસ્ત્ર તરીકે ન સમજે તેવાને મનુષ્યપણાની કિંમત બતાવવાનું કેઈ સ્થાન નથી. “શાસ્ત્રો ફેંકી દેવા જેવાં છે, તેવું માનનારને તે શાસ્ત્રો નકામાં છે.
૪૮ મિનિટની એક સામાયિકમાં ૯૨૫૯૨૫૦૨૫ પલ્યોપમ દેવતાનું જીવન તમે મેળવી શકે છે. એક એક મિનિટે લગભગ બબ્બે કોડ પપમ દેવતાનાં આયુષ્યને મેળવી શકો છો ! પણ ક્યારે? તેને સદુપયેગ કરી જાણો ત્યારે બે ક્રોડ પલ્યોપમ પ્રમાણ દેવઆયુષ્યને લાવનારી એક મિનિટ ઉપગી કયારે? તેને સદુપયોગ કરે ત્યારે અને શાસ્ત્ર માને તે જ. શાસ્ત્ર માનવાં નથી. શાસ્ત્ર ફેંકવા છે, તેને મનુષ્ય પણના સદુપયેગની કિંમત બતાવવાને રસ્તે નથી. શાસ્ત્રની શ્રદ્ધાવાળાને આ વસ્તુ બતાવી શકાય છે.
હવે અનુપગવાળાને હાનિ અને દુરુપગવાળાને તેનું નુકશાન ધ્યાનમાં લઈએઃ દાન, શીલ, તપ, ભાવમાં કે માર્થાનુસારી કે દેશવિરતિ તેમજ સર્વવિરતિમાં ન સમજે તેણે તે જીવનને અનુપગ કર્યો કહેવાય.
विनायकं प्रकुर्वाणो रचयामास वानरः । ખાવું, ઉંઘવું તે કરે છે, પણ તેટલા માત્રથી જીવનને સદુપયેગ કર્યો ગણાય નહિ. કેઈકહેઃ “તેમાં પણ અનુપગ થતો નથી તેનું કેમ?” વાત ખરી. મહાનુભાવ! આ તારા ખાવા-પીવાના ઉપગોને ઉપયોગ કહીશ, તે જાનવરમાં કયે ઉપગ કહેશે- જાનવર ખાય, પીએ, ઉંઘ, ભયથી બચવાને ઉપાય કરે. સંતાન પાલનમાં તે જાનવરો પણ જાણે છે. જાનવરેનું તે કાર્ય છે. તે મનુષ્યપણાનાં કાર્યો નથી; માટે તે ઉપયોગ મનુષ્યને હેય તેમાં મનુષ્યપણને સદુપગ થતું નહિ હેવાથી તે અનુપગ જ છે.
હવે દુરુપયેગમાં મનુષ્યપણું મેળવી મહાઘાતકી, જુલ્મી, મહા
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૨]
દેશના મહિમા દર્શાન
લાભી મની જગતને હેરાન કરનારા થયા, અને ચક્રવતી થઈ સાતમી નરકે ગયા; માટે કલિકાલસવ જ્ઞ શ્રી હેમેચ ડ્રાથાયે મનુષ્યપણું તમારા કખજાનું છે,' એમ જણાવી તેનુ' ફળ ન સમજો ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવા માટે તમે લાયક નથી, એમ જણાવે છે. સાચા રસ્તે મળે તે જ સદુપયોગ થાય. સ જીવા પ્રવૃત્તિ કરે છે તે ઈષ્ટ ફળ આવશે એમ જાણી પ્રવૃત્તિ કરે છે, છતાં પ્રવૃત્તિનાં ફળ અનિષ્ટ પણ આવે છે. રસ્તા લેતાં ભૂલ થવાથી વિનાયક' પ્રભુર્વાણા રચયામાસ વાનરઃ’ જેવી સ્થિતિ થાય છે.
બ્રહ્માજીએ ગણપતિની સૂંઢ ખીજે સ્થાનકે (પાછળ) લગાડી. પ્રવૃત્તિમાં ફેર પડે તો વિનાયકના વાનરજી અને. પ્રવૃત્તિ, યોગ્ય ન થવાથી ર્વાદરા થયા. દરેક જણ ઈષ્ટ પ્રવૃત્તિ કરે છે, પણ રસ્તે સાચા ન લે તે ? માટે જો મનુષ્યે ઇષ્ટની સિદ્ધિ કરવી હોય તે તેણે ત્રણ વાતા કરવી જોઇએઃ પહેલાં તે ઈષ્ટની સિદ્ધિ કરવી છે. ઈષ્ટની સિદ્ધિ માટે સાધનેાની પૂરેપૂરી તૈયારી કરવી છે. આ એ નિશ્ચય ન થાય ત્યાં સુધી ઈષ્ટની સિદ્ધિ શી રીતે થાય ? ભૂખ્યા છે, પેટ ભરવું છે ને ખારાકને અડકવું નથી તે ભૂખ ભાંગે ખરી?
જેમ ભૂખ ભાંગવાના વિચાર છતાં, ખારાક વગર ભૂખ ભાંગી શકે જ નહિ, તેમ ઇષ્ટની સિદ્ધિનાં સાધના ન મળે તે ? માટે ઈસિદ્ધિનાં સાધના મેળવવાં તેનું જ નામ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર. એ કેઈ ઝાડનાં ફળ જેવી ચીજ નથી. ઇષ્ટસિદ્ધિના નિયમને વળગે, સાધનાને વળગે અને તેના અમલ કરે તે જ દન, જ્ઞાન ને ચારિત્ર. હુવે તેમ માન્યતા, આધ અને પ્રવૃત્તિ એ બધામાં સક્ષણુ રાખ્યું; છતાં તે સમ્યક્ શબ્દ માત્ર માન્યતામા રાખ્યા. બેધ અને વર્તનને ન લગાડયા, તેનું કારણ ? હવે તે કેવી રીતે ? તે શાસ્ત્રકાર સમજાવશે. તે અગ્રે વત માન.
Page #66
--------------------------------------------------------------------------
________________
છે દેશના કાર્યમાં વિન અને સમ્યક્ત્વ છે.
SOB318350898DD8%B3B3 DEBARBOX
કાર્ય કરનારે ત્રણ વસ્તુને નિશ્ચય કર જોઈએ. કાલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે જગતમાં જેને પણ કાર્ય કરવાની ઈચ્છા થાય, તે દરેક મનુષ્ય કે જીવને ત્રણ વસ્તુ પ્રથમ નકકી કરવી પડે છે. તે સિવાય કાર્યની સિદ્ધિ પામી શકાતી નથી. કયી ત્રણ વસ્તુ ? તે માટે સૂચવી ગયા કે–દરેક મનુષ્ય પોતે આરંભેલું કાર્ય ઉત્તમ છે કે નહિ ? તે નિશ્ચય કરે. કાર્યને નિશ્ચય કર્યા વગર કાર્યનાં સાધને મેળવવા માટે મહેનત થાય તે દેખાવમાં સારી દેખાય, પણ પરિણામે ધપે ખાનાર થાય.
બાઈએ ઘાઘરે સીવવા આપ્યો. દરજીએ બખીએ દીધે. કપડું છે, સંચેથી બખી દીધો, પણ ધપે ખાધે. કેમ? ગમે તે છેડા સાથે બખી દીધે! જેથી ઘાઘરે તૈયાર ન થયે. સોય-દોરે, મહેનત વગેરે બરાબર છે, પણ કાર્ય ન થયું. સય-દેર–સંગે વગેરેમાં ખામી નથી, છતાં ઉલટી ઉકેલવાની મહેનત વધી. છેડે મેળવવામાં ભૂલ્યો, ત્યાં શું થાય ?
કાર્ય માટે પ્રયત્ન કરે, કાર્ય માટે કુટુમ્બ, પૈસા વગેરેને ભેગ આપે. માત્ર કાર્યની સુંદરતાને વિચાર ન કર્યો હોય તો પરિણામ શું આવે? માત્ર કાર્ય ધારીને કરેલી પ્રવૃત્તિ મનની મહેનતવાળી તે હોય, તનની મહેનતવાળી હોય, ધનના વ્યયવાળી હોય પણ તે નકામી, કારણ કે-કાર્યનું સુંદરપણું કઈ રીતે છે, તે નિશ્ચિત કર્યું ન હતું, માટે કાર્ય કરનારો પહેલાં પિતાના કાર્યને અંગે નિશ્ચય કરે કે-આ કાર્ય સુંદર છે? અને કાર્યની સુંદરતાને નિશ્ચય થાય ત્યારે એણે એ ખ્યાલ રાખવો કે–ચાંસિ વદુ વિદનાન – સુંદરમાં સડો ઘાલનાર ડગલે ને પગલે મળે.
Page #67
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન “શ્રેયાંસ બહુ વિજ્ઞાનિકે બીજો અર્થ જાનવર સારા અનાજના ખેતરમાં પેસે, સડી ગએલામાં જાનવર પણ ન પેસે. સારા કાર્યમાં વિધ્ધ કરવા જગત તૈયાર છે, તેથી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ સરખા પણ લખે છે કે-“છોચાંતિ પદુ વિજ્ઞાન કલ્યાણકારી કાર્ય હોય ત્યાં વિદને પ્રથમ કૂદી પડે છે. કલ્યાણકારી કાર્ય હાથ ધરું એટલે તેમાં હું વિદનેને પ્રથમ નેતરું દઉં છું.” એ આ શ્લોકનો અર્થ
કેટલાક આચાર્યો એમ કહે છે કે-કલ્યાણકારી કાર્યોમાં વિને આવે. ત્યારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના ભત્રીજા શ્રી ચંદ્રસેનાચાર્ય કહે છે કે “ઘણાં વિદ્ધવાળા હોય તે જ કલ્યાણકારી કાર્યો ગણાય.”
શાસ્ત્રોમાં સમકિત, જ્ઞાન, લાભ, ભેગ, ઉપગ વીર્ય, ચારિત્ર વગેરેનાં આવણકર્મો સાંભળવામાં આવ્યાં, પણ મિથ્યાત્વાવરણી, કુપણુતાવરણકર્મ કયાંય સાંભળ્યું ? કૃપણુતા, અજ્ઞાન, મિથ્યાત્વને આવરણ કેમ નહીં ? તે ધ્યાનમાં લ્ય કે ડાઘ ધોળાને, કાળાને ડાઘ કે? ડાઘ પડ્યો એટલે સમજવું કે તે ધળું છે. ડાઘ પડવાને ડર ધળું હોય ત્યાં. આખું કાળું હોય ત્યાં ડાઘને શું ભય ?
આત્માના જે ગુણે તે બધા આવરણવાળા. જ્ઞાન, દર્શન વગેરે આવરણવાળા, વીર્ય સુધીના અંતરાયવાળા, કર્મની ૧૫૮ પ્રકૃતિમાં અજ્ઞાન આવરણ એવી કઈ પ્રકૃતિ નથી. મિથ્યાત્વ, અવિરતિ, અલાભાદિનાં આવરણ નથી. કૃપણુતાદિ એ ચીજો છે, પણ કલ્યાણભૂત નથી. શ્રેણિ વદુ વિનાનિ' તેને અર્થ ચંદ્રસેનાચાર્યે બહુ વિનત્વને ઉદેશ રાખી શ્રેયસ્વનું વિધાન કર્યું. તેથી લેકના ઉત્તરાર્ધમાં “અકલ્યાણમાં પ્રવર્તલાને વિદ્ધ આવતું નથી” એમ કહ્યું. જેમાં ઘણાં વિને આવે તે જ કલ્યાણકારી કામ.
બંને મુદ્દાને વળગીએ તે પણ એક અર્થ નક્કી છે, કે કલ્યાણકારી કાર્ય કરનારે સમજવું કે–વિનને હું નેતરું દઉં છું. અષભદેવજીને અંતરાય હતે. ૮૩ લાખ પૂરવ સુધી અંતરાયે માથું ઊંચું ન કર્યું,
Page #68
--------------------------------------------------------------------------
________________
[૩ય
૫. કાર્યમાં વિધન અને સમ્યકત્વ દીક્ષા લીધી કે અંતરાય ઊભું થયું. તપસ્યા વરસની કરી ન હતી, વરસ લગી ગોચરી ન મળી–અંતરાયના ઉદયે.
ભગવાન મહાવીર મહારાજા ત્રીસ વરસ ગૃહસ્થપણામાં રહ્યા. અંગુઠાથી મેરુ કેપિત કર્યો. વેતાલને બાળપણમાં મુઠ્ઠીમાત્રમાં દબાવ્યું તેવા સમર્થ ભગવાનને દીક્ષા લીધા પછી તરત જ ગેવાળીઓ મારવા -આ છે.
नाकारण भवेत्काय' । अनुग्रहार्थ स्वस्यातिसर्गा दानं ।
તેનું વર ત્રીશ વરસ સુધી કયાં ગયું હતું? શેવાળીઆને ત્રીશ વરસ સુધી વરની વસુલાત ન સૂઝી ! દીક્ષા લીધી તે જ દહાડે સૂઝી! આ બે દષ્ટાંતથી નકકી થાય છે કે-કલ્યાણકારી કાર્ય આરંભીએ એટલે વિનને નેતરું. રસોઈ કરીએ ત્યારે જ કાગડા કૂતરાને ભય. રાઈ ન કરતું હોય તેને કાગડા કૂતરાઓને ડર હેત નથી.
કલ્યાણકારી કામ કરનાર વિદનેને નોતરે જ દે છે. વિદને આવવાનાં જ છે ને તેને તેડીને મારે કાર્યસિદ્ધિ કરવાની છે. દરેક કાર્ય કરનારને મુસિબતને નેતરાં દેવાનાં હોય છે. કાર્ય કરનાર બનવું, કાર્ય કરતાં થવું તે પહેલાં એ નિશ્ચય કરે કે હું મુસિબતેને–વિદનેને–અંતરાયને નેતરાં દઉં છું.
ઉઘરાણી કેને ત્યાં? કોથળીમાં નાણાં હોય તેને ત્યાં. લઈ શકાય તેમ ન હોય તેવા સામે કોઈ દવે નથી કરતા. એવામાં જો તે કમાયે હોય તે બધા ઉઘરાણુએ આવે. કમાણુએ ઉઘરાણું કરનારને નેતરું દીધું. અહીં પણ જે કંઈ કાર્ય સારું હોય, તે સારું કાર્ય વિદન લાવનાર છે, મુસિબતેને નેતરું દેનાર છે. તે કાર્ય કરનારે હિંમત છેડી દેવી? એ મુસિબતના ડરે ઉત્તમ કાર્ય બંધ કરવાનું કેઈને હેતું નથી. “મુસિબતેને સામને મારે કર, આડખીલીઓને વિણ વીણુંને કાઢી નાખવી. પણ મારે કાર્ય કરવું. એ નિશ્ચય હોય તે જ ઉત્તમ કાર્ય થઈ શકે દુનિયામાં પણ કાર્ય કરનારને વિદનની સંભાવના રાખી, તે વિનને દૂર કરી કાર્ય કરવાનું હોય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૬]
- દેશના મહિમા દર્શન નારા અત્યાર્થ' કાર્યની સિદ્ધિ કારણધીન છે. મુસિબતેને દૂર કરે તે કાર્ય નિશ્ચય. જે કારણથી કાર્ય બને તે કારણે નિશ્ચિત કરવા જોઈએ. તેવી જ રીતે કાર્યસિદ્ધિનાં સાધન નિશ્ચય કર જોઈએ. સાધનને નિશ્ચય કર્યા વગર કાર્ય કરવા દેડયો જાય, તે પંજાબ જવાની ઈચ્છાવાળે મદ્રાસની ગાડીમાં બેસે તેવું થાય. ગાડીમાં બેઠે, રેલ ચાલી. મુસાફરી કરી; પણ હવે ડબલ ભાડું આપી ફરી મુસાફરી કરે ત્યારે પંજાબ પોંચે.
સાધને નકકી કર્યા છતાં તેની રચના, અમલ નકકી ન થાય તે. ડબલ મુસિબતમાં મૂકાવું પડે. તે માટે કહે છે કે-જગતમાં કાર્ય કરનારને નિશ્ચય, તેનાં સાધને, અને તેને અમલ વગેરે પ્રથમ વિચારવું જોઈએ. તે વગર કાર્યસિદ્ધિ ન થઈ શકે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે દુનિયાની વાત વિવાદ વગરની લાગતી. હોય તે આ ત્રણ વાત જ હું કહેવા માંગું છું.
દાનનું ખરું રહસ્ય દાન” શબ્દથી જગતમાં કોણ અજાણ્યા છે પરંતુ દાનનું રહસ્ય જેણે વિચાર્યું હોય તેને દાનની અપૂર્વતા માલૂમ પડે. દાનનું રહસ્ય એ છે કે “પરને ઉપકાર કરનાર હું બનું, પરના ઉપકાર માટે મારી વસ્તુને ભેગ આપું.” એ પ્રથમ નિશ્ચય થાય તે દાન આપે. ઉમાસ્વાતિજી કહે છે કે અનુર્થ થસ્થાતિર રાજ બીજાના ઉપકાર માટે પોતાની વસ્તુને ભોગ આપવોઅર્પણ કરવી તેનું નામ દાન. . કેઈને કહીએ કે-દશ શેર દહીં લાવજે, પણ તે દહીંની મટકી લા. મટકી મંગાવી ન હતી દહીં મંગાવ્યું હતું. મટકી મંગાવી ન હતી તેમ કહે છે તે મૂખ ગણાય. દહીં લાવવાની વાત થઈ, એટલે તેનું વાસણ લાવવાને હુકમ થઈ ગયે, વાસણ વગર દહીં લવાય જ કેવી રીતે ? બીજાના ઉપકારની દષ્ટિ જણાવી એટલે સ્વાર્થને ભેગ આપોઆપ થઈ જવાનો. બીજાના કલ્યાણની દષ્ટિ વગર બીજાનાં કલ્યાણ માટે આપણે શાના તૈયાર થઈએ? આપણે “કેઈકનું પડે ને મને જડે” તેમાં જ માણનારા હતા. “મારા ભેગે, મારી
Page #70
--------------------------------------------------------------------------
________________
૫. કાર્યમાં વિધન અને સમ્યકત્વ
[૩૭ મારી વસ્તુના ભેગે, બીજાને ઉપકાર થાય તે માટે હું મારું અર્પણ કરું. મારાપણાને ભેગ આપી બીજાને ઉપકાર કરવા હું તૈયાર થઉં.” એ વાત તેમાં ન હતી.
અનાદિકાળથી દષ્ટિ કયી હતી? હું આખા ગામનું ખાઉં. મારું ખાય તેનું નખેદ જાય.” દાન ગુણ આવ્યું ત્યારે મારું ખવડાવવું પણ તેને લાભ થાય–તેને ઉદ્ધાર કરું” એ ભાવના આવી. દૃષ્ટિને પલટે કે થયે? મારા ભેગે-મારી સર્વસ્વના આપણે બીજાનું કલ્યાણ થાય. જેમ દાનનું સ્વરૂપ સાંભળ્યા પછી જ્ઞાનની અપૂર્વતા સમજવામાં આવે છે, તેમ જગતને અંગે ત્રણ ચીજો બતાવીઃ કાર્ય કરવાનો નિશ્ચય, તેનાં સાધનો અને અમલને નિશ્ચય. આ ત્રણ વસ્તુ બને તે જ કાર્ય બની શકે, અને તેનું જ નામ સમ્યગદર્શન, જ્ઞાન અને ચરિત્ર. તે માટે પ્રસિદ્ધ શબ્દ કહું છું; સમ્યકત્વ એટલે સ્વાર્થને ભેગ અને પોપકારની પરાયણતા
દાનનું સ્વરૂપ જાણ્યા પછી “સમ્યક્ત્વ” શબ્દ ઘરગથ્થુ થઈ ગયે છે. ભંડારી આપ્યા કરે તેમ આપણે અનુકૂળ થઈએ ત્યારે સમકિતિ, અને પ્રતિકૂળ થઈએ તે મિથ્યાત્વી. એવા ઈલ્કાબ અનુકૂળતાએ પ્રતિકૂળતાએ દઈ દઈએ; પણ તેનું સ્વરૂપ સમજે. મારી વસ્તુના ભોગે પણ પરેપકાર કરું, તે દાનનું ઊંડું તત્ત્વ છે, તેમ સમ્યક્ત્વનું ઊડું તત્ત્વ કયાં છે ? “સ્વાર્થપરાયણતાની જ્યાં પોક મૂકાય, ત્યાં ઊંડું તત્ત્વ છે. પરમાર્થપરાયણતાને મોટી માનવામાં આવે ત્યાં પરોપકાર કરે છે, તેમ નહીં, પણ બીજા પર ઉપકાર કરે છે. એ વસ્તુ ઉપસ્થિત થાય. પિતાને ભેગ અને બીજાને ઉદ્ધાર. તે માટે પ્રસિદ્ધ શબ્દસમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર. પણ તેમાં જડ કઈ? દરેક સુંદરતાને પક્ષ કરનાર છે.
પિતાનું કરેલું ખરાબ છે તેમ માનવા–કહેવા કેઈ તૈયાર નથી. ખરાબ ધારીને કેઈ કરવા તૈયાર થતું નથી, ધારણમાત્રથી સારાખરાબમણું થઈ જતું નથી. કેઈપણ પિતાની માન્યતાને ખરાબ માનવા તૈયાર નથી. દરેક પિતાની માન્યતાને સુંદર માનવા તૈયાર છે. દરેક
Page #71
--------------------------------------------------------------------------
________________
૮]
દેશના મહિમા દર્શન પિતાની ધારણા-વચન-કાર્યને સુંદર બનાવવા જ તૈયાર છે. સુંદરપણું સ્વભાવે-સ્વરૂપે રહેલું છે. સ્વભાવે સુંદરપણું હોય જ.
એક પદાર્થને નિશ્ચય કરાવે , તેને જુદો પાડવા માટે બીજી વસ્તુ લાવવી પડે; અને એ જાતને વિભાગ અલગ પાડે ત્યારે નિશ્ચયમાં આવી શકે ઈતર અને સજાતિની વ્યાવૃત્તિ વગર પદાર્થને શુદ્ધ નિશ્ચય થઈ શકે નહીં. બે વ્યાવૃત્તિ, આ બેથી ભિન્નપણું, તે નિશ્ચય. તેમ નિશ્ચય થયા વગર પદાર્થને નિશ્ચય ન થઈ શકે. સમ્યકત્વને અંગે નિશ્ચય કરવાને.
અનાદિ કાળથી આપણું ધ્યેય કયું છે ? કંચન, કામિની, કુટુમ્બ. અને કાયા એ ચારનું. જાનવરમાં-દેવલોકમાં આ ચાર પકડયાં હતાં. આત્મા, એ ચારને જ સાધ્ય તરીકે ગણતે હતો. તેમ ગણતે ગણતે તે બિચારે “ભટકતી પ્રજા તરીકે રહ્યો.
ભટકતી પ્રજા. ગામ બહાર લુહારીઆ આવે છે. તે તે કયા ગામના? કઈ ગામના નહીં. બે મહિના એક ગામમાં, તે બે મહિના બીજા ગામમાં. વર્તમાનકાળમાં તેને આપણે “ભટકતી પ્રજા” તરીકે ઓળખીએ છીએ, તેમ આપણે ય તે ભટકતી પ્રજા જેવા છીએ. આપણે કઈ જગ્યાએ બે ઘડી, વધારેમાં વધારે ૩૩ સાગરોપમ સ્થિરતા. આપણે સ્થિરવાસ કયી જગ્યા પર? તે નક્કિ કર
ચૌદ રાજલકને શિક્ષિત તે કલ્પનામાં પણ નથી લાવી શકતે. અસંખ્યાત કેડીકેડ જેજને એક રાજ થાય, તેવા ઊર્ધ્વ, અધે, ૧૪ રાજને ઘન કરે તે સંખ્યા જબરી થાય. તેવા ૧૪ રાજલકમાં વાળના અગ્રભાગ જેટલી જગ્યા પણ નથી કે–જ્યાં આ આત્મા નથી જન્મે, નથી મૃત્યુ પામ્ય! ગO જે નવા અખતા અનતી વખત જ્યાં જમ્યા, મર્યા ન હોય તે-વાળના છેડા જેટલે પણ કઈ ભાગ ૧૪. રાજકમાં મળે નહિ. તે પછી ભટકવાપણામાં આપણે શું બાકી રહ્યા? એકેન્દ્રિયપણું લેવાનું !
આ લવારીયાની જાત તે દ્વારકા-જગન્નાથ-મુલ્તાન કે મદ્રાસ
Page #72
--------------------------------------------------------------------------
________________
૫. કામાં વિઘ્ન અને સમ્યકત્વ
Be
વગેરેમાં જ ભટકતી જાત. આપણી તા ૧૪ રાજલમાં ભટકનારી જાત! આવી જાતને ભટકતી ન કહેવી તે શું કહેવું? તે ભટકતી જાત તો ભાગ્યશાળી છે કે-લ્લા પેટીમાં લઈને સાથે લઇ જાય, આ આપણે તો એવી ભટકતી પ્રજા કે—જે મેળવ્યું તે ત્યાં જ મૂક્યું, ને ચાલ્યા. કરોડો રૂપિયા મેળવે. લાખા સ્ત્રીએ ડાય તો પણ છેડવાનું. યાદવા માફક કરોડોનું કુટુમ્બ હાય તો પણ તે છેડવાનું. લટકવું ને મેળવેલું મૂકીને ભટકવાનું' આ અનાદિકાળથી આપણે કર્યુ.
'
હવે આપણે શે નિશ્ચય કરવા ? મારે હવે ભટકવું નહીં ને મેળવેલી વસ્તુ મૂકવી નહીં.' આજ સમક્તિ, બીજુ સમકિત નહીં. ભટકતાપણું છેટુ. મિલકત એવી મેળવુ કે તે છેડવી જ ન પડે. એ જ સમક્તિ. ભટકવું કયારે ન પડે? આયુષ્યના આધારે ગળું ન અંધાય તો ભટકવું ન પડે. કાયાના કાપિંજરામાં આપણે કેદ રહ્યા છીએ, ત્યાં સુધી ભટકવાનુ છે. સિદ્ધશિલા પર પહેાંચ્યા પછી આપણે તા ભટકવાનું નથી. જેવા ત્યાં ગયા, કે ત્યાંથી કદાપિ ખસવાનું નહીં. એવી મિલકત મેળવવા માટેનું લક્ષ્ય છે કે મરણાંતે પણ તે મિલકત છોડવી ન પડે. ત્યાં ગયા પછી ચાંટયા, પછી ખસવું ન પડે એવા સ્થાનની ઝંખના તેનું જે નામ-સમકિત-એ જ માક્ષ
ક'ની ધુંસરી હોય ત્યાં જ ખાવાપીવાનુ` હોય. મેક્ષમાં ખાવું, પીવું, પહેરવું, એઢવુ નહીં. તેવા મેાક્ષને શુ કરવા ? એમ કહા, તો સમજો કે–ઝિંદાબાદ પાકારા તા છે, પણ તમે ખાવા, પીવા, હરવાફરવાના જ રસિયા છે. જે એમ છે તે આઝાદી–આખાદી શબ્દ ખેલવા તમને શાલતા નથી. તમારે તે આઝાદી આખાદી ભલે ન હોય પણ જે રાજ્યમાં ખાવાપીવા, હરવાફરવાની માજ હાય તેવું રાજ્ય જોઈએ.” એમ જ ખેલવુ જોઇએ. એક રીતે કહેવું પડશે કે એ ખાવાપીવામાં વગેરેમાં ધૂળ પડી કે જેમાં આઝાદી– આખાદી ન હોય.
જેની ઉપર કમ ના સાટા વીંઝાતા રહે, એવા આ સંસાર છે. તેમાં ખાવાપીવાના દિવસે છે પણ ત્યાં કર્મની ગુલામી છે. આથી સમજ્યા
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૦]
- દેશના મહિમા દર્શન હશે કે-કર્મની ધુંસરી હોય ત્યાં ખાવાપીવાનું છે. કર્મની ધુંસરી નથી ત્યાં ખાવાપીવાનું નથી. આ બેમાંથી જે પસંદ હોય તે બેલે. તમને મજા ખાવા પીવામાં છે? કર્મની ગુલામી કબુલ, પણ ખાવું પીવું મળવું જોઈએ, એમજને ?
આઝાદીને અર્થ સમજ્યા, દેશને અંગે આઝાદીને વિચાર કર્યો, કે તેમાં કેઈની ડખલ ન જોઈએ. આત્માની અંદર ડખલ કેઈની ન જોઈએ. આત્મા પોતે જ સ્વતંત્ર છે. અક્કલ વગરની સ્વતંત્રતા તે
સ્વચ્છંદતા. અણસમજુની સ્વતંત્રતા એ સ્વછંદતા, અજ્ઞાનદશા ન હોય, તેમાં કર્મ ન હોય અને તે જ મેક્ષ-કર્મ આડું ન આવે તેવી દશા, તે છે સંપૂર્ણ છે કાલેકનાં જ્ઞાનવાળી દશા. તેમાં કર્મની આડખીલી નહીં.
આપણું મિલકત ઉપર અંકુશ. ઉત્પત્તિ–આવક–મિલકત ઉપર અંકુશ. તેના જેવી બીજી કયી ગુલામી ? અહીં પણ મૂળ મિલકત કેવળજ્ઞાન-દર્શન છે. તેના ઉપર અંકુશ ! મતિ આદિજ્ઞાને ઉપર પણ તેને દાબ! સ્પર્શાદિ વિષયના જ્ઞાન ઉપર પણ તેની બાંહેધરી ! તેની બાંહેધરી એ જ સ્પર્શ-રસ-ગંધરૂપ–શબ્દનું જ્ઞાન. કર્મની બાંહેધરીએ વિચાર કરી શકીએ તે તમારું શું ? વિષયની પ્રવૃત્તિ તે પણ તેના કબજામાં! કહો, કેવી ગુલામી?
આવી ગુલામદશામાંથી છૂટવાને જે નિશ્ચય તે ખરી આબાદી. ઉત્પાદન પારકા માટે કરાય તે આબાદી નહીં. ગાય ઘાસ ખાઈને દૂધ કરે તે પોતાને માટે નહિ, બીજને માટે ! આથી તે તે ઢેર. આપણે મેળવીએ તે દુનિયાદારીનાં-કર્મનાં પિષણ માટે, તેમાં આપણું કંઈ નહીં ! તે નિશ્ચય, તે જ સમકિત. કર્મની આડખીલી ન હોય, જન્મજરા–મરણ મને નડે નહીં તેવું સ્થાન મેળવવાનો નિશ્ચય તે સમકિત. મારી આત્મરિદ્ધિ ખૂલી રહે એવું સ્થાન મારે મેળવવું છે, આવા કાર્યને નિશ્ચય તેનું જ નામ સમકિત. આ તે મેક્ષને જ નહીં પણ આત્માને, કમને, જન્માંતરેને નહીં માનનારાથી જુદાપણું થયું. જિનેશ્વર દેવ, શુદ્ધ ગુરુ, કેવળ કથિત ધર્મ માન્ય છતાં પિલા કરતાં વિધારે મુશ્કેલીમાં આવ્યું ! પણ એમ નથી. ઇતર પદાર્થોથી સેનાને
Page #74
--------------------------------------------------------------------------
________________
૫. કાર્યમાં વિન અને સમ્યકત્વ
- [૪૧ જૂદું પાડવામાં જેટલી મુશ્કેલી નથી, તેનાથી વધુ મુશ્કેલી પિત્તળથી સેનાને જૂદું પાડવામાં છે. તે વખતે કસોટીની જરૂર પડે.
દિગંબરથી લઈએ. તેઓ કહે છે કે–અમે જિનેશ્વરને દેવ માનીએ. બધા જૈનના ફાંટામાં દેવગુરુધર્મ સરખા આવવાના. એ સ્થિતિમાં તેના નિશ્ચયની મુશ્કેલી કેટલી? મોક્ષ, આત્મા, બંધન માનતા ન હતા તેથી નિશ્ચય થયે; પણ મોક્ષાદિ માને છે, યાવત્ જિનેશ્વરને દેવ, સુસાધુને ગુરુ, શુદ્ધ ધર્મને ધર્મ માને છે. તેમનું કઈ શાસ્ત્ર ધર્મ માનવા લાયક નથી, એમ કહે છે? પણ તે વાત જુદી છે. કારણ કે-તેમાં સાચા જૂઠાનો નિર્ણય શી રીતે થાય? ઈતર ધાતુથી સેનાને જૂદું પાડવું તે સહેલું પડે છે, પણ પિત્તળથી જૂદું પાડવામાં મુશ્કેલી છે પણ મેતીને માણેક હીરાથી જૂદું પાડવામાં સહેલું છે, પણ પણ કલચરથી જૂદું પાડવામાં મુશ્કેલી છે. જિનેશ્વરને દેવ માને છતાં મ ડું, કારણ કે તે શી રીતે પારખવા? તે પારખવા માટે શાસ્ત્રકારને પ્રયત્ન કરે પડે છે. શાસ્ત્રમાં કહેલાં લક્ષણવાળા હોય તે દેવ, આગમમાં લક્ષણ કહ્યા તેવા લક્ષણવાળા તે ગુરુ અને ધર્મ. દેવને માનનારી દુનિયા હોય તેમ ગુરુ અને ધર્મને માનનારી હોય, પણ તે કેના કોના આધારે ? તે નક્કી થાય મામા આગમના આધારે
તીર્થકરને, ગુરુઓને અને ધર્મને સાચી હીતે કેણે માન્ય ગણ? માત્ર ધારણાથી દેવ–ગુરુ-ધર્મનું સાચાપણું નહિ. આત્માના કલ્યાણની ઈચ્છાવાળે અને આગમને પ્રમાણુ કરનારે આત્મા જ આગમમાં કહેલાં લક્ષણવાળા દેવને દેવ તરીકે માને. તે દેવે કહેલાં શાસ્ત્રધારે ગુરુ અને ધર્મ માને તે તે ગુરુ અને ધર્મ શુદ્ધ માન્ય ગણાય આ સાચા દેવ, ગુરુ અને ધર્મ."
આથી નક્કી કર્યું કે–જેણે આગમને માન્યાં તેણે જ સાચા દેવ ગુરુ ધર્મને માન્યા. સંપૂર્ણ આડખીલી વગરનું સ્થાન, સંપૂર્ણ અખંડ રહેવાનું અખંડસ્થાન, કેઈકાળે જેમાં આડખીલી કે અપૂર્ણતા નહિ તેવું સ્થાન - તે મેક્ષ માટે આગમના આધારે શુદ્ધ દેવ-ગુરુધર્મનું આલમ્બન કરે તે સમકિતવાળા.
Page #75
--------------------------------------------------------------------------
________________
૪]
દેશના મહિમાન
પ્રશ્ન થશે કે- તે તે માન્યતામાં જ સમક્તિ કહી શકશેા, એધમાં સમ,કંત કહી શક્શે નહિ; માટે બેધ અને વનમાં પણ સમક્તિ કહેા.' પરંતુ માન્યતા એટલે સાધ્યના નિશ્ચય, તેને જ અહીં સમિકત કહીએ છીએ, ચારિત્રમાં, વત્તનમાં, જ્ઞાનમાં સમકિત માનીએ છીએ, પણ તે અહી કહેતા નથી. વાણિયાના છોકરા’ લેા છે, પણ વાણિયા છોકરો ' એમ કેમ નથી ખેલતા ? બાપની જાત કહી એટલે છેકરાની જાત આવી ગઇ. તેમ સમ્યાન તે ચારિત્ર તે છેકરાં છે, અને સમ્યક્ત્વ તે બાપ છે. સમ્યગ્દન હોય તે જ જ્ઞાન અને ચારિત્ર કહેવાય, જ્ઞાનમાં, ચારિત્રમાં, સમ્યગ્ પણું દશ નનું ઉતરેલું છે. તે પ્રશ્ન કરશે કે -‘જ્ઞાનમાં સમ્યપણુ’, ચારિત્રમાં સમ્યપણુ માનીએ છીએ ને ?”
6
વાત ખરી: છોકરો દત્તક લીધા પણ તેને મિલકત આપવાની નથી. દત્તક લીધા કબૂલ, અને દત્તક લીધે તે સાષિત થાય પછી દત્તક મિલકતના હક્કદાર. દત્તક લીધા કબૂલ અને વારસા ન આપવા તે ઈમાનદારોને ન પાલવે. તમે કહેશે કે આને અથ તો એ થયે કે ‘જ્ઞાનમાં, ચારિત્રમાં સમ્યક્ત્વ માનવું છે, ને જ્ઞાનમાં, ચારિત્રમાં સમ્યક્ત્વ કહેવું નથી !' તે સમજો કે–ચારિત્રનુ ત્યારે જ સમ્યક્ત્વપણું કે જ્યારે દનમાં સભ્યપણું હાય, હવે તે કેવી રીતે ? તે અંગે.
Page #76
--------------------------------------------------------------------------
________________
છે દેશના
અપેક્ષાવાદ અને આત્મા
[સં. ૨૦૦૦ના ફા. વ. દ્વિતીય પ્રતિપદા શનિવાર સગરામપુરા-સુરત] | [આજે ક્ષત્રિય-વણકર વર્ગના અગ્રેસર ગાંડાભાઈ કડીવાળાએ આ. પૂ. બહુશ્રુત મહાપુરુષને પિતાના આંગણે ભારે આડંબરથી પધરાવ્યા હતા. પોતાની કામે જાહેર–મોટા રસ્તાઓને વિવિધ ધજાપતાકાઓ આદિથી અતિ રમણીય બનાવ્યા હતા. અતિશય ભપકાદાર, રેનકદાર, ભાતભાતનાં કાપડ–કિનારી જરીકામ વગેરે કિંમતી વસ્તુઓની કમાને અને તેરણોથી શોભા કરી સગરામપુરાનાં રસ્તા, મકાને, શેરીઓ અદ્ભુત શણગાર્યા! જે શોભાની અપૂર્વતાને નજરે જોનાર જ અનુભવ કરી શકે, રસ્તામાં પૂ, આગદ્ધારક મહર્ષિના ઉપદેશથી જૈનધમ બનેલ તે કેમે ચેકખા-સારા–સાચા ઉત્તમ પ્રકારના કિંમતી મતીના જ સાથિયા કરી ઉપર ગીનીઓ મૂકી, ગહુંલીઓ કરી કૃતાર્થતા અનુભવી હતી ! કેટલીક જગ્યાએ પાવલી-રૂપીઆ-બે આના-આના અને પૈસા આદિના સ્વસ્તિક રચવામાં આવ્યા હતા, જે જેનાર આશ્ચર્યચકિત બન્યા હતા! લેકેની ઠઠ અજબ હતી. ભારે આડંબરી સામૈયું શહેરમાં ત્રણ માઈલના ચક્રાવામાં ફરીને સગરામપુરે ઉતર્યા બાદ પૂ. બહુશ્રુત મહાપુરુષે આ દેશના પ્રારંભ કરેલ.]
आत्मवत् सर्वभूतेषु, सुखदुःखे प्रियाप्रिये । चिन्तयन्नात्मऽनिष्टाम् , हिंसामन्यस्य नाचरेत् ॥
વિવેકીઓને પ્રાપ્ત કરવા લાયક શાસ્ત્રકાર કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમાન હેમચંદ્રસૂરિજી મહારાજ ભવ્યના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે આ જીવને અનાદિકાળથી સુંદર પદાર્થો ગમે છે જે કે “સુખ ગમે છે,” એમ સામાન્ય રીતે કહેવાય છે, અને તેનું કારણ, સહુને દુખને
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૪]
દેશના મહિમા દર્શન અણગમે હંમેશાં હોય છે. સૂતાં-જાગતાં મુસાફરીમાં કે બેઠા હોય, તે દરેક અવસ્થામાં દરેકને સુખ જ ગમે છે, અને દુઃખને અણગમે રહે છે. એટલા માટે ગ્રામવત સમg' કહે છે. એ વચનને અર્થપિતે મૂર્ખ હેય તે આખા જગતને મૂર્ખ સમજવું? પિતે વિદ્વાન હેય તે બધાને વિદ્વાન અને રોગી હોય તે બધાને રેગી સમજવા? પિતે દૂધપુરી ઉડાવે તે આખું જગત દૂધપુરી ઉડાવે છે ? તેવી સમજવાવાળે થાણાની ગાંડાની ઈસ્પિતાલમાં શેશે. તેમ માનનારો એ મનુષ્ય બીજી જગ્યાએ નહીં શોભે, પણ થાણાની ઈસ્પિતાલમાં શોભશે.
મહાનુભાવ! તે વચન કયી અપેક્ષાએ કહ્યું છે? જગતમાં અપેક્ષાવાદ ન સમજે તેને એક વચન પણ બોલવાને હક્ક નથી. અપેક્ષાને સમજે. આ ત્રણ આંગળામાં વચલીને નાની કે મેટી કહેવી ? પૂજા કરે છે તે અનામિકા આંગળીને નાની કહેવી કે મેટી કહેવી? કનિષ્ઠાની અપેક્ષાએ મેટી, મધ્યમાની અપેક્ષાએ નાની. અપેક્ષાએ જ. એમાં નાના મોટા શબ્દો પરસ્પર વિરુદ્ધ છતાં અમુક અપેક્ષાએ તેનામાં નાના મોટાપણું છે, તેથી ગ્રંથકારોને તેનું નાની–મોટી એમ કહેવાને બદલે “અનામિકા' કહેવું પડ્યું,
એ રીતે અપેક્ષા ન સમજે તેઓ “નામવત સર્વભૂતેષુ એ વાક્ય સમજવાને લાયક ન ગણાય. જે પિતાને આત્મા તે જગતને આત્મા પણ તે કયી અપેક્ષાએ? તે માટે કહ્યું કે-કુવે સુણે રિયાકિજો” છે. રોગી-નિરગી, શાંત-અશાંતની અપેક્ષાએ સુખ-દુઃખ, પ્રિય-અપ્રિય નહીં, પરંતુ જેવું આત્માને સુખ વહાલું છે અને દુઃખ અળખામણું છે, તેવું અન્યને સુખ વહાલું છે અને દુઃખ અળખામણું છે, એ અપેક્ષાએ. તે સાંભળી–સમજી શું કરવું ? તે માટે સમજાવ્યું કે આ આ વસ્તુ સમજી એક જ કરવાનું કે–પિતાને મેટામાં મોટે ડર શાને લાગે ? જીવનને. તેથી જીવન બચાવવા માટે પિતાના જીવનની જેમ બીજા તરફ વર્તાવું.
મરતાને કઈ એમ કહે કે “કાં તે કોડ સેનિયા લે, અને કાં તે જિંદગી લે. તે તે શું ગ્રહણ કરે? દરેક જીવ, જિંદગીને જ ઈચ્છવાવાળે છે. પેપર જાણનારા, વાંચનાર જોઈ શકે છે કે રશિયાના
Page #78
--------------------------------------------------------------------------
________________
૬. અપેક્ષાવાદ અને આત્મા
[૪૫
આરે, જર્મનીના કૈસરે, અફઘાનના સુલતાને, ઇરાનના શાહે, પાટુગીઝ રાજાએ, સ્પેનની પાર્લામેન્ટે ગાદી છેડી દીધી હતી. શા માટે ગાદીએ છેડી હતી? કારણકે તેમને જીવ વહાલા હતો. રશિયાના ઝારને રાજય કરતાં પોતાના જીવ વહાલા હતા, તેથી રાજીનામુ આપી જીવ બચાવ્યેા હતા.
જીવન એટલું બધું વહાલું છે કે તે આગળ ખધુ તુચ્છ છે, તા જગતના જીવાને પણ પોતપોતાનુ જીવન વહાલુ છે. આ વાત ફળ તરીકે જણાવી. “જગતને સુખ વહાલું છે. દુઃખ અળખામણુ છે,’” આ સિદ્ધાંત છતાં પણ આ સિદ્ધાંત, અપવાદ વગરને છે, તેમ નહીં. અપવાદવાળા આ સિદ્ધાંત છે. જે વસ્તુ ગમી હાય, સુંદર લાગી હાય, ગમેલી સુંદર વસ્તુ માટે સુખના ભાગ આપવા, ને દુઃખ સહન કરવા જીવ તૈયાર થાય છે. માટે જ શાસ્ત્રકારોએ સુદરપણાને પહેલુ પ્રાપ્ત કરવા ચેાગ્ય ગણ્યું.
પહેલવહેલુ વિવેકીઓને પ્રાપ્ત કરવા લાયક શુ? જેમાં સુંદરપણુ હાય તે પ્રાપ્ત કરવા લાયક, સુંદરપણાની ઈચ્છા દરેકને રહે તેમાં અપવાદ રહી શકતા નથી. સુદરની સાદ્ધ માટે દરેક જીવ મથે છે. એમાં અપવાદ નથી. સુખ માટે અપવાદ નથી, પર તુ સુ ંદર મેળવવાની ચાહનામાં અપવાદ નથી. સારાં ગમેલી ચીજ મેળવવામાં ચાહના! તેમાં અપવાદ નથી.
સુંદરપણું કાની ઉપર આધાર રાખે છે ? દેખનારની બુદ્ધિ ઉપર. સુંદરપણાના આધાર કાની ઉપર ? સુ ંદરતાની તપાસ કરનારની બુદ્ધિ ઉપર. કીડી, મકાડી સારા રસમાં, ગંધમાં સુંદરતા ગણે છે. સામાન્ય જગતના જીવા જેઆ માહમાં મૂંઝાયા છે, તેએ અને દારુમાં ચકચૂર બનેલા માનવીએ સુંદર કઈ ચીજ, તે સમજી શકે નહીં. તેવી જ રીતે આ જગતમાં મોહની માયામાં સૂ ઝાયેલા, મોહના ઘેનમાં છકેલા આત્મા, પોતાને માટે સુંદર શુ' છે, તેના પર ક્ષા-નિણ ય કરી શકતા નથી. આત્માને મેળવવા લાયક કયું સુંદર છે, તેના આ જીવે ખ્યાલ પણ કર્યાં નથી.
સુ ંદર શું? તે સમજાવું, તે પહેલાં એક વાત ખ્યાલમાં લઈ લે. જે કેાઇપણ તમારી ઉપર હુકમ બજાવે. જેમ કે-વૈદ્ય કહે કે-મરચુ' ના ખાશે.' એ વૈદ્યે હુકમ કર્યોઃ એ એના સ્વાર્થી માટે હુકમ નથી.
Page #79
--------------------------------------------------------------------------
________________
દેશના રાહિમ ન તયને મરચું ખાવા માટે નિષેધ કરે છે. તે નિષેધ બૈધના પિષણ માટે નથી, પરંતુ જેઓ તમારી ઉપર એવા હુકમ કરનાર હોય–કે સ્વતંત્ર બને અને પ્રાણ આપો.” તે હુકમ ક્ષમ્ય, પણ “ગુલામ બને અને પ્રાણુ આપે તે હકમ કેણું સહન કરે? જગતમાં તલવારના જેરે તણખલું પકડવું પડતું હોય તેવા વખતે ભલે આવા હુકમને માન આપો, પણ જેઓ મોહમાં મૂંઝાયા છે એવા ઉપર એ હુકમ બજાવે તેને કેણુ માન આપે? મેહમાં મૂંઝાયેલા ઉપર તે હુકમ બાવનાર કર્મ છે.
કર્મ આ જીવ ઉપર હુકમ બજાવે છે કે-ગુલામ બન, ને પ્રાણ આપ.” સર્વ ગતિઓ ને સર્વ ભવ માટે તેને એક સરખો હુકમ છે કે ગુલામ બનને પ્રાણ આપ. તારું કેવળજ્ઞાનને કેવળદર્શન, વીતરાગપણું અને આત્માની શક્તિ મારા કબજામાં સેપી દે! આત્માની જે શકિત, તે જ્ઞાનદર્શનશક્તિ-માન્યતાની વર્તનની શક્તિ. યાવત્ આત્માની લેવાદેવાની શક્તિ. પિતે પહેલાં લખાવીને પિતાને આધીન કરી લે છે !
વિપસ બુદ્ધિ-તારે તારી શક્તિ છે, એમ ગણવું જ નહીં. તારી શક્તિ ઉપર તે કર્મરાજાએ બુદ્ધિવિપર્યાસની કરવાલ ચલાવી છે. તારી કઈ શક્તિ છે કે તારે ન વિચારવું, એના જે બુદ્ધિવિપર્યાસ કો? મારું ભલું શામાં? એમ વિચારવાની અને એવી રીતે વર્તવાની તાકાત ચોરી લે એ એ બુદ્ધિ વિપર્યાસ છે પિતાની તાકાત અજમાવવા જાય તેવા ઉપર સોટા પડે તે કેણુ? મેહ. મેહ, આ જીવ ઉપર જોહુકમી ચલાવી તેને પિતાના સ્વરૂપનું, શક્તિનું, સાચી માન્યતાનું ભાન થવા ન દે, તો પછી તે સ્વરૂપાદિને જાહેર કરવાને વખત તો કયાંથી જ હોય ?
આ જુલમી કેરું? મહરાજા ! તેણે ગુલામીની ધુંસરીમાં બાકી રાખી? એ કહે છે કે પ્રાણ લઉં! અને તે પણ જુલમને પાર ન હોય તેવી સ્થિતિમાં મૂકીને! તમને ગુલામ બનાવું ને પ્રાણુ લઉં ! ભભવ જન્મ–જરા-મરણના ચક્કરમાં ફેરવું ! લાખ-સેંકડો-કરડે વખત પ્રાણ લઉં ! આમ કર્મરાજાની જુલ્મી રીતથી તમને ગુલામ બનાવું ને તમારા પ્રાણ લઉં. આના જેવી જુલ્મી રીતિ દુનિયામાં
Page #80
--------------------------------------------------------------------------
________________
૬. અપેક્ષાવાદ અને આત્મા
[૭ ન હોય. “ગુલામ બનાવું ને પ્રાણ લઉં.”તમારી રિદ્ધિને જાહેર કરવા ન દઉં. કર્મ પિતાની અપેક્ષાએ આત્માને દ્રોહી ગણે, અને જન્મજરા-મરણરૂપ ઘાંચીની ઘાણીમાં પીલે ! જે કર્મ આ જીવને ગુલામીની ધુંસરીમાં જોડી શકે, જંપીને બેસવા ન દે. જન્મ–જરા–મરણની ઘાણીમાં પિલે, તે કર્મ કેટલું ક્રૂર ?
મનુષ્ય વિચારે કંઈને કુદરત કરે કંઈ! મનુષ્યની ધારણા પ્રમાણે કાર્ય થતું હોય તે ચક્રવત્તિના વંશમાં કેટલીય વંશપરંપરા સુધી ચક્રવત્તિ પણું રહેત ! પણ કુદરત કેઈ જુદું જ કામ કરે છે. કર્મરાજા આમ આખા જગતને ગુલામ રાખવા માટે તૈયાર રહે છે, પણ કુદરત મનુષ્યપણું આપે છે, ત્યાં કર્મરાજાના ટાંટિયા કપાઈ જાય છે. આ
જીવ, એકેન્દ્રિયાદિમાં જુલમ શું ચીજ, તે સમજતો જ નથી, તો તેને નિવારે ક્યાંથી?
કુદરતે મનુષ્યપણામાં કર્મની પોલ ઉઘાડી પાડવાનું ગઠવ્યું છે. કમને છેદ કરવા માટે યંત્રો બેઠવ્યાં છે. કર્મનાં હાડકાં બાળી નખાય એવું પયંત્ર બનાવ્યું છે. શુદ્ધ ચિદાનંદસ્વરૂપ-આત્માની દિશા મનુષ્યપણુમાં જ મેળવાય છે. કર્મને સર્વથા નાશ કરી, સંપૂર્ણ આબાદી અને આઝાદી મેળવવાની દશા જે કઈપણ જગ્યાએ હોય તે માત્ર મનુષ્યપણામાં જ છે, પરંતુ જે દેશ પિતાની પવિત્રતાને કારણે જગનની ટોચે ચડેલે હોય તેવા દેશમાં દ્રોહીઓ ન હોય તેવું નથી. દ્રોહી વગરને કેઈ દેશ નથી. મારા દેશમાં દ્રોહીઓ ન હોય તો હું કાર્ય કર્યું, એ વિચારવાળે કાર્ય જ કરી શકે નહિ. દ્રોહીના ભયથી સાવચેત રહી, દ્રોહીને નિર્મૂળ કરી કામ તે કરવું જોઈએ.
આત્માને અંગે સમજાવ્યું કે-તું તો જવાબદાર ને જોખમદાર નથી બન્યું. કર્મ સત્તામાં મોક્ષવાદી પણ દેશમાં દ્રોહ કરનારો છે. દેશમાં પક્ષ દેખાડી દેશમાં વિપક્ષનું કાર્ય કરે, તેમ મેક્ષવાદી આત્માનેકર્મને માનીએ છીએ અને મેક્ષ માનીએ છીએ, એમ પક્ષ દેખાડીને કર્મસત્તાને તોડવાનું કાર્ય કરે. કમને માનનારા બનીને સમજાવે શું ? નથી તારી જવાબદારી ને નથી જોખમદારી, તો તેવા મનુષ્યના
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૮]
દેશના મહિમા દર્શન પ્રયત્નનું ફળ શું? તમારામાં જવાબદારી ને જોખમદારી ન હોય ને આખી પ્રજા લેહી રેડી દે, તેમાં શું વળે? અહીં આત્માને અંગે કેટલાક તરફથી એમ પણ સમજાવાયું છે કે-આત્મા પોતાનાં કૃત્યે માટે જવાબદાર–જોખમદાર નથી ! આ કેવું વિચિત્ર? | મુનિએ ૫૦૦૦ (પાંચ હજાર) રૂપિયા અવળા થાય તે વેપાર કર્યો. તેમાં જવાબદાર મુનિમ- પણ જોખમદાર શેઠ ગણાય. કેની કથળીમાં કાણું પડશે? તેમ અહીં હું “જવાબદારી અને જોખમદારી બે શબ્દો લાગુ કરું છું. - જગતમાં એક જ એ ધર્મ કે મત છે કે-જે જીવને જીવની જવાબદારી અને જોખમદારીમાં રાખે છે; જોખમદારી ભગવાનને શીર લગાડતો નથી. સદ્ગતિ-દુર્ગતની જોખમદારી જીવની પિતાની છે, માબાપ-ભાઈભાંડુની જવાબદારી કે જોખમદારી નથી.
કહેવાનું તત્વ એ છે કે દુનિયાની અપેક્ષાએ સારે સ્પર્શ—નકારે સ્પર્શ તેમ રૂપ, રસ, ગંધ વગેરે તપાસવાનું, જડની અપેક્ષાએ સુંદરતા અસુંદરતા તપાસવાનું જાનવરમાં પણ છે. સ્પર્ધાદિનું સારાસારપણું તપાસવાનું જાનવરમાં પણ છે. પરંતુ તેમાંનું મનુષ્યપણામાં કર્યું રજીસ્ટર થયું છે? આત્માનું સુંદર–અસુંદરપણું તપાસવાનું રજીસ્ટર મનુષ્યપણામાં જ થયેલું છે. તેનું જ નામ સમ્યકત્વ. સારા-સુંદર– શેભનપણું, તેનું જ નામ. તેનું તત્ત્વ એ કે-સુંદરપણને નિશ્ચિત કરેઃ કેઈપણ ઉપાયે આ સુંદરપણું મેળવવું જ છે. આત્માનાં સુંદરપણાને મેળવવા અહોનિશ પ્રયત્ન કરો. તે સિવાય બીજું મારે ખપે નહિ. તે જ સમ્યકૃત્વ. એ જેને થાય તેને પાંચ વસ્તુ મેળવવાની રહે છે. તે કયી વસ્તુઓ? ૌર્યપ્રભાવના-ભક્તિ-પ્રભુશાસનમાં કુશળતા અને તીર્થસેવા. તે કેવી રીતે ? તે અગ્રે.
Page #82
--------------------------------------------------------------------------
________________
છે દેશના
જડ અને ચેતન
[સં. ૨૦૦૦ ફા. વ. ૩ સોમવાર નેમુભાઈની વાડી સુરત]..
ભવજેલ શાસ્ત્રકાર ભગવાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે- આ જીવ, પિતાનાં સ્વરૂપને વિચારતો નથી. ભગવાન ગણધર મહારાજાએ શાસનપ્રવૃત્તિ વખતે એક જ ઢઢેરે જાહેર કરે છે. કો? તમે જે કઈપણ માગ સમજવા માગે, આત્માની ઉન્નતિ સાધવા માગે, તો પ્રથમ તમે ભવકેદમાંથી છૂટે. જેની ચારે બાજુ ભીંત હેય, દષ્ટિગંધ હોય, તેવાં સ્થાનને જેલ કહેવાય. મહેલની ચારે બાજુએ બારીઓ અને દરવાજા હોય, તેમ આ તમારે ભવ કેદખાનું છે કે મહેલ ? તે સમજે. આ ભવ કેદખાના તરીકે હોય તો તેને મહેલ બનાવે. જે ભવની અંદરથી ગયા ભવની કે આવતા ભવનદષ્ટિ પહોંચાડાતી નથી, એ ચારે બાજુની દકિટબંધવાળે ભવ હોય ત્યાં તેને કેવું ગણવું? જેમાં બહાર દષ્ટિ ન જાય તેવાં સ્થાનને શું ગણીએ?
એ વિચારણા ન આવે કે–ગયા ભવમાં કેણ હતું ? આવતા ભવમાં કોણ થઈશ ? તેવી દષ્ટિ ન આવે તે તે ભવ કે ગણવે ? બંધીસ્થાનને આપણે કેદ કહીએ છીએ. મહેલની અંદર ચારે બાજુની દષ્ટિ ખુલ્લી હોય. આપણે ભવ તે જેલ છે. જે આ ભવમાં, ગયા કે આવતા ભવને વિચાર ન કરીએ તે મહેલ ક્યારે થાય કે જ્યાંથી ચારે બાજુ દષ્ટિ ફરી શકે ?
શાસ્ત્રકાર તે ત્યાં સુધી કહે છે કે-વિચારશીલ કેને કહે? વ્યવહારદષ્ટિએ કેને વિચારશીલ ગણવે ? લાંબી મુદતના વિચારવાળાને સંજ્ઞી કહે છે. તિયામાં પદ્ધિને, તેમજ નારકીને તથા મનુષ્યોને
Page #83
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન સં ૌદ માને છે, પણ તે સંજ્ઞી ભેદ માત્ર વ્યવહારથી પ્રસિદ્ધિ માટે, સમજણ માટે.
વ્યાકરણકારોમાં સૂત્ર છે કે- “ ત ” એટલે કે પહેલાં જૂઠા રસ્તામાં રહેવું જોઈએ. પછી સત્યમાં જવું. જેમકે “તે અત્ર” હોય તે સાચે નહિ, પરંતુ પછી “તેડ” તરીકે સાચું કરાયઃ તેમ “મધુ અa? પહેલાં મૂકવું પડે અને તે પછી કદર’ કરવું પડે. એ પ્રમાણે વ્યાકરણકારેને પહેલાં અસત્ય રસ્તામાં રહેવું પડે, પરંતુ શાસ્ત્રકાર એ નથી માગતા.
શાસ્ત્રકારે વ્યહારમાં રહી પછી નિશ્ચયમાં જવાનું કહ્યું છે. હેળી વખતે નાનાં બચ્ચાંઓ દાનતના ખરાબ નથી, તેમને જુવાનીને કેફ નથી. મશ્કરી મેઢાની કરે, અંતરની નહિ. અપશબ્દો બોલે તે માત્ર શબ્દથી કેમ? અંતઃકરણમાં અપક્રિયા નથી વસી. પરંતુ તે કેને શેલે? અજ્ઞાનીને. તેમ અધ્યાત્મને નામે “હે આત્મા !” કર્યા કરે, અને વ્યવહારમાં મીંડું, એ તે લવા પાદશાહ જેવું થાય.
અધ્યાત્મની વાતો કરનાર લવાભાઈ, લવ પાદશાહ અધ્યાત્મની વાત કરનારે. રાતના બાર વાગ્યા સુધી અધ્યાત્મની વાત કરનારે. લવાની ટોળમાં બેસનાર એક મનુષ્યને ગામ જવું પડ્યું છે. ઘરવાળી કહે છે કે-ઘરમાં ગેળની કાંકરી પણ નથી. તમે ગામ જાય છે, પણ ગોળ વગર શું થાય? પિતાને વિચાર થયે કે “ રાતે બાર-એક વાગે ગોળ લેવા કયાં જવું?” બૈરીને એક રૂપિયે આપ્યું અને કહ્યું કે-“સવારે ગેળ લાવજે.”
બૈરીએ કહ્યું કે- પણ હું માલ તેલમાં ન સમજું.” ત્યારે પેલાએ કહ્યું-“તારે કંઈ પંચાત નહીં.” ૌરી કહે છે કે-“કેમ?”
પેલે કહે છે કે-લવાભાઈને ગેળની દુકાન છે. રૂપિયે અને તપેલી મૂકીશ ને કઈ સાથે ગેળ” એમ કહેવડાવીશ એટલે ભાવ, તેલ, માપ જેવું નહીં પડે.”
Page #84
--------------------------------------------------------------------------
________________
૭. જડ અને ચેતન
[પા બૈરી સવારે લવાની દુકાને ગઈ. રૂપિયે ને તપેલી આપી, ને કહેવડાવ્યું. લવાએ જોયું કે ગ્રાહક સારું નરસું સમજે એવું નથી, તેથી જૂને અને ખેરે ગાળ આપે. પેલો બહારગામથી આવી જમવા બેઠે, ગેળ વિનાનું ફીકકું જેટલું ખરાબ ન લાગે તેટલું તે ખાણું ખરાબ લાગે. ખરાબ ગેળ જેમાં પડે તે બેસ્વાદ થાય. ઉલટી જેવું થાય. પેલે જમવા બેઠો, તેણે ખાધું એટલે મેં ખરાબ થઈ ગયું.
બૈરીને કહ્યું–ચાખ.” બાઇએ ચાખ્યું. “આ શામાં ગોટાળો? ગળ તપાસી આવું ?
પેલે કહે કે–“લાવી છે કોને ત્યાંથી?” બૈર કહે-“ લવાભાઈને ત્યાંથી.’
પેલો કહે- પણ તેમાં તે કદિ તપાસવાનું હોય? ” એમ કહી ગોળ તપાસવા ન દીધે, બૈરીએ બીજી વસ્તુઓ તપાસી.
બાયડી કહે છે કે તમે ગોળ તપાસવાની ના કહે છે, પણ તપાસવા તે દે, એમ કહી ગોળ તપાસ્ય ને તે બોલી કે–ગળમાં જ ગોટાળો છે.
પેલે કહેકે “લાવી કેને ત્યાંથી ?' બૈરી કહે-લવાભાઈને ત્યાંથી લવાભાઈ એ જ તેળી આપે છે.
બૈરી ગોળ લેવા આવી ત્યારે લવાભાઈએ “કેણ શું માગે છે?” એ જોયું નહિ હેય, કારણ કે–તે અધ્યાત્મી પુરુષ છે. ગમે તે આપી દીધું હશે. એમ માનીને ગેળની તપેલી લઈ લવાભાઈ પાસે પેલે આજે. “બૈરી કાલે સવારે તમારે ત્યાંથી આ ગોળ લઈ ગઈ હતી, તે જુઓ, માલ ફેર છે.”
લવાભાઈએ કહ્યું. “અરર....! મને ખેદ થાય છે. મારી મહેનત પર પાણી ફરી વળ્યું! આટલી મારી સેબતમાં તમે રહ્યા, છતાં તમને હજુ કડવા મીઠાને હજુ ભેદ રહ્યો? બાર બાર વાગ્યા સુધી ગેષ્ઠીમાં બેસનારા, બ્રહ્મની વાત સાંભાર તમે, હજુ કડવું મીઠું કરનારા રહ્યા? પેલે કહે કે-“મારી બુદ્ધિ તેવી નથી થઈ, પણ આખું કુટુમ્બ તેવું ઓછું હોય? માટે ગોળ બીજો આપે, અને બીજો ન હોય તો
Page #85
--------------------------------------------------------------------------
________________
- પર
દેશના મહિમા દર્શન રૂપિયે પાછો આપો. લવાભાઈ કહે : “નાંખ નાંખ ઉકરડે. વેપલે કરવા બેઠા છીએ કે શું?”
તેવી રીતે કળિયુગમાં અધ્યાત્મને નામે લેકેને દેરનાર કઈ સ્થિતિમાં જાય છે? કળિયુગમાં અધ્યાત્મવાદીઓ હેળીના બાળકેઘેરિયા જેવા હોય છે. ચિત્તની શુદ્ધિ રાખીને વચન અને કાયાની અશુદ્ધિ રાખે, તે તે હોળીના ઘેરૈયામાં પણ કાયા અને વચનની અશુદ્ધિ સાથે મનની પણ અશુદ્ધિવાળા હો તે તે લવાભાઈ જેવા જ કે બીજા ?
શાસદષ્ટિએ અધ્યાત્મ આત્મકલ્યાણની બુદ્ધિએ ધર્મની ક્રિયા કરવાની છે. આ લેકના કે પરલોકનાં સુખની ઈછાએ નહિ. કીર્તિ–વર્ણશ્લાઘા-પ્રશંસા માટે ધર્મક્રિયા ન કરવી પણ મા કર્મ નિર્જરા. માટે જ ધમકરણ કરવી” એમ જણાવવા માટે કહ્યું કેઝારમાનામfષ૦' કર્મક્ષય કરી આત્માને નિર્મળ કરવા માટે ધર્મક્રિયા કરવી. જ્ઞાનાચાર, દર્શનાચારાદિ પાંચે આચારની પ્રવૃત્તિ, આચાર તે જ અધ્યાત્મ છે. વાતે અધ્યાત્મની ગમે છે, પણ પરમાર્થ સમજાયું નથી.
કર્મક્ષય માટે પાંચે આચારની પ્રવૃત્તિ, તે જ અધ્યાતમ છે, નહીંતર ફાગણના ઘેરૈયા જેવી દશા છે. ફાગણના ઘેરૈયા (હળી રમનારા) વચન અને વર્તનનાં ખરાબ પણ તેમને દાનત ખરાબ નથી. પણ જેઓ દાનત =પરિણામ, મન વચન કાયાથી ખરાબ અને અધ્યાત્મની વાત કરે તે કેવા સમજવા ? જેમાં ઉચાર, આચાર, વિચાર ત્રણેની શુદ્ધિ ન હોય, તેવાનાં “હે આત્મા !” કથનને શું અર્થ ! અધ્યાત્મ એનું નામ કે-જ્યાં કર્મની નિર્જરા હય કર્મક્ષયની બુદ્ધિ રાખી જે ધર્મપાલન થાય તે જ અધ્યાત્મ છે.
દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હવે મૂળ વાત પર આવીએ. માત્ર દુનિયાદારીના વિચારો, ઉચ્ચારે. આચારે રહેલા હેય, વિષય. કષાય માટે જ ઉચારાદિ રહેલા હોય,
Page #86
--------------------------------------------------------------------------
________________
૭. જડ અને ચેતન
[૫૩ તેવાને ભવાંતરની દષ્ટિ થઈ, તેમ કહી શકાય નહીં. વ્યવહારમાં રહીને નિશ્ચયમાં જાય. “ધમ એટલે નિશ્ચય, અને વ્યવહાર એટલે દુનિયા,એમ ગણી લે છે; તેમ નહીં. જે કંઈપણ બાહ્ય આચારની કિયાની ધાર્મિક પ્રવૃત્તિ તે વ્યવહાર અને તેમાં આત્માની
જે પરિણતિ તે નિશ્ચય. વ્યવહારમાં રહી નિશ્ચયમાં વધે, તેવી જ રીતે વ્યવહારમાં રહેવા ખાતર, વ્યવહાર સમજવા ખાતર, લાંબા કાળની વિચારણુવાળાને સંજ્ઞી કહ્યા, પણ તત્ત્વની દષ્ટિએ અમે તેને સંજ્ઞી ગણતા નથી. ભલે લાંબા કાળની વિચારણાવાળે હેય, આ ભવને અંગે કંચનાદિ માટે, સમૃદ્ધિ કુટુમ્બકબિલા માટે ભલે લાંબા વિચાર કરનારા હોય, તેને વિચારશીલ માનતા નથી.
શાસનની પ્રવૃત્તિ-શરૂઆત કરવાની વખતે સર્વજન સમક્ષ જાહેર કરે છે, કે-અમે કુટુમ્બાદિકના વિચાર કરનારાને સાચા સંજ્ઞી કહેતા નથી, પણ વસ્તુતઃ અમે તેને જ વિચારશીલ કહીએ છીએ કે-જે ક્ષયે પશમ સમ્યકત્વ ધારણ કરનારો હોય. “હું કેઈક ભવમાં હતે, ને ત્યાંથી આવ્યો છું. અને આ ભવથી બીજે ભવ જવાને છું.” આટલા વિચારવાળો હેય તે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાએ સંજ્ઞી. એ જ શાસ્ત્રદષ્ટિએ સંજ્ઞી.
વ્યવહાર માત્રથી સામાન્ય વિચારવાળી સંજ્ઞી ખરા, પણ શાસ્ત્રદષ્ટિએ સંજ્ઞી કેશુ?
જે ક્ષયે પરમ સમ્યકત્વ ધારણ કરનાર હોય તે. “ગયા ભવમાંથી અહીં આવેલું છું, આ ભવમાંથી બીજા ભવમાં જનારે છું – આ વસ્તુ જેને રમી રહી હોય તેને જ શાસ્ત્રકારે વિચારશીલ માને છે. અહીંથી આગળ ચાર ગતિમાંથી ગમે ત્યાં જવાનો છું. આવા વિચારવાળા હોય તેને જ અમે. સશી-વિચારશીલ માનીએ છીએ. આ વિચાર ન આવે તેને અમે વિચારશીલ માનતા નથી. આ વાત દરેક ગણધર મહારાજા તીર્થની પ્રવૃત્તિ વખતે પ્રથમ જાહેર કરે છે. આ ઉપરથી એ નક્કી થયું કે આપણે ભટકતી પ્રજા છીએ.
લુહારીયા કરતાં પણ આપણી જાતની નપાવટતા. લુહારીયાની જાત એક ગામથી બીજે ગામ ફર્યા જ કરે. તેને
Page #87
--------------------------------------------------------------------------
________________
દેશના સહિમા દર્શલ ઘરબાર ન હોય. તે ભટકતી જાત કરતાં આપણી આ જાત ભૂંડી હોય છે. પેલી ભટતી જત, માલ ટોપલામાં નાંખી કે પિઢીયા ઉપર ભરી જોડે લઈ જાય છે. માલ સાથે લઈને ફરવાવાળી ભટકતી જાત,
જ્યારે આપણે માલ મૂકીને ભટકવાવાળી પ્રજા! આખી જિંદગી દ્રવ્ય કરેડનું ઉપાર્જન કર્યું. ચકવતી માફક લાખ સ્ત્રીઓ પર. કુટુમ્બ યાદ માફક મોટું ભેગું કર્યું. શરીર હજાર ગાઉનું મોટું કર્યું. તેમાંથી લઈ જવાનું શું ! સરવાળે શૂન્યને વેપલે.
આખી જિંદગી વેપલો કર્યો. આ ચાર વસ્તુ મેળવવાને પંપ. કર્યો કંચન, કામિની કુટુમ્બ અને કાયા. પછી સરવૈયામાં છેવટે સાથે શું આવવાનું ? કંચનાદિ ચારે અહીં મૂકીને જવાનું. હા, લુહારીયા કમાણી ટપલામાં નાંખીને સાથે લઈ જાય. આપણે ખાલી હાથે. જવાના. જન્મજન્મ આપણે મહેનત કરી, આપણે વસ્તુ મેળવી, પણ બધું મેળવીને અહીં મૂકીને જવાનું ! માગેલું કેટલે વખત રહે ? વિવાહમાં માગેલું ઘરેણું કેટલા દિવસ રખાય?
માગેલી વસ્તુના માલિક ન બનાય. માગેલાના માલિક ન બનાય. ઘરની ચીજના માલિક બનાય. કંચન, કામિની, કુટુમ્બ, કાયા સાંગિક માગેલી ચીજ છે તે આત્માની ચીજ નથી; જ્યારે માગેલી ચીજ છે, ત્યારે તે ન રહે, તેમાં. આશ્ચર્ય શું?
કયી ચીજ સાથે રહે? પિતાની ચીજ હોય તે જ સાથે રહે. હંમેશાં માગેલી ચીજ ન રહે.
હવે પિતાની ચીજ કઈ? પિતાની ચીજ સમજવી તેનું નામ સમકિત. પરની ચીજ પર તરીકે. પિતાની ચીજ પોતાના તરીકે સમજવી તે જ સમક્તિ. મેક્ષ પામે ત્યાં પણ તે માથે ! શરીરને સર્વથા નાશ થાય, મન, વચન કાયા, શ્વાસ, આયુ, નામ, ગેરાને નાશ થઈ જાય તે પણ એ ન ખસે.
વરની શોભા માગેલું ઘરેણું રહે ત્યાં સુધી, માગેલું ઉતરી જાય. ચછી વર ઉઘાડે. મન, વચન, કાયા, આપણી દુનિયાની અપેક્ષાએ
Page #88
--------------------------------------------------------------------------
________________
9. જડ અને ચેતન
અંતરની ચીજ, પણ એ બધી ચીજ પુદ્ગલની મદદે મેળવેલી આત્માની ચીજ મન, વચન, કાયા નથી. શું કંચન, કામિની, કુટુઅ, કાયા આત્માની ચીજ છે? ત્યારે આત્માની ચીજ કઈ? તે જ સમકિત. વેદનીય કર્મ, નામ, ગેસ, આયુ, મન, વચન, કાયા ચાલ્યા જાય તો પણ જેમાં ન્યૂનતા ન આવે, તે જ તમારી ચીજ. તે વસ્તુને ઓળખે તો તમારી ચીજને ઓળખે. જીવાદિ તત્વની શ્રદ્ધા તે સમકિત.
જડની જકડામણ ખરી રીતે જડ અને ચેતન—બે તત્ત્વ કહેવાં હતાં. નવ ને સાત તો શા માટે કહ્યાં? જડ અને ચેતન બે જ તવે છે, પછી સાત ને નવ તત્વ શા માટે? સાત ચીજે જુદી બતાવે તે ખરા ! પુણ્ય ને પાપ જીવ અજીવથી જુદા બતાવે ! તેમજ બંધ ને નિર્જરા, આશ્રવ ને સંવર, મેક્ષ ને જીવથી જુદા તે બતાવે? પછી તેને સાત કે નવ તરીકેની જુદાઈ કઈ રીતે કહો છે? જીવ અને અજીવ બેમાં જ તે સાત કે નવ તત્ત્વ છે. પછી નવ તવ શા માટે કહ્યાં? જીવ અજીવનું જ્ઞાન શા માટે કરાવવું?
“સૂર્ય છે એમ બોલે કે ન બેલે. બોલવાથી સૂર્ય નથી થયા, ન બોલે તે તે ભાગી જવાનું નથી. તેમ છવ છે એ સર્વકાળ માટે જીવ છે. જીવ કહે યા તે ન કહે. માને કે તે પણ તે જીવ છે તે છે જ. જેમાં તમારા કહેવાથી કંઈપણ ફરક પડતું નથી, જે વિધાનમાં કાંઈ બીજું કે નવું કરવાની, રોકવાની, કે પલટાવવાની તાકાત હોય તેવાં જ વિધાન કરાય. અહીં તમે જીવ તરીકે કહો અને અમે તેમ માનીએ; પરંતુ તેથી તમારા જ્ઞાનના પ્રભાવે નથી જીવપણું આવવાનું, નથી અજીવપણું થવાનું, તે શા માટે તે કહેવા જોઈએ? ' જીવમાં જીવપણું સવકાળ માટે છે. અજીવપણું પણ સર્વકાળ માટે છે. પછી તેને સાત અને નવ તરીકે કહ્યા શા માટે? તે સમજે કે જડ અને ચેતન કહેવાનું કારણ એ જ કે ચેતન, જડમાં જકડાઈ ગયું છે. જડમાં જકડાયેલા જીવને જુદા પાડવાનું સમજાવવા માટે તે છે, આશ્રવ કર્મ
Page #89
--------------------------------------------------------------------------
________________
૫]
દેશના મહિમા દર્શન બાંધવાનાં કારણે સમજાવાય, ત્યારે જ જડમાં જકડાયાની સમજાવટ થઈ શકે જડમાં જકડાવાનું કારણ એ જ આશ્રવ, અને જે અંગે કર્તવ્ય શું? કર્તવ્ય એ કે–જડમાં ન જકડાઈએ, તે જ સંવર. જડમાં
કડાઈ એ નહીં તે રસ્તે તે સંવર, એટલું નહીં, પણ જકડાવવું બે પ્રકારનું હોય છે.
અગ્નિ સેનાને, ઘાને, મણને પીગળાવે પણું સાથે હોય ત્યાં સુધી, અગ્નિ ખસી જાય પછી સોનું, મીણ, ઘી થીજી જાય. કેટલાક કારણોને નાશ થાય તે પણ કાર્ય રહે. ભઠ્ઠીમાં ઘડાનું પાકાપણું, તે અગ્નિ ઓલાય તે પણ પાકાપણું ન ખસે.
જડના જકડામણના કારણોમાં વર્યા, તો તે આગળ જતાં ઘણું નુકશાન કરશે. તે માટે બંધ તત્ત્વ માન્યું. જડની એ જકડામણ સોંસરવી નીકળવાની. જકડામણથી છૂટવાના પણ રસ્તા છે. તેનું જ નામ નિજર. જકડામણ કદી થઈ ગઈ તો પણ તેથી ઠ્ઠી જવું તેનું નામ નિર્જર. જકડામણ પણ એવી તોડે કે ફરી એવી જકડામણ થાય જ નહીં. નહીંતર કેઈપણ એ સમય નથી કે જેમાં જકડામણ જીવ તોડતો નથી.
કેદમાં પડેલે કેદી દરરોજ કેદ કપે છે, છ મહિનાની સજા થઈ એક દિવસ ભગવ્યું, એટલે તેટલી જેલ કાપી. કેદી દરેક દિવસે જેલ કાપે છે. જીવ દરેક સમય કર્મ કાપે છે, તેટલી નિર્જરા થાય છે. પણ અહીં તત્ત્વ તરીકે તેવી નિર્જરા લેવી છે કે-જે ભવિષ્યમાં અંશે પણ જકડામણ રહે નહીં અને નવી જકડામણ થાય નહીં.
શાસ્ત્રકારોને, આ જીવને જડચેતનનું જ્ઞાન આપીને બેસી રહેવું નથી.
જકડામણ આગળ છેને કેવું નુકશાન કરે છે તે સમજાવવું છે. તે વગેરે સમજવું, તે જ સમકિત. જડ-ચેતન જાણવા સાથે જકડામણ રોકવાના-તેડવાના રસ્તા જાણવા, ફેર જકડામણ થાય નહીં તે જાણવું, તે વગેરે ની માન્યતા તે જ સમક્તિ.
માન્યતાનું નામ સમકિત કેમ રાખ્યું ? જ્ઞાન સુંદર, વર્તમાન સુંદરપણું છતાં ત્યાં સમ્યકત્વ શબ્દ લાગુ ન કર્યો. સમ્યફ ચારિત્ર
Page #90
--------------------------------------------------------------------------
________________
૭. જડ અને ચેતન
[પ૭ કહીએ છતાં ત્યાં સમ્યકત્વ શબ્દ એકલી માન્યતામાં લાગુ કરીએ છીએ માન્યતાના સમ્યફપણુ વગર જ્ઞાનનું સભ્યપણું નથી. વ્યવહાર દષ્ટિએ સમ્યક્ત્વ વગરનું જ્ઞાન તે સમ્યગ જ્ઞાન નથી. માન્યતામાં સભ્ય હોય તે જ સમ્યગજ્ઞાન. નવ રૈવેયકપણુનું-કેવળપણના તેલનું ચારિત્ર હોય તે પણ તે ચારિત્ર સમ્યગૂ નથી. પણ સમ્યકત્વ સહિત ચારિત્ર હોય તે જ સમ્યફ ચરિત્ર છે.
આમ સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રપણું માન્યતાના પ્રભાવનું જ છે. આ નિશ્ચય હેવાથી માત્ર માન્યતાને જ સમ્યક્ત્વ શબ્દ લગાડે છે. શુદ્ધ પદાર્થને મનાવવાવાળું–મનુષ્યને-જીવને વિચારશીલ બનાવવા વાળું એવું સમ્યક્ત્વ. માટે થયે પછી નાગ ફરે તે તેનામાંથી માણસપણું ચાલ્યું નથી ગયું, પણ તે માણસ ન કહેવાય. તે ઢેર કરતાં પણ ગયા ! નન હેરને તરફથી દષ્ટિ ન ફેરવીએ, પણ તેના તરફથી તે દષ્ટિ જરુર ફેરવીએ. આભૂષણ, અલંકાર વગરને મનુષ્ય દષ્ટિએ દેખવા લાયક નથી સમકિત શોભે કયારે? અલંકારે, આભૂષણે હોય ત્યારે શેભે. તે માટે સમ્યક્ત્વનાં આભૂષણે કયાં? તે અગ્રે–
Page #91
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનની
8િ દેશના અદ્વિતીય વિશિષ્ટતા B%888888888888888888**USB*****
[ સં૨૦૦૦ ફા. વદ ૪ નેમુભાઈની વાડીસૂરત ] હુને વિચાર કરવાનું સ્થાન કયું?
હું”ને ખુલાસો નથી મેળવ્યું. મનુષ્યપણામાં આવ્યું છતાં “હું”ને ખુલાસે અહીં ન મેળવીએ તે ખુલાસે કયાં મેળવીશું ? જાનવર, પશુપંખીના ભાવમાં “હું”પદને ખુલાસે નહીં મેળવી શકીએ હું એને ખુલાસે કયાં મેળવશે? આંખ રત્ન ગણાય, જીવન તરીકે, આધાર તરીકે ગણાય પણ તેની ટેવને તેની પાસે રાખે. આખા જગતને જુએ, પરંતુ પિતાને ન જુએ. આંખમાં કણીઓ પડે તે આંખ ન જુએ. હીરા, મેતી, પન્ના, જુએ પણ પિતાને ન જુએ! “હું” કેણ એ વિચારે નહિ ! આખા જગતની ચિંતા–વિચાર કરે પણ પિતાને વિચાર, કરે નહીં કે મારી સ્થિતિ કેવી હતી? ને હવે કેવી થશે? તે વિચાર હું કરતું નથી.
ઘરનું બારણું, બારી, છાપરાનું આમ કરવું છે, છોકરા છોકરી પરણાવવા છે, કમાણી કરી છે, એ વિચાર હું કરું છું. નાતવાળાએ. વિચાર કરે કે–આમ રિવાજ કરે છે, આમ આવક–જાવક થાય છે, તેમ ગામવાળાઓ ગામ સંબંધી વિચારવાનું કહે, પણ “હું”ને વિચાર કરવાનું સ્થાન કયું?
- બીજા બધા પદાર્થોના વિચારના સ્થાને છે. કંચન-ઘર-હાટ-સ્ત્રી -ચોરી વગેરેને વિચાર કરવાનાં સ્થાન રાખ્યાં. કાયાને વિચાર કરવા દવાખાનાં રસડા રાખ્યાં, પણ હું ને વિચાર કરવાનું સ્થાન કયું ? કાજીના કુતરાનું મરણ થાય, તો ગામ આખું આભડવા આવે, પણ કાજીના મરણમાં કેઈન આવે. હુ’ના વિચારો કઈ જગ્યાએ કર્યા? માતાપિતા-શેઠરાજા–પ્રધાન–સેનાપતિએ બધા છે, પણ તેમાંના કેઈ “હું ને. વિચાર કરવાનું કહેતા નથી ! આ સંજોગમાં હું ને વિચાર થાય શી રીતે ?
Page #92
--------------------------------------------------------------------------
________________
૮. જૈન શાસનની અદ્વિતીય વિશિષ્ટતા
[e
રૂપાની કિંમત શીખવે ત્યારે છોકરો જાણે. રૂપાની કિમત નથી સમજાવી છેકરા રૂપાની પાટ ઉપર પિશામ કરે, માતીના ઢગલા ઉપર પિશાબ કરે. તેને કઈ છે. ? તેને કંંમતનું ભૂત પેઠું નથી. કિંમતીપણાના સ`સ્કાર અને પેઠા નથી. સૈાનુ', મેાતી, ર્માણ, આટલુ કિંમતી છે! એમ એ બધુ આળખાવ્યું એટલે તેની કિ ંમત જાણી; પણ ‘હું' કેટલેા કિંમતી ? તે કોઇ એ એળખાવ્યું ?
જગતની કિંમત એાળખી, પણ પેાતાની કિંમત ઓળખી, નથી. જગતના પદાર્થોની પરીક્ષા કરી. ખાટુ–મીઠું –કાળુ –ધાળુ –એ બધા ગુણાના વિચાર કર્યો. દુનિયાના પદાર્થાના, તેના ગુણ્ણાના વિચાર કર્યો પણ ‘હુ” અને તેના ગુણાના વિચાર કયારે કર્યો ?
ઉપાશ્રય–દહેરાને અદ્વિતીય ચમત્કારિક પ્રભાવ હાય તો તે જ કે-‘હુ''ના તે અણુઉકેલ કાયડા ઉકેલે છે. કારણ ? જિનેશ્વરના મંદિરમાં શુ છે? ભગવાનની મૂર્ત્તિ. વ્યવહારથી ભગવાનની મૂર્ત્તિ છે, પણ લગીર ઊંડા ઉતરે તે તે આપણા આત્માને અરીસે છે.
જૈના પણુ અવતાર અને ઈશ્વર બ ંને માને છે. અન્ય મતવાળાએ પણ તે અને માને છે. અજૈના પણુ અવતાર અને ઈશ્વર તેની માન્યતા ધરાવે છે. જૈના અવતારમાંથી ઈશ્વરની માન્યતા ધરાવે છે, ખીજાએ ઈશ્વરમાંથી અવતાર જણાવે છે. રિખવદ્રેજીના ૧૩ મે છેલ્લે ભવ, તેમજ વીરના ૨૭ મે છેલ્લે ભવ, એમ અવતાર-જન્મ જૈના માને છે, પછી તેમાંથી આવી રીતે આત્માના ગુણા ઉત્પન્ન કર્યાં. આમ ઈશ્વર થયા ત્યારે ઈશ્વરની મૂત્તિ ઊભી કરી. તારે ઈશ્વર બનવું હોય તો એમ વર્તાય. બીજા ધર્મવાળાએ દેવ કેમ થવાય ? તેવા રસ્તો મતાન્યે છે? શૈવમાં, વૈષ્ણવમાં, કુરાનમાં, બાયબલમાં દેવ થવાના રસ્તો નહી, દેવ થવાના રસ્તા બતાવનાર જૈનશાસન જ. અહીં તમે પણ દેવ થઈ શકે છે ! અરિહુ તરૂપે, સિદ્ધરૂપે પણ દેવ થઈ શકે છે. જૈનશાસન સિવાય દેવપણાને માટે છૂટ આપનાર કેકંઇપણ ધર્મ -મત નથી. જાતિ ભેદ, ૨ંગભેદ જુલમ કરનાર ગણાય તો વ્યક્તિ સ્વાતંત્ર્યમાં તો પૂછ્યુંજ શુ? કેવળ જિનેશ્વરનુ શાસન એવું છે કે જેમાં દેવ થવાની છૂટ છે
સરમુખત્યારવાળા પણુ પાતાની પાછળ અનુગામી નીમે છે. હીટલરે
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૦]
દેશના મહિમા દર્શન ગોરીંગને નીમ્યો. આ તે એક વ્યક્તિ છે. ત્યારે જિનેશ્વર ભગવાન, હું જ જિનેશ્વર છું અને હું એમ નહીં, તમે પણ જિનેશ્વર થઈ શકે છે, જિનેશ્વર થવા માટે સાધન બતાવે છે, પ્રેરે છે. જ્યાં દેવ થવાની છૂટ નથી, ત્યાં તેનાં સાધન, પ્રેરણું ક્યાંથી હોય? કેવળ જિનેશ્વર ભગવાનનું શાસન એવું કે જેમાં સર્વને સમાન હક્ક મળે છે, પછી લાયકાત એછી હોય તે દેવ ન થાય તે જુદી વાત છે. અહીં બધાને લાયકાત પ્રમાણે ફળ મેળવવાની છૂટ છે, તમે દેવ થઈ શકે છે. એ કેવળ જૈનશાસન બોલી શકે છે. હું દેવ થયે, એ થયેઃ તમારે કોઈને દેવ થવાનું નહીં, તે બીજા મતમાં. અહીં તો બધાને છૂટ છે. અહીં વર્ણજાતિ-વ્યક્તિભેદ વગરે દેવ થવામાં નહીં. | સર્વ જીવોને સ્વતંત્ર થવાને માટે છૂટ આપનાર હોય તે કેવળ જૈન શાસન જ, કેમકે-જૈને જ એ માન્યતાવાળા છે કે જીવ જ પિતાનાં કૃત્ય માટે જવાબદાર અને જોખમદાર છે. જૈન શાસન સિવાય
જીવને જવાબદાર અને જોખમદાર ગણવા કેઈ મત તૈયાર નથી. “મા તુજનેરા: આ અજ્ઞાની છવ, પિતાનાં સુખ દુખ માટે સમર્થ જ નથી. તે અજ્ઞાની છે, તે મૂર્ખ છે.
કોઈ મનુષ્ય, મૂર્ખમાં જવાબદારી મૂકે ખરે? એમ કહી એ લકોએ જીવેને પહેલેથી જ અજ્ઞાની માની લીધા ! કેટલી વખત માણસને જવાબદારી, ને જોખમદારી જૂદાં પણ હોય છે, તમારે ખાતે ને તમારા જોખમે ન પણ હોય. જવાબદારી હોય અને જોખમદારી ન હોય તે કંઈ નહીં, પરંતુ આ તે જવાબદારી ને જોખમદારી બંને ન હોય!
નાના છોકરાના નામે વેપાર થાય તેમાં ખોટ જાય તે કોને જાય ? જવાબદારી એજંટની, જોખમદારી શેરહોલ્ડરની જવાબદારી ને જોખમદારી બંને જુદાં છે. પણ જૈનશાસન સિવાયના દર્શનવાળાઓએ પહેલેથી મીંડું મૂકી દીધું કે-આ અજ્ઞાન આત્મા, આમાં જાણે જ નહીં. જાણ્યા વગર જવાબદારી મૂકે નહિ. એનાં સારા કાર્યનું ફળ દેવલેક, ખરાબ કાર્યનું ફળ નરક.દેવલેક જાય તે ઈશ્વરની
Page #94
--------------------------------------------------------------------------
________________
૮. જૈન શાસનની અદ્વિતીય વિશિષ્ટતા
[૬૧ પ્રેરણાથી શ્વર છે, પણ વા ના ત્રત સ્વર્ગે જાય કે નરકે જાય તે પણ ઈશ્વરની મરજીથી જાય! જીવની મરજી શા કામની?
સુખદુઃખમાં કે સ્વગનરકમાં જીવની સ્વતંત્રતા નહિ, સુખદુઃખમાં જીવની સ્વતંત્રતા નહિ. આની પુષ્ટિમાં તેમની દલાલ છે કે “જીવનું કયું સુખ થાય તે સુખની અથી દુનિયામાં
ખ અને દુર્ગતિ લે કેણ? અને દુઃખ અને દુર્ગતિ થાય છે, તે તે ચોક્કસ છે, માટે દુઃખ અને દુર્ગતિ દેનાર કેઈ છે તે ખરે જ.પિતાની સ્વતંત્રતાએ જે સુખ, સ્વર્ગ મળી જા તે નરકે જવા કોઈ તૈયાર ન હોય, માટે “સુખ-દુઃખ, સ્વર્ગ-નરક પિતાની મરજીના નથી.’ આમ કહેવાવાળાએ વિચાર કરવાની જરુર છે.
ઈદ્રિયની આધીનતા. એક મનુષ્યને ઉધરસ થઈ છે. આખી રાત ઉજાગર થાય છે.
વૈદ્યને બતાવ્યું. વૈદ્ય કહ્યું – “ઉધરસ સખત છે. તેલ મરચાને અડવું નહિ. તેલને લેપ સરખે પણ ન લે, દરદીને અને કુટુંબીએને તે વાત સાચી લાગી. પિતે તેલમરચું ખાવાનું નુકશાન સમજ્યો છે. ન ખાવું તેવા નિશ્ચયમાં આવ્યું છે પણ ક્યાં સુધી ? જમવા બેસે ને ફીકું લાગે ત્યાં શું થાય? માબાપ અને પાસવાળા તેલ મરચું ખાતાં રેકે, અને મને કહે કે–આ બેટું થાય છે, છતાં કેમ નથી રહેવાતું ? વૈદ્યને વેરી જે ગણવામાં આવે છે. તમારા રોગને હઠાવવા માટે, રેગની વૃદ્ધિ અટકવવવા માટે, ચરી પળાવવાવાળે વૈદ્ય દુશ્મન જેવો લાગે છે? | મારી વહાલી, ચાર આંગળની દલાલણ જીભ દાટ વાળી દે છે. વેચનાર અને લેનાર આ હાથ અને પેટ, અને વચમાં દલાલણ જીભ, તેણે વચમાં દાટ વાળે. ઉધરસ થઈ હઈ છતાં તેલ મરચાં તરફ તેને દો. તમે જીભના ગુલામ થયા. તમે જીભના માલિક કે જીભ તમારી માલિક ? દુનિયાદારીથી જીભ તમારી ગણાય, પણ આપણે વિચારીએ કે આપણે જીભના માલિક નથી, જીભ આપણું માલિક છે. જીભે દેરીને તેલ મરચાં ખવડાવવામાં નાંખ્યા.
Page #95
--------------------------------------------------------------------------
________________
૬]
દેશના પશ્ચિમ ન
એક સનાના કમજામાં આવ્યા એટલે ભાન ભૂલ્યા, તા પાંચ ઈંદ્રિયના કબજામાં આવેા ત્યારે શું થાય ? તમે નિરોગી રહેવા ઈચ્છા છે. પથ્ય ખાવું તે તમારા હાથની ચીજ છતાં કેમ પલટો થયા ? તમારા ને તમારા વિચારો વચ્ચે ડખલગીરી કેણે કરી ? ચાર આંગળની દલાલણની ડખલિર વખતે ગુલામ બની જાવ તે પછી પાંચેની પંચાતમાં પટકાઈ જાવ તે શું થાય ? પાંચેમાં સામટા પટકાઈ પડા, ત્યાં શું થાય ? વસ્તુના આવેશ તે તે પવન સાથે-વાયરા સાથે લડનારા એટલે તે મહા વઢવાડખાર ગણાય.
આપણે તો વાયરો પકડીને ચાલીએ છીએ. વિચારના વાયુને આધીન રહી આપણે ચાલીએ છીએ. વાયરો જેમ તણુખલાને ઉપાડીને ઈચ્છે ત્યાં ફેકે છે. ‘હું-હું' કરી રહેવાવાળા આત્મા, ગુસ્સા– શુમાન–પ્રપંચ- લેાભના આવેશરૂપ વાયરાની પાછળ જાય. વાયરે ભમે ત્યાં શું થાય ?
પાણીના વમળમાં ખલાસી પણ વહાણ હાથમાં રાખી શકતા નથી, વિમાનીએ પણ હાથમાં વિમાન રાખી શકતા નથી. પછી આપણે આવેશના વાયરાની પાછળ ખેંચાઈએ તે આત્માનું શું થાય ?
જે વાયરા પાછળ વહેતા રહેલા હાય, તેની ઈચ્છા કામ લાગે ખરી ? વાયુના વેગમાં પડેલા પદાર્થનું અવસ્થાન નિયમિત હાય નહીં. ગુસ્સાદિકના વાયરામાં ડે, તેનુ અવસ્થાન નિયમિત શી રીતે રહે? પછી બીજાને ઢોષ દેવા નકામા છે. ચાર વેગેાના વાયરા પાછળ ઘસડાઇએ પછી ફળ આપણે ભાગવવાં પડે તેમાં નવાઈ શી ? કુપથ્ય કર્યું, એટલે ઉધરસ વધે. સાકર આપણે ખાઈએ અને મીઠાશ લગાડ નાર ખીજો જોઈએ. તે ન અને. પાપ પાતે કરે અને પાપનાં ફળ બીજો આપે, તે મને જ નહીં'. પદાના સ્વભાવ ન સમજે, તેને આડાઅવળું ખેલવું પડે. તેવી રીતે પુણ્યકર્મના, પાપકમના સ્વભાવ સમજે તેને પુણ્યથી થતી સદ્ગતિમાં ખીજાને લાવવાની જરૂર ન સમજે. પાપથી થતી દુર્ગંતિ–તેમાં બીજાને લાવવાની જરૂર નથી. કરેલાં પુન્ય-પાપ, સ્વભાવે જ ફળ આપે છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૮. જૈન શાસનની અદ્વિતીય વિશિષ્ટતા
[૧૩
કાળીયા સાથે માળીયા ધાય તો શું થાય?
એક વાર એક માણસ પૈશાખ કરવા એંઠે. વાયરા વાયા. નળીયું ખસ્યુ, નીચે પડયું ને તેને વાગ્યુ. તે શું ભગવાને કર્યું ? ભૂંડામાં ભગવાનને રાખો તે તે વાત જુદી. કાળીયા સાથે ધોળીયા બાંધે તેા શરીરને વાન ન પકડે પણ સાન પકડે. તેમ અનૈનાના પરિચયમાં આવ્યા. તેમાં જૈનપણું નથી છેડયું, પણ તેની સાનમાં ગયા.
તમારે ઘેર છેકરી જન્મ્યા. અખંડ સૌભાગ્યવતીએ પુત્રરત્નને જન્મ આપ્યા. તેનાં લગ્ન લખેા ત્યારેપણુ ચિર જીવી ભાઈ ફલાણાનાં લગ્નના અમે નિરધાર કર્યો છે.' એમ લખા ! જ્યારે કાળેતરી (મેલા) લખા ત્યારે ‘ફલાણાભાઈ દેવગત થયા છે, લખતાં કલમ ક૨ે છે, બાયડી નાની છે, નાના છેકરાં નિરાધાર છે; પરમેશ્વરને ગમ્યુ તે ખરુ...!' એ કેવી વિચિત્રતા ? જન્મમાં અને લગ્નમાં પરમેશ્વરને ન ગાઢન્યા પણ મર્યા ત્યારે પરમેશ્વરને ગમ્યુ તે ખરુ ! પરમેશ્વરને કયાં ગોઠવ્યેા ? પરમેશ્વર શરીરધારી હાય તે તમારું કાર્યં શું ન કરે ? બદનક્ષી કરી તે શુ કરે ?
અજૈનને ત્યાં કરો જન્મે, ત્યારે કાઇક જીવ પુણ્યના ઉદયવાળા થએલા તે ભોગવવા માટે અવતર્યું છે, તેમ લખ્યું ! જ્યારે જૈનપણાના કાગળ કેવા હાય ? પુણ્યદયે મનુષ્યપણું પામ્યા, પણ અવિરતિ કર્માંના ઉદય છે, જેથી વિરતિ કરી શકતો નથી, એમજ લખે ને ? પરણવામાં પણ માહના ઉદયને લીધે સંસારમાં ઉતરવાનું થાય છે; તેમ કાત્રીમાં લખેને ? તેમ લખ્યું ?
જૈનધમ માનનારાને અંગે તમારે શું લખવું જોઇએ ? માતા, પિતા, પુત્ર, જન્મ આપવા લેવામાં સ્વાધીન નથી. ફલાણીને કૂખે જન્મ થયા, પણ જન્મ આપ્યા છે? જન્મ આપવામાં કોઈ સ્વતંત્ર છે? ઋતુ અતુ ન્યથાનું પ્રમુ’-અનાવવાની, ન બનાવવાની કે ઉલટું કરવાની શક્તિવાળા હાય તે જ કર્તા ગણાય. માપમાં, માતામાં કે કરામાં: ત્રણેમાંથી એકેયમાં એ સામર્થ્ય છે ?
પરણાવવામાં તેના પરસ્પરના સંબંધ હોય તો જ સંબંધ થાય.
Page #97
--------------------------------------------------------------------------
________________
૬૪]
દેશના મહિમા ન
ધાર્યાં જમાઈ કે કન્યા મળી જાય છે ? તો પછી-અમે. લગ્ન નિરધાર્યાં છે, તે કઈ રીતે ? આ બધાં અપલક્ષણા કોના ઘરમાંથી શીખ્યા ? કહા કે અન્યમતવાળા પાસેથી શૌખ્યા.
તમે દેરાસરે ઉપાશ્રયે જાવ છે પણ જૈનના સંસ્કાર ભૂંસી નાંખ્યા. છે, જૈનત્વ કયાં ! જન્મનારો--ભાગ્યના ઉદયવાળા તેથી અહી આવ્યા છે, તે વિચારમાં આવ્યું ? પરણવાનું મહામહનીને લીધે થાય છે, તે લખ્યું ? મરણુ વખતે પણ ‘આયુષ્ય પૂરુ થાય તે જ મરે છે, આયુ ખાંધ્યું. તેટલું જ ભોગવ્યું.’
દરેકનાં કર્યાં દરેકને ભાગવવાં જ પડે છે, એ મથાળાની હુડીમાં વગર લીધા ભાગવવા પડે પણ કર્મોમાં તો કરેલાં જ ભોગવવા પડે છે, આયુ ટૂં... આંધેલું તેટલું જ ભોગવ્યુ, તેમાં સ્નેહીએ કેઈપણુ બચાવ કરનાર નથી. અશરણુ ભાવના મગજમાં જાગૃત રહેવી જોઈએ,' આવુ' લખાયું ?
નિરાધારપણું' મગજમાં નથી આવતુ ? આપણે પણ તેમાં જ છીએ. જીવમાત્રને નિરાધારપણું છે. કોઈ સ ંબંધી આધારવાળા થવાના જ નથી. ઊગતા ચાંદને દુનિયા નમે છે. આ જીવ તેની વાસના- સ જોગ -અનુકૂળતામાં રહે તો દુનિયા તેને ખમાખમા કરે. અજૈનેાના પરિચયમાં જૈનપણું નથી છેડ્યું, પણ તેના સંગી મરણમાં મારનાર ભગવાન લખવા માંડયા. આમ અન્યમતની રીતિએ ચાલવુ ખાટું છે, છતાં તે વહેવારમાં રાખ્યું છે !
કૃષ્ણાપણુંમસ્તુ
વિષ્ણુની એક અનન્ય ભગત ખાઈ વાસીદું બહાર નાંખતા કૃષ્ણાપણુમસ્તુ. એમ એલતી. એકવાર આમ વાસીદુ· નાંખતી હતી ત્યાં નારદજી નીકળ્યા. તેને ગુસ્સા ચડયા કે– મારા ભગગાનને કચરા આપે છે? ચડી રીસ, અને એ લપડાક જડી દીધી. અખંડ બ્રહ્મચારી નારદજી એ લગાવે તે ખાઈને શું થાય ? આ સ્થિતિમાં ખાઇએ જે સ્વર, શબ્દ, હૃદય ચરા નાંખતાં હતાં, તે જ સ્વરાદિએ કૃષ્ણાપણુમસ્તુ' ખેલવું
Page #98
--------------------------------------------------------------------------
________________
૮, જૈન શાસનની અદ્વિતીય વિશિષ્ટતા
[૬૫
ચાલુ રાખ્યું ! એ લપડાક પડી તેમાં પણ તે સ્વર-શબ્દ-હૃદય ન ભેદાયા ! કચરો નાખતી વખતે જે પ્રમાણે ખેલાયું તે જ પ્રમાણે એ વાગી તોપણ તેવા જ શબ્દો લે છે !
‘જવાને જોરૂ, પરણવામાં પડે ને મારવામાં ભગવાન !' હવે એવા મનુષ્યે શું માને ? ઈશ્વરમાંથી જ અવતાર માનેને ? અવતારમાંથી ઇશ્વર નહીં' માને. નિર્મળમાંથી મલિન થવાનું માનનારા એ અવતારમાંથી ઈશ્વર માને છે. આદશ તરીકે કયી મૂત્તિ હોય ? મલન છતાં ભવિષ્યમાં નિળ, તેવી જ મૂત્તિ આત્માને આદશ થઈ શકે. એ આદ` બનાવીએ તો ‘હુ'ના ખુલાસા થાય. આવા વીતરાગસ્વરૂપે શાંત સ્થિતિએ જે આત્મા છે તે હું” છું. આવી શાંત વીતરાગ સ્થિતિએ જ ‘હુ' છું, એ શિક્ષણ વીતરાગની મૂર્તિ સિવાય બીજે
ન મળે.
હુ'ના આદર્શ દેખી સુઢેવને દેવ, સાધુને ગુરુ અને તે દૈવે ખતાવેલ ધને ધમ માને, તે જ સમ કતિઃ મિથ્યાત્વી આત્મા તે છે કે-જે પોતાના સમક્તિનાં પડીકાનાં નામે વ્યવહાર કરે. એવાએ એ વાતમાં વીતરાગને લાવે, તે વેશ્યાના ઘુમટા જેવું છે. આ રીતે તત્ત્વ ખતાવ્યુ’. ‘હુ’પદના આદશ મળે, હુંપદના ખુલાસે-તેના રસ્તો મળે ત્યાં જ ધર્મ મનાય, અને તે જ સમકિત. હવે તેનાં ભૂષણે કેવાં ? તે અગ્રે—
F
Page #99
--------------------------------------------------------------------------
________________
જૈન દેવ અને
જૈનેતર દેવ 5328D*88888**0%B8%AAAAA! [ સં. ૨૦૦૦ ના ફો. વદ પ નેમુભાઈની વાડી. ગોપીપુરા-સૂરત ]
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે- દરેક જીવ જગતમાં સારાને ઈચ્છે છે. ખરાબ કઈ ઇચ્છતું નથી. પિતે સારું કરતો હોય કે ન હોય તે પણ તે સારાને જ ઈચ્છે છે. સાચું કરવાવાળો પણ સારાને ઈરછે છે. ઈચ્છનારમાં સારી જ ધારણા હેય.
આખી દુનિયા સારા અને સાચાના જ ખપવાળી હોય છે તેમાં મતભેદ નથી, પરંતુ હેમચંદ્ર મહારાજ કહે છે કે-નાનાં બાળક માતા જોડે આવ્યાં હોય, માતા ઉપવાસનું પચ્ચખાણ માગે; તે વખતે નાનાં બાળક ખીસામાંથી ચણા ખાતાં જાય ને મેં પણ ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું, તેમ બેલે છે. નાનાં બાળક ઉપવાસને સારો ગણતા હોય, પરંતુ ઉપવાસ કેને કહેવાય તેની ગતાગમ બાળકને નથી. માત્ર માએ ઉપવાસનું પચ્ચકખાણ લીધું એટલે મેં ઉપવાસ કર્યો એમ તે કહે છે.
જેમ નાનાં બાળક અજ્ઞાનતાને લીધે ઉપવાસ પદાર્થને સમજતા નથી, પણ ઉપવાસનું સારાપણું સમજી “મેં ઉપવાસ કર્યો કહે છે, તેમ જગતમાં સુંદર પદાર્થનું સ્વરૂપ સમજે નહીં અને બાંગ મૂ કે કે- મેં કર્યું તે સારું અને સાચું છે. એ બાંગમાંથી બાકાત કેણુ છે? કઈ દષ્ટાંત તરીકે લઈએ, કેઈ બાકાત રહે છે? હું સાચું જ અને સારું જ કરવા માગું છું,' તેમ નહિ બલવાવાળે એકે છે? તો પછી–સમ્યકત્વને ઈજારો તમારે ત્યાં શી રીતે? બીજા બધા શાસનને –મતોને મિથ્યાત્વી કહે છે અને જૈનદર્શન જ સમ્યકત્વવાળું કેમ?
Page #100
--------------------------------------------------------------------------
________________
૯. જેન દેવ અને જૈનેતર દેવ
[૬૭
સમ્યકત્વને સીધે અર્થ તો “સાચું અને સારું છે ને? એટલે સારાસાચાવાળા તમે જ છે એમ બતાવવા સાથે બીજાને ખરાબ શબ્દ ન કહેવો એ તેને રસ્તો કાઢયે.
અજ્ઞાન બાઈને કોઈ પૂછે કે–તારે બાળક કેટલાં? પરમેશ્વરે બે આપ્યાં છે. પણ જેને નથી. જેને પરમેશ્વરે બાળક નથી આપ્યાં, તેનું શું ? તેની ઉપર પરમેશ્વરે કફ નજર કરી છે ને ? અથપત્તિથી આવતા તે અર્થને ભલે ન બોલે, પણ આપ આપ એ જ અર્થ સિદ્ધ છે, કે–જેને બાળક નથી આપ્યાં તેની ઉપર પરમેશ્વરની કફ મરજી છે, તેમ જ માનવું પડે. આ બોલવાવાળા અજ્ઞાની પુરુષે પરમેશ્વરને જાળમાં જકડી લીધે. પરમેશ્વરનું કામ આ છે ને ? પણ ત્યાં ઊંડે વિચાર ન કર્યો.
જંગલીમાં જંગલી એવું કઈ નથી કે-સાત વર્ષની અંદરના બાળકે કાર્ય કર્યું હોય તેને ગુનાહિત કહી સજા કરે. ઈશ્વર ગર્ભમાં મારે. ત્યાં પણ તેની સજા ચાલે. જન્મતાં તેની સજા ચાલે, જન્મતાં લૂલાં–લંગડાં-બહેરાં-આંધળાં થાય તો પરમેશ્વરની દયાળુતા કરી?
આપણું કર્મ પ્રમાણે તે બધું પરમેશ્વર કરે છે, તેમ માનીએ તો તાજાં કમને પરમેશ્વર ગુનાહિત નથી ગણતા ને તેથી તેની અહીં તરત સજા નથી કરતા. બે વર્ષના છોકરાએ ચપુ માયું. તેની ફરિયાદ કઈ કરે છે? અરે! સાત વર્ષમાં કાર્ય થઈ પણ જાય તેને સરકાર ગુનાહિત કાર્ય ગણી સજા કરવા તૈયાર નથી.
માણસ અજ્ઞાનતા-અણસમજને લાભ આપે છે. તે સ્થળે ઈશ્વર અણસમજને પણ લાભ નથી આપતો. ઈશ્વર કર્મનું ફળ આપે છે તેમ માની લઈએ તો જીવને તો કર્મની જવાબદારી–જોખમદારી રહેતી જ નથી. સ્વભાવે રૂપ મળે છે, તેમાં પ્રશ્નને અવકાશ નથી. માતાપિતા-પુત્રની કાયા જડ છે. જડને જવાબદારી–જોખમદારી નથી હોતી. ઈશ્વર અનંતી સમજણવાળે છતાં બાળક અજ્ઞાન, દુખ, આંધળાં ઉપર, લાં-લંગડા ઉપર મહેર ન કરી શકે તો તે ઈશ્વરને કે ગણવો? કર્મ કર્યાનાં ફળ આપવાની વાતમાં ઈશ્વરને સમજવામાં તેની દયાળુતા કયાં? આપણે ઈશ્વરને ક્યા સ્વરૂપે માનવાની જરુર છે?
Page #101
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
ખ્યાલ રાખ કે–અનુકૂળ શબ્દ પણ અપત્તિથી પ્રતિકૂળતાને સિદ્ધ કરે છે. જેમ સારા શબ્દોમાંથી અર્થપત્તિથી ખરાબ અર્થની ઉત્પત્તિ થાય છે. તેમ અમારા દેવને અંગે, ગુરુને અંગે, ધર્મને અંગે અમારામાં સમ્યકત્વ, તો અર્થોપત્તિએ જૈનેતર બધા મિથ્યાત્વવાળા ગણાય. વીતરાગદેવની માન્યતા સિવાયની બધી માન્યતાઓ મિથ્યાત્વ ગણાય. તમારા દેવને અંગે શાસ્ત્ર-ધર્મ, મત-દર્શનને અંગે જે છે તે આ સમ્યકત્વ.
સમ્યકત્વ શબ્દને અર્થ સુંદરપણું. એમાં સુંદરપણું નકકી કર્યું એટલે બીજામાં અર્થોપાત્તથી જ અસુંદર પણું. મિથ્યાત્વ શબ્દ ભયંકર લાગે તેથી તેને એક બાજુ મૂકીએ તો પણ અહીં સુંદરપણું એટલે બીજે અસુંદરપણું છે જ ! પ્રશ્ન થશે કે બીજા દે, ગુરુઓ કે ધર્મોમાં– શાસ્ત્રોમાં મતમાં-દર્શનમાં અસુંદરપણું શી રીતે કહી શકે છે? બીજા દેને જિનેશ્વરને વેશ પણ ભજવતાં ન આવડ
દુનિયામાં ઉત્તમ નાટકિય પણ વેશ બરાબર ભજવે છે. અકબર બને તો હિન્દુ હોય તો પણ મુસલમાની ડ્રેસ પહેરીને ઊભે રહે. શિવાજી અંગ્રેજ-પારસી કે મુસલમાન એકટર તરીકે હોય તો પણ શિવાજી આદિના વેશ વખતે હિંદુ આદિને જ વેશ પહેરે. જેનું અનુકરણ કરવું હોય તેને જ પહેરવેશ રાખે.
એક બહુરૂપી રાજા પાસે ગયે. પહેલે દહાડે રૂ૫ વેશ દેખી રાજાએ તેને દાન ન આપ્યું. હેતુ એ હતો કે-અત્યારે દાન આપીશ તો બીજી કળા નહીં બતાવે. બીજે દિવસે બીજો વેશ પહેરી આવ્યો, રાજા ખૂશ થયા, છતાં દાન ન આપ્યું ! તેમ તે બહુરૂપીએ ૯૯ વેશ કાઢયા, છતાં રાજાએ દાન ન આપ્યું. રાજા અને સભા ખૂશ થાય છે, પણ દાન કેઈ નથી આપતું. રાજાનાં દાન વગર બીજા પણ દાન , નથી આપતા. બીજા આપે તેમાં રાજાનું અપમાન ગણાય.
બહુરૂપી ગામાંતરમાં ફરતો ફરતો ધર્મશાળામાં ઉતર્યો. ત્યાં સાધુની ક્રિયા જોઈ-જોયા કરી. બરાબર તેની એકટીંગ શીખી લીધી. હવે સાધુ પાસેથી કળા લીધા છે, તે બતાવું. તે સાધુ બનીને આવ્ય,
Page #102
--------------------------------------------------------------------------
________________
૯ જૈન દેવ અને જનેતર દેવ
સભાને ખૂશ કરીને કહ્યું કે રાજાજી, હવે આ છેલ્લે વેશ છે. નહીંતર કાલે જઈશ, માટે આપવું હોય તો આપ. રાજાએ કહ્યું-ઊભું રહે. નેકરને કહ્યું કે-દશ હજાર રૂપિયા થાળમાં ભરીને લાવ. રાજા દશ હજાર રૂપિયા આપે છે. ઉં..હું” કરી બહુરૂપી ચાલ્યા ગયે વેશ પલટીને આવ્યું. હવે જે આપવું હોય તે આપ. રાજાએ કહ્યું: “તે વખતે કેમ ન લીધું.? તે સાધુના વેશમાં લઉં તો તે વેશ લજવાય. હવે જે દેવું હોય તે દે. પછી રાજાએ દાન આપ્યું.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી કહે છે કે જિનેશ્વર સિવાયના દેવ, નાટકીયા દેવ બનવાનું પણ શીખ્યા નથી. નાટકીયે દેવ બને તો દેવનું પૂરું સ્વરૂપ તે લે છે ! નામ તરીકે રામ-લક્ષમણ-સીતાની મૂત્તિ હોય, રાધા કૃષ્ણની મૂર્તિ હોય તો સંસારી સિવાય બીજું છે? દેવપણામાં સીતા-રાધાની મૂર્તિ જેડે રાખીને બેસે છે ?
આરંભ પરિગ્રહમાં લીન રહે તે મેક્ષે જાય? ક્રોધાદિક, વિષયાદિકમાં ડૂબેલે મેક્ષે જાય તેમ કોઈ શાસ્ત્રકાર કહેતા નથી, “જો રામુમુક્ષુ: કહે છે. આત્માને વિચાર કરવાને અધિકારી કોણ? કેઈપણ મતવાળાએ-દર્શનવાળાએ એમ માન્યું નથી કે-ક્રોધાદિથી ભરેલે હવે તે આત્મવિચારણાને લાયક હોય. બધા દર્શનકારે એમ કહે છે કે દેવ શાંત, દાંત હોવા જોઈએ, દેવમાં કોધાદિક શાંત થયેલા હોવા જોઈએ એમ તેઓ કહે છે. એ સ્થિતિ વગર આત્માને વિચાર કરવાને ન હોય. ક્રોધાદિકે ભરેલા દેવ, ધર્મ શી રીતે કહી શકશે ?
સન્માર્ગમાં પ્રવેશ કરવો હોય તેણે પ્રથમ શાંતિ રાખવી તથા ઈન્દ્રિયનું દમન કરવું જોઈએ અને ત્યાર પછી મોક્ષની જ અભિલાષા જોઈએ.
દરેક ધર્મવાળા ધર્મિષ્ઠ માટે, સન્માર્ગ ઈચ્છનારાઓ માટે, આ ત્રણ વસ્તુ રાખવા માગે છે તે જોતાં મુમુક્ષુ: શાંત, ઈન્દ્રિયોનું દમન અને મેક્ષની જ અભિલાષા હોય. એ સિવાય માત્ર શાંતિની વાતોવાળે હોય તેને કે ગણવે? જે ઈન્દ્રિયને આધીન ન થયે હોય તે સન્માર્ગને લાયક ગણાય. મેક્ષ તરફ નજર નથી કરી તેવા માટે
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૦]
- દેશના મહિમા દર્શન
કેઈ સન્માગ કહે છે? ત્યારે એ ત્રણ નહીં તો પણ દેવે પિતાનામાં તે ત્રણ વાનાં વેશ તરીકે તો દાખલ કરવા હતાને?
આ વાતને અનુલક્ષીને જ કહે છે કે
वपुश्च पर्य कशयं श्लथं च, दृशौ च नासा नियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथैजिनेन्द्र ! मुद्राऽपि तवान्यदास्ताम् ॥
હે જિદ્ર! અન્ય દેવે આપની મુદ્રા પણ ન કરી શક્યા, બીજી વાત તે બાજુએ રહો; પરંતુ અન્ય દેવે તારે વેશ પણ ન શીખ્યા ! નાટકીયા પણ વેશ તે બરાબર કાઢે. રિદ્ધિ ને સત્તા નાટકીયાના ત્યાગમાં ન હોય. નાટકીયે પણ વેશ બરાબર કાઢયા વગર નાટકી નથી બનતે. જે પોતાના શરીરને પર્યકાસને સ્થાપી ન શકે તે નાટકી દેવ પણ કયાંથી બને? શરીર પણ સામાન્ય મનુષ્ય ગુસ્સામાં ન હોય તે સીધું હેય; આવેશમાં અક્કડ હેય “જન્ઝર્થ ઘરારી' શાંત દેવનું શરીર સ્લથ-અક્કડાઈ વિનાનું હોય. કેવું ? પર્યકાસને હેય એવું સ્લથ, અકકડ નહીં. અંગ તે સીધાં રહેવા જોઈએ. એક વખત નાટક તરીકે દેવ બન્યા છે તે પછી શરીર તે સીધું રાખવું હતું ને? પગનું ઊંચાનીચાપણું નહતું રાખવું.
-વાંકી આંખે કોણ કરે? ડાબી આંખ વિકૃત કરવી ન પાલવે. દષ્ટિ નાસિકાથી નિયત નહીં, જમણી કે ડાબી આંખને કટાક્ષ નહિ ! એટલું જ નહીં પણ “fથા ” બગલે માછલાને પકડવા માટે નિયમિત સ્થિર ઊભે રહે, પણ માછલું ન દેખે ત્યાં સુધી. માછલું દેખે એટલે સ્થિર ન રહે. બિલાડી પણ ઉંદરને દેખતાંની સાથે સ્થિર ન રહે.
શાંત દેવની દૃષ્ટિ સદાને માટેનાસિકા ઉપર સ્થિર રહે. આ તમારી મુદ્રા નાટકીયા તરીકે અનુકરણ કરનારાઓ લેવી પડે. આટલું નાટકીયાપણું પણ બીજાઓ લઈ શક્યા નથી, તેથી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે શિક્ષિતો. એટલે કે–દેવપણાની મુદ્રા આકાર, વેશ, શરીરને પહેરવેશ વગેરે પિતાને ય દેવ કહેવડાવનાર બીજાઓ
Page #104
--------------------------------------------------------------------------
________________
[૭૧
૯. જૈનદેવ અને જૈનેતર દેવ શીખ્યા નહિ, તો તેઓમાં વીતરાગદેવના બીજા ગુણેની આશા શી કરીએ ? સત્તા અને સાહ્યબીની આશા શી રીતે કરી શકાય?
જે દેવેની અંદર દેવપણને નાટકીયે વેશ પણ નથી આવ્યું, તે તે દેવપણામાં અનંત જ્ઞાન, દર્શન અને વીતરાગતાની તે આશા શી રીતે રખાય? કહેશે કે–દેવમાં સુંદરપણું ન આવે તેમાં અમારે શું કરવું? ચેકસી,પિત્તળનું પિત્તળપણું બતાવવા તૈયાર નથી, અને સેનાને સોના પ્રમાણે કહે ને કસ આપે તેને જ સેનાપણું માનીને બેસી રહેવું ?”
તેના સમાધાનમાં સમજે કે–સેનાને તપાસતાં સેનાને કસ ન આવે તે ચોકસી તેને પિત્તળ કહે. તેમાં ચેકસી કરે? સેનું પારખનાર સેનાને સોનું કહે, એટલે પિત્તળપણું બીજામાં સહેજે જાય. તેમાં ચેકસી, જવેરી દોષપાત્ર ન ગણાય. સોનાને લક્ષણથી નકકી કર્યું પણ તેમ કરવામાં તેને દેષ નહીં. તેણે બીજાને પિત્તળ બનાવવા માટે સેનું નથી પારખ્યું, તેમ મેતી, હીરા પારખનારે તેના લક્ષણને અંગે ખેતી છે એમ જણાવ્યું. બીજાને ફટકીયા બનાવવા માટે નહીં. તેમ દેવની પરીક્ષા કરનારે દેવનું સુંદરપણું જણાવ્યું કે-જે પર્યકાસને રહ્યા હોય, શ્લથપણે શરીર રાખનારા હોય, દષ્ટિ નિયત અને સ્થિર રાખનાર હોય તે દેવ કહેવાય.”
કહેશે કે-દરેકને સારાપણું ને સુંદરપણું ગમે છે. કેઈને ખરાબપણું ગમતું નથી તે પછી તેવા દેવને જગત કેમ માની રહ્યું છે? સમ્યફપણ વગરના દેવ કેમ મનાયા હશે?
તે સમજે કે–ઘણાને અંધારે સવાશેર અક્કલ વહેંચાઈ. બ્રહ્માએ અક્કલ અંધારે વહેંચી. તેમાં હિસાબ કર્યો, ત્યારે ઘણાને પાશેર વધારે ગઈ. એટલે કે-ઘણાને એક શેર જ અક્કલ આપવાને વિચાર કર્યો હતે, તેમાં સવાશેર ગઈ! અંધારે અક્કલ વહેંચાઈ તેમાં સવાશેરના માલિક બધા બને. એકને જ સવાશેર આપવાની હતી છતાં બધા સવા શેરના માલિક થયા. તેમ અંધારાના પછડા દેવાયા. તેમાં બહુ વાત કબૂલ થઈ
અન્યને પૂછશે કે તમારા ભગવાન બધા ઉપર સમભાવી છે. તે આવા કેમ?
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૨]
દેશના મહિમા દર્શન
તે કહેશે કે-એ તે લીલા છે. આમ લીલાનાં અંધારામાં બધું ચલાવ્યું. આમ દેવનું શાન્તપણું, દાન્તપણું, તાત્વિકપણું ન રહ્યું.
તે સમજે કે-લીલા લીલાના અંધારપછેડામાં દેવપણું વહેંચાયું. જૈનમતની જ બલિહારી છે, ઉત્તમતા છે કે જેણે દેવ માટે પણ લીલાને પડદે ચીરી નાંખે છે. જે રસ્તે ભવ્યને દેરવવા છે, તે જ રસ્તે પોતે ચાલ્યા છે. વીતરાગમાં આટલું બધું છતાં તેના દેવપણામાં સમ્યફપણું ન કહીએ તો પછી આકારમાં જેણે શાંતિ, ઈન્દ્રિયદમનતા, મુમુક્ષતા ધારણ કરી નથી તેને સમ્યફપણું કેવી રીતે કહેવું ? શી રીતે કહી શકાય ? કઈ જગ્યા પર કાંઈ મળવાની આશા હોય તો “હાજી–હા” કહેવાય. અન્યથા “હા જી હા શી રીતે કહેવાય ?
તો સમજો કે-જ્યાં ભય લાગે ત્યાં “મત બોલ માર ખાયગા” એ સ્થિતિ હોવાથી ત્યાં પણ “હાજી હા” કરવી પડે. સહવાસ હોય તે શરમથી “હા જી હા કરવી પડે. મનુષ્ય આશાથી, ત્રાસથી, સહવાસથી
હા જી હા’ કહી દેશે. આ ત્રણથી “હા જી હા પણું થઈ જાય, પણ અંદર ખાત્રી વગર મન કબૂલ નહિ કરે. પ્રમાણથી ખાત્રી થશે તો જ મન કબૂલ કરશે. દેવમાં સમ્યકપણું કંઈક તે તપાસીએ ને? લીલાના પડદા પાછળ દેવપણને સંતાડી દે, પછી કહે કે–દેવ માનેઃ તે શી રીતે દેવ માનવા?
ઉઠે રે મોરારિ, તમારા વિના દહીંના મટકા કેણ ફેડશે? તમારા વગર ગોપીઓનાં ચીર કે ચીરશે રે!” તેવાને દેવ મનાવવા ! બિચારી વેવલી ભક્તાણીઓ તેવું બોલે છે. તે સમજીને નથી બોલતી, પણ તે ભક્તિરાગમાં બોલે છે. અહીં પણ ભક્તાણુઓ બેલે છે ને-ગુરૂજી પાટે ચડી ચડી બેઠા, બેલાવ્યા બેલે નહિ, ગુરુજી માગે સોનાની ઠવણી તો કયાંથી હેરાવીએ?” તેમ તે વેવલી ભક્તાણીઓ પણ તેવું બોલી દે છે. ભક્તિરાગમાં તણાયેલી તે અજ્ઞાન બાઈઓ જ તેવું બોલે છે તેમ નહિ, પરંતુ તેના પ્રખર વિદ્વાને પણ એવું બોલે છે.
કારિકાવલીકાર મુક્તાવલી નામની ટીકા, દીનકરી રામરુદ્રી નામની ટીકાઓ છે. તેની અંદર મૂળમાં કહ્યું કે
Page #106
--------------------------------------------------------------------------
________________
૯. જૈન દેવ અને જૈનતર દેવ
66
“ नूतनजलधररुचये गोपवधूटिदुकूलचौराय । तस्मै कृष्णाय नमः, संसारमहोरुहस्य बीजाय ॥ -નવા વરસાદની જેવી શરીરની કાંતિ છે જેની એવા, તથા ગોપાળની જુવાન સ્ત્રીઓનાં પહેરવાનાં વસ્ત્રો ચારવાવાળા અને સંસારવૃક્ષના ખીજ સમાન એવા તે કૃષ્ણને નમસ્કાર.” પેલી તો માત્ર વેવલી ભક્તાણીએ ભક્તિથી ગાય છે, પણ અહીં તો તેદનના વિદ્વાનો-પ્રખર વિદ્યાના તેવુ ખેલે છે!
એવી જ રીતે મહાદેવને અંગે પણ કહેલ છે કે'भवो भवतु भव्याय, लीलताण्डवपंडित ।
[ ૭૩
લીલાથી નાટક કરવામાં નિપુણ એવા મહાદેવ તમારા કલ્યાણ માટે થાવ.' તે બધા એક જ ખચાવ કરે છે. શુ ? લીલા લીલાના જ પડદો. એ રીતે તેઓને દેવનું સ્વરૂપ, લીલાના પડદામાં કેમ નાખવું પડે છે? તે માટે હેમચંદ્રસૂરિ મહારાજને કહેવુ પડયું કે—હે ભગવાન ! તમારા વેશ—આકાર સ્થિતિ વગેરેનું અન્ય દેવે અનુકરણ પણુ ન કરી શકયા ! અનુકરણ કરી શકાય તેવું પણુ અનુકરણ કરી શકયા નહીં, પછી તેમાં સમ્યક્ષણું શી રીતે ગણવું? એથી જ આપણે જ્યાં અજ્ઞાનનું આવરણુ ખસી ગયુ હોય, ત્યાં જ સમ્યક્ પણાના વ્યવહાર કરીએ છીએ. યાદવકુળના વંશવાળા કહીને ગુરુને નભાવવા માગીએ નહિ. આપણે ગુરુનુ સમ્યક્પણુ કયાં રાખીએ ?
શાસ્ત્રાનુસારી હાય તેવાને જ ગુરૂ કહેવામાં અને ખાટાને વાસરાવવામાં સમ્યકૂપણું છે. આ શાસન, ખાટાને સરાવવામાં લગીર પણ સંકોચ રાખતું હોત તો જમાલ જેવાને વાસરાવત નહિ. એવાને પણ શાસને વાસરે કઈ રીતે કર્યાં હશે ? શાસ્ત્રકારોએ કહેલુ હાય તે સાચું.
તારમાં જે સમાચાર આવ્યા તે સાા માન્યા, શાથી ? ટેલિગ્રામની એસના ભરોસે. દુનિયાના વિષયામાં તેના જાણકારના ભરાંસા રખાય છે, તેમ અતીન્દ્રિય-અલૌકિક પાર્શ્વમાં પણ ભરાંસે તેના જાણનારના હાય. આથી અતીન્દ્રિય પદાર્થોને જાણનારા સજ્ઞના આગમા-સિદ્ધાંતોને માનીએ છીએ અને તેના આધારે દેવગુરુને માનીએ છીએ, તેથી આ ધર્માંમાં સભ્યપણુ, ધારવુ તે જ સમક્તિ. હવે તેને ગેભાવવા માટે પાંચ આભૂષણ્ણા કહ્યાં છે, તે કેવી રીતે ? તે અગ્રે.
Page #107
--------------------------------------------------------------------------
________________
આસ્તિક અને નાસ્તિક
GS WORK SUR
કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં સહુને સારું ગમે છે, કેઈને પણ ખરાબ ગમતું નથી. પોતે ખરાબ કર્યું હોય તો તેથી ખસી જવા માગે છે, સવને સારું ગમે છે. સર્વને સાથું ગમે છે.નરસું કે ખોટું પોતે ભલે કરે, પરંતુ ગમવાને અંગે નિયમ કર્યો? દરેકને સારું–સાચું ગમે છે ને? પરંતુ સાચું કયાં રહ્યું છે?
આ જગતમાં “વૈદ્ય ગાંધીના સહિયારા તરીકે પ્રવૃત્તિ ચાલી રહી છે. શિવ, કુરાન વગરે મતો પિતાપિતાને ગાય છે. શાસ્ત્રો શિવને, શિવે ભગવાનને ગાયા. ઈસુએ બાઈબલને, બાઈબલે ઈસુને ગાયા. તેમ જિનેશ્વર મહારાજને અંગે પણ કહી શકાય કે-આગમોએ જિનેશ્વરને ગાયા, જિનેશ્વરે આગમેને ગાયા. આમ પરસ્પર ભાવિતપણું થાય તેટલા માત્રથી સમ્યફપણું માનવું ?
હમેશાં દુનિયામાં કહેવાય છે કે-લતાની જીભ ન પકડાય.” શંકાકારની જીભને વ્યાખ્યાનકાર પકડી શકે નહિ. અને એ જ રીતે અહીં શંકા કરીએ કે–અહીં સમ્યક્ત્વ શી રીતે માનવું? તેમ પાછા ઉતરીએ તો શિવપુરાણમાં શિવનું સમ્યકપણું. ભાગવતના વાક્યમાં વિપશુની અપ્રામાણિક્તા છે? નહીં જ. એ એને વખાણે. આવી રીતે શંકાકારને ‘સુંદરપણું ગમે છે. સારાપણું–સાચાપણું જગતને ગમે છે.” તે સિદ્ધાંતને અંગે કહે છે કે-“સાચાપણું અને સુંદરપણું શી રીતે ગણવું?
સહુ પોતપોતાનાં ઘરમાં સાચા. વાત ખરી પણ તારી શંકા પ્રમાણે કિસટીએ અને સેનાએ કસ કાઢયે. તે પરસ્પર બંને મળી ગયાં, તેથી કસ કાઢયે તેમ કઈ કહે તો? સેનું અને કસોટી બે મળી
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦. આસ્તિક અને નાસ્તિક
[૭૫ ગયાં, એમ કહી શકાય? એ તો ન કહેવાય. સોનું સ્વતંત્ર ધાતુ છે, કસટી સ્વતંત્ર પથ્થર જાત છે, પથ્થર ને ધાતુની જાત બે પરસ્પર મળી ગયાં છે, એમ કહી શકાય નહીં. કલચર અને ખેતીને જુદા પાડનાર યંત્ર તેમને જૂદાં પાડે, તેથી સાચા મેતી અને યંત્ર બંને મળી ગયાં છે, એમ કહી શકાય નહિ. એમ અહીં સર્વજ્ઞ ભગવાને આગની પ્રરૂપણા કરે, સર્વને જ દેવ તરીકે નિરૂપણ કરે તેથી આગમ અને દેવ બે મળી ગયાં છે, તેમ કહી શકાય નહિ.
જેને જીવને માને છે, વૈષ્ણવ, શ, મુસલમાન ને ક્રિશ્ચિયને પણ જીવને માને છે. પ્રાચીન કાળની અપેક્ષાએ નાસ્તિકે પણ જીવને માને છે. પછી ભૂતથી પેદા થયેલે માને. આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા કઈ કરી ? પરલોકાદિક નથી તેવી જેની બુદ્ધિ, તેનું નામ નાસ્તિક, “પરલેકાદિક વસ્તુ છે. તેવી બુદ્ધિવાળા અસ્તિક. આ સ્થળે વિચારીએ કે જગતમાં પ્રથમ આસ્તિક ઉત્પન્ન થયે કે નાસ્તિક? રાતદિવસ સજજન -દુજન વગેરે પરસ્પર અપેક્ષાવાળા છે. અનાદિન વિપરીતતાવાળાં છે.
નાસ્તિક શબ્દ શી રીતે બનાવવાના? ન + આસ્તિક બનાવે ત્યારે નાસ્તિક બને. પહેલાં આસ્તિક જ હતા અને તે પછી તેમાંથી નાસ્તિક ઉત્પન્ન થયા છે. કોઈ પણ કુમત, ન મત ઉત્પન્ન થાય, તેના મૂળમાં હેતુ હવે જાઈએ. દુનિયા પરલકની સાધના માટે–ત્યાગ માટે પ્રવૃત્તિ કરવા લાગી એટલે કામની પ્રવૃત્તિમાંથી દૂર રહેવા લાગ; પરલેકની પ્રધાનતાને અંગે કામથી દૂર રહેવા લાગી. આથી તે દુનિયા નાસ્તિકથી ખમાઈ નહીં. ઘણા એવાય હોય છે, કે પિતે દાન દઈન શકે, પણ બીજા દે તો પણ અંદરથી બળ્યા કરે,
- મુખ મલીન કેમ ? મુખ પડી ગયેલું દેખી સ્ત્રી ભર્તારને પૂછે છે કે–૮ મલીન કેમ? કયા ગાંઠસે ગીર પડા? કયા કઈકું દીધ?
પ્રિયા પૂછે કંતકુ, મુઢા ક્યું મલીન ?” ના ગાંઠસે ગીર પડા, ના કોઈકું દીધ,
દેતાં દિખા એરકું, મુઢા હવા મલીન.”
Page #109
--------------------------------------------------------------------------
________________
૭૬]
દેશના મહિમા દર્શને બહારથી ધણીને ઢીલે મોઢે ઘેર આવેલ દેખી સ્ત્રી અનુમાનથી પૂછે છે કે ખીસ્સામાંથી કઈને કંઈ આપી દેવાયું તેના પશ્ચાત્તાપથી મેં મલિન થયું છે, કે કાંઈ પાકીટમાંથી પડી ગયું છે તેથી મેં મલિન છે? મે મલિન કેમ ?
તેના ઉત્તરમાં ધણ કહે છે કે, “ના ગાંઠસે ગીર પડા' કારણ કે-એક પૈસો હોય તો સાત ગાંઠ દઉંને ! “ના કોઈ કું દીધા ખીસ્સામાં રાખું તો દેવાયને?
નારી કહે છે કે-તે મોઢું મલીન કેમ?
તે પતિ કહે છે કે-દેતા દેખા ઓરકું મુઢા હવા મલીન. બજારમાં ફલાણો શેઠ દાન દઈ રહ્યો હતો, તેને દેખી એમ થયું કેપરસેવાને પૈસે આમ ઉડાડી દે છે! તે દેખી મારું મોં કરમાયું છે.
તેવી રીતે મિથ્યાત્વના રવાળા એવા હોય છે કે પોતે કર્મના ભયંકર હુમલાથી ન બચે, પણ બીજા બચે તે પણ તેનાથી ખમાય નહી. એ જ પ્રમાણે બીજાઓ ધર્મ-ત્યાગ-સંયમ–તપ કરે તે નાસ્તિકથી ન ખમાય. તે માટે નાસ્તિકે શરૂઆત કરી કે
એતાવાનઆ દેખાય છે તેટલું જ જગત છે. ઈન્દ્રિયને વિષય તરફ પ્રવર્તાવવી એ જ ધર્મ, ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિ તે જ ધર્મ. આથી તેઓએ કહ્યું કે-agણ જાતના જિલ્લા સંય મોરના કેદીએ રાજાને આધીન હોવાથી કેદની પીડા ભેગવે છે. હાથે કરીને પીડા ભેગવનાર વર્ગ કયે? તપસ્યા કરનાર વર્ગ, જેનાથી બીજાઓ તપસ્યા કરે તે નથી ખમાતી. તેને અંગે તપસ્યા તે હાથે કરીને ઊભી થઈને? “આવ કુહાડા પગ પર એમ મારે. માટે કેદીઓ સત્તાને આધીન હવાથી પીડા ભેગવે, પણ આ તે જાણી જોઈને હાથે પીડા વહોરનારા. સંયમ એ તે ભેગથી ઠગાવાનું. ઠગ લેકે, જેમ આપણા હાથે જ આપણું નુકશાન કરાવે તેમ સંયમ આપણે હાથે જ ભેગથી ઠગવે છે.
અહીં નાસ્તિકને ઉચ્ચછું ખેલ પ્રવૃત્તિ કરવી, હેરની પેઠે પ્રવર્તાવું તેમાં ધર્મની વચ્ચે હલકા પણું થાય. વિષયકષાય છોડવા પાલવતા
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦. આસ્તિક અને નાસ્તિક
[૭૭
નથી. તેથી નાસ્તિકોએ આ કિસ્સો ઊભો કર્યો કે–“ ત્યાગ અને સંયમવાળાઓ પરાધીનપણે દુઃખ ભેગવે છે. તેવું કરીને તમે આત્માને ભેગથી વંચિત રાખે છે. કુટુમ્બ, રિદ્ધિ, છોકરા, બાયડી છેડીને નીકળે, તે તમારા હાથે દેશનિકાલની સજા જાણી જોઈને ભેગે છે.” આવું કહેનારા નાસ્તિકોને-બિચારાઓને બીજાને તપસ્યા–સંયમ કરતાં દેખી પેટમાં લાય થાય છે. તેવા પ્રકારના નાસ્તિકોએ પેદા થઈ “અનેક પ્રકારની તપસ્યા તે પીડા છે, સંયમ તે ભેગવંચના છે !” આવી રીતે ઊભું કરવું પડયું.
નાકકટ્ટાની ટોળી. બીજાનું ધર્મકૃત્ય ખમી શકાયું નહિ એટલે એક નાકકટ્ટાને નાકકટ્ટાની ટેળી ઊભી કરવી પડી. નાકકટ્ટો પિતે જ્યાં જાય ત્યાં નાચે. “ભગવાનને સાક્ષાત્ દેખું છું. નાક આડું હતું ત્યાં સુધી દેખતા ન હતે. ગયા પછી જ દેખાય છે.” એમ નાચતે જાય ને કહેતો જાય. આજકાલ માર્ગથી ખસેલ સ્થાનકવાસીમાંથી પણ ખસ્યા ત્યારે હવે મને સમ્યગુજ્ઞાન થયું” એમ કાનજી સોનગઢમાં કહે જ છે ને? એક પગથિયું ચૂકી સ્થાનકવાસીમાં રહ્યા હતા, ત્યાં સુધી એક પગથિયું ચૂક્યા. પછી સ્થાનકવાસીમાંથી નવે પંથ કાઢયે એટલે હવે નહીં ત્રણમાં કે તેમાં જેવું થયું. નહિ શ્વેતામ્બરમાં,નહિ સ્થાનકવાસીમાં કે નહિ દિગમ્બરમાં ! અને મને જ્ઞાન થયું છે ! નાક હતું ત્યાં સુધી ભગવાનના દર્શન થતાં ન હતાં. ગયા પછી મને જ્ઞાન થયું, હવે ભગવાનનાં દર્શન થાય છે!
ચેરેનું, જુગારીઓનું, રંડી વેશ્યાઓનું કદિ નખેદ ગયું? દેખીતા ખરાબ છતાં તેનું નખાદ જાય છે? હૈયાફૂટા આત્માઓ દુનિયામાં નથી એમ નહિ, હૈયાં ફેડનાર મળવા જોઈએ. પેલા નાકકટ્ટાને તેમ કહેતે જોઈને એક જણને થયું કે આપણે ય નાક કપાવીએ ! ત્રીજાએ દેખ્યું કે બેએ કપાવ્યું તેથી ત્રીજા ચોથા એમ હજારેએ નાક કપાવ્યું અને નાકકટ્ટાઓની ટેળી ઊભી થઈ ! નાક ન કપાવે તો તે ઈશ્વરનાં દર્શનની બહાર!
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૮]
દેશના મહિમા દર્શન આમ નાસ્તિકોનું છે. તેઓ ધર્મપ્રેમી તપસ્યાને કર્મના ક્ષયનું સાધન માને, ધર્મને પરભવની બેંક માને. તે જૂની ઘરેડથી ઘસાએલા રૂઢીચુસ્ત ઓર્થોડોકસ આવા શબ્દો વાપરી માર્ગમાં રહેલાને ભરમાવે છે. આમ નાસ્તિકે ઉત્પન્ન થયા. હું એ વસ્તુ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય ઢોરઢાંખરમાં પણ છે. ચેતના તરીકે તે તે બધામાં જીવ રહેલે છે; એમ માને છતાં પરલેકાદિ નથી એવી જેની બુદ્ધિ છે, તેનું નામ નાસ્તિક.
સંસારમાંથી તીર્થકરોની વીશીને અંગે અમુક કાળ જાય, તેથી તેને અંગે ઉત્પત્તિ માનવી પડે. આસ્તિકની હયાતિ પછી નાસ્તિકની ઉત્પત્તિ. કહેવું પડે કે-આસ્તિકો સદાના-અનાદિના સતત છે. પછી નાસ્તિકે છે. એવી જ રીતે અહીં બે દશનપણું સરખું. આસ્તિક દર્શન કહેવડાવે છે તેમ નાસ્તિક પણ દર્શન કહેવડાવે છે. નાસ્તિકે પણ જીવ માને છે, પરકાદિ નથી માનતા. શૈવ, વૈષ્ણ, મુસલમાને કારિ જીવને માને છે. વર્તમાનકાળમાં બધા જીવને માને છે.
નવતત્વ માને તેને સમકિત કહીએ છીએ, તે નવતત્ત્વોને કયે મત નથી માનતે? જીવ, જડ, પુષ્ય, પાપ, આશ્રવ, પાપ રેકવાનું, પાપ જવાનું, વગેરે શું બીજાઓ નથી માનતા? જીવાદિક જાણે તેને સમકિત છે. તે કયા દર્શનવાળા નવતત્ત્વ નથી જાણતા–માનતા? નવતત્વમાં કયું તત્વ નથી માનતા? તમારે એને સમકિત નથી માનવા પણ એ લેકે નવતત્વ નથી માનતા? શ વૈષ્ણવે નવતત્વ નથી માનતા, તેમ કહી નહિ શકે. તે પછી તે સમકિતી કેમ નહિ? તમે સમકિતના ઈજારદાર શા ઉપર? બીજાને મિથ્યાત્વની છાપ કયા કારણે આપે છે?
નાનું બાળક “હીરો” શબ્દ બોલે છે. હીરે પદાર્થ લે છે, પેટીમાં મૂકે છે. તેનું રક્ષણ કરે છે. કેઈ લે તેની સાથે તે લડે છે. કાચનાં ગુમરના કટકાને હીરા તરીકે લે છે, સાચવે છે, તે તે બાળક સાચે ઝવેરી બને? હીરે લે ને સાચવે તે ઝવેરી. તે પેલે છોકરે ઝવેરી ખરને? હીરા, શબ્દથી કેઈએ તણાવાનું નથી. હીરા પદાર્થને હીરે
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦ આસ્તિક અને નાસ્તિક
[૭૯ કહેનારે હવે જોઈએ. હીરાની ચેષ્ટા કરવા માત્રથી ઝવેરી ન કહેવાય, પણ તેની પરીક્ષા કરનારે હોવું જોઈએ. તેણે તે માત્ર હીરે શબ્દ વાપર્યો છે, હીરાનું ઠામઠેકાણું જાણતું નથી. ત્યારે સા હી હોય તેને હીરે કહે. તે કિંમતી હોવાથી તેને સંઘરે, તે તે ઝવેરી; તેમ જીવ પદાર્થને જીવ, એ શબ્દને બરાબર સમજનારે હોય અને તેને જ જીવ શબ્દ લાગુ કરે તેને જ અમે સુંદર કહેવા તૈયાર છીએ.
કેવળજ્ઞાનના ઉમેદવારને કેવળજ્ઞાન લાયક માનનારા છીએ. કૈવલ્ય સ્વરૂપ જીવને જૈન સિવાય કેઈ દર્શન જવ રૂપે માનતું નથી. આથી જ્ઞાનાવરણ–દર્શનાવરણ માનવાં પડે. કેવળજ્ઞાન નથી થયું ત્યાંસુધી જ્ઞાનાવરણીથી વીંટળાએ આ જીવ છે. તે જીવ જૈન સિવાય કેણ માને? હું જ્ઞાનાવરણ આદિ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાનમયાદિ થઉ આવું કેણું કહી શકે? જેનદર્શન પ્રમાણે જીવ માનનારે જ કહી શકે. ગીતામાં સર્વજ્ઞ સ્વરૂપ જીવ માન્ય નથી, કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગતાસ્વરૂપ નથી માન્યાં, તે જ્ઞાનાવરણીથી વીંટાયેલા જીવ છે, કેવળજ્ઞાન આવરાયેલું છે. તેમ જ માનતે નથી, તે તેને ક્ષય કરવા શી રીતે તૈયાર થાય ? માટે તેવી માન્યતા તેનું જ નામ સમક્તિ.
જીવનું અસલ સ્વરૂપે નજર સામે ખડું કર્યા પછી કુટુમ્બ, નાતવાળા-શરીરવાળા કે દેશવાળા પ્રતિકૂળ પડે તે પણ મારે મારું
સ્વરૂપે પ્રગટ કરવું જ છે, તેવી દઢ પ્રતિજ્ઞા તે જ સમક્તિ. આ જીવમાં કહ્યું તેમ અછવાદિ શેષ તમાં સુંદર સાચાપણું સમ્યકપણું જૈનશાસનમાં જ રહેલું છે. તે સમક્તિ નગ્ન નથી, પણ આભૂષણયુક્ત છે. તેનાં આભૂષણે કયાં? તે અગ્રે.
S
=
બી
:
કારક છે
**
...
,
,
Page #113
--------------------------------------------------------------------------
________________
જૈન પર્વો અને તહેવાર
SADSEX
જૈન પર્વો અને તહેવારો આત્મકલ્યાણનાં સાધન અને
ત્યાગપ્રધાન છે. શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–સર્વને સુંદર અને સાચું ગમે છે. દુનિયામાં મારું ખરાબ થાય એવી ઈચ્છાવાળે કોઈ જ હેતે નથી. દરેક સુંદર અને સાચી વસ્તુ મને મળે તે જ ભાવનાવાળો હોય છે ! પણ પિતાને સાચું અને સુંદર કહેવું કેને? દુનિયા પિતાને મનગમતું હોય તેને સારું અને સાચું માને, ઝેરને પણ સુંદર માને, ખારા પાણને પર ખારા પાણીને જ સુંદર માને, છતાં પરમાર્થે તે વસ્તુ કેવી છે? મનુષ્ય સારી ધારીને વસ્તુ લે, કારણ કે તેને સારું ગમે છે, સારું ધારીને તે લે છે; છતાં લીધેલું છે તે સારું હોવું જોઈએ.
તેવી રીતે દરેક શાસનવાળા-ધર્મમતવાળા પિતાના દેવગુરુધર્મને સારા ગણે છે. પિતાના વાર-તહેવારો અને સારા ગણે છે. પિતાના દેવગુરુધર્મ ખેટા છે. તેમ કઈ ધારી લેતા નથી.
તેવી રીતે ધર્મ શામાં રહ્યો છે ? આચારોમાં. આચાર માટે વારતહેવારની યેજના કરવામાં આવી છે. સારા ગણવા કે ધારવા માત્રથી પિતાને ગમવા માત્રથી તેમાં સારાપણું આવી જતું નથી.
આટલી વાત આટલે રાખી બીજે વિચાર કરીએ. - જગતમાં જેટલા આસ્તિક મત છે, તેમાં આસ્તિક મત માનનાર અભવ્ય ન હોય તેમ કેટલાક આચાર્યો માને છે, કારણ કે તેઓ દેવને માને તે પણ સુદેવની બુદ્ધિએ માને છે, ગુરુને સદ્ગુરુની બુદ્ધિએ માને છે અને કુધર્મને પણ સુધર્મની બુદ્ધિએ માને છે. મને પણ
Page #114
--------------------------------------------------------------------------
________________
ભAS
૧૧. જૈન પર્વો અને તહેવારોની વિશિષ્ટતા :
[૮૧ બુદ્ધિ કઈ? અન્ય દર્શનીએ દેવ-ગુરુ-ધર્મને માને છે, તેમાં બુદ્ધિ કયી? “સુ” ની. સુગુરુપણાની કે સુધમપણાની બુદ્ધિએ માને છે. કુદેવને માનવા છતાં તેને સુદેવની બુદ્ધિએ જ માને છે. કુધર્મને પણ સુધર્મની બુદ્ધિએ માને છે. એક જ તે કારણ કયું ? મેક્ષનું વાહન.
આપણે મોક્ષે જવું છે એ ચેકસ-જૈન શૈવ-વૈષ્ણવ બધા મોક્ષને માને છે તેઓ પણ દેવને, ગુરુને, ધર્મને માને છે તે મોક્ષને માટે. મેક્ષની માન્યતા તે બધાએ માની–રાખી. તેણે કુદેવાદિને ભલે માન્યા પણ મેક્ષનાં સાધન તરીકે માન્યાં. અભવ્ય હોય તે મોક્ષને માનનારે હોય જ નહીં. નવતો જે તમારામાં છે, તે નવે તવેમાં આઠ તત્વે અભવ્ય માની શકે, પરંતુ તે વતત્વમાં પણ કયું તત્ત્વ અભવ્ય ન માને? મેક્ષતત્વ અભવ્ય માની શકે નહીં. આઠ ત તે દરેકને વિચારશ્રેણીમાં લાવવાં પડે.
ભવ્યપણુની છાપ કયારે ? હું” એ તે પ્રસિદ્ધ વસ્તુ છે. હું સુખી દુઃખી છું. “હું” શબ્દ કેઈને શીખવવું પડતું નથી. સર્વને પિતાના આત્માથી સિદ્ધ થયેલ છે. “હું” શબ્દ છે. અંદર હું કોઈ પદાર્થ છે, “હુને પદાર્થ સુખ દુઃખ વેદનારો જ્ઞાનવાળો છે એમ માની લીધું, પછી “જીવ એ શબ્દાંતર છે. પદાર્થ તે માનવું જ પડે. શરીર એ હું નહીં. “હું” અને “શરીર જુદાં છે. મારી જીભ, નાક, કાન, મારું મન એમ જણાય તેને ઈન્દ્રિય અને જીવ જૂદા દેખાય છે. એવી સમજથી “હું” શબ્દ વાપરે તે ઉપચાર કરીને ઊંડાણથી. “હું” એક જુદી વસ્તુ છે, એમ જાણીને “હું” શબ્દ વાપરે.
જીવ ને જડ બંને માન્યા પછી પોતે સુખી કે દુઃખી કેટલે વખત હય? હંમેશાં સુખી કે દુઃખી-દરેક હેય તેમ બનતું નથી. નારકીઓને પણ કલ્યાણક વખતે શાતા થાય છે. એકાંતે જગતમાં દુઃખી જ હોય તેવું બને નહીં. એકાંતે સુખી જ હોય તેમ બનતું નથી. કંઈક સારું છે. જેથી સુખી થઉં છું. કંઈક ખરાબ પણ છે કે જેથી દુઃખી થઉં છું. પછી પૂણ્ય કે પાપ કહો કે બીજા શબ્દો કહે. પણ
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૨].
દેશના મહિમા દર્શન
તેમાં સારી કે ખરાબ ચીજ વળગેલી છે, તેમ માન્યા પછી પૂણ્યપાપને “આશ્રવ માન પડે. ----
જે વસ્તુમાં કારણની જરૂર નથી એવી વસ્તુ હંમેશાં નિત્ય વિદ્યામન કે હંમેશાં અનિત્ય-અવિદ્યમાન છે. જેને કારણની જરૂર નથી, એને બીજાની દરકાર ન હોવાથી હંમેશાં વિદ્યમાન કે અવિદ્યમાન હોય. દુઃખનું કે સુખનું કારણ કંઈક છે, કર્મબંધ થવાનાં કારણે, જેને આપણે આશ્રવ કહીએ છીએ. સારાનાં કારણે મળ્યાં, તે વખતે ખરાબનાં કારણે ન મળ્યા, તેથી સારા વખતે ખરાબ નથી આવતું. એ રીતે “આશ્રવ” માન્યું, “સંવર એ રીતે માન્ય કે ખરાબ વખતે સારાનું ન આવવું. સુખનાં કારણો પલટી દુખનાં કારણે થાય, દુઃખનાં કારણે ખસ્યા વગર દુખ ખસે નહીં.
તેવી રીતે આઠે ત માનવાં પડે. આઠે તવ, અભવ્ય સહિત દરેક માને છે. એ દરેક તે તને બીજી રીતે કયાં માને છે? માટે એમ આઠ તત્વ માનનારે થાય ત્યાં સુધી ભવ્યની છાપ ન અપાય. ભવ્યપણાની છાપ કયારે? મેક્ષ નામના તત્ત્વને માને ત્યારે. આત્માનું શુદ્ધ સ્વરૂપ માને ત્યારે જ ભવ્યપણાની છાપ. આથી મેક્ષને લીધે ભવ્યપણાની છાપ હેવાથી કેટલાક આચાર્યો જેટલાં જેટલાં દર્શનેમતે મેક્ષ માનનારા હોય તે અભવ્ય ન હોય, એમ કહે છે. જે ભવ્ય જીવ હેય તે મેક્ષ માનનારો હેય. તે કુદેવને દેવની બુદ્ધિએ માને. આવું કેટલાકનું મંતવ્ય છે. તે અનુસાર ચાલીએ ત્યારે કહેવું પડે કે દરેક પિતાના દેવાદિને, કુદેવાદ લેવા છતાં, માને છે તે સુંદરપણે જ.
સારું સહુને પાલવતું હોવાથી, ખરાબ સ્વરૂપે હોવા છતાં, માને સુંદર છે. જેમ કે દેવ, ગુરુ ને ધર્મને સુંદરતાની બુદ્ધિએ માને છે, આમાં મિથ્યાત્વ કયાં? મિથ્યાત્વ ત્યાં કે સુંદરતા નહીં છતાં સુંદર બુદ્ધિથી માન્યા, તેમ પર્વ અને તહેવારેને અંગે દરેક મતવાળા પિતાનાં પર્વ-તહેવારેને સુંદરપણે જ માને છે, છતાં સુંદરપણું કયાં છે ? તેની પરીક્ષામાં ઉતરવાની તેમને જરૂર નથી.
નાનું બાળક પળ માત્રને તેનું ગણે છે. જેમ નાનું બાળક સેના અને પિત્તળના ભેદને ન સમજે, પરંતુ મેટે મનુષ્ય પીણું
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧. જૈન પર્વો અને તહેવારની વિશિષ્ટતા
[૮૩ એટલું સેનું માનવા તૈયાર નહીં થાય, મેટે મનુષ્ય એની પરીક્ષામાં ઉતરશે, તેમ અહીં જેઓ ધર્મનાં સ્વરૂપને ન જાણે, ખરા “સુંદરીનાં સ્વરૂપને ન જાણે, તેવા છે, જેટલાં છે, અને તહેવાર છે. તેટલાં બધાંને સારાં માને. સારા નરસાને ભેદ કરવાને તેમને ન હોય. અહીં જ્યાં સુધી જીવને વિવેક–સમજણ ન હોય ત્યાં સુધી બધાય પર્વો, અને તહેવારે સારા છે.
દેવ, ગુરુ અને ધર્મને શા માટે માનીએ છીએ? આત્માના કલ્યાણ માટે, મેક્ષ માટે માનીએ છીએ. દુર્ગતિમાં જવા માટે પર્વો, અને તહેવારો છે એમ માનવા કેઈ તૈયાર નથી. ત્યારે સર્વ એ માનવા તૈયાર છે કે અમારા પ, તથા તહેવારો આત્માના કલ્યાણ માટેના છે. જીવવાની ઈચ્છાએ કાળકૂટ ઝેર ખાય તે કેટલું જીવે? જીવવાના મુદ્દાએ કાળકૂટ ઝેર ખાય તે જીવે કે મરે? જીવવાની ઈચ્છાએ કાળક્ટ ઝેર ખાવાવાળે ઈચ્છા તે જીવવાની રાખતા હોય પણ તે જીવે ક્યાંથી ?
જે કાળકૂટમાં જીવન આપવાની તાકાત તે નથી, પણ જીવવાની શક્તિને હરવાની તાકાત છે, તેવું કાળક્ટ વિષ ખાઈ જીવવાની ઈચ્છા રાખવી તે કેટલું બધું અજુગતું છે? જેમ તે બેહૂદું, અજ્ઞાનતાથી ભરેલું છે, તેમ આત્મકલ્યાણ માટે છે, તથા તહેવાર કરવા તેમાં આત્મકલ્યાણનું પિષકપણું ન હોય તે તે પર્વો, તથા તહેવારે જીવવાની ઈચ્છાએ કાળક્ટ ખાવા જેવા છે, માટે પર્વે જીવનને પોષવાની તાકાતવાળા હોય, આત્મકલ્યાણને પોષનારા, સદગુણેને ધરાવનાર હોય તો જ આત્મકલ્યાણ માટે થાય. કરે તે ભેગવે તેમ નહીં, પરંતુ કરે, કરાવે અને અનુદે
તો પણ ભેગવે. આપણામાં કરે તે ભગવે એમ બેલનારા છે, પણ તે માન્યતા મિથ્યાત્વની છે. તે વાત સમજે, પણ ચમકશે નહીં કરે, કરાવે અને
અનુમોદે તે પણ ભેગવે. બીજે કરે ને તેને બીજે વખાણે તે તે વખાણવાવાળે પણ ભેગવે, તેમ જૈન શાસ્ત્રકાર માને છે. બેલે છે શું? કરે તે ભગવે. તો પછી કરણ કરાવરણને અનુમોદન ત્રણ વસ્તુ તમારે ક્યાં રહી? એ ત્રણમાંથી પચ્ચક્ખાણના વિષયમાં તે માત્ર
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૪]
" દેશના મહિમા દર્શન
કરણનાં જ પચ્ચકખાણ, છતાં તે એક પચ્ચક્ખાણથી તે ત્રણનાં પચ્ચક્ખાણ ગ્રહણ કરવા કહે. એટલું જ નહીં, પણ આગળ વધીએ. એનાર્કોસ્ટની ટેળીમાં જેનું નામ દાખલ થયું છે, તે ઘેર બેઠે હોય તે પણ ગુનેગાર. તે રાજીનામું આપે તે જ છૂટો થાય.
પાપકર્મ કયારે ન ભેગવે ? વિરતિ કરે તે જ પાપકર્મ ન બાંધે, ન ભેગવે. વિરતિ ન કરે ત્યાં સુધી પાપ ન કરે તે પણ પાપ અવિરતિથી બંધાય. અવિરતિથી કર્મબંધન જૈનશાસનમાં માનેલું છે. શ્ચિાત્યાવિરતિવણાયામ-મારવંધદેતા: તીર્થકર મહારાજ સરખાને પણ એ નિયમ કે અવિરતિથી કમ બંધાય. તીર્થકરની દીક્ષાની વાતમાં “મારા સારા તીર્થકર, સાધુપણું
» રોગ કહેવું હતું. મારા શા માટે ? “ઘરથી નીકળી ” કરે છે. વિશેષ્યથી વિશેષણ અલગ હોય ત્યારે અને તા તવા અર્થ નીપજે. - ત્યાં કહેવું પડયું કે-જ્યાં વિશેષણ જુદું કહ્યું હોય ત્યાં વિશેષ્ય જુદું રાખવું. આરંભ પરિગ્રહને છેડી નિરારંભપણું પામવાનું હોય
ત્યાં “પવઈ એને અર્થ પ્રાપ્ત કરવું પડ્યું. મુખ્ય વાતમાં આવીએ. કરે છે. વિશેષ્યથી વિશેષણ અલગ હોય ત્યાગાન વિષ્કસ અર્થ નીપજે.
ત્યાં કહેવું પડયું કે-જ્યાં વિશેષણ જુદું કહ્યું હોય ત્યાં વિશેષ્ય જુદું રાખવું. આરંભ પરિગ્રહને છોડી નિરારંભપણું પામવાનું હોય ત્યાં “પડ્યુઈએ અર્થ પ્રાપ્ત કરવું પડે. મુખ્ય વાતમાં આવીએ. તે વાક્યમાં પ્રથમ “મારામ” કેમ કહેવું પડ્યું ? “અગારાત્ નિષ્કમ્ય ઘરેથી નીકળીને અણગારપણું પામ્યા છે, એમ જણાવવા માટે. અવિરતિ ટાળવા માટે ઘર-સંસારને આરંભ તેની પ્રતિજ્ઞા કરી સાધુપણું પામ્યા,
- ૮.-----* ,-. • Dી કfu' પછી બનાવ
સર્વવિરતિસામયિક વગેરે બધું તેમાં આવી જાય છે. કહે કે-જૈન શાસન અવિરતિને કર્મબંધ માને છે. માટે અવિરતિ ટાળવા માટે
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧. જૈન પર્વો અને તહેવારની વિશિષ્ટતા
[૮૫
સાવજજે જોગસાથે જ કહેવું પડે છે. અવિરતિને કર્મબંધનું કારણ ગણીએ, કષાય-પ્રમાદને કર્મબંધનું કારણ ગણુએ તે, આત્માને કર્મથી મુક્ત કરવા માટે જે તહેવારને પ આચરીએ તે કેવા હોવા જોઈએ ? મિથ્યાત્વ–અવિરતિ–કષાય-પ્રમાદને ત્યાગ કરાવનાર પવે, અને તહેવારે હોય તેને જ સુંદર માની શકીએ. જે પર્વો, અને તહેવારમાં મિથ્યાત્વાદિને ત્યાગ ન હોય તેવા , અને તહેવારોને આત્મકલ્યાણના સાધન તરીકે માની શકીએ નહીં, મિથ્યાત્વાદિને છોડાવનાર તહેવારે માનીએ તે જ સુંદર ને સુંદર માનનારા છીએ. જૈનેનું કોઈ પણ પર્વ કે તહેવાર ત્યાગ વગરના નથી. તે જ સમકિત ગણાય કે જ્યારે સુંદરને સુંદર તરીકે માનીએ. જ્ઞાન–દર્શન-ચારિત્રના પિષક અને મિથ્યાત્વાદિકને ધનારા હાઈ એ તે જ સમ્યકત્વમાં આવ્યા ગણાઈએ. હવે તે સમ્યકત્વને શોભાવનારાં ભૂષણે ક્યાં ? તે અગ્રે વત્તમાન–
Page #119
--------------------------------------------------------------------------
________________
જૈનત્વનો વારસ,
SSSSSSSSSSSSSB GSSSSSSSSSSSSSSSS
[આજે ફા. વ. ૮ની સવારે રત્નસાગરજી જૈન વિદ્યાશાળા (સુરત)ના કંપાઉન્ડમાં ખાસ મંડપ તૈયાર કરાવી તેમાં પૂજ્ય આગમેદ્વારક આચાર્ય મહારાજ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાનું આ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યાં આગળ વિજ્ઞાનસૂરીજી કલ્યાણસૂરિજી મહારાજાદિ સંખ્યાબંધ મુનિવરે પણ પધાર્યા હતા.' તમારા પુત્રોએ કયા વારસાની આશાએ તમારે ત્યાં
જન્મ લીધે? મહાનુભાવ! જગતમાં દરેક પિતાને વારસો પિતાના પુત્રને આપે છે. મુસલમાન કે શૈવ બીજાને મિલક્ત આપી દેતા નથી. પિતાની સ્થાવર કે જંગમ બંને મિલક્તો છોકરાને આપે છે. રૂપિયા અને રોડાં (મકાન) અપાય છે, આત્મા અપાતું નથી. અનાર્યો, મિથ્યાત્વી ને મલેચ્છો રૂપિયા ને રેડાં આપે. તમે સમકિતી પણ વારસામાં રૂપિયા ને રેડ આપે, તે મિથ્યાત્વી અને સમ્યકત્વમાં તફાવત છે ?
દરેક જીવ જુદા. એલા છ જુદા છે તેમ નહો, પણ જેના કર્મો પણ જુદાં છે. પુ સત્તા પુ મા કે ઈનાં કર્મો કેઈને લાગતા નથી. એક જીવ કેવળજ્ઞાન પામે છે. તે વખતે તેની એટલી તાકાત વધે છે કે વનમાં સળગેલે દાવાનળ જેટલી તાકાત ધરાવે છે તે-દાવાનળ ઈછે રાયણ, લીંમડા, આંબા કે આકડાનું ઝાડ આવે તેને બાળી કરી નાંખે છે તેમ એક કેવળીના કેવળજ્ઞાન પામતી વખતના પરિણામની ધારા–શુકલધ્યાનની અગ્નિમાં અનંતા જેનાં કર્મો એક જ આત્મામાં પટકી દેવામાં આવે તેય બે ઘડીમાં સાફ થઈ જાય ! પછી કેઈને દુઃખ વેઠવાનું કે સંસારમાં રખડવાનું થાય નહિ. પરંતુ તેમ કેમ ન થયું? માટે તેનું કારણ શું ?
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૨, જૈનત્વને વાર
[૮૭ દરેક આત્માનાં કર્મો જુદાં છે. તે પિતે જ ભગવે તે જ છૂટકારે થાય. કેવળીને કાલેક જેવાના હોય છે. ૧૪ રાજક, ૭ નરકે, તીચ્છલેક દેવલેક જેવાનું મળે છે.
કેટલાક જગલી છે જાણી જોઈને જાનવરને લડાવે છે. જેનારને રમૂજ આવે છે. આમ લડાઈમાં રમૂજ માનનારા હોય તેમ કેટલાક નરકની ગતિમાં જીવે રખડે–દુઃખી થાય તેમાં મેજ માનનારા પરમાધામીઓ હોય છે. તેવા કેવળીઓ હોતા નથી. કેવળીઓ અને તેમની જેમ સમકિતી છે પણ એક જ ધારણાવાળા હોય, કે આખું જગત, કર્મથી રહિત થાય. તે પ્રશ્ન થાય કે આવી ધારણું હોય અને સામર્થ્ય પણ તેવું હોય, પછી વધે છે કે તેઓ આખા જગતને કર્મમુક્ત નથી કરતા? ધારણા પણ આખા જગતને મુક્ત કરવાની, શક્તિ પણ તેજ, તે પછી બધાને મુક્તપણું કેમ ન થયું?
એક જ કારણ કે-કેઈનું કર્મ કઈમાં જતું નથી, માટે સિદ્ધાંત કર્યો કે–દરેક જીવ જુદા છે અને દરેક જીવેનાં કર્મો પણ જુદા જ છે.
પછી આત્માને આપવાની વારસામાં વાત કરી, તે શી રીતે? જેને તે છે કે જે પોતાના બાળકને આત્મા અર્પણ કરે. આ વાત મળતી નથી આવતી. તે સમજે કે–પિતાના બાળકને આત્માને ઓળખતાં શીખવે, આત્માને ઓળખતે કરે, તે જ વારસો કે જે
હું”પણામાં અનાદિકાળથી છે, પરંતુ આત્માની સમજણવાળે નથી તેને આત્માની સમજણવાળો બનાવે. ન બનાવે છે જેનપણનું વડીલપણું બનાવ્યું ન ગણાય.
તે વડીલ ત્યારે જ ગણાય કે જે પોતાના સંતાનને આત્મતત્ત્વ સમજાવે. જનપણામાં તે જ વિશેષ. તમારે ત્યાં જન્મનારા બાળકને સાચું આત્મતત્ત્વનું નામ-જૈનત્વના સંસ્કાર આપે.
શ્રાવકપણાના કુળમાં જીવ કયા ભસે આવ્યું છે? ધારીને ભલે નથી આવ્યું, પરંતુ કંઈક સારા કર્મો કરવાથી શ્રાવક કુળમાં આવ્યું છે, એ વાત નક્કી છે. એ જીવ વડીલેના ભરોસે આવ્યું છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
- દેશના મહિમાં દર્શન
શ્રાવકે મારા વડીલે થયા હશે તેમને આત્માને વારસે મળશે. તમારા કુળમાં અવતરવાળા કઈ ભાવનાવાળા હતા ?
. जिनधर्मात् विनिर्मुक्तो । मा भुवं चक्रवर्त्यपि ।
स्वां चेटो दरिद्रोऽपि, । जैनधर्माधिवासितः॥ * શાસ્ત્રમાં કહેવાય છે કે ઈન્દ્ર મહારાજ સભામાં બેઠા છે. દેવતાએ પૂછયું કે આપ ઉદાસીનતામાં કેમ છે? ઈન્દ્ર મહારાજ કહે છે કે-ભાઈઓ ! આજ્ઞાભંગ કે સાહ્યબીની ખામીને અંગે ઉદાસીન નથી થયે. અહીંથી મારે જવાનું છે તે ચોકકસ છે. એ વિચારે ઉદાસ બંઠ છું દવલેકમ – વેબગવવાનું છે. વાઘચઘfમ સુજ્ઞ r' હું ક્યાં ઉપજીશ? એ વિચારમાં ઉદાસ છું. આવી સમૃદ્ધિ સાહાબી ભલે ચાલી જાય, પરંતુ હું અહીંથી વી શ્રાવકકુળમાં અવતરું તે સમૃદ્ધિ આદિ ગઈ તેને અફસેસ નથી, પણ શ્રાવક કુળ સિવાય બીજે ઉપજું તે? તેને અફસોસ થાય છે.
ત્યાં આગળ તે જણાવે છે કે-જેન ધર્મ જ્યાં ન હોય, જે કુળમાં જનના સંસ્કાર, જ્ઞાન ન હોય તેવા કુળમાં ચક્રવતીપણું હેય તે પણ ત્યાં ન જન્મે પણ જ્યાં ગુલામ થવું પણ સારું છે, ત્યાં જન્મે તે ઠીક. ત્યારે તે ઈન્દ્ર શાની માગણી કરી ? કેવા દરિદ્ર કે-ગુલામપણાને માગણ તે છે? તે વાત શાસ્ત્રકાર કહે છે કેજૈનષમffધવારિત: જે કુળને ઉપરી જૈન ધર્મથી બરાબર વાસિત હોય, આવા વિચારે-ભરોસા, ઈન્દ્રો અને દેવતા વગેરે આ કુળ પર રાખે, તેવા કુળમાં તમારા બાળક તમારા ભસે અવતરે. પછી તમે નેમ જોને જેનપણાનુ સંસ્કાર-જ્ઞાન ન આપે તે શું થાય ? શુદ્ધ દેવાદિનું જ્ઞાન, તેવા સંસ્કાર એને કયાં મળવાના? આ ન કરી ત્યાં સુધી તેણે મૂકેલ ભરેસાને ભાંગનારા તમે થયા કે નહિ?
ચક્રવતી, વાસુદેવપણાને લાત મારી તમારે ઘેર ચાહે જે સ્થિતિ હોય તેને તેણે કબૂલ કરી, તમારે ત્યાં આવ્યું તે કયા મુદ્દાઓ ? જૈન ધર્મ પાળવાના મુદ્દાઓ. હવે તે ધર્મનું જ્ઞાન આપવા તૈયાર ન
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૨. જનત્વને વારસો
[૮૯ થાવ, તે તમે તેને ભરોસો કેટલે સાચવ્યે? તે વિશ્વાસ નભાવવા માટે બાળકને ધાર્મિક કેળવણીમાં બરાબર તૈયાર કરવા જોઈએ. છેક ૭૪૭=૧૯ બોલે તે શું થાય? તમારા હૃદયમાં કેટલે આઘાત લાગે? ૧૦ ના ફરકમાં ચમકે તે “ઓ ઈશ્વર! તુ એક છે ! સરળે તે સંસાર તે સાંભળી ચમક્યા ? પેલા વાકયમાં વીતરાગપણું નહિ, અને આ વાક્યમાં કેમ ? શુદ્ધ દેવના દેવ ઉપર પાણી ફર્યું, ત્યાં કેમ ન ચમકયા! ૧૦ ને ફરક પડે તે તે ન પાલવે, અહીં આ ફરક પડે તેમાં કંઈ નથી ! તેનું કારણ એ જ કે તમને જૈન ધર્મની લાગણી નથી, માટે તે ખ્યાલ રાખી પુત્રોને જૈન ધર્મની લાગણીવાળા કરે.
પર
જ
Page #123
--------------------------------------------------------------------------
________________
દેશના
સુમતિ આત્મા
સમકિતિ આત્માની પરિણતિ ૨૪ કલાક નિર્મળ હેય.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ જણાવી ગયા કે-જેમ મનુષ્ય, મંદિર, ઉપાશ્રય, સામાયિક, પડિકામણને ધર્મ ન ગણનારે હેય તેને સમકિત જ નથી.
ધર્મ ન ગણનારે હોય એટલું શું?
અહીં ઉપાશ્રયમાં ગુરૂ પાસેથી જે જ્ઞાન લીધું, તે પગથિયું ઉતરતાં ભૂલી જાય, તેવાને સમકિત નથી. ધર્મની પરિણતિ ચોવીસે કલાક રહેરમત ૩૦ સમ્યક્ત્વ થયું–સમ્યક્ત્વથી વાસિત થયે. તે વૈમાનિક સિવાય ઓછું આયુષ્ય બાંધે નહીં. તેના બે અપવાદ આ ચાલુ વિષયમાં ન હોવાથી અહીં આપણે જણાવતા નથી.
વૈમાનિક આયુષ્ય ક્યારે ન બાંધે? પૂર્વે બદ્ધાયું હોય, અગર સમ્યક્ત્વ ખસી ગયું હોય ત્યારે.
બીજી બધી પ્રકૃતિ દરેક સમયે બંધાનારી છે, પણ ૧૫૮ પ્રકૃતિમાં આયુઃ એક જ એવી પ્રકૃતિ છે કે આખા ભવમાં એક જ વખત બંધાય, અને તે જ આગળના ભાવમાં કામ લાગે. જીવની સત્તામાં ચારે ગતિનાં અને પાંચે શરીરનાં દળીયાં હોય, પણ આયુષ્ય બાંધવા માટે એક સાથે બે ભવનાં દળિયાં ન હોય. વધારે જાતનાં દળીયાં ન હોય. આયુષ્ય એક જ ભવનું બંધાય. વૈમાનિકનું જ બાંધે. આપોઆપ આવી ગયું કે-સમ્યકત્વવાસિત થયેલ તે જીવ, બાંધે તે વૈમાનિકનું જ આયુષ્ય બાંધે, જે પહેલાં આયુષ્ય બાંધ્યું ન હેય અને સમ્યકત્વથી ખસેલે ન હોય તે. “વૈમાનિક” શબ્દ એટલા માટે વાપર્યો છે કે એનાથી હલકું આયુષ્ય ન બાંધે. સમ્યક્ત્વવાળે જીવ વૈમાનિકનું જ આયુષ્ય બધે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૩. સમકિતિ આત્મા
આયુષ્યને બંધ કયારે પડે ? આ નિર્ણય એક બાજુ રાખી બીજે વિચાર કરીએ. આયુબંધને સમય-નિર્ણય કર્યો?
શાસ્ત્રકારે અમુક કલાકે આયુષ્ય બાંધવાનું છે, તે નિર્ણય નથી કર્યો. “તિથિ દિને બંધ હોય તે પ્રાયિક વચન છે. તિથિ પણ ગીતાર્થની આચરણએ આગમેક્ત અને આચરિત તિથિ સમજવાની છે. પ્રાયશ્ચિત્ત અને અપ્રાયશ્ચિત્ત સ્થાન પણ-સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીજી આદિ સૂત્રોના આધારે છે. પર્વતિથિ આદિએ પણ ધર્મનું પાલન ન કરે. થયેલ પાપનું પ્રાયશ્ચિત્ત ન લે તે જંગલી અનાર્યો કહેવાતા.
અનાર્યો પણ રવિવારના દિવસોએ પિતાના ધંધા છેડીને તે દિવસે ધમ કરે છે. તે વાર ઉપર જવાવાળા છે. જેમકે–પાશ્ચાત્યમાં રવિવાર, મુસલમાનમાં શુક્રવાર, જ્યારે હિન્દુને બારે ભાગોળ મેકળી! તે માટે કહે છે કે–આઠમ–ચૌદશ-પુનમ ને અમાવાસ્યા તે ચાર ખાસ તિથિઓ છે.
એ છને ચાર પ કેમ કહે છે? - તેનું કારણ એક જ કે–અહીં પુનમ, અમાવાસ્યા સ્વતંત્ર સંજ્ઞા છે. તેમ આઠમ-ચૌદશ એ સ્વતંત્ર સંજ્ઞા નથી. વદ-સુદની સંયુક્ત સંજ્ઞા છે. “આજે સુદ આઠમ છે” એમ કઈ કહેતું નથી. સુદની ૧૪ હોય તે પણ ચઉદશ બેલે છે. તેમજ વદ પક્ષ હોય તે પણ “આજે વદ આઠમ છે-વદ ૧૪ છે” એમ કેઈ કહેતું નથી. એટલે વદ હોય કે સુદ હેય, પરંતુ બંનેમાં વર્વપણું, અષ્ટમી અને ચૌદશપણું અંગે છે. તેથી “અષ્ટમી” વ્યવહાર સુદ અને વદ બંને જગ્યાએ એક સરખે છે. અમાવાસ્યાને દિવસે પૂર્ણિમા નથી બેલતા, તેથી પુનમ-આમાસ બંને જુદા કહેવાતા શબ્દો ઉપર પર્વપણું કેટલું રાખ્યું છે? એકેકે દિવસનું જ્યારે આઠમ–ચૌદશ બંને જુદા કહેવાતા શબ્દો ઉપર બબ્બે દિવસનું પર્વપણું રાખ્યું છે. - આ વાત નહિ સમજનારા આરાધના ઉપર જાય છે, તે
Page #125
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન આરાધના તે તે ચારપવમાં છ છે, વવહારમાં તિથિ જુએ તે તે ચાર જ છે. એ જ વ્યાખ્યા શ્રી હેમચંદ્ર મહારાજે યોગશાસ્ત્રમાં જણાવી છે કે શીત અને કૃષ્ણ ૮, ૧૪, ૧૫, ૦)) આ ચતુષ્ણવ છે. તેમાં શ્રાવક ચાર પ્રકારને પૌષધ કરે તે પ્રાયશ્ચિત્ત. અતિચારમાં પર્વદિવસે પૌષધ લીધે નહિ. બેલે છે તે અતિચાર. પર્વ દિવસે પૌષધ ન કરે તે અતિચાર.
અતિચાર લાગે તેવાં પ કયાં ? શ્રાવકની અપેક્ષાએ આ ચતુ૫વ નિયમ ૧૪, ૮, ૧૫. ૦)). ત્યાપછી ગીતાર્થ આચાર્યોએ જોયું કે આમ આટલાથી ગૃહસ્થ આગળ વધી નહિ શકે. તેથી બીજ, પાંચમ આદિ તિથિઓ ગીતાર્થોએ આરાધના માટે જણાવી, એ ગીતાર્થ આચરિત. શાસ્ત્રોમાં કહેલ પૌષધ ન થાય તે પ્રાયશ્ચિત્ત પણ ૨. ૫. ૧૧. આદિને પૌષધ ન થાય તે પ્રાયશ્ચિત્ત નહીં. પડવાદિકમાં અનિયમિત અને અષ્ટમ્યાદિકમાં નિયમિત પૌષધ, તેમ તત્વાર્થ ભાષ્યમાં કહેલું છે. ત્રીજે દહાડે નિયમિત તિથિઓ આવે. આ આવવાથી આચારપદેશ ગ્રંથમાં કહ્યું કે શાસ્ત્રોકત અને ગીતાર્થોએ કહેલી તિથિઓ આચરવાથી આયુષ્યના ત્રીજા ભાગે આવતા બીજા ભવનું આયુષ્ય બાંધે. તે ન બંધાયું તે તેના ત્રીજા ભાગ ૩, ૯, ૨૭. ૮૧માં ભાગે બાંધવાને નિયમ. તે અહીં આવી જાય છે. તેથી પ્રાયઃ પર્વદિવસે આયુ બંધાય છે તેમ જણાવ્યું.
મૂળ વાત પર આવીએ. “પ્રાયે કહ્યું તે તિથિના મેળની અપેક્ષાએ પહેલી ઘડીએ કે બીજી ઘડીએ બાંધશે તેને નિયમ નથી. “પ્રાયઃ” શબ્દના અર્થમાં વિચારીએ તે જૈન પંચાંગમાં તિથિનો ક્ષય માન્ય હેવાથી તિથિને ક્ષય આવવાને છે. લૌકિકમાં ક્ષય અને વૃદ્ધિ બંને આવવાના, તેથી તે પર્વતથિએ આયુ બંધાવાને નિયમ નહીં રહેવાને. વળી દિવસના અમુક ભાગે જ આયુષ્ય બાંધે તે પણ નિયમ નથી. પહેલે, બીજે, ત્રીજે, ચેાથે કે પ, ૬, ૭, ૮મે પહોરે આયું બાંધે તે પણ નિયમ નથી.
સમકિતિ આત્મા કયાં ઉપજે ? મૂળ વિષયમાં આવે. “પ્રાયઃ” શબ્દથી બે વાત નક્કી થઈ.
|
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૩. સમકિતિ આત્મા
[૧૩
અમુક તિથિએ જ કે દિવસે નહિ, પરંતુ ૨૪ કલાકમાંથી કેઈપણ ઘડીએ આયુ બાંધે તે સમક્તિવાળે, અને તે વૈમાનિક સિવાય બીજું આયુ ન બાંધે, તે સાથે ત્રીજો નિયમ બાંધે કે “જે લેગ્યામાં આયુબંધ તે લેગ્યામાં કાળ કરીને ઉપજવાનું, જે સમક્તિવાળાને ઓછામાં ઓછી તેજાલેશ્યા. તે પદ્મ-શુકલ તે ત્રણ શુભલેશ્યા. શુભલેશ્યા તે ઓછામાં ઓછી, જ્યોતિષને તેજેશ્યા છે, પણ સમકિતની પરિણતિમાં
જ્યોતિષની પરિણતિ કામ ન લાગે તેથી સમકિતિ, તિષનું આયુ ન બાંધે. વૈમાનિકની જે શુદ્ધિ તેજોલેશ્યા, તે ૨૪ કલાક સમકિતિને રહેવી જોઈએ. એ નિયમ ન માનીએ તે ત્રણે વાતે ગબડી જાય.
કેઈને મિથ્યાત્વી થવું ગમતું નથી. બધાને પિતાને આત્મા સમકિતિ રહે એ જ ઈચ્છા છે. મિથ્યાત્વી ગણવા કેઈ પણ તૈયાર નથી. વીસ કલાક શુભ એવી તે જેલેશ્યામાં રહેવા તૈયાર થયા! ખાતા હે, વેપાર કરતા હે ત્યાં પણ તેજેસ્થા હોવી જ જોઈએ. આ તેજલેશ્યા જ્યોતિષથી આગળના દેવનું આયુ બંધાય તેવી ચડતી તેજોલેસ્યા હેવી જોઈએ. સર્વને સમકિતી થવું ગમે છે.
પણું સમકિતિની સ્થિતિ ધ્યાનમાં લે. ૨૪ કલાક સારા ભાવની તે લેશ્યા રહેવી જોઈએ. નહીંતર વૈમાનિકને લાયકના આયુષ્યને લાયક, તેવી ચડતી તેલેક્ષામાં ૨૪ કલાક કયારે રહેવાય? એકલા દહેરા, ઉપાશ્રયમાં જ શુભ પરિણામ રાખીએ, બીજે શુભ પરિણામ ન રાખીએ તે આપણે વૈમાનિકના આયુષ્યના શી રીતે હક્કદાર ?
“નરક તિર્યંચ ગતિ દૂર નિવારી” એમ કહીએ; એટલે ત્યાં ચોકીદાર નથી બેસાડે પણ સભ્યત્વ પામ્યા પછી નરક તિયચનુ આયુ ન બંધાય. સમકિર્તિ મનુષ્ય, વૈમાનિકનું આયુષ્ય બાંધે પણ સમકિતિ વૈમાનિક કેનું બાંધે? -
નરકની ગતિ ન બંધાવાના માટે સમકિત ચોકીદાર છે. એ ચેકીદાર ચાર મિનિટ પાસે રહે ને પછી હાલત થાય તે શું થવાનું? આપણે ચેકીદાર ચાર મિનિટ જ રાખવે છે. ... – '.
ધમ ચેકીદાર એક શેઠ દુકાન પર બેઠા. ત્યાં ચાઉસ (આરબ) ચાકરી માટે
Page #127
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
આવ્યું છે. શેઠે કહ્યું : “શું પગાર લઈશ?” ચાઉસે કહ્યું-પગારનું નકકી કરું તે પહેલાં વાત સમજી લે કે તમારે જાનમાલ જોખમમાં હોય તે વખતે મારી ચાકરી ન ગણવી. તેને અંગે હું જોખમદાર નહીં. ભલે પગાર ઓછો આપજે.” વરઘોડામાં કુંતલના ઘડા ચાલે કુંતલના ઘડા જેવા ચેકીદાર ન ચાલે, સૈન્યમાં તે સૈનિક નનભાવી શકાય. તેમ અહીં તે ચાઉસ જેવા રોકીદાર ચાલે? એ વાત કબૂલ કરતા છે તે તમે ધર્મ શા માટે કરે છે?
આર્નરેદ્રથી બચવા અને ધર્મશુકલના પિષણ માટે ધર્મ કરે છે. હવે તમે નિયમ લે તે પહેલાં છૂટીના વખતે શરીરાદિ કુટુમ્બનાં કારણે, રેગાદિનાં કારણે, આર્નરીદ્ર ધ્યાનને હલ્લે આવવાને, તે વખતે કહી દે કે “ધર્મ સાથે મારે લાગે વળગે નહીં” તે ધર્મ ચેકીદાર કે પકડ? શેઠે તે પેલા ચેકીદારને વિદાય કર્યો પણ તમે ધર્મકીદાર કે રાખે? જાનમાલના ભય વખતે ચેકીદાર નહીં.
આપણે તે પહેલેથી ચોકી નક્કી કરીએ છીએ કે–જાનમાલના ભય વખતે તારી ચેકી નહીં. આ કઈ દશાની સ્થિતિ ! આરૌદ્રનાં પિષણે ચાલતી વખતે ધર્મ, સામાયિક વગેરે છે તે ઊંચા મૂકવાનાં ! ધર્મને પિષણ કરવાની વખતે ધર્મની ક્રિયાને દૂર ઠેલવાની ! ધર્મને ધર્મ-શુકલ ધ્યાનનાં પિષણ માટે રાખીએ છીએ, પણ તેમાં પહેલેથી બોલી રાખીએ છીએ કે-ધર્મને આરૌદ્ર વખતે છૂટે રાખીએ છીએ.
રજા અને રાજીનામું રાજીનામું દઈ મરનારા નથી. રજા લઈને મરનારા છે. નેકરને ખાનગી ખબર પડે કે-શેઠ રજા આપવાના છે, તે નકર અક્કલવાળો હોય તે તે પહેલેથી રાજીનામું આપે. “આ બધું છોડવાનું છે; આટલું જાણવા છતાં રાજીનામું દીધું? જીવતાં બધું સિર–સિરે કર્યું? રજા આપી તેને કહેવાય કે- હાથેથી ન છૂટે, પણ પરાણે ઘરમાંથી નીકળવું પડે.” રાજીનામું સામટું હોય, રજા કટકે કટકે હય. ૨૪-૨૪ કલાકનાં પચ્ચખાણ કરે તે રજા. ડીસમીસ -નાલાયક થઈ કાઢે તે રાજીનામું, કેમ? તે કે-મમતા રહી છે, અર્થાત આપણે તે છોડવું નથી, પણ છૂટી જાય તેમાં આપણે ઉપાય નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૩. સમકિતિ આત્મા
[૫
ઊભે પગે નીકળવા આપણે તૈયાર નથી. આડે પગે ખભે ઉપાડી કાઢે ત્યારે તૈયાર છીએ! શાથી? ચોક્કસ જાણીએ છીએ કે આ રજા દઈ દેવાને છે. તમારી આરાધના કેવી રીતની થાય છે? સમકિતિ ૨૪ કલાક ચાહે તેવી વેદના-દુઃખ-પીડામાં હોય, પણ તે લેશ્યાથી તે નીચે નહીં ઉતરે. - હવે એથે ગુણઠાણે તેજલેશ્યા જ ન જોઈએ, કારણ કે-શાસ્ત્રકાર તે છઠ્ઠા સુધી છ એ વેશ્યા હોય એમ કહે છે. સમમિ ૩ સ્ત્ર -સમ્યકત્વ પામ્યા પછી તે છએ ગુણસ્થાનકમાં છ લેશ્યા હેય. આ બે નિયમ પરસ્પર વિરૂદ્ધતાવાળા છે. બંને નિયમ શાસ્ત્રીય પરસ્પર વિરૂદ્ધતાવાળા, છતાં તેનું સમાધાન છે. અશુભ લેશ્યા આવી જાય તો પણુ આયુષ્યના બંધને કાળ છે. તેટલો કાળ તે લેશ્યા ટકે નહિ. સર્વવિરતિવાળા પ્રમાદીને અશુભ લેશ્યા આવી જાય, પણ ટકે નહીં. તેજે, પવ ને શુકલ એ ત્રણ લેશ્યા ટકનારી છે. આત્મામાં મૂળ બાંધે તે તેજે, પ૦ ને શુકલ, એ ત્રણ લેશ્યા જ મૂળ બાંધે.
હવે પ ને શુક્લ તે તે મેટી વાત છે. એછામાં ઓછી તેશ્યાની શુભ પરિણતિ રહે તે આપણે આત્મા સમકિતિ છે. દેહરા –ઉપાશ્રય-પૂજા-પ્રભાવનાની શુભ પરિણતિ રહે. ઉપાશ્રયનું પગથિયું ઉતરતાં મહારાજને શુભ પરિણતિ સેંપી જઈએ, તે ૨૪ કલાક શુભલેશ્યાવાળા કયાંથી રહીએ? એ ન હોય તે સમક્તિવાળા કયાંથી કહેવાઈ એ? આવી આત્માની શુદ્ધિ કરનારે તે મહિના મૂળને ખેદી નાંખે તેમાં નવાઈ શી? અર્ધ પુદ્ગલપરાવર્તામાં તે સંસાર કાપી જ નાંખે. મૂળમાંથી ઝાડ કાપી નાંખે, પછી વધારે વખત ન ટકે, તેમ જેણે મેહનું મૂળ કાપી નાખ્યું તેવા જીવને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ કહ્યો, તે તે સામાન્યતયા અસંભવિત કાળ કહ્યો છે. તેટલે કાળ બધાને રખડવાને હેતે નથી, એ ઘરમાં ઘેર જગતમાં બધાં પાપ સમતિમાંથી એવી કર્યા હોય તે તે અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે ન રખડે.
જગતમાંના સર્વ ઘોર પાપ કરનારે કેઈક જ જીવ નીકળી આવે. તે પણ જીવ હોય તે પણ તેને અર્ધ પુદ્ગલથી વધારે કાળ સંસારમાં રખડવાનું ન હોય. દર્શન આરાધના જઘન્યથી કરે, તે આઠ
Page #129
--------------------------------------------------------------------------
________________
૯]
દેશના મહિમા દશન
ભવમાં મેાક્ષ, સમ્યક્ત્વની ઓછામાં એછી આરાધના કરનારા આઠ ભવમાં મેાક્ષ પામે. પાપની તેવી આકરી વિરાધનામાં જે ન આવે, તે આઠ ભવમાં મેક્ષે જાય. અસ`ભવિત કાટી અધ પુદ્ગલપરાવર્ત્ત જણાવી કે તેવા આત્મા, સમક્તિ મેહના નાશ કરે. તેજલેશ્યા ઓછામાં ઓછી રહેવી જ જોઈ એ,
પ્રશ્ન-તેજલેશ્યા, સ્વભાવે આવે કે લાવેલો આવે ?
જવાબ–પેાતાની પ્રવૃત્તિ અને વિચારો કરે, તેને આધારે તેજોલેશ્યા આવે. બધાને સક્તિ થવુ ગમે છે, પણ સમક્તિ થવા ઇચ્છનારે ૨૪ કલાકની તેજોલેશ્યાથી ઓછી. તેોલેશ્યાવાળા ન હેાવા જોઈએ. આ જ વાત ધ્યાનમાં રાખી ચાલવાનું છે. એ સમ્યક્ત્વના પ્રભાવ, એ જ સંસાર પાર ઉતારવાની છાપ. જ્ઞાનચારિત્રમાં છાપ નથી. જ્ઞાનમાં, ચારિત્રમાં અમુક સમયે મેક્ષે જવાનું જ, એ છાપ નહિ. સમ્યક્ત્વમાં એ છાપ કે અધ પુર્દૂગલમાં માક્ષે જવાનું જ. સમ્યક્ત્વની ગેરહાજરીવાળા જ્ઞાનમાં, ચારિત્રમાં મેશ્ને જ્વાની એવી કોઈ છાપ નથી. સમ્યગ્દનમાં છાપ કે જરુર તેના મેક્ષે થવાના. સમ્યક્ત્વવાળા જ માર્ગમાં ગણાય. સમ્યક્દ્ભથી ભ્રષ્ટ થયે તે માક્ષથી ભ્રષ્ટ થયા’ એટલું. બધું સમ્યક્ત્વ ઉપર જોર દેવાયું.
6
તે સમકિત કઈ સ્થિતિનું ? તેની દેહરામાં ઉપાશ્રયમાં ૨૪ કલાક, ૬૦ ઘડી, આઠ પહાર શુભપરિણતિ રહેવી જોઈ એ. રસ્તામાં ઉપયેગથી ચાલતાં છતાં ઠેસ વાગી જાય, તેવા અનુપયોગ હૈાય. તેવા જ અનુપયોગ કોઈ વખત અને કચિત્ આવી જાય. આવું સમકિત આભૂષણાથી શાભાવવાની જરૂર છે. તે કેવી રીતે શેશભાવાય ! તે અંગે.
Page #130
--------------------------------------------------------------------------
________________
ચાર ભાવના
WI]WL દેશના
=
૧૪
保健
防务服务树戏戏戏防腐冰防路
( આજે ૨૦૦૦ના કા. વ. ૧૧ સામવારે પૂર્ણ ઠાઠથી વડા ચૌટાના સંઘે આચાય ધ્રુવનું સુંદર સ્વાગત કર્યું હતુ અને પૂજ્યશ્રીએ કલ્યાણ પાર્શ્વનાથજીના દહેરાસરના ચાકમાં વિશાળ સુશોભિત તૈયાર કરેલા મંડપમાં વ્યાખ્યાન આપ્યુ. હતુ. તેના ઉતારે. )
મૈથ્યાદિ ભાવયુકત હોય તે જ ધર
મનુ ચા ના જ્ઞેયા શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રી હરીભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવેાના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં સ` આય પ્રજા, ધર્મને પ્રાણુ કરતા પણ વહાલે ગણનારી છે. સવ આય પ્રજા ધમ ને ચાહવાવાળી હાય તા પણ કરેલી ચાહના ફળીભૂત કયારે થાય જ્યારે ચાઠુનાનાં ચેાગ્ય કારણા મેળવવામાં આવે ત્યારે જ ચાહના ફળીભૂત થાય છે. કોઈપણ આપે એ માન્યતા ધરાવી નથી કે–ચાહનામાત્રથી કાય થઇ જાય. સમગ્ર સામગ્રીને આધીન કાય દશા છે.
લક્ષ્મીની ઇચ્છા કરીએ પણ તેવાં કારણેા મેળવીએ તો જ લક્ષ્મી સિદ્ધ થાય, એટલા જ માટે નીતિકારને એ કહેવું પડયું કે નાદારને મત્યંત ાર્થ" કારણ વગર કાર્ય થઈ શકતું નથી. એ વાત દરેકને માનવી પડે છે. તે સાથે ખીજી વાત માંનવાની જરૂર છે. (નાન્યાહારનારન” ઘડા માટે માટી કારણ, પણુ લુગડું બનાવવું હોય તે તે માટીથી ન બનાવી શકાય. ઘડા બનાવવા હોય ને તાંતણાનું ફીડલુ ઉપાડે તે શું વળે ? તાંતણા એ વજ્રનું કારણ, નહીં કે ઘડાનું, અન્યનુ કારણ તે કારણ ન ગણાય.’
જે વસ્તુની ઈચ્છા કરી હોય તે જ વસ્તુનાં કારણેા મેળવવાં
Page #131
--------------------------------------------------------------------------
________________
૯]
દેશના મહિમા ન
જોઈએ. દરેક જણ ધને ક ́મતી ગણે છે પણ ધર્માંનાં કારણા કાં કે–જેને પ્રાપ્ત કરવાથી ધમની સિદ્ધિ થાય ? મનોરથ માત્રથી ધની સિદ્ધિ ન થાય, અન્ય કારણેા કામ ન લાગે, તેથી ધમનાં કારણેા દરેક મેળવે છે. ધમની ઈચ્છાએ પ્રયત્ન કરે છે, તે પણ કારણ છે, તે દરેકને ધર્મની સિદ્ધિ કેમ નથી થતી ? અન્ય ખરું જ, પણું તે અન્યનું કારણ બને નહીં. માટી બની શકે. એનાં ખુદનાં કારણેા જોઇએ.
પણ કારણ તે વજ્રનું કારણુ ન
ખુદનાં કારણેા હાય તા જ કાયની સિદ્ધિ થાય. દૂધ શબ્દ વાપર્યા પણ થારીયા-ખરસાણીનું દૂધ કહેવાય, પણ તે દૂધ પાષક થશે? જેમ થારીયા-ખરસાણીનું દૂધ કહેવાય, પણ દૂધનું કાય જે પાષકતા, તે બીજા દૂધથી ન થાય; તેમ ધર્મોનાં સાચાં-ખરાં વાસ્તવિક કારણેા મેળવવામાં આવે, તે જ ધમની સિદ્ધિ થાય. આ વાત સમાન્ય છે. તેમાં વિવાદને સ્થાન નથી.
આય પ્રજા પણ ધમાઁની ઈચ્છાવાળી છે. તે વાતમાં વિવાદ નથી એ વાત નક્કી કરો કે-ધર્મનું ખરું કારણુ કર્યુ? એ વિચારવાની દરેકને જરૂર છે. માટે સૂક્ષ્મયુદ્ધ, ધને હ ંમેશાં સમબુદ્ધિથી જાણવા નહીતર બુદ્ધિ ધમની રહે પરંતુ ધના નાશ થાય. અન્યથા ધર્મસુધયેય, વૃદ્ધિયાત: પ્રસન્યતે। વાસ્તવિક કારણને–સાચા હેતુને અમલમાં ન મૂકે તો તે મનુષ્યમાં ધર્મની બુદ્ધિ હાવા છતાં તે ધર્મોના નાશ
કરનાર થાય.
બુદ્ધિ વગરના પ્રત્યુપકાર.
કાઈ ઘરડા-ભૂલા-લંગડા-મહેશ રસ્તામાં જતાં ખાડામાં પડી ગયા. તેને એક જુવાન મનુષ્યે સાચવીને બહાર કાઢવો. ડાસા હતા. ચુવાને તેને માગ માં મૂકયા તેથી વ્રુદ્ધે વિચાર કર્યાં કે-મનુષ્યમાં સ્વાભાવિક રીતે એવી સ્થિતિ છે કે−ુ આખા જગતનુ' ખાઉં, મારુ ખાય તેનુ નખાદ જાય.' પૃથ્વી, પાણી આદિ આપણને ઉપકાર કરે છે, આપણા તરફથી પૃથ્વી, પાણી આદિ તરફ કયા ઉપકાર છે? હાથી-ઘોડા વગેરે મનુષ્ય પર ઉપકાર કરે છે, આપણે કયા ઉપકાર તેમના ઉપર કરીએ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૪, ચાર ભાવના
[૯
છીએ? મનુષ્ય મનુષ્યને કરેલે ઉપકાર તે વાળવે જોઈએ; પૃથ્વી આદિને શી રીતે ઉપકાર વાળ?
મનુષ્યને ઉપકાર પાછો વાળી શકાય છે, તે ડોસાએ વિચાર કર્યો કે મારે પણ ઉપકાર પાછા વાળ જોઈએ. આ જુવાન છે, તે તે મારા ભાગ્યને લૂલ-લંગડો–બહેરે-ઘરડે થઈ અશક્ત થાય ને તે ૧૦૦ હાથના ઊંડા ખાડામાં પડે તે હું કાઢે ને તેનું કલ્યાણ કરું તે મારા પર કરેલ ઉપકારને બદલે વળી શકે? ઉપકાર પાછો વાળવાની બુદ્ધિ છતાં ચિંતવન શાનું? ચિંતવન અનર્થનું. કઈ બુદ્ધિથી તે કર્યું? આંધળા બહેરા ડોસાએ ઉપકાર વાળવાની દષ્ટિ રાખી પણ તેણે શું ચિંતવ્યું ? “પેલે જુવાન, આંધળે બહેશ-લે-લંગડો થાય અને કૂવામાં પડે તે ઉપકાર વાળી શકાય. આમ ડસામાં ઉપકાર વાળવાની બુદ્ધિ છે. છતાં ચિંતવન મહાજુલમવાળું છે. તેમ ધર્મની બુદ્ધિ છતાં ધર્મનાં કારણે સમજવામાં ન આવે તે ઉપકારબુદ્ધિ છતાં ધર્મને નાશ થાય, તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજીએ ધર્મને અર્થ આપતાં કહ્યું કે શાહિમાયડુ સગુણા ધર્મ: મૈત્રી આદિ ભાવવાળી પ્રવૃત્તિ-અનુષ્ઠાન તેનું નામ ધર્મ! તેમાં પ્રથમ પહેલે પાયે એ હવે જોઈએ કે આખા જગતનું હિત કેવી રીતે કરું? ધર્મને પ્રથમ પાયે કો? આ વિચાર કે-આખા જગતનું હિત કેવી રીતે કરું? મારે હિત કરવામાં મિત્ર કે શત્રુ, સ્વજન કે પરજન ન હોય. સજજન–દુજનનાં ભેદ વગર જગતનાં તમામ જનું હિત કરું. તે વિચાર કર્યા પછી હવે તેને આગળ શી રીતે વધારે? એ માટે કર=ગુણની પૂજા. જેટલા છે ગુણી છે, ઉત્તમ છે તે બધાને હું સેવક. તેમાં મિત્ર, શત્ર, સ્વજન, પરજનને ભેદ નહીં. ઉત્તમ કલ્યાણના માર્ગમાં વધેલા તે બધા સગુણું. તેમાંના મારા મિત્ર કે શત્રુ, સગાં કે અસગાં હોય, તેને ભેદ ગુણની પૂજામાં નહીં.
ગુણની પૂજા અખલિતપણે પ્રવર્તાવી જોઈએ. ધર્મના ધેરી હોય તેવા તે સર્વનું સન્માન, વંદન, સ્તુતિ કરવાં જોઈએ. તે બીજું કારણ. તે બે કર્યા પછી જીવે પોતાની કેટીથી અધમ કેટીવાળા જીવે પ્રતિ ઉપકાર કરવા માટે તૈયાર રહેવું જોઈએ, નહીંતર જીવન મેળવી શું કર્યું? તે માટે વાચ:
Page #133
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શાન
જાનવર દૂધ આપવા દ્વારા, ભાર વહન કરવા દ્વારા ઉપકાર કરે છે. અરે! મર્યા પછી ચામડાં, દાંત, શીંગડાં આદુ આપીને ઉપકાર કરે છે! તે મનુષ્ય? મનુષ્ય ધર્મિષ્ટ થયા પછી ઉપકાર ન કરે તે તેની સ્થિતિ કેવી માનવી ? માટે મનુષ્યમાં જગતનાં દુઃખોના નાશ કરવાની બુદ્ધિ હાવી જ જોઇએ. ગુણવાનના સત્કારની બુદ્ધિ તેમજ દુ:ખને નાશ કરવાની બુદ્ધિ આવી, છતાં કેટલાક અવળા હાય છે. તમે ફાયદા કર્યાં, તે ગુણ માટે ખતાવા પણ તેને અવગુણ થાય તેનુ શું? તે વખતે આપણા લેાકમાં પદ્ધતિ છે કે ભલું કર્યુ તે તે મેં કર્યું અને ભૂંડું કર્યું' તેા તેના નસીબે કર્યું.' ભલામાં પાતે, ભૂંડામાં તેને માથે ભાર નાંખવામાં વાર નથી. એટલે કે ત્યાં ધબુદ્ધિ નથી. એમાં એક સરખા હિસાબ હાય. જમે અને ઉધાર માટે ગણિત જુદું છે ? જો તેમ નથી તો પરોપકારમાં સરવાળા કેમ જુદેા થયા ?
સરવાળા એક સરખા ગણા, માટે માસ્થ્ય પરોપકાર કરી શકયા તે તે જીવનું નસીખ હતુ ં તો પરાપકાર થઇ શકયા એમ ગણેા. શાહુકારીનુ કામ તે જ કે—જેવા જમેને તેવા જ ઉધારા હિસાબ રાખે. જે મનુષ્ય એક જ ધારે કે હું ઉપકાર કરું તેના નસીબે ફાયદા થાય. ઉપકાર કે અનુપકાર થાય, તેમાં વિશેષ મધ્યસ્થપણું, આચાવિચારો ધી જનને આખા જગતને અંગે હિતના, ગુણવાનને અંગે સત્કારના અને દુ:ખીના અંગે તેનાં દુઃખા નાશ કરવાનાં હોય. કના અને તેના પ્રભાવના વિચાર કરે તો કેાઈના ઉપર રાગ-દ્વેષ ન થાય. આવા વિચારઅનુષ્ઠાનને ધમ કહેવાય. તેવા વિચારો જેનામાં હોય તે ધમી કહેવાય. સૈક્યાવિ’મૈત્રી-પ્રમેાદ-કારુણ્ય-માધ્યસ્થ-આ ચાર ભાવનાથી યુક્ત જે અનુષ્ઠાન તે ધમ કહેવાય. હવે તે ધમ અને કેવી રીતે? તેનાં કારણા ન જણાવા તે ધમ ન થઈ શકે. ભયંકર રોગ જણાવે એટલા માત્રથી નિરોગી ન થવાય. આવા વિચારા સાથેની પ્રવૃત્તિ સાથેનું અનુષ્ઠાન કેવી રીતે બને ! તેના હેતુઓ ઉત્પન્ન થવાની રીત હવે બતાવાશે. તે અગ્રે
૧૦૦]
Page #134
--------------------------------------------------------------------------
________________
ધર્મની પરીક્ષા
ધર્મની પરીક્ષા કરવા માટે ચાર કટી.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–આર્ય પ્રજાને ધર્મના અર્થી પણાનું જ્ઞાન ઉત્પન્ન કરવાનું રહેતું નથી. કારણ કે તેને તે અસિમર્થશાસ્ત્રમથથત મવતિ | અપ્રસિદ્ધ અર્થવાળું શાસ્ત્ર, અર્થની જેમ થાય છે, નીવડે છે. વ્યાખ્યાતા બોલે કે–સાંભળજે. પ૪૫ =રપ થાય તે તે કેવું ગણાય. ?
જે વાત જાહેરમાં જણાતી હોય તેને ઉપદેશ કરવાનું રહેતું નથી. જાહેરમાં જે વાત જાણતા ન હોય તે વાત શ્રોતાઓને જણાવે તે જ શાસ્ત્ર સફળ ગણાય. શ્રોતાઓએ ન જાણેલી વાત જણાવે તે શાસ્ત્ર સફળ ગણાય. શાસ્ત્ર, સફળ ત્યારે જ ગણાય કે-નહિ જાણવામાં આવેલી વાતને જણાવે તે જ શ્રોતાને અપૂર્વ જ્ઞાન થાય અને તેથી શાસ્ત્રની સફળતા થાય. તેવી રીતે અહીં આર્યપ્રજાજન દરેક ધર્મને અથ અને પાપથી ડરવાવાળે હેય અર્થાત્ જેમ જગતમાં આગળ એક વખત જણાવ્યું છે કે એથી અનેક આવે ત્યારે અનેક કરતાં એક કિંમતી હેય. એક આનાના છ પૈસા આવે, ત્યારે આનને કિંમતી માનવ પડે, તેમ અહીં આર્ય પ્રજા સ્પષ્ટ તરીકે જાણે છે માને છે–પ્રરૂપે છે કે-મનુષ્યપણું મળ્યું, તે ધર્મના પ્રભાવે. પાંચ ઇન્દ્રિય, સંપૂર્ણ લાંબું જીવન, કીર્તિ, જશ, કુટુમ્બ, કાયા, તથા નિગીપણું મળે તે બધું ધર્મના પ્રભાવે. આર્યપ્રજાજન, આ વાત માનનાર છે કે ધર્મના પ્રભાવે મનુષ્યભવ, પાંચે ઈન્દ્રિયે સંપૂર્ણ, યાવત્ કુટુંબાદિક મળે છે. તે કિંમતી કોણ? એક વસ્તુથી અનેક વસ્તુ મળે તે એક વસ્તુ કિંમતી હેવી જોઈએ. ધર્મથી બધી વસ્તુઓ મળે
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦રી
દેશના મહિમા દર્શન તે નીતિ ખાતર પણ ધર્મને કિંમતી કહે, માન અને ગણ જઈએ, માટે ધર્મનું અથાણું નવું ઉત્પન્ન કરવાનું નથી.
ધર્મ કિંમતી હોવાથી ધર્મની પાછળ નકલીપણને દરેડે છે. દુનિયામાં કઈ બનાવટી ધૂળ, લેટું, તાંબુ કરવા બેસતું નથી. રૂપું, સેનું, મોતી, હીરા વગેરે બનાવટી કરે છે. કેમ? ધૂળમાં કચરાની બનાવટ કેમ નહીં ? કારણકે તેની કિંમત નથી, અર્થાત્ કિંમતી પદાર્થોની પાછળ જ નકલી પદાર્થોને દરેડે હોય છે. એ ઉપરથી સમજવાનું છે કેજે મના કિંમતી પદાર્થ લેવા માટે કેડ બાંધી હોય, તેણે નકલી પદાર્થથી બચવા માટે કેડ બાંધવી જ પડે. તેમ કેડ ન બાંધે તે પરિણામ શું આવે?
ધર્મપરીક્ષામાં ભૂલ્યા તે ભવભવ રખડયા. શાક લેવા ગયા ને ભૂલ ખાધી તે એક ટંકનું ભોજન બગડે, લુગડા લેવામાં ભૂલ ખાધી તે એક ઋતુ બગડે. બાયડી લેવા ગયા ને ભૂલ ખાધી, તે ભવ એક બગડે પણ ધર્મ લેવામાં ભૂલ ખાધી તે ભે ભવ બગડે. આપણે ધર્મના અથી થયા પણ જે ધર્મની ખેજમાં ભૂલ ખાધી, નકલી ધર્મથી ન બચ્યા તે ભાવને બગાડે.
આગળ જણાવી ગયા કે કિંમતી ચીજ પાછળ જ નકલીને દરોડો હોય. ઈમીટેશન થયાં તેથી કેઈએ ઝવેરાતને ધંધે છોડી નથી દીધે. “ઝગડામાં આપણે ન પડીએ, વિરેાધ દેખાય તે પડવું જ નહીં તે હીરાની જોડે પખરાજનું વિરોધપણું છે. તેથી શું ઝવેરીએ ઝવેરીપણું છેડી દેવું? બનાવટી હીરા, મેતી, ચાંદી નીકળ્યા તે વેપાર છેડી દેવાને? તેમ ધર્મના ભેદ દેખી “કેઈધર્મ કંઈ કહે છે અને કેઈ ધર્મ કંઈ કહે છે, માટે આપણે ધર્મની પંચાતમાં ઉતરવું જ નહીં. એ કહેવાને અર્થ શું? એક જ કલચર ઈમીટેશન દેખી ઝવેરાતપણું છોડી દેવું કે વધારે સાવચેત થવું? પરીક્ષા કરવા માટે તૈયાર થવું જોઈએ. પરીક્ષા કરી સાચું ગ્રહણ કરવા તૈયાર થવું જોઈએ.
જરા સીધી દષ્ટિએ વિચારે કે તમારી નજરે તમને ધર્મનું કિંમતીપણું જ્યારે ખ્યાલમાં આવશે?
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૫, ધર્મ પરીક્ષા
[૧૦૩ જે માલની ઘરાકી વધારે થાય તેની નકલે વધારે થાય. બેટા ટ્રેડમાર્ક કરીને પણ બનાવટી માલની વધારે ન નીકળે. નકલી વસ્તુઓમાં તેવું લાગવા માંડે, તેથી જેની કિંમત વધારે તે અંગે નકલીપણને દરેડે વધારે પડે. ધર્મના ભેદે જોઈને-ફેટા જોઈને અક્કલવાનને એ વિચાર કરવાને કે ધર્મ બહુ કિંમતી છે, તેથી જ આટલી બધી બનાવટે ઉત્પન્ન થઈ છે.
અક્કલવાન પુરુષ, બનાવટ વધારે દેખીને તે મૂળની કિંમત વધારે સમજે, પણ બનાવટ બહુ દેખીને માલ લે છોડી ન દે. તેમ ધર્મના વધારે ભેદો દેખી ધમજન કંટાળે તે તે કેવો ગણાય? અક્કલને બારદાન તે ગણાય, જેણે અક્કલ ઘરેણે મૂકી હોય, અને બુદ્ધિનું બારદન પકડી રાખ્યું હોય! ખાંડની ગુણ હોય, તેમાંથી ખાંડ નીકળી ગઈ હાય, ને બારદાન-ગુણી રહી ગઈ હોય, તેમ બુદ્ધિ ખસી ગઈ હોય. જેઓ બુદ્ધિના બારદાન જેવા રહ્યા હોય તે જ આમ બેલે કે આપણે રગડાઝગડા ન જોઈએ,” ત્યારે તેને શું કરવું પડે? ધર્મની પરીક્ષામાં ઉતરવું પડે. ધર્મના ભેદે ઘણું છે. જેઓ કમને હેતુ તરીકે માને છે, તેઓ માને છે કે મનુષ્યની બુદ્ધિ-વિકૃતિઓ જુદી જુદી છે. તેથી લેકે ધર્મના નામે ફસાઈ જાય, તેમાં નવાઈ નથી. પરમેશ્વર જગતમાં બનાવનાર નથી પણ બતાવનાર છે.
હવે જે વાત કહું છું. તે મધ્યસ્થ રીતિએ લેવાની છે. જૈન અને અજૈનમાં ફરક હોય તે માત્ર “ત” અને “નને જ ફરક છે. જૈને પરમેશ્વરને માને છે. પરમેશ્વરને ન માને તે દેશ, તીર્થો, જપ રહે જ નહીં. પણ કેવા પરમેશ્વરને માને છે? સ્વર્ગ-નરક-પૂણ્ય -પાપ–સદ્દગતિ-દુર્ગતિનું સ્વરૂપ બતાવનાર તરીકે માને છે, અજેનો તે સ્વરૂપને બનાવનાર તરીકે પરમેશ્વરને માને છે. સ્વર્ગ, નરક, પૂણ્ય, પાપ, સદૂગત, દુર્ગતિ કેણે બનાવી? તે કે પરમેશ્વર. જૈન અને અજૈન વચ્ચે ફરક “ત” અને “ન” ને. “નવાળા આખી જોખમદારી પરમેશ્વરને માથે નાખે છે.-- --
શિક્ષક વિદ્યાર્થીને અભ્યાસ કરાવે. સજજન, દુર્જન, શાહુકારી
Page #137
--------------------------------------------------------------------------
________________
Rox]
દેશના મહિમા દર્શન દેવાયું, નાગરિક, નીતિ, અનીતિ કોને અને કેમ કહેવાય? તેની રીત ફાયદા-નુકશાન વગેરે શિક્ષક સમજાવે. તેમાં શિક્ષક તમારી જિંદગીનાં–વર્તનના જોખમદાર નહીં, તેની જવાબદારી શિક્ષકને માથે નહીં. પછી તમને ઈષ્ટ લાગે તે રસ્તે જાવ. અને તેની જવાબદારી તમારે જ માથે. તમે સારા કે બેટા રસ્તે જાવ તેની જવાદારી શિક્ષકને માથે નહિ. તેનું કામ અસન્માર્ગના દુર્ગુણો અને સન્માર્ગના સદ્ગુણે સમજાવવા તે જ તે જ તેની ફરજ
તેમ પરમેશ્વર તે આમ કરવાથી પાપ થાય,-આમ કરવાની પૂણ્ય થશે--આમ કરવાથી સંસારમાં રખડવું પડશે આમ કરવાથી મોક્ષ મળી જશે–એમ બતાવે. પણ જોખમદારી અને જવાબદારી તે તમારે જ માથે. સુર્ય ખાડાને ખાડા રૂપે, કાંકરા–કાંટાને તે રૂપે બતાવશે. ખાડામાં પડતાં સૂર્ય કોઈને હાથ પકડતું નથી. તેમ જૈનની માન્યતા પ્રમાણે પરમેશ્વર તીર્થકર દે, માત્ર ધર્મ બતાવે.
રીખવદેવજીની પહેલાં હિંસા કરે તે પાપ થતું ન હતું એમ ન માનવું. તેઓ થયા પછી “પાપ લાગે તેમ નવું બતાવ્યું નથી; પણ હિંસાદિકથી પાપ લાગે તે વાત અનાદિથી છે, તેથી કોઈપણ વખતે પાપથી વિરમવાથી ધર્મ થાય છે. આ કરાય તેમાં પાપ, આ કરાય તેમાં ધર્મ થાય, એમ તીર્થંકરદેવે પ્રથમ બતાવ્યું. ધર્મ કયે રસ્તે થાય? તે દુનિયાને ખબર ન હતી. તે તીર્થકર દેએ બતાવ્યું. કાયદામાં તે “હું જાણતું ન હતું એમ કહી છૂટી જવાય છે. પણ તે ક્યારે? કાયદે પ્રસિદ્ધ ન કરાય છે. કાયદો કરનાર ખાત્રીવાળો છે, પાળનાર નહીં. જેટલી જગ્યા પર કાયદાની હકુમત ચાલવાની હોય, તેટલી જગ્યા પર તે કાયદે, ભરોસાવાળા માણસ પાસે જાહેર કરે, તે કાયદા પર ત્રણે જગતમાં રીખવદેવજી ભગવાનની છાપ લાગે. અજ્ઞાનીને અંગે કાયદાનું કંઈ નહીંને? જેની ઉપર કાયદાને અમલ કરવાનો છે તેની જાણ ન કરે અને સત્તાને અમલ કરે છે તેવી સત્તાને કેવી ગણવી ?
પંખીમાં, જાનવરમાં એક જાતનાં પંખી વૈશાખ-જેઠમાં બોલે કે-ટકે વીવું, ટકે વીઘું. પરંતુ રાજા જાહેર કરે કે-ટકે વધું. તે
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૫. ધર્મની પરીક્ષા
[૧૫
લેકે જમીને લઈ લે, અને ખેડીને પાક તૈયાર કરે. પંખીઓ પકડી લાવ ટીપું” “પકડી લાવું ટીપું બેલે, ને ખેડૂત પાણી પાઈને પાક તૈયાર કરે. કાયદે જાહેર ન કરું. અને તમે આવ્યા એટલે ધારી રાખેલ તે પ્રમાણે કાયદાનો ભંગ કરનાર તરીકે તમને ગુનેગાર કરી દઉં તે ન્યાય ન ગણાય.
ભગવાન રીખવદેવજીએ “સત્ય બોલવાથી ધર્મ થાય છે. અને જૂઠથી પાપ થાય છે એ પિતે કાયદો કર્યો હોય તે, આખા જગતમાં તે કાયદો જાહેર થએલે હો જોઈએ. પરમેશ્વરને કાયદે જણાવવા માટે જોખમદારી નથી. બનાવવા માટે જોખમદારી છે, કર્મની કુટિલ નીતિમાં બધું સમાય છે. ધર્મને નામે ધૂતવાનું બનવું, કર્મની કુટિલ નીતિમાં બની શકે છે. સુરચંદભાઈ, હુંડી બતાવ્યા પછી તે બેટી જાણે, પણ સાથે તેના જ્ઞાન પ્રમાણે, આ માણસ “બેટી હુંડી બતાવી મારા નામને-કથનને દુરુપયેગ કરવાનો છે, એમ જાણે તે વખતે સુરચંદભાઈથી મૌન બેસી ન શકાય.
ધર્મના ફાંટા થયા, ધર્મને નામે અધર્મ ફેલાવાયા, તે ધર્મના બનાવનારથી કેમ સહન થયું ? સરકારી સત્તાની જેમ ઈશ્વરને ધર્મ બનાવનાર તરીકે માનીએ તે ઈશ્વર સર્વત્ર સત્તાવાળો હોય. તેની સત્તામાં અધર્મ માનીને અધમ કરે તે અક્ષમ્ય છે, પણ ધર્મ માની અધમ કરે તે કેટણે અક્ષમ્ય ગણાય? ધર્મ, પરમેશ્વરનાં નામની મિલકત કહીએ તે ચાલે. ફક્ત તેના નામને દુરુપયોગ કરી દુનિયા દેડી રહી છે.
કેટલાક નાસ્તિક વાદીઓ કહે છે કે-જે પરમેશ્વર બનાવનાર હોય તે આજની સત્તા ગુનેગારને સજા કરે, તે ગુનેગારના ટોળા વચ્ચે સજા કરે છે, બળવાખોરોને સજા કરાય છે, તેમાં પણ, બળ જાગ્યે હેય
ત્યાં મુખ્ય મથકે સજા કરાય છે, તેમ ઈશ્વરથી–સત્તાથી અહીંજ સજા કરાય–જેમકે ચોરી કરે કે તરત હાથ કપાઈ જાય, જૂઠું બોલવા સાથે બોબડે બની જાય, રંડીબાજી કરવા સાથે નપુંસક બની જાય, હિંસા કરવા સાથે તેને પ્રાણ જાય. પણ અહીં તે “મરી જાય એણ અને આંસુ આવે પિરની જેમ અધર્મ અહીં કરે, ને સજા ત્યાં ! ગુને કરે ત્યાં સજા નહીં! જગતક્તએ તે ગુનાના સ્થાનમાં જ સજા કરવી જોઈએ, તે જ ગુના રેકાય,
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦]
દેશના મહિમા દેશન
આ વાત તમને કવાદમાં કેમ નહી આવે ? દુનિયામાં જુએ, રેટમાં શુ થાય છે ? પહેલાના ભરેલા ઠલવાય, નીચે નવા ભરાય, તેમ કમ'માં પહેલાં માંધેલાં કર્યાં અહી ભાગવાય અને નવાં કર્મો બધાય એટલે તે આગળ જ ભાગવવાનું રહે. કનુ જોર છે. એકને ખચપણમાં ઢીંચણમાં વાગ્યું, સજ્જડ વાગ્યુ, દવા કરી આરામ થયા. ઘડપણની અવસ્થા થઈ ત્યાં કળે. અહીં કળે છે કેમ? તમને તે બાળપણમાં અહીં વાગ્યું હતુ. અને ઘડપણમાં તે સાલ્યુ ! વચમાં કેટલાય શિયાળા આવ્યા, તે વખતે કેમ ન સાલ્યું ? દુખળા થયા એટલે પાટુ માર્યુ ? એમ નહીં, જુવાનીમાં લેાહીમાં જોર હતું, જુવાની વખતે જેમ હોવાથી કળતર ન થઈ, ઘડપણમાં જોર તે ઘટી ગયુ' એટલે કળતર થઇ.
તેમ પહેલા ભવમાં બાંધેલાં કતુ જેમ હાય તે ભાગવવાનુ પ્રાપલ્ય હોય ત્યાં વમાનમાં કર્મનું પ્રાષલ્ય કયાંથી હાય ? પહેલાંના કર્મીનું જોર જ્યાં સુધી તૂટ્યું ન હોય, જે આયુષ્ય મધ્યુ. તે પૂરુ ન ભાગવાય ત્યાં સુધી અંદર નરકનું આયુગતિ ખાંધ્યા છતાં જેર ન કરી શકે. કળતર જોર કરી શકતી નથી.
પહેલાં આગળના ભવાનાં કર્મોના જોરને ભાગવવાના પ્રસંગને લીધે નવાં કને ભોગવવાના વખત ન આવે, તેથી નવાં કર્મોને ભાગવવાના પ્રસંગ પછી જ આવે.
જગતમાં કુધમ ચાલે છે તેની જોખમદારી બનાવનારને માથે છે, શા માટે કુધર્મો ચાલવા ફેલાવા—દીધા? બનાવનારને બધી સત્તા છે. ઇશ્વરને માત્ર માસ્તર તરીકે માનનારા તે દુધનાં પ્રવર્ત્તનને રોકી શકતા નથી.
ગુરુ ગઢીયા કયા જાને ?
જે અધમ -કુધમ ફેલાવે તે પરમેશ્વરના નામે જ ફેલાવે છે, શા માટે ? · ગુરુ ગંડીયા કયા જાને? ' એમ કાઈ ન કહી શકે. ખાવાજી ચેલાને ભણાવે છે ‘નમોઽત્રીઃ । ખાવાજી ગૂંચવાયા કે આના
,
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૫. ધર્મની પરીક્ષા
[૧૭ અર્થ શું કરે? “ચેલાજી! અબ પુસ્તક બાંધ.” એવામાં અર્થ યાદ આવ્યું. “અરે! બેઠ જા. અર્થ મગજમેં આ ગયા. વાકય ખેલ. રામ, બાવાજીનું કાયમનું બેલવું નામ “જથી સે તે સાલી સીતા, “a” વહ તે ખેડીયા હનુમાન. સબ મિલકે અર્થ-ગ તૂટ ગઈ છે.”
લકે કહે-યહ અર્થ, કીસ હિસાબસે શીખે? ચેલાજી કહે-ગુરુજીને શીખાયા! લેકે કહે-“ગુરુ ગંડીયા કયા જાને?”
તેમ પરમેશ્વરને નામે અધર્મને ફેલાવે તે પિતાને લેકે, તેવા કહી દે, અમારા ગુરુ જૂઠા, અમારા ગુરુ અવળા ચાલેલા, તેમ ડીંડીમ પીટાવે, તેવા આગળ રસ્તે જ નહીં.
જેઓ જગતમાં ધર્મને નામે કુધર્મ પ્રવર્તાવે છે, તેમાં એક પણ “ભગવાન ક્યા જાને?” તે હેતું નથી. તે “બાપદાદાના કૂવામાં ડૂબી મરવું ?” “બાપાદાદાએ કૂવે ખેદ્યો”—એ વાકયને અર્થ છે? કોઇના બાપદાદા બચ્ચાંને ડૂબી મરવા કૂ દે? મા-બાપ એવી ચીજ છે કે–તેને પલટો ન થાય. પિતા એ પિતા. જનેતા બીજી થવાની નથી, બીજાને ખેળે જાવ પણ જનેતા બીજી નહીં થાય. જનયિત્રી બીજી નહીં થાય. માબાપ અપરાવર્તનીય છે.
દેવગુરુની માન્યતા લેકોને પરાવર્તનવાળી ચીજ ભલે હોય; પરંતુ જગતના સ્વભાવથી તે માન્યતા અપરાવર્તનીય ચીજ છે. પછી ગુરુના કૂવામાં ડૂબી મરવું?” તેવી વાત કરે તેને કેવા ગણવા? આ તે કૂવે ખેદનારા પતે “અમારે ડૂબી મરવું?” તેમ બેલે છે! અને તે વિચાર વગર મેંમાં જેમઆથે તેમ લાવ્યા કરે છે. કેઈપણ ધર્મવાળે, ભલે કુધર્મ, અનીતિમય હોય છતાં ભગવાન શું જાણે? શું સમજે? તેમ કહેનાર ને હોય. બધા ધર્મવાળા પિતાના ધર્મને માનતા, ચલાવતા, ફેલાવતા મથાળે શું રાખે ?
જેમ ચેપડામાં “જ- અને ઉ–– હોય તેમ દરેક ધર્મ વાળા પિતને ધર્મ, અધર્મ-અન્યાય-અનીતિવાળે હોય તે પણ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૮]
દેશના મહિમા-દર્શન
મથાળે-“ભગવાન ભલું કરશે, ભગવાનનું આમ કહેવું છે. આમ લખશે, અને એટલા પૂરતે એ બતાવનારા પક્ષે બેસશે, પણ બનાવનારાના પક્ષમાંથી મુક્ત કયાંથી થશે?
જેમ અભ્યાસ કરીને, પાસ થઈને સ્કૂલમાંથી નીકળેલે વિદ્યાર્થી પિતાનાં કૃત્ય માટે પિતે જ જોખમદાર-જવાબદાર છે, તેમ પરમેશ્વરના ઉપદેશને સમજનારે પિતાના વર્તન માટે પોતે જ જવાબદાર ને જોખમદાર છે. ધર્મને અંગે સાચા ધર્મને લેવા માટે, માનવા માટે જોખમદારી કોને શીર? ધર્મ કરનારને શીર.
પરમેશ્વરને શિક્ષક કે સૂર્ય તરીકે માનીએ તે જવાબદારી જોખમદારી ધર્મ કરનાર ઉપર રહેલી છે. આર્ય પ્રજા ધર્મને કિંમતી ગણનારી છે પણ કિંમતી વસ્તુ પાછળ દરોડો પડે છે. ધર્મ કિંમતી હોવાથી ખેટા ધર્મના દરોડા હોય છે, તેથી ધર્મની પરીક્ષા કરવાની જરૂર છે.
ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી ? હવે તેની પરીક્ષા કેવી રીતે કરવી? રૂપિયાની પરીક્ષા પથ્થર. તેની ઉપર ખખડાવ્યું એટલે તે રૂપિયે કે કલાઈ છે તે ખબર પડે. પથ્થર પક્ષપાત ન કરે. પથ્થર તે સાચે હોય તે સાચાપણું, બેટે હોય તે બોટાપણું દેખાડી દે. ધ્યાન રાખજો–પથ્થર પણ કલદારને પરીક્ષક કયારે ગણ? પથ્થર પણ પક્ષકાર નથી તે પરીક્ષક ગણાય છે. તેમ દુનિયામાં પણ પરીક્ષક પક્ષકાર ન હોવા જોઈએ. પક્ષકાર બની પરીક્ષક બને તે પથ્થર કરતાં પણ નપાવટ ગણાય. કોઈ પ્રતિ રાગદ્વેષ નહીં તે જ પરીક્ષક બને. પથ્થર પણ રાગદ્વેષી હોય તે તે પરીક્ષક ન બની શકે.
માણસ રાગદ્વેષવાળે હોય તે તે પરીક્ષક ન બની શકે કટી ઉપર ચેકસી પિત્તળ ઘસે તે કસ ન આવે. મૂર્ધો કસટી ઉપર સેનું ઘસે તેય કસ આવે. કેમ? પથ્થરને “દેવદત્ત-યજ્ઞદત્ત નથી જેવા, સાચું ને ખોટું બે જ જેવું છે. કટીને અગ્નિમાં ગરમ કરીને ચંદનથી
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૫. ધર્મની પરીક્ષા
[૧૦૯ પૂછને મૂકીએ તે પણ એ સેનાને જ કસ આપશે, પિત્તળને કસ નહીં આપે. પરીક્ષા માટે વ્યક્તિષ, વ્યક્તિરાગ કામ લાગે નહીં અને તેવાનું પરીક્ષકપણું રહે જ નહીં. તેમ ધર્મની પરીક્ષામાં કઈ કસોટી ?
ત્યારે શાસ્ત્રકારો કહે છે કે–તારા હાથમાં જ કસોટી છે. દારૂડિયે કલાલની દુકાને ગયે. અરે ! દારૂની વાનગી આપ. દુકાનદાર હસવા લાગ્યું. દારૂડિયે ચિડા. કલાલે કહ્યું કે–વાનગી શાની દેવાય ? જે ચીજ કથળે બાંધેલી હોય તેની વાનગી ન હોય. કાછિયાને ત્યાં શાકની વાનગી નથી માગતા, કેમ? ત્યાં વસ્તુ ખૂલ્લી જાહેર પડેલી હોય છે. જાહેરની વાનગી ન હોય. જે મારે ત્યાં પીઈને આ કોઈ દસ ડગલાં ઉપર ડસ થઈને પડેલે છે, તે કોઈ ૨૦-૩૦-૪૦–૧૦૦ ડગલાં પર પડે છે. આ દારૂ પીઈને પડેલા ઈલે.
જેમ આ જાહેર છે, તેમ ધર્મની પરીક્ષા પ્રત્યક્ષ અને જાહેર છે. મને પૂછવાની જરૂર નથી. તે વખતે મને એવું થાય કે-જગતમાં કેઈનું પણ અહિત કરનારે ન થઉં, ને હિત કરનારે જ થઉં. આમાં
વ્યકિતરાગ કે દ્વેષની ગંધ નથી. એવું મન થયું તે આ ધર્મની પ્રથમ કસોટી. એ પ્રકારનું મન થયું હોય તે સમજવું કે ધર્મ અહીં છે. બીજી પરીક્ષા.
ગતમાં જે જે આત્મકલ્યાણ સાધનારા અને તેમાં આગળ વધનારા છે તે બધાની સેવા કરનારે હું થઉં, ચાહે મિત્ર કે શત્રુ હોય, સ્વ કે પરજન હોય. જે કોઈમેક્ષમાર્ગના સાધક આત્મકલ્યાણ કરનારા, પિષનારા ને તેમાં વધનાર હોય તે બધાની સેવા કરનારે થઉં. પથ્થર કયારે પરીક્ષક બજે? તમારું મન પણ ક્યારે ખરા ધર્મનું પરીક્ષક બને ? કે ખરા ધર્મમાં પ્રવર્તવાવાળું બને કલ્યાણ સાધનારાની સેવામાં લીન રહું એમ મન થાય ત્યારે. તે છે બીજી પરીક્ષા.
દરેક જૈનીઓને ધ્યાનમાં છે કે–તીર્થકર ભગવાન મુખ્યતાએ દેવલોથી ઔવી માતાની કૂખમાં આવી રહે, તે વખતે ભાષા કે તેની પર્યાપ્તિ કે વેગ ન હોય, મન કે તેની પર્યાપ્તિ કે વેગ ન હોય, કાયા પણ ઠેકાણા વગરની હોય, તે વખતે ય ૬૪ ઈન્દ્રોનાં આસન
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૦]
દેશના મહિમા દર્શન
ચલાયમાન થાય! ૬૪ ઈન્દ્રો સિંહાસનથી ઉતરી પડે અને એક કાળે, એક સરખી રીતે નમુત્થણું કહીને સ્તુતિ કરે, તે કયા રે ? શરીરના જેરે. શરીર, વચન, મનપર્યાપ્તિ નથી, તે પછી તેના જેરે ? એક જ જોર. કયું? અનેક ભામાં જીવન જગતના હિત માટે અર્પણ કર્યું, તેને પ્રભાવ-મણિતમથી મ go
કેઈન પણ હિતમાં આ ન આવું
તે ઉપર ચડપ્રોતનનું દષ્ટાંત. તમામ માલ-મિલક્ત-કુટુમ્બ-જીવનથી નિસ્પૃહ થઈ જીવનને ત્યાગ કર્યો. આવી રીતને ત્યાગ, છનું હિત જ થાય, એ કલ્પનાએ કર્યો. એને અંગે અનેક જીવનમાં પોતાનું જીવન વેરી નાખ્યું– સમર્પિત કરી દીધું ! જે પરજીના હિતને અર્થે દેશ, ગામ, કુટુમ્બ, રિદ્ધિ, ત્યાગ, યાવત્ શરીરસ્પૃહાને પણ ત્યાગ કર્યો, તે કેટલા બધા ઉચ્ચ કોટીના કહેવાય ? તે ગર્ભમાં આવે કે તરત ૬૪ ઈન્દ્રોનાં આસને ફેલાયમાન થાય અને નીચે ઉતરી શકસ્તવ ભણે. તે શાને પ્રભાવ? તે છે જગતના હિત-ચિંતવનને પ્રભાવ.
આપણાં મનની પરીક્ષા કરવી હોય તે પહેલી હિત-ચિંતવન દ્વારા પરીક્ષા કરે કે તું આખા જગતનાં જીવનું હિત કરવા તૈયાર થયે છે? જગતના જીવનું હિત કરવાની વાતે નકકી થાય તે ચાહે શત્રુ હોય તે પણ તેનું અહિત ન જ કરવું, એ નકકી કરવું. તેને હિતની પ્રાપ્તિમાં જ સહાયક બનવું, તેને આડો ન આવું.
આ પહેલી પરીક્ષા કેવી કપરી છે? તે માટે અહીં એક દષ્ટાંત આપું છું.–કોસંબી નગરીમાં શતાનિક રાજા છે. રાણી મૃગાવતી છે. તે અદ્દભુત રૂપવંતી છે. જેનું રૂપ સાંભળી માલવાધિપતિ ચંડપ્રદ્યતન રાજા વિહવલ બન્યા. લાજ છોડી મૃગાવતી રાણીની માગણી કરી ! “વહુ” કે “મનાં માગણાં ન હોય, બેન–બેટીનાં હોય. લાજમર્યાદા છેડી માંગણી કરી. ૧૮ દેશના માલિકને રાણું મેકલાવવા કહેવડાવે છે. કહેણ કેવું છે? જેને ઉત્તર “નામાં જ આવવાને છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૫. ધર્માંની પરીક્ષા
૧૧૧
શતાનિકે કહેવડાવ્યું કે–રાજા થયા તે નીતિ-અનીતિને ન જાણે? પણ ઘુવડ દિવસે આંધળા, કેટલાક રાતાંધ રાત્રે ન ઢેખે પણ કેટલાક એવા હોય કે રાતે કે દિવસે કયારેય ન ઢેખે, કામાંધ–રાતે ને દિવસે પણ ન દેખે ! તેમ-ચંડ-પ્રદ્યોતન કામાંધ થએલે છે. ખસ કહેવડાવ્યુ કેતુ' ના કહે છે? મારી ઇચ્છાને ના પાડનારા તુ` કેણુ? · મિત્ર અને તાબેદાર રાજાઓને ભેગા કર્યાં. દુનિયામાં જયાં પક્ષ આવ્યો ત્યાં ન્યાય-અન્યાય નહી જોતાં પક્ષગીરી જ જોવાય છે. સામાન્ય જનતામાં અને વિશેષે કરી રાજામાં અન્યાયને ન્યાય માનવામાં પણ વાંધા આવતો નથી!
6
૧૪ની લડાઈમાં ખૂનીના પણ કેટલાક પક્ષકાર બન્યા હતા. ઓસ્ટ્રેલિયાના શાહજાદાના ખૂનમાં લડાઇ થઇ, તેમાં એસ્ટ્રેલિયાના રાજાને ન્યાય આપવાના પક્ષમાં જ સહુને ઊભા રહેવું ઘટે પણ આધીનતા હોય, બંધના હાય ત્યાં ન્યાયાન્યાયને અવકાશ નથી. તેમ ચડપ્રદ્યોતને પારકી રાણી પડાવી લેવા તૈયાર કરી. તે વખતે આધીન રાજાઓને તેની સાથે લડાઇ કરવા નીકળવુ' પડ્યું. ૧૪ મુગટબદ્ધ રાજાઓને ચંડ પ્રદ્યોતન સાથે વત્સદેશમાં લડવા આવવુ પડ્યું”.
ફાટવામાં
મગજમાં વિચારો ! કઈ સ્થિતિ ? અન્યાયના રા કઈ બાકી રહે છે ? ચડયા, વત્સદેશે આવ્યા. શતાનિકમાં તેઓની સામે લડી લેવા જેટલી તાકાત હતી નહીં. તેથી તેને ભય લાગ્યા. અને તેને અતિસાર થયા.
રાતારાત શતાનિક કાળ કરી ગયા. હવે મૃગાવતી, મહારાજા ચેડાની પુત્રી, સતીમાં શિરામણી, તેણીએ દેખ્યુ કે મારો માલિક ગયા. આવા હુમલા વખતે રાણી નિરાધાર છે.
લૌકિક નીતિમાં કહેવાય છે કે તેઓ ખરેખર મૂર્ખ છે, જે પરાભવ પામવા સરજાએલા છે” કાણુ ? સામા પ્રપંચ કરે. તેના પ્રપંચ જેએ પ્રપંચથી તોડી નાખે નહિ-તે પ્રપ’ચીને પ્રચ ́ચ પ્રપોંચથી તોડી ન નાખે તો તે બધુજ ગૂમાવે તેમ નીતિકાર કહે છે. ખીજાએ કરેલા પ્રપંચા પ્રપંચાથી તેાડી ન નાખે તે પાતાના જીવનને તાડી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૨]
દેશના મહિમા દર્શન
નાખે, તે વચન મૃગાવતીને લેવું પડ્યું નિરાધાર મૃગાવતીએ દૂત મારફત ચંડપ્રદ્યોતનને કહેવડાવ્યું સ્વામી ગયા. હવે તમારે જ આધાર છે.
ચંડપ્રદ્યોતનને થયું કે વગર યુદ્ધ જોઈતું સામું આવી મળી ગયું તેથી તેને સંતોષ થયે. પછી બીજે દૂત મેક કે “કુંવર બાલક રાજા છે, તેનાં રક્ષણના વિચારમાં છું. તમને રક્ષણને વિચાર સૂઝે છે? હવે ચંડપ્રદ્યોતનની છાતીમાં કેટલે સંતોષ થાય ?
તેણે મૃગાવતીને કહેવડાવ્યું કે “ફકર કરે નહિ, હું બેઠે છું
મૃગાવતીએ કહેડાવ્યું કે “પણ તમે ઉજજૈનીમાં હું કેસંબીમાં! આ સ્થિતિમાં મારી નગરીનું શું થાય? માટે (૧) કિલે કરે, (૨) કેડાર ભરે ને (૩) કેષ (ભંડાર) ભરજૂર કરે. ૧૪ મુગટબદ્ધ રાજા વિરુદ્ધ થઈ આવે તે પણ ન પડે તે કેટ, તેટલું અનાજ તેટલે ખજાને ભરે.”
માગણી ચંડપ્રદ્યોતને પૂર્ણ કરી ઉજજૈનીથી ઈટે મંગાવી, કેટ કર્યો. ત્યાંથી માલ મંગાવી કહાર ભરાવી દીધું અને તેને પ્રજાને પણ ભરી દીધું. હવે બધું રક્ષણ તૈયાર થઈ ગયું. હવે મૃગાવતી ચંડપ્રદ્યતનને દૂત દ્વારા કહે છે કે-“હવે ઉજજૈન પધારે, મને કંઈપણ કારણ હશે તે જણાવીશ.”
ચંડપ્રદ્યોતને મૃગાવતીને કેટ, કેડાર, હાષ કર્યા-ત્રણે તૈયાર કર્યા તે ઉજજૈન પાછા સીધાવવા માટે નથી કર્યા. મૃગાવતીને લઈ જવા કર્યા અને ભર્યા હતા. હવે આ સંદેશ આવે એટલે ચંડપ્રદ્યોતનને શું થાય? મૃગાવતીએ નાક કાપ્યું તે કાપ્યું પણ કાપીને હાથમાં આપ્યું. તેને થયું કે-રાંડ જાતે મને ઠગે. ૧૪ રાજાની સમક્ષ એને આંગણે ઠગે. હવે અંદરના દ્વેષને પાર રહે ખરો? માલ લીધે, મતા લીધી, અંતે તાળી આપી દીધી. કહે, કેટલી દાઝ ચડે? ઠગાઈમાં કઈ બાકી રહી?
આ સ્થિતિમાં ચંડપ્રોતન પાછો જાય તે દુનિયામાં કેટલે ફીટકાર ! કેમ મૃગાવતીને લઈ આવ્યાને! શેરીનું છીનાળું શેરીવાળા જાણે, પણ આ તે દેશદેશનું છીનાળું ! જેટલી જગ્યા એ જાહેરાત તેટલી જગ્યાએ પણ નાકકટ્ટી.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૫, ધર્મની પરીક્ષા
[૧૧૩
ચંડ પ્રોતને ચારે બાજુથી ઘેરે ઘા. મૃગાવતીને તે વખતે શું થાય? એવામાં મહાવીર ભગવાન ત્યાં સુમેસર્યા. મૃગાવતીને ખબર મળ્યા. દરવાજા ખેલ્યા ને મૃગાવતીજી સપરિવાર બહાર નીકળ્યા. ચંડપ્રદ્યોતનને વાત પહોંચાડી કે મૃગાવતી સમોસરણમાં જાય છે. ચંડપ્રદ્યોતન પણ શ્રાવક રાજા છે, તેથી વિચારે છે કે અત્યારે તે મૃગાવતી આત્માનું હિત કરવા જાય છે, તેમાં આડા ન પડાય.” નાક કાપીને હાથમાં આપ્યું છે, તેવી તે મૃગાવતીને દેખતાં છતાં તેને અડકાયું નહીં.
ચંડપ્રદ્યોતન પણ દેશના સાંભળવા મેસરણમાં આવ્યું. મૃગાવતીને તે દેશના સાંભળી દીક્ષા લેવી છે. દેશના સાંભળ્યા બાદ મૃગાવતીએ ઉભા થઈ પ્રભુને કહ્યું ભગવાન! આ ચંડપ્રદ્યોતનની રજા માગું છું મારે દીક્ષા લેવી છે, હું ચંપ્રદ્યોતનની રજા માગું છું.
વિચારે, આ સાંભળીને હવે ચંડપ્રદ્યોતનના મનમાં શી સ્થિતિ હશે? કે-પ્રેમ-દ્વેષ? કેવી સ્થિતિ? છતાં એ વિચાર આવ્યું કેદીક્ષા લેતાં કેમ રેકાય? તેનું હિત થતું હોય તેમાં આડા ન અવાય. તેણે ત્યાં ને ત્યાં મૃગાવતીને રજા આપી. મૃગાવતીએ દીક્ષા લીધી. બીજાનું હિત થતું હોય તેમાં સામેલ થવું, બીજાનું અહિત થાય તેમાં ભાગ ન લે, એવું તમારા મનમાં થાય છે? આ કામાંધપણું હતું. જેને માટે ૧૪ દેશની લજા છોડી આ બધું કર્યું છે, તે પલટી ગઈ ! તે વખતે શ્રેષમાં પણ બાકી નથી. તેવા વખતે તે રાજાના દિલમાં તેણીના હિતને પ્રસંગ આવ્યે ! તે વખતે તેને વિષયાદિ કશાને સંબંધ રહ્યો નથી ! આમ તમારે આત્મા ધર્મમાં ગયો છે કે નહિ? તેની પરીક્ષા મનની કસોટીએ કરી શકે છે. ગુણવાનનાં ચરણકમળની રજ બનાય એટલે ધર્મ. એ મૃગાવતીને નમીને ચંડપ્રદ્યતન ગયો. ગુણવાન થઈ ત્યાં હાથ જોડયા.
મોક્ષમાર્ગે ચાલનારે હોય તેવાની સેવા કરવા અને કોઈપણ જીવના દુઃખને ટાળવા માટે તૈયાર થાય ત્યારે ત્રીજી કટી. રાગદ્વેષને પ્રસંગ આવે ત્યારે તે વખતે મૌન રહું-ઉપેક્ષા કરું. ત્યારે જેથી કસેટી. આમ ચાર કસોટીએ પસાર થયેલું ચિત્ત અને તેવી ક્રિયા તે ધર્મ. હવે તે શાથી? વિરેાધ વગરનાં શાસ્ત્રવચને દ્વારા એમ અવિરુદ્ધ કહ્યા પ્રમાણે પ્રવર્તતી ભાવના, તે ચુકત ધર્મ તે જ ધર્મ કહેવાય.
*
**
Page #147
--------------------------------------------------------------------------
________________
છે. દેશના
સાહિત્યનું સાધ્ય
& SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSBă GSSSB [૨૦૦૦, ફા. વ, ૧૨, જાહેર વ્યાખ્યાન વિઠ્ઠલવાડી-નાણાવટ, સૂરત.]
मज्जत्यज्ञःकिलाज्ञाने, बीष्टायामिव शूकरः ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥
સાહિત્ય' શબ્દની વ્યાખ્યા. મહાનુભાવે ! આજને વિષય “સાહિત્યનું સાધ્ય શું? એ રાખે છે. હેજે સમજાશે કે-સાધ્ય શી શી ચીજ છે તે ન સમજાય, સાહિત્ય અને સાધ્યનું સ્વરૂપ ન સમજાય, ત્યાં સુધી સાહિત્યનું સાધ્ય શું એ વિષય આપણે સમજી શકીએ નહીં, માટે સાહિત્યનું સ્વરૂપ-સાધ્યનું સ્વરૂપ સમજી પછી સાહિત્યનું સાધ્ય સમજવાની જરુર રહે. “સાહિત્ય' શબ્દ પ્રચલિત થયેલ છે. સાહિત્ય શબ્દથી સાક્ષરવર્ગ અજાણ્યો નથી, પણ જેવી રીતે સાહિત્ય શબ્દ, સાક્ષર માત્રમાં પ્રસિદ્ધ છે, તેવી રીતે સાહિત્યને અર્થ તે તે–વ્યુત્પત્તિ ઘણા થોડા સાક્ષરેના સ્થાનમાં હોય છે.
સાહિત્ય' શબ્દ સંસ્કૃત કઈ રીતે બને? વ્યાકરણને ખ્યાલ હશે. સંધાન કરે તેનું નામ “સંહિત” જે શબ્દ બને તે જ વ્યાકરણના નિયમ–સૂત્રના નિયમે તે શબ્દમાંના સમ ને મૂ ઊડી જાય, તેથી સાહિત્ય' બની શકે અને સહિત રચના તેને ભાવ તે સાહિત્ય. રચના દરેક મતવાળા કરે છે જેને શાસ્ત્ર કહીએ છીએ. રાઇ ન રાશિત ” કેઈપણ મત શાસ્ત્રા વગર હોતો નથી. નાસ્તિક –દેવ ગુરુ ધર્મને ન માનતા હોય, તેઓને પણ શાસ્ત્રો પિતાના મતનાં કહેલાં માનવા જ પડે છે અર્થાત્ નાસ્તિકે પણ શાસ્ત્રથી દૂર નથી. શાસ્ત્રથી વિમુખ રહી કેઈપણ દર્શન–મત-ધર્મ ઉત્પન્ન થઈ શકતે નથી, ચાલતો નથી, વધતું નથી. દરેક મતમાં, દર્શનમાં, ધર્મમાં શાસ્ત્રને સ્થાન આપવામાં આવેલું છે. શાસ્ત્રને દરેક દર્શનવાળા માને છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૬, સાહિત્યનું સાધ્ય
[૧૧૫
શાસ્ત્ર એ જ સાહિત્ય. સાહિત્ય એનામ એટલા માટે આપેલું છે, કે શાસ્ત્રોનાં નામે જુદાં જુદાં છે. કેઈક આગમ, કેઈક પુરાણ, વેદ, કુરાન, બાઈબલ, ગ્રંથ સંજ્ઞા આપી. દરેક મતવાળાઓએ પોતપિતાના શાની રુઢિથી જુદી સંજ્ઞા આપી. સાહિત્ય શબ્દ દરેક મતને લાગુ પડનાર છે. કોઈપણ શાસ્ત્ર, રચના કર્યા વગર થતું નથી.
વિદ્વાનેને જે વિવેક્ષા રાખી હોય તે પ્રગટ કરવા માટે જે શબ્દો બોલવા પડે, તેની રચના કરવી પડે તે શાસ્ત્રસંધાન. પૂર્વાપર ભાવેનું સંધાન કરવું, વિવક્ષિત શબ્દને શેઠવી, તેનું સાધન, તેને હેતુ, તેનું નામ સાહિત્ય. તે પછી આસ્તિક-નાસ્તિક, હિન્દુ-મુસલમાનના મતને પિષણ કરનારું હોય, ચાહે તે ધર્મનું પોષણ કરનાર છે. તે બધાને સમાવેશ સાહિત્ય શબ્દમાં થાય છે.
તમામ રચનાઓને જેમાં સમાવેશ કરીએ તે સાહિત્ય, આગમથી જૈનેના શાસ્ત્રોની રચના આવે, તેવી જ રીતે વૈદાંતિકે આદિથી વેદ, બાઈબલ, કુરાન આવે. સાહિત્ય શબ્દ એ કે જેમાં બધાને સમાવેશ થાય. કોઈપણ શાસ્ત્ર છૂટું પડી શકે તેમ નથી.
તે અપેક્ષાએ વિચારીએ તે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે-દરેક સાક્ષરવર્ગે સાહિત્યના રસિક થવાની જરૂર છે. સ્વસિદ્ધાંતને જાણનાર થાય તે જ સર્વ સિદ્ધાંતના જાણનાર થઈ શકે. પિતાને સુંદર લાગે તે ગ્રહણ કરી શકે. છેડવાનું ને ગ્રહણ કરવાનું કયારે બને? પદાર્થ જાણે, છેડવા લાયક સમજે, ને છેડે, આદરવા લાયક સમજે ને આદરે.
આ જ કારણથી પ્રવૃત્તિ ને નિવૃત્તિ કરતાં જ્ઞાનની વ્યાપકતા માની છે. જાણ્યા વગરની પ્રવૃત્તિને નિવૃત્તિ, એ ઘેલીનું પરણું છે. પહેરે ત્યારે સાત પહેરે, નહીંતર ઉઘાડી ફરે. કેટલીક વખત સાત શુભ પ્રવૃત્તિ થાય, કેટલીક વખત એકે શુભ પ્રવૃત્તિ ન થાય. જાણ્યા વગર પ્રવૃત્તિ કરનાર કયાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે, તેને પત્તો નથી માટે પ્રવૃત્તિ કરનાર, નિવૃત્તિ કરનાર-બનેને જાણવાની જરૂર રહે છે. તે માટે શાસ્ત્ર કહે છે કે “= ત વિ સિવિલં” જે તે પણ શીખવું
Page #149
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
જોઈએ. શીખેલું નકામું ન જાય. અપઠિત-અજ્ઞાન શું કરવાને? આંધળે એ માત્ર આંખે આંધળે, પણ અજ્ઞાન, એ બધી ઈન્દ્રિયેથી જાણનાર છતાં આત્માથી આંધળે છે. અજ્ઞાની સવથી આંધળો. એ ફળને મેળવી શકે નહીં, ફળ જાણી શકે નહીં. સાહિત્ય વહાલું ન ગણતે હોય તે મનુષ્ય, હિતની પ્રવૃત્તિ-અહિતની નિવૃત્તિ માટે તૈયાર થઈ શકે નહીં; માટે જે તે પણ શીખવું તે ઉપર દ્રષ્ટાંત આપે છે
યવષિની કથા. એક રાજા જબરજસ્ત બળ–કળવાળે છે. અનેક ધારણાવાળો છે. અક્કલને જ અવકાશ છે, તે કરતાં સંપત્તિને ઘણે અવકાશ છે. મોટા મોટા રાજ્યને સંપત્તિની લાલચ આપી દબાવી શકીએ છીએ-ફેડી શકીએ છીએ, દ્ધા સેનાપતિઓને ફેડી શકીએ છીએ. જ્યારે અક્કલ એ દુનિયાને દેખાડવાની ચીજ છે. વૈજ્ઞાનિકો, ઉદ્યમીઓ બધા સંપત્તિ આગળ પાછું ભરે છે.
ઈતિહાસના ખ્યાલવાળા જાણતા હશે કે-૧૪ની લડાઈમાં વૈજ્ઞાનિકોએ-ઉદ્યમીએ કે સંપત્તિએ વિજય મેળવ્યો? આ વાત રાજાના
ખ્યાલમાં હોવાથી એ ચાલે ગયે. એને એમ થયું કે-કેવળ સંપત્તિ જેમ બને તેમ મેળવવી અને સત્તા જમાવવી. રાજાને કેઈક વખત વિચાર આવ્યો કે સત્તા ચલાવીએ છીએ પણ જે સત્તામાં ડખલગીરીને ઉપાય ન હેય-ડખલગીરી ન ચાલી શકે, તે સત્તાની કિંમત શી? | મારી પ્રજામાં કેઈકને કઈ ધેલ મારે તે તેને કેદ કરું, પણ મારી પ્રજામાં કોઈ મરી જાય તેને ઉપાય નહીં. કેઈ કોઈને એક દાંત પાડે તે કેદ કરું, પણ અવસ્થાથી ૩૨ દાંત પડી જાય તેને ઉપાય નહીં. આખા અવયે સડી જાય, ભાંગી જાય તેમાં મારે કંઈ ઉપાય નહીં. યાવતું મારી પ્રજામાં કોઈ વધ કરે તેને ફાંસી દઉં અને મારી પ્રજાના સેંકડો મરે તે જોયા કરું. તેને અર્થ શું ? પેલમાં સજા કરું, એક દાંતમાં સજા કરું. એકને મારે તેને સજા કરું. તે જગ્યા પર કઈ રિબાય, કોઈને કોઈ રિબાવે તેના પર મારું જેર નહીં. બધાં દાંત પાડી નાખે, સેંકડે પ્રજાજનેને મારી નાખે, તે ઉપર મારું જેર નહીં; તે હું રાજા શાને ?
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૬, સાહિત્યનું સાધ્ય
[૧૧૭
દુનિયાની દૃષ્ટિએ ન્યાયથી કે અન્યાયથી, બીજી સત્તાની ડખેલગીરીઓ સત્તાધીશોથી સહન થાય નહીં. બીજાની ડખલગીરી ન્યાયની કે અન્યાયની હેય પરંતુ તેને સહન કરી જેઓ ચલાવી લે, ઉપેક્ષા કરે તેઓ સત્તા ચલાવવાને લાયક નથી. આવી સ્થિતિ છે. તો જે દેશમાં પ્રજા ઉપર સત્તા ચલાવું તેમાં ડખલગીરી કરનાર કેશુ? આ કર્મસત્તા માનવામાં આવી છે. તે કર્મસત્તા દરેક આશ્રમને અંગે ડખલગીરી કરે છે.
ડખલગીરી કેઈ સત્તાથી રેકી શકાતી નથી. તેવી ડખલગીરી કરનાર સત્તા કામની શી ? માટે મારે આ ન જોઈએ. આવા વિચારથી તે રાજા રાજ્ય છોડી ત્યાગી થયે; પણ પેલું મગજનું ભૂસું હજુ એમ ને એમ છે, કે-અક્કલ ઉપગી ચીજ નથી, સત્તા ને સંપત્તિ સિવાય દુનિયામાં બીજું ઉપયોગી નથી, એ મગજનું ભૂંસું ભૂંસાયું નહીં, પાપકર્મને તેડવા સંયમમાં કેટલાંય વર્ષો ગયાં. ગુરુએ દેખ્યું કે-હજુ આ સત્તામાં મગરુર છે. તેને કહેવું શું ? સત્તાના મદમાં ચડેલે એ મનુષ્ય શું સાંભળે? તેને અભ્યાસમાં જેડ. ગુરુમહારાજ જ્ઞાની હતા. તેઓએ એકદા તે રાજર્ષિને કહ્યું કે-“જુઓ, તમે જેની સત્તા તેડવા માટે નીકળ્યા છે, તેની સત્તા તમે એકલા તેડે ને ફરજંદે-તમારાં બાળકો ન તોડે, તેમાં તમને જશ કે અપજશ? માટે તમારા રાજ્યમાં જાવ. તમારા ફરજંદે, સંબંધીઓ છે તેમને પણ કર્મની સત્તા તેડવા માટે તૈયાર કરે.”
લાકડું હોવા છતાં ચંદનનું લાકડું નજીકવાળાને સુગંધ આપે. છેટેવાળાને ભલે ન આપે; “નજીકના સગાંને કર્મસત્તા તેડવા પ્રયત્ન કરા.” ગુરુને હુકમ થયે.
રાજર્ષિએ વિચાર્યું કે ત્યાં જઉં, પણ સમજાવવું શી રીતે? સત્તા અને સંપત્તિ જમાવટમાં કામ લાગે; પણ સમજાવટમાં કામ ન લાગે. સત્તા દબાવવામાં કામ લાગે, સંપત્તિ ફેડવામાં કામ લાગે, પણ સમજાવટમાં કામ ન લાગે. હવે હું ત્યાં જઈને શું કરીશ ? છતાં ગુરુને હુકમ, તેથી જઉં છું. હું અત્યારે સત્તાવાળે અને સંપત્તિવાળ નથી, તેમ સમજાવટમાં ય મારું કામ નહીં. એ ચિંતામાં તે
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
દેશના મહિમા દર્શન
પિતાના મૂળ નગરે જાય છે. માર્ગમાં કે એક ગામ કુંભારને ઘેર ઉતર્યા છે. તેને ઘેર નાના ઉંદરડાઓ છે. દરમાંથી નીકળી અહીંથી તહીં દડદોડ કરે ને કુંભારને જોઈ દરમાં પેસી જાય.
सुकुमालकोमलभद्दलया तुम्हे रत्तिहिंडणसीलणया । अम्हे पस्त्राओ नत्थि ते भय दोहपिट्ठाओ तुम्ह भय ॥
સુકોમળ ઉંદરની જાત, તેમાં ય નાના ઉંદરે એટલે કે મળતા વધારે, ભદ્રિકતા વધારે. આ સ્થિતિમાં જાતિના સંસ્કારને લીધે રાતે દર છેડી આમતેમ ફરવાની ટેવવાળા ઉંદરનું જોર રાતે જ, પરંતુ કુંભાર તે બચ્ચાને કહે છે કે હું તને મારવાવાળે નથી. મારાથી તને ભય નથી, પરંતુ આ વેરાન જેવું ઘર છે, તેમાંથી જે સાપનાગ નીકળે તે તેનાથી તને નુકશાન થશે, માટે દરમાં પેસી જા.” કુંભાર આટલે સમજી! શાથી? તે સાહિત્યશેખીન હોવાથી આ કહે છે. તે સાહિત્ય શોખીન હોવાથી આ ગાથા કહે છે.
રાજર્ષિ વિચારે છે કે કુંભાર આટલી રચના કરે ને હું કંઈ ન જાણું? એ જ ગાથા મેઢે કરી. ત્યાંથી આગળ ચાલ્યા, ખેતર આવ્યું ખેતરમાં જવ વાવેલા છે. બરાબર ઉગેલા છે. એટલે ગધેડાની જાત તે ખેતરને આમતેમ જુએ છે. તે જોઈ ખેડૂત બોલ્ય.
'ओहावसि पेहावसि मम चेव निरिक्खसि॥
लक्खिओ ते अभिप्पाओ जव भकूखेखि गदहा ॥ કહે છે કે “આમને જાય છે તેમને જાય છે, પણ તારે વિચાર જા; તું આ જવને અંગે લાગણીવાળે થયે છે.”
આ સાંભળીને રાજર્ષિને થયું કે-ખેડૂત આટલી રચના કરવાવાળે! સાહિત્યને શોખીન કુંભાર ! એ પદ્ય પણ રાજર્ષિએ મોઢે કર્યું. કુંભાર અને ખેડૂત આવા શોખીન! રાજર્ષિ આગળ ચાલ્યા. છેકરાં મોયદાંડીએ રમી રહ્યા છે. ત્યાં મેય ઉછળી ખાડામાં પડી કે કૂવામાં પડી ! છોકરા ચારે બાજુ દેડી વળ્યા; પણ ક્યાંથી ન મળી એટલે
'अओ गया तओ गया' न इज्जन्ति न दीसइ । अम्हे न दिट्ठा तुम्हे न दिठा 'अगडे छुढा अणेोल्लिया.'॥
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૬, સાહિત્યનું સાધ્ય
[૧૧૯
આમ ગાથાઓ ગેખતાખતા છેકરાઓ ગામમાં ગયા. રાજર્ષિએ તે ગાથા પણ સાંભળી અને મોઢે કરી ! હવે અહીં શું બન્યું? એ રાજાનું નામ છે યવર્ષિ.-સત્તા સંપત્તિના મદવાળે છે, રાજઋષિ (મુનિ) થયે છે. તે યવર્ષિ છે, એના છોકરાનું નામ ગભીલુ, પ્રધાનનું નામ દીર્ઘપૃષ્ટ, છેકરીનું નામ અણેલિકા. દીક્ષા લીધી ત્યારે કુમાર ગભિલ્લ ના હોવાથી કુમારને સંભાળવાનું કામ તે યુવરાજાએ દીર્ઘપૃષ્ટને ભળાવેલ.
હવે રાજાએ દીક્ષા લીધી એટલે પાછળથી પ્રધાને પ્રપંચ કરીને વિચાર્યું કે, કુંવરને મારું અને કુંવરી અલકાને મારા છોકરા સાથે પરણાવી મારા છોકરાને રાજગાદીએ બેસાડું. યુવરાજાના ઘર જમાઈ તરીકે છેકરાને જ રાજગાદીએ બેસાડું. આ વિચારથી પ્રધાને અણલિકાને ઉપાડી પોતાના ઘર નીચેના ભેંયરામાં છૂપાવી દીધી. હવે પિલે ગર્દભ કુંવરે (રાજા) પિતાની તે બહેનની ચારે બાજુ તપાસ કરવા લાગે છતાં તેને પત્તો ન મળે.
પ્રધાનને પ્રપંચ તેવામાં ગુરુની આજ્ઞા પામી વિહાર કરતા તે યુવરાજર્ષિ ત્યાં આવે છે, તે વાત સાંભળી પ્રધાને વિચાર્યું કે-રાજા જ્ઞાની થયા છે. રાજા મારા પ્રપંચની હકીકત જાણ્યા વગર રહેશે નહીં. જવર્ષિ વાત ફોડશે તે મારું મન થશે. કર્મચારીઓ પિતાના રક્ષણ માટે શંકાશીલ હેય. ચોવીસે કલાક મન ડંખેલું જ રહે. તેને અંતઃ કરણમાં શાંતિનું સ્થાન ન હોય. હવે શું કરવું ! આવનાર બાપ છે. હેરાન થનાર કુંવર છે. પ્રશ્ન કરીને કરશે ‘હવે તેમાં આડું શી રીતે થવાય! “પૂછશે નહીં,' એમ કુંવરને કહેવાય નહીં....'
કર્મચારીઓ કુટીલતામાં એટલા વધેલા હોય કે જ્યાં કાંકરો હોય ત્યાં વહાણ ચલાવે. પેલા પ્રધાને ગભીલ્લને ભરમાવ્યું. “ મહારાજા, આપનું લુણ ખાધું છે ને ખાઉં છું. આપને વાળ વાંકે થાય તે મારે પ્રાણ જાય. એટલે આપના હિત માટે, આપત્તિમાં ન આવી પડે તે માટે એક વાત કહું છું. આપના બાપ મુનિ અહીં આવે છે. તે ત્યાગીપણું
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૦]
દેશના મહિમા દેશન
પાળી શકયા નથી. તેમને રાજ્યની ઈચ્છા થઈ છે. સત્તાના માહથી પાછા આવે છે. તે સત્તા લેશે એટલે દરખારી મંડળ તમારુ નહીં રહે.”
ધ્યાન દેશે કે આવતા યવર્ષમાં ત્યાગના તિરસ્કારને, સત્તાના લેાલને સ્થાન નથી; છતાં કુટીલ કમ ચારીએ તે ત્યાગીને માટે એવુ ચોકઠું ગાઠવ્યું, કે આવે છે તે સત્તા માટે તૈયાર થશે તેા રાજ્યમડળ તેના પક્ષમાં જશે, તે તમારી ભૂડી વલે થશે, તેથી મારુ કાળજુ કંપે છે.”’ અહી દાનત શી છે કે ગઈ ભીલે દેખ્યુ કે આમ અને કે ન બને પણ કુંવરે સીધુ' જણાવ્યું કે-“મારુ સેવકપણુ, એમનું સેવ્યપણું, આ જીવન સ્થિર રહ્યું છે; ને રહેશે. એ સત્તાને ન લેતા હાય તે હું અણુ કરુ છુ. હુ એની સેવા માટે જિંદગીભર તૈયાર છું.” હુવે ક ચારીના કાંટા મુદ્દા થયા.
મારી
તેવામાં તે ગામે રાજિષ આવ્યા. કુમાર વિચારે છે કે-પિતા રાષિ` આવ્યા છે. જ્ઞાની થયા હશે, એટલે બેનનુ શુ ? વગેરે તેમને પૂછી નિર્ણય કરીશ. ગુપ્ત રીતે તપાસવા તો દે કે તે જ્ઞાની થઈ આવ્યા છે કે સત્તા લેવા આવ્યા છે” ઋષિ ઉતર્યો હતા તે ઘરના ખારણા પાછળ રાત્રે કુંવર ગુપ્ત રીતે ઊભા રહ્યો.
હવે ત્યાં થવાનાં મનમાં એ કે સવારે કરા ઠાઠથી આવશે તેને ઉપદેશમાં શુ' કહીશ ? મને તો કાંઈ આવડતું નથી માટે ત્રણ ગાથાઓ મળી છે તેને પકડી રાખું. ગઈ ભીલ્લ આવ્યેા. ત્યાં અંધારી રાતમાં ચર્યાષ ખેલે છે : એહાવિસ પેહાવસિ’ આમ ને તેમ જાય છે, તે મને જ દેખે છે. તારા વિચાર મે જાણ્યો. હું ગભ ! તું જવની તરફ જવાની ઈચ્છા રાખે છે.’ ત્યાં કરાને થયું કે બાપા જખરા જ્ઞાની થઇ આવ્યા છે. રાત્રે એકલા આવ્યો છું. અંધારી રાતમાં તેમને ખબર પડી, મારો અભિપ્રાય જાણ્યા-વિચાર જાણ્યા કે તું ગ`ભીલ્લ છે અને યવરાજાને જુએ છે.
ગ ભીલ વિચારે છે કે−ું આવ્યા તે તે જાણી ગયા, પરંતુ મારી બેનનુ શુ થયુ ? તે કહે તેા જ્ઞાની જાણ. તેવામાં યવરાજિષ ખેલ્યા; અા નચા તમે ચા અહીં ગઈ, તહીં ગઈ, ચારે બાજુ તપાસ કરી છતાં ખબર ન પડી, અમને રસ્તામાં ન મળી તેનું
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૬, સાહિત્યનું સાધ્ય
[૧૨૧
કારણ ભેંયરામાં સંતાડી છે. આ હે હે ! બાપાજી મારા કેવા જ્ઞાની ! મનની વાત જાણુ! હવે કયા ભેંયરામાં ? અને ત્યાં મારી બેનનું શું થાય? કેણે સંતાડી તે શી રીતે ખબર પડે ?
એવામાં યવષિ બેલ્યા સુમાત્ર વામઢ અરે! અત્યંત કમળ રાજકુમાર, અરે–ભદ્રિક ! રાતે તને ભડકવાની ટેવ પડી છે. (પ્રધાને તને ભરમાવ્યું છે કે–તારે પિતા યવર્ષિ ત્યાગને સિરાવવા માગે છે તેથી તને સેંપેલ રાજસત્તા પાછી લેવા માગે છે!) પણ અમારી તરફથી તને ભય નથી, પરંતુ દીર્ઘપૃષ્ઠ પ્રધાન તરફથી ભય છે!” આ સાંભળી કુમાર ગૂપચૂપ પાછો ફર્યો. પ્રધાનના મહેલની ચારે બાજુ ચોકી મૂકી અંદર તપાસતાં ભેંયરામાંથી કન્યા નીકળી !
વિચારે, હવે યવષિ જ્ઞાની હેવાની પ્રતીતિમાં-રેસામાં કુમારને લેશમાત્ર શંકા, રહી? સવારે સામૈયાના ઠાઠથી કુંવર નમતે આવે, અને
સાહેબ! આપનું જ્ઞાન અગાધ ! અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો!” આમ આશ્ચર્ય પામી બેલવા લાગ્યા. યવ રાજર્ષિ વસ્તુ સમજી ગયા. તેમણે વિચાર્યું કે હમણું ચૂપ રહેવું ઠીક છે. સત્તા અને સંપત્તિ કરતાં સામાન્ય ત્રણ ગાથાના અભ્યાસને તે સુંદર પ્રભાવ જોઇને મનમાં “અહીંથી કયારે છૂટું અને ગુરુ મહારાજને જઈ મળું અને તેઓની પાસે અભ્યાસ કરું.” એમ થયું.
તે મફતની જેવી જ ત્રણ ગાથા-કુંભારની, ખેડૂતની અને છોકરાની તે ત્રણ તત્વ વગરની ગાથા-દેહાએ આટલું આટલું કામ કર્યું, તો શાસ્ત્ર તૈયાર-મેઢે કરું તે શું ન થાય? માનસ સરેવરમાં જેમ હંસ, તેમ જ્ઞાન સરેવરમાં જ્ઞાની
મગ્ન રહે. એ વિચારમાં કુંવરના સન્માન બાદ સર્વ વાતમાં ચૂપ રહી, ત્યાંથી વિહાર કરી યવષિ કમે ગુરુ પાસે આવ્યા. સાહિત્યમાં રસિક બનવાની થએલ વૃત્તિને લીધે પંડિત થયા ! સાહિત્ય, એવી જબરજસ્ત ચીજ છે કે-મગજમાં આવેલું તે ઉપકાર કરનાર થાય જ, માટે સાહિત્યને સર્વેએ મગજમાં લેવાની જરૂર છે, પછી છેડવા લાયકને છેડી શકે છે, અને આદરવા લાયકને આદરી શકો છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દાન
સાહિત્ય વગરની અજ્ઞાન દશામાં માણસ કેવા હાય ? તે જણાવવા કહ્યું કે- મન્નત્યશ: જિજ્જાજ્ઞાના=અજ્ઞાની અજ્ઞાનમાં ડૂબે છે. કહેશેા કે– ‘અજ્ઞાનપણું કોઇને ગમતુ નથી, તો તેને ખસેડનાર સાહિત્ય જેવી સારી ચીજ દરેકને કેમ ન ગમે ? ’ વાત ખરી. ઘણા જીવા તે જાતિસ્વભાવથી એવા છે કે તેમને ખરાબ જ ગમે ! સારું ન ગમે, ભણતર-શાસ્ત્ર તેમને ન જોઈએ. તેઓમાં છેવટે ઊડે ઊડે પણ એ જડ બેઠી હોય છે કે—કાગળા પર લખવુ. એટલે ધેાળાનાં કાળાં કરવાં,” એ જ કે ખીજું કાંઈ ? આના જેવું પાપ કર્યુ? છે અજ્ઞાનની હદ ? તે તે લખવામાત્રમાં આવુ માનવાવાળા-ધોળા ઉપર કાળુ કરનારા કહીને અજ્ઞાનમાં લીન રહેનારા.
૧૨૨]
વિષ્ટા સવ` માટે બૂરામાં પૂરી ચીજ, પરંતુ ભૂંડ હાય તેને શું ગમે? ભૂંડને ખીર દૂધપાક ન ગમે, ખરામ ચૌજ વિષ્ટા છતાં તે તરફ ભૂંડ દ્વાડયો જાય. વિષ્ટા તરફ દોડે તેના ૧૦૦મા ભાગે અનાજ તરફ નહીં દોડે. તેમ અજ્ઞાનની અંદર મૂર્ખામી રહે. ભૂંડ વિદ્યામાં મસ્ત, તેમ અજ્ઞાની– મૂર્ખ મનુષ્ચ અજ્ઞાનમાં જ મસ્ત. તેને જ્ઞાનની દરકાર નહી.
પરંતુ ‘ જ્ઞાની નિમન્નતિજ્ઞાને ’=જ્ઞાની જ્ઞાનમાં નિમગ્ન હોય છે. સમજવાવાળા જાતિવાન જાનવરે વિષ્ટામાં મુખ નહીં ઘાલે. વિવેક દરેકને છે. ઈન્દ્રિયોના વિષય સંબ ંધી વિવેક પોતપોતાના પ્રમાણમાં પંખી, ઢારઢાંખરનેય હાય છે. દ્વાર તરસ્યા થવા છતાં મૂતરની કુંડીમાં માં નહીં નાખે. પાણીમાં માં નાખશે. તમાકુના ખેતરને વાડ કેમ નથી કરવી પડતી ? જાનવામાં એ વિવેક છે કે આ ખાવા લાયક નથી. એ રીતે સ્પર્શ –રસ-ગધ-રૂપ શબ્દ માટે આ બધાંને અંગે જાનવરોમાં પણ વિવેક છે, ત્યારે મનુષ્યપણામાં શુ અધિક ? એ કે-મનુષ્ય, પુણ્ય પાપના વિવેક કરી શકે.
સામાન્ય વિષયના સત્ અસણાના વિવેકમાં જ મનુષ્યપણું નથી, સામાન્ય વિષયનું સત્—અસત્આપણુ તે જાનવર પણ કરી શકે છે, પણ વિષયના વિભાગ–વિવેક કરી શકે છે, મનુષ્યપણા સંબંધી વિવેક તે એ છે કે શું કરવાથી પુણ્ય અને શું કરવાથી પાપ બંધાય તે સમજી પાપ બંધ કરવું અને પુણ્ય આદરવું. તે વિવેક મનુષ્યેામાં જ હોય.
તે
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૬, સાહિત્યનું સાષ્ય
[૧૨૩
એ વિવેક આવે કયાંથી? તે પર પરાથી આવતા નથી. શારીરિક સ્થિતિને અગે માપના-માના રાગે છેોકરાને પર પરાથી આવે, પરંતુ ખાપ કે માની બુદ્ધિ છેાકરામાં આવે છે? બુદ્ધિ પરંપરાથી આવનારી ચીજ નથી. શરીરને વાન, રાગેા પર’પરાથી આવે છે, બુદ્ધિ પર પરાથી આવતી નથી. મૂર્ખાના ોકરા વિદ્વાના હોય છે, વિદ્વાનાના છોકરા મૂર્ખા પણ હાય છે.
અક્કલ, વંશઉતાર આવનારી ચીજ નથી. તેવી રીતે વિવેક, વશઉતાર ન આવે. તે તેા જ્ઞાન આવવાથી આવે છે. સમજદાર હાય તેને બુદ્ધિ, શિખામણ, અક્કલ મેળવુ' એમ થાય છે. તેમાં જ તે મગ્ન રહે. હુંસ કર્યાં મગ્ન રહે ? શાંતિથી કાં રહે ? માનસ સરૈાવરમાં તે મગ્ન રહે. ખામેચિયાં કે મેલામાં હુંસ, મગ્ન ન રહે. જેઓ હુંસ જેવા ઉત્તમ હાય, પુણ્ય-પાપના વિવેકને જાણવાની જેને ઇચ્છા હાય, તેવા જ્ઞાનમાં જ લીન રહે. તેનુ સાધન કયું? સેંકડો માણુસે જ્ઞાનને વખાણનારા, ‘એક પણ જ્ઞાન સારું નથી’એમ કાઇ નહી’કહે. સારું કહેવાથી તે કાંઈ મળી જાતું નથી.
સપનાં ત્રણ કારણા.
સાધને એકઠાં કરીએ તે મળે. સંપ સારે। કે કુસંપ સારો ? તેમ પૂછવાથી સંપ સારે' એમ જ જવાબ મળશે. સંપ પાસ કરવામાં બહુમતિની જરૂર ન પડે. વગર હિરાઇએ ચુંટાઈ જાય. ખીજી વખતે મત લઈએ કે સ ́પનાં કારણેા કયાં, ને તેને અમલ કેટલેા તું કરે છે? ત્યારે કારણેા દર્શાવવામાં સેકડે ૧૦ ટકા નહીં આવે. અમલ કરતી વખતે એક ટકો પણ નહીં નીકળે.
ત્રણ વસ્તુ વગર સંપ ઉત્પન્ન થતો નથી, ટકતા કે વધતેા નથી. તે ત્રણ વસ્તુ : “ સાવચેતી રાખવી, ગાંઠ બાંધવી નહી’, વખત મળ્યા વિસારવેા નહી.
""
આપણે કોઇના અપરાધમાં આવવું નહીં. કાઇના અપરાધનુકસાનમાં આવવું નહીં. નુકસાનકારક માગે ન જવું, તે સાવચેતી રાખવાપ પ્રથમ રસ્તા.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ]
દેશના મહિમા ન
આપણને કોઇ નુકસાન કરે તેની ગાંઠ ન બાંધવી, એ સપના ખીજા રસ્તા.
ઉપકારના વખત આવે તે વિસારવા નહી' તે સપના ત્રીજા રસ્તા. આપણા વનમાં આપણે સાવચેતી ન રાખીએ, કોઇએ કરેલ નુકસાન ખમી ખાઇએ નહિ અને કોઇના ફાયદામાં વતી એ નહીં; અને સંપ, સ ́પ, સંપ કરીએ તેમાં શું વળે ? પોપટને રામ ખેલતાં શીખવ્યું પણ તે રામની મૂર્તિ ઉપર વિષ્ટા કરી બેસે ! સંપનાં સાધન ઉપર લક્ષ્ય ન આપીએ અને ‘સ...પ સારો' કહ્યા કરીએ તેમાં શું વળે?
સંપ સર્વાનુમતે પસાર થાય તેવી ચીજ, પણ તેનાં કારણને અંગે જાણવાપણું તે પ્રવૃત્તિને અ ંગે દૂર રહેલી ચીજ. તેમ જ્ઞાનને પાસ કરવામાં બહુમતિની ચીજ નથી. વગર હરીફાઇએ સર્વાનુમતિએ જ્ઞાન પાસ થાય તેવી ચીજ. તે માટે જ્ઞાનનાં સાધનાને ખીલવવાં.
જ્ઞાનનાં કયાં સાધના છે! કેટલાં ખીલવ્યાં? તેને અંગે વિચાર કરીએ તે ? જ્ઞાન શબ્દ સર્વાનુમતિએ પાસ થનારા પણુ જ્ઞાનનાં સાધના અને તેના અમલ કરવાની વખતે કેટલા ટકા રહે છે? જ્ઞાનનું મુખ્ય સાધન સાહિત્ય. સાહિત્ય દ્વારાએ જ જ્ઞાન મેળવી શકાય છે. તે સાહિત્યને જ્ઞાનનું સાધન ગણ્યું. જ્ઞાન સાધ્ય રહ્યું. સાહિત્ય સાધન. સાધન મળ્યું, એટલે સાધ્ય આપેઆપ થવાનું.
દરેક કાર્યને અંગે ઇચ્છા તેને સાધન માન્યુ છે. નીતિકાર કહે છે કે-રોગ થાય છે, તેની ઇચ્છા નથી છતાં કાય` કેમ બન્યુ... ? ઇચ્છા તો સારા કાર્યની સામગ્રી માટે છે. સારા કાને અંગે ઈચ્છા જરૂરી પણ સવ` કાર્યને અંગે ઈચ્છા જરૂરી નથી, પણ સામગ્રી જરૂરી છે. સામગ્રી ન મળે તે ઇચ્છા છતાં પણ કાય ન થાય, તેમ જ્ઞાન સાધ્ય સાધવું હોય તે સાહિત્ય રૂપી કારણા જરુર મેળવવા પડશે, નહી'તર જ્ઞાનરૂપી કાયાઁની સિદ્ધિ થવાની નથી.
અન ંતર અને પર પર એ પ્રકારનાં કાર્યાં હોય. ખીજ વાળ્યું, અંકુર છોડવા થયા પણ દાણા કયારે ? વચમાં ફળની પરંપરા છે, સાહિત્યરૂપી કારણથી જ્ઞાન પ્રાપ્ત થાય તે તે અંકુર સમજવું, ફળ નહીં. સાધ્યમાં
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૬. સાહિત્યનું સાધ્ય
[૧૨૫ લક્ષ્ય ન રહે તે? શાસ્ત્રોને ભણીને મૂખ રહેવાના. વેટીઆ પંડિતનું સાંભળીએ છીએ. કાશીથી ભણીને આવ્યા, ઘી લાવ્યો, આધાર આધેય કોણ? તપેલીને આધારે ઘી કે ઘીને આધારે તપેલી? નાનું કેણ? આધેય નાનું હોય. ઘાસના તણખલા પર સોપારી ન ટકે. આધેય મોટું હેય તે ન ચાલે. તપેલી માં શેરની, ઘી પાંચ શેર. માટે આધાર ઘી હોવું જોઈએ, આધેય તપેલી હેવી જોઈએ. લેક તપેલીમાં ઘી તેલે છે. અહીં તેલની અપેક્ષાએ ઘી આધાર બને છે, માટે તપાસવા દે ઘી ઉપર તપેલી રહે છે? એમ વિચારી તેણે ઊંધું વાળ્યું, અને ઘી ઢોળાઈ ગયું.
આમ જ્ઞાનના સાધ્યને ન સમજે. તેઓ સાહિત્યમાં રસિક બન્યા છતાં આવા વેદીયા બને, માટે કહેવું પડ્યું કે- “જતુરિયાવાન પુત્ર: વિજ્ઞાન જે જાણી સમજી લાયક કાર્યમાં પ્રવૃત્તિ કરે, અગ્ય કાર્યથી નિવૃત્તિ કરે, તે જ ખરેખર વિદ્વાન. અધ્યયન માત્ર વિદ્વત્તાનું કારણ નથી. શાસ્ત્રો ભણ્યા છતાં મૂર્ખ હેય, સાધ્યમાં પ્રવર્તવાવાળે ન હોય. અહિતથી દૂર થનારે ન હોય, તે ભણે છે કે શું? ને ન ભણે તેયે શું? માટે સાહિત્યનું સાધ્ય કેને કહેવું? તે જણાવતાં સાહિત્યનું સાધ્ય શું? તેમાં પરંપરાએ ફળ કયું આવવું જોઈએ? હિતમાં જોડાવું. અહિતાર્થથી નિવૃત્તિ. ફળ ન આવે તે સાહિત્યનું સાધ્ય પામી ન શકે. જેઓ આ ફળને પામશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી અંતે અનંત સુખ પામશે.
-
Page #159
--------------------------------------------------------------------------
________________
ધમની પરીક્ષા
保健烧烧BBVVZV&B
દેશના
૧૭
(સં. ૨૦૦૦ કા, ૧. ૧૩ વડા ચૌટા-સુરત)
કે
વ્યપરાયણ જીવ :શાસ્ત્રકાર મહારાજા હરિભદ્રસૂરિજી મહારાજ, ભબ્યાના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–આ સ`સારમાં આ જીવ કે વ્યપરાયણ રહ્યો છે, ચાહે સૂક્ષ્મ એ કેન્દ્રિયમાં, બાદરમાં, વિકલેન્દ્રિયમાં, તિય "ચમાં, નારકીમાં, મનુષ્યમાં કે દેવતામાં ગયા. તમામ જગ્યા પર જીવ કતવ્યપરાયણ થયા વગર રહ્યો નથી. કાઇપણુ સ્થિતિમાં કતવ્યપરાયણતા વગરના રહ્યો જ નથી. કબ્યપરાયણતા વગરને માત્ર અયેાગીપણામાં જ.
જ્યાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ નથી એ મેાક્ષની નજીકના. અહી જે અયાગીપણાના વખત છે, તે સિવાય સર્વ જગ્યા પર જીવ ક વ્યપરાયણુ જ રહ્યો છે. તેમાં પણ મુખ્ય કર્તવ્ય, ખારાક લેવા તે. જીવને ખારાકની સીધી જરૂર ન હતી. અરૂપી જીવને રૂપી ખારાકની શી જરૂર? પણુભઠ્ઠી હુંમેશની જોડે જ છે. અગ્નિના સ્વભાવ છે કે જૂનું બાળે અને નવુ' માગે, અહી... જ્યાં જાય ત્યાં આગ પેાતાની જોડે જ લઈને ક્રે છે. અહીં કોઈપણ કાળે કોઈપણ જીવ આગ વગરના નથી. –તેજસ શરીરની ભટ્ટી સાથે જ લઈને ફરે છે.
ઔદ્યારિકાદિ પાંચ શરીરમાં ઔદારિકાઢિ પછી થાય, પણ ઔદારિક, વૈક્રિય કે આહારકનું મૂળ તૈજસ શરીર અનાદિનું અનાદિથી રહેલા તે મૂળમાં કદાપિ ખામી આવી જ નથી. સવકાળે સાથે રહેવાવાળું, ઔદ્યારિક મરી ગયા એટલે તેને ઔદારિકની જડ ગઈ. આહારક શરીર ૧૪ પૂર્વી ને જ હાય. આહારકને અંતર્મુહૂત થી વધારે રહેવાનુ ન હોય, તા તૈજસ અને કાણુ અનાદિનાં છે.
કામણ, આંગળીએ કમાડ ઠેલનાર, કારણ કે–કાણુ એકઠાં કરે
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧ર૭ તે કર્મના પુદ્ગલ આપણને સુખદુઃખ આપે, તે સુખદુઃખનાં બીજાં સાધને મેળવીને તે દ્વારા આપે, કર્મ સીધું સુખદુઃખ ન આપી શકે. એ તે આગેવાન-મેખરે થનારું, અનાદિ રહેનારું, એટલું જ નહીં પણ મોખરે થનારું.
તેજસ શરીર એવું નથી–તેજસ શરીર આંગળીએ કમાડ હેલનાર નથી, કર્મ સેનાધિપતિ તરીકે કામ કરે, જ્યારે તેજસ શૂરા સરદાર તરીકે કામ કરે. શૂરા સરદાર તરીકે હોય તે માત્ર તૈજસ શરીર. એ શરીરને જીવે જ્યાં જાય ત્યાં શેઠિયા તરીકે સાથે લીધું છે, જેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ. એ અનાદિનું શરીર છે. જેને પોતાની સાથે જ ભેળવેલું શરીર છે. તેજસને લીધે જીવને આહાર કરે જ પડે.
શરીર ગળે પડેલી ચીજ છે. શરીર ગળે પડેલી ચીજ છે. જે શરીર માટે પ્રયત્ન કર્યો જ નથી. દરેક ગતિ-જાતિમાં પ્રયત્ન કર્યો તે માત્ર ખોરાક માટે જ! તેથી નિયુક્તિકાર એ જ કહે છે કે-રૌજસ શરીરને લીધે–કામણ સહકૃત એવાં જસ શરીરને લીધે જીવ પહેલવહેલે જે ગતિજાતિમાં આવે ત્યાં ખોરાક લે છે. શાને લીધે? ભઠ્ઠી વળગાડી છે તેથી.
અગ્નિને સ્વભાવ છે કે જનાને બાળે ને નવાને વળગે. તૈજસને અગ્નિ આવેલા પુદ્ગલેને પરિણા અને નવાને લે. બાળેલા પદાર્થને અંગે રાખેડો થયે હોય, અગ્નિ તેના તરફ જાય નહીં તેથી સંતોષ પામે નહીં. જીવ તે રહી શકે નહીં. આપણે જઠરાગ્નિ શરીરના કેઈપણ અંશને લેતું નથી. પાશેર ખોરાકથી જે તૃપ્તિ થાય છે, તે તૃપ્તિ શરીરથી થાય છે?
તૈજસ માટે શરીર એ રાખે છે. તેને તે નવું જોઈએ. આ વાત ખ્યાલમાં લેશે એટલે જીવને અનદિ માનવે સહેલે થઈ પડશે. એ ભઠ્ઠી–સગડીના પ્રતાપે જીવને ખેરાક તરફ જવું પડે છે.
ખોરાકની કર્તવ્યતા થયા પછી ખેરાકના બે ભાગઃ એક ધાતુ ભાગ, એક મલ ભાગ. ધાતુ ભાગનું શરીર બંધાય, મલ ભાગ નીકળી ગયે. એ રીતે જ્યાં ઔદારિક શરીર વળગ્યું એટલે શરીરમાં જે તત્વ છે તવ પુદ્ગલે છે, તેનું ઈન્દ્રિપણે પરિણમન થયું. પછી શ્વાસોશ્વાસ.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૮]
દેશના મહિમા દર્શન
આમ હંમેશાં જીવ કર્તવ્યપરાયણ રહ્યો છે. કેઈ ભવમાં આહાર શરીર, ઈન્દ્રિયે નથી કર્યો તેમ નથી. બાહ્ય કર્તવ્યમાં પણ જીવ હંમેશાં તત્પર રહ્યો છે. ઇન્દ્રિયના વિષયે સ્પશદિ યાવત્ સુખદુઃખને અંગે જીવ કર્તવ્યપરાયણ થાય છે. અહીં સુધી માર્ગ બંધ છે. આહારાદિકને અંગે જીવને કર્તવ્યતાનુંભાન રહે. વિષયને અંગે કર્તવ્યતાનું ભાન રહેતાં સુધી મોક્ષને માર્ગ બંધ. સુખદુઃખના સાધનામાં પ્રાપ્તિ હાનિ કર્તવ્યતા રહે ત્યાં સુધી મેક્ષને માર્ગ બંધ રહે. મારગને ઝાંપે કયારે ખૂલે! મેક્ષ તે દૂર છે, પણ તેને ઝાંપે ક્યારે ખૂલે? - આહારદિક, વિષયાદિકમાંથી ખસી જ્યારે ધર્મ તરફ આવે, “ધર્મ માટે આહારદિકને ત્યાગ કરવો પડે તે પણ મારે કબૂલ. ધર્મ માટે ઈષ્ટ વિષયે ચાલ્યા જાય તે પણ તેની મારે દરકાર નહીં” એમ થાય ત્યારે અનાદિની તે કર્તવ્યતા ફરી જાય. આહારાદિક શા માટે કરવાના! તેમાં અનાદિકાળથી જીવે કર્તવ્યતા માની હતી. આડારમાં, શરીરમાં ઈન્દ્રિયમાં અને શ્વાસોશ્વાસમાં જીવે કર્તવ્યતા માની હતી. ઈષ્ટ સ્પર્શી દિક મેળવવા અનિષ્ટ સ્પર્શાદિક છેડવા, આ કર્તવ્યતાબુદ્ધિ અનાદિથી સર્વ જેમાં ચાલુ હતી તેને અંગે આ જીવ પ્રવૃત્તિવાળે જ હતે.
ગમે જે જુવાન બહાદુર મનુષ્ય હેય પણ થેલીમાં પૈસા ન હોય ત્યારે શાને વેપાર કરે ! વકગતિમાં ઉપાય નથી; બાકી એ સમય નથી જેમાં જીવે આહારાદિક માટે પ્રવૃત્તિ ન કરી હોય ! ઈષ્ટ વિષય માટે અને અનિષ્ટ વિષયથી ખસવા માટે પ્રવૃત્તિ ન કરી હોય, તે એક સમય નથી. આ પ્રવૃત્તિ ને નિવૃત્તિના પ્રયત્ન ચાલે ત્યાં સુધી મોક્ષ મળે તે બંધ છે, પણ તેને ઝાંપે પણ બંધ છે. દેશા પલટે ત્યારે ઝાંપો ખૂલે છે. સાધુઓ આહાર, શરીર, ઈન્દ્રિયો વગેરે શા માટે ધારણ કરે છે?
આહાર પણ શાના માટે ? આહાર પણ ધર્મ માટે, શરીર પણ ધર્મ માટે. ધર્મને માટે ઈન્દ્રિ, પણ ઈન્દ્રિય માટે ધર્મ નહીં. શ્વાસ રૂંધ તે ધર્મ માટે, પણ શ્વાસ માટે ધર્મ નહીં. તેમ અનુફળ વિષ છોડવા, પ્રતિકૂળ વિષમાં પ્રવર્તવું, તે હેય તે જ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧૨૯
મેક્ષમાને ઝાંપે ખૂલ્લે થાય, બંગલા આગળ કંપાઉન્ડ રાખે છે તેમાં આગળને ઝાંપે કયારે ખૂલે? કર્તવ્યતામાં આટલે ફરક પડે. પહેલી કર્તવ્યતા કઈ હતી ?
આહાર, શરીર, ઈન્દ્રિયે આ બધું કર્તવ્ય હતું. એ કર્તવ્ય પલટી જાય અને કર્તવ્ય ધર્મમાં થાય. આહારાદિક ધર્મ માટે કરું, ઈષ્ટ વિષયે મેળવું તે પણ ધર્મ માટે. આહારદિક ધર્મ માટે જ મેળવું, ઈષ્ટ વિષયની પ્રાપ્તિ અનિષ્ટ વિષને પરિવાર તે પણ ધર્મ માટે. આ પરિણતિ થાય તે માર્ગને ઝપ ખૂ. મેક્ષ માર્ગને હજુ વાર છે. ધર્મની પરમ કર્તવ્યતા થાય. આહાર તે કરો કે જે ધર્મને બાધક ન થાય, યાવત્ શ્વાસે શ્વાસ એવી રીતે ન પ્રવર્તાવું કે જે ધર્મને બાધક હોય.
શાસ્ત્રકારોએ ગોચરી લઈ આવતાં, આવતાં એક વસ્તુ કહી. મુવાકર” સાધુ દેહનું ધારણ જરૂર કરે છે, બીજાઓ દેહનું ધારણ રક્ષણ, પોષણ કરે છે, તેમ સાધુએ પણ ધારણું રક્ષણ પોષણ કરે છે, તેમાં ફરક નથી. ઈતર જીવે ખેરાક દ્વારા શરીરનું ધારણ પિષણ રક્ષણ કરી રહ્યા છે, તેમ સાધુઓ પણ કરી રહ્યા છે. સાધુના દેહનું ધારણ છે એ ચોક્કસ, પરંતુ ધ્યેય એ નહીં. તે ધ્યેય કયું? ધ્યેય મોક્ષ સિદ્ધ કરવાનું.
જે જ્ઞાન દર્શન ચારિત્ર જોઈએ, જ્ઞાનની પરાકાષ્ઠા ન થઈ હોય, દર્શનની, ચારિત્રની પરાકાષ્ઠા ન થઈ હોય ત્યાં સુધી જીવને મેક્ષ મળી શકતું નથી. પરાકાષ્ઠાએ પહોંચવા માટે–સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્રની પરાકાષ્ઠાએ પહોંચવા માટે સાધુને જીવનની જરૂર. તેને અંગે તેને શરીર ધારણ પિષણ રક્ષણ કરવાનું છે. આમાં શરીર ખરેખર મેક્ષનું કારણ નથી. મેક્ષનું કારણ હોય તે સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રની ઊંચી દશા છે. તે વગર મિક્ષ મળી શકે જ નહીં. જીવન ધારણ કરી એ તરફ વળીએ ત્યારે મેક્ષ મળે.
ફારમાદ્ય વસ્તુ ધર્મસાધનં. તેનું કારણ સાધુનું શરીર, માટે શરીરનું ધારણ. તમે જે શબ્દ જાણે–બેલે છે, માત્ર દુરુપયેગ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૦]
- દેશના મહિમા દર્શન
કરે છે. શરીરમાં હિંન્દુ ધર્મનાથ એનો અર્થ તમે કયે લીધે? તમે એને અર્થ શરીરના રક્ષણના ધ્યેયમાં લીધે! પછી શરીર ધ્યેય રાખી અધર્મ થાય, રાત્રીભાજન થાય, કંદમૂળ ખાય, અગ્ય પદાર્થો ખાવા પડે તે વખતે “શરીરમાાં ખલું ધર્મસાધનં.” તમારા નિયમને અંગે તે વાક્યથી વૈદ્યો આદિ ભરમાવે. જે વસ્તુ તમે કરવા ન માગતા હિ, પણ વૈદ્ય કરવા માગતા હોય ત્યારે? ત્યારે આ વાક્ય તેઓ પિકારે છે.
જેઓ શરીરની શેહમાં શરમાઈ ગયા છે, તેઓ “શરીરમાઘ ખલું ધર્મસાધન” વાક્યને તે દુરુપયોગ કરે. વિચાર કરે તે ખબર પડે કે શરીર શાના માટે છે? શરીર, શરીર માટે નહિ પણ ધર્મના સાધન માટે. ધર્મનું સાધન થાય ત્યાં સુધી જ શરીરનું ધારણ, ધર્મને બાધ થાય તે શરીર સરાવવાનું. શરીર ધર્મને જ કરનારું. ધર્મમાં જ ઉપયેગી. આ વાત દષ્ટાંત દ્વારા નક્કી કરી છે.
ભરાડી ચેરનું દૃષ્ટાંત એક રાજ્યમાં ભરાડી ચેર છે. એવી સફાઈથી ચેરી કરે છે કે -તેમાં તેને પિલીસ, ચોકીદારે કશું કરી શક્તા જ નથી. એ રીતે તે ચેરની બેઠક બજારમાં, ને તેને ચેરીને માલ લઈ જનાર મજુર એકે જીવતે, પાછો આવતું નથી. જે મજૂરો પાસે ચોરી કરેલે માલ ઊંચકાવી લઈ જાય તેને એકેને ગૂફ બહાર આવવા દેતું નથી, હવે ચારી શી રીતે પકડાય ?
તે ચાર તે બજાર વચ્ચે પાટા બાંધીને પડી રહે છે. હજારે આદમી જાય આવે ને આ બિચારે છે, તેમ લોકો જાણે. જ્યાં મધ્યરાત્રી થાય, આખો દિવસ બજારમાં બધું સાંભળ્યું હોય કે–ફલાણાને ઘેર માલ આમ આમ છે. તે સાંભળી ત્યાં ખાતર પાડી ભિખારિયા મજૂરે પાસે ઉપડાવે, તેને પોતાની ગુપ્ત ગુફામાં ઉતારે, ગૂફામાં કૂ કરેલે ત્યાં ચેરની બહેન તે દરેક મજુરોની માવજત કરે. સરભરા બાદ મજૂરને આ ઓરડામાંથી બીજા ઓરડામાં લાવી કૂવામાં ફેંકી દે. આમ મજૂરોને કૂવામાં મારી નાંખવામાં આવે છે, અને આમ ભરાડી ચેર પકડાતું નથી.
લોકેએ રાજાને અરજ કરી કે તમારા સરખા ઉત્તમ રાજા છતાં ગામમાં ચોરી થાય, તેને અર્થ શે? અર્થાત્ તમે રાજ્ય ચલાવવા માટે નાલાયક છે. તમે ટેકસ શાના લે છે ? તમારા કરતાં ભીલ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧૩૧ કેળી સારા કે જે નુકસાન ભરી દે છે. એવા ભાવના વચનેમાં લોકોએ રાજાને સફાઈથી કહ્યું, ત્યારે રાજાને થયું કે હવે ચેરને પત્તો મેળવવો જોઈએ. તરત રાજાએ ચેકીદારોને બોલાવ્યા. ચોકીદારોએ કહ્યું કે ચેર પકડાતું નથી. રાજાને થયું કે-“ચોરને પકડે ને શિક્ષા કરવી તે મારી ફરજ છે. ચોકીદારે તે આડતિયા છે, જોખમદાર હું, સાત દિવસમાં ચોર ન પકડું તે હું ચિતામાં બળી મારીશ.”
પ્રજાને થતા અન્યાય-હાનિને સાંભળવા તૈયાર ન હોય તેવાને રાજા શી રીતે કહેવાય? રાજાએ પ્રતિજ્ઞા કરી કે-“ સાત દિવસમાં ચોર પકડી લાવ, ન પકડી લાવું તે મારું જીવન વહેવું નકામું છે.” સુપ્રભુ પ્રાં ત્રાહિ ત ર ગતિ-પ્રપંચ પરમેશ્વર પણ પામતે નથી. પ્રપંચના પ્રયોગો એવા વિચિત્ર હોય કે-બ્રહ્મા પણ તેને છેડે ન પામી શકે. રાજા દરિદ્રના વેષે ચોર શેધવા ભમે છે. પિલે ચોર પાટા બાંધી દિવસે બજારમાં બેસતે હતે. જોગાનુજોગ રાજા મળે. ચરે પૂછયું કેણુ?
રાજાએ વિચાર્યું કે સ્વર વિચિત્ર છે. હવે પલટો ખાવા દે. હું એક મજૂર (વાસ્તવિક રીતે પ્રજાને મજૂર) ચાર ચાલ, તને માલદાર કરી દઉં. રાજાએ વિચાર્યું: ચાલવા દે.
ચોરે ખાતર પાડયું. માલ કાઢ. માલનું પિટલું રાજાના માથે. પિોટલું બાંધેલ કપડાને રાજાના ગળે વીંટેલે છેડે પિતાના હાથમાં રાખે. ભાગવા જાય તે પટલું ઊંચકનારને ફસે આવે, અંધારી રાત છે. બન્ને ગૂફામાં ગયા, માલ ત્યાં મૂકાવી દીધો.
ચોર બે -“એ બેન ! મેમાન આવ્યા.”
બેન પણ ચેરની ને? પધારે પધારે!...અહોહે ! તે ઊનું પાણી નાવાનું લાવી, બીજી સામગ્રી લાવી, ને પગે તેલ ઘસવા લાગી, એવી સફાઈથી ઘસે કે આવનાર ઊંઘી જ જાય, એ કળાને અંગે મજૂર ઊંઘી જ જાય. જ્યાં ઊંઘીને ઝોકું ખાય કે પાટિયું ખેંચી, નીચે નાખે. રાજાને ત્યાં બેસા, પગ મસળવા માંડયા. હવે યમના
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૨]
દેશના મહિમા દર્શન દ્વારવાળે કૂવે છે, પણ કરે છે ગુનાગિન મળે, ક્ષત્તિ પુષ્યાનિ પુતાનિ' પૂર્વનાં પુણ્ય જ રક્ષણ કરનાર છે.
બેનના મનમાં થયું કે-આ જીવ કઈ ભાગ્યશાળી છે, આ કયાંથી ભાઈના હાથમાં ફસાયે! આવા ભાગ્યશાળીને મારીને મારે કેટલું જીવવું ? આમ ચોરની બહેન વિચારે છે. વિચારે કે-ભાગ્ય સિવાય અહીં કેઈને ભરોસે છે? ગુફા-રાત્રી-નિરાધાર. ત્યાં પળમાં પલાયન થવાને વખત છે? લગીર ઊંઘ આવી જાય તે નાશમાં વાર છે?
પિલીને વિચાર આવે છે કે–અરે! મારે કેટલું જીવન કાઢવું છે? હવે શું કરું ? આને જે ન મારું તે અહીં મારો ભાઈ તેને મારી નાખે છે એમ અહીં મારું અને એનું મોત છે ! ભાઈ મને એના પક્ષમાં ગએલી જાણે તે મારું મોત છે હવે શું કરવું? બેને કે “ ભાગ !”
રાજા ચકર હતે, ભેટ ન હતું. તે નીકળી પડ્યો. બેને જોયું કે તે દૂર પહોંચી ગયો છે. પછી પિતાના બચાવ માટે બૂમ પાડી કેપેલે નાસી ગયે.
ચેર તરત તલવાર લઈ રાજાની પાછળ દો. રાજા ગૂફામાંથી નીકળે એટલે પાછળ પેલે ચોર છેટે દેખાયો. આ જોઈ રાજા કઈ મંદિરના થાંભલા પાછળ સંતાઈ ગયે. હવે ચેરે દેખ્યું કે તલવારને ઘા કરી મારી નાખું, પણ મંદિરમાં તલવાર વાગી થાંભલાને. રાજા ત્યાંથી દરબારમાં આવ્યો અને જણાવ્યું કે ચાર હાથમાં આવ્યો છે પણ તમને તે જણાવવાની, અને માલ સેપવાની છેડી વાર છે. પ્રજાકીય મનુષે આટલી વાત સાંભળે. પછી ઓલંભે રાજાને ન અપાય. રાજાએ પ્રથમ ચિતામાં બળી મરવાની કરેલી પ્રતિજ્ઞાને હવે ન વિચારાય
ચેરની મેમાનગતિ શા માટે? રાજાએ સવારે ચાર મનુષ્યવાળી પાલખી મોકલી. રજના નિયમ પ્રમાણે બજારમાં આવી તે આંખે પાટાવાળો સૂત હતું, તેને કહ્યું કે-રાજાસાહેબ તમારા પર પ્રસન્ન થયા છે. તમને લેવા પાલખી મોકલી છે. તેને સુંદર ડ્રેસ પહેરાવી, પાલખીમાં બેસાડીને બધા રાજદરબારમાં આવ્યા –ત્યાં રાજાએ તેને પોતાની પાસે બેસાડે. ત્યારથી ચેરી બંધ થઈ. થોડા દિવસ બાદ રાજાએ તે ચોરને કહ્યું કે-“એક વાતની મારે
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૭, ધર્મની પરીક્ષા
[૧૩૭
માંગણી કરવી છે, તું ના ન કહે તે તને વાત કરું.' તે ભરાડી ચેર છે! તેને હોદ્દા પર ચડાવ્યું છે! છતાં તેને કહે છે. તેવાએય વિવેક ખાતર પણ હા પાડવી પડે.
રાજાને તે કહે છે કે “આપને મારા સરખા મામુલી પાસે માંગણું હોય? સૂચના-આર્ડર કરે, એટલે બસ છે.”
રાજાએ પેલાને કહ્યું–‘તમારી બેન સાથે હું લગ્ન કરવા માંગું છું ! હવે શું થાય ? ચાર વિચારે છે કે–આ તે માંગણી કરે છે. પણ ઝૂંટવીને લે તેય કોણ તેમને રોકવાનું છે? એમ વિચારીને કહ્યું ભલે ....સાહેબ, એમ કહી બેનને પરણાવવી પડી ત્યાર પછી કઈ વખત ચેરની બેનને રાજા કહે છે કે આપણે આટલું ધનનું કામ છે, માટે ભાઈને કહે કે “ધન આપે.” વળી બીજા પ્રસંગે રાજાએ તેણીને કહ્યું કે-“વળી આ કામ આવ્યું છે. આના માટે આટલું ધન જોઈએ છીએ, તું તારા ભાઈને કહે. ભાઈ ધન લાવીને આપે.
એમ આપતાં આપતાં છેવટે એ ભરાડી ચાર ખાલી થયે. તેની * પાસે કંઈ ન રહ્યું. બધું તળિયા ઝાટક થયું ત્યારે, નક્કી થયું કે
હવે આની પાસે કોઈ રહ્યું નથી. એટલે એ પછીથી બીજે જ દહાડે દરબારમાં “ચોર માટે ફરિયાદ કરી હતી તે આ ચોર” એમ રાજાએ જાહેર કર્યું. તેને ફાંસી આપી. તમે કહેશે કે- “તેવા, ભરાડી ચારને રાજાએ આટલા દહાડા કેમ જીવતે રાખ્યો ?” તે સમજે કે–તેની પાસેથી માલ કઢાવ હતું. તેના પંજામાં પડેલી મિલકત કાઢવા માટે જીવતે રાખ્યું હતું. તેને પાલખીમાં બેસાડીને માલ કઢાવી લીધે, ચેરની તે બધી મહેમાનગીરી માલ કઢાવવા માટે હતી. ચેરની મહેમાનગીરી ચેર તરીકે કરી ન હતી.
તેમ શાસ્ત્રકાર કહે છે કે–આ શરીર ભરાડી ચોર છે. આ શરીર આત્માનું ધન, કેવળજ્ઞાનાદિ ચેરનાર ભરાડી ચોર છે ! આવા શરીરને ભરાડી ચોર છતાં તે દ્વારા માલ મેળવી શકાય ત્યાં સુધી ફાંસી ન દેવાય. જ્ઞાન-દર્શન-ચારિત્રની આવક અંધ થાય, ત્યારે આ શરીરને અનશન દ્વારા વિસર્જન કરવાનું
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૪]
દેશના મહિમા દર્શન
શ્રુતકેવલી ભગવાન શય્ય ભવસૂરિએ જણાવ્યું કે-શરીર ભરાડી ચાર છતાં મેક્ષનાં સાધનેનું કારણ છે. તે મેક્ષના સાધનનું કારણ ન રહે ત્યારે તેને સરાવવાનું. ધર્મનું સાધન ન બને તે શરીર કામનું નથી. ગમે તેમ, ધર્મ અધર્મ કરી, પાપ કરી, પ્રતિજ્ઞાઓ, સેગન તેડીને પણ શરીર બચાવવું, તે ખેટો અર્થ વાક્યને કેટલાક કરે છે.
રાજીમાં સહુ ધર્મશા વાકયને જે એ અર્થ માનવામાં આવે તે આ શરીર ધર્મનું સાધન બન્યું કે ઘાતક? આ વાકયથી શરીર ધર્મનું સાધન બનવાને બદલે ઘાતક ન બને તે સમજે. આ આત્માને અનાદિથી આહાર–શરીર-ઇન્દ્રિય અને વિષયેની ર્તવ્યતા ભાસી છે. જ્યાં સુધી આ ક્તવ્યતા છે ત્યાં સુધી મેલને જે ઝાંપે છે, તે પણ પૂલ મુશ્કેલ છે.
ખેરાક ધર્મ માટે, શરીર-ઈન્દ્રિય-વિષ ધર્મ માટે, શ્વાસ પણ ધર્મ માટે છે એમ જ્યારે સર્વની અંદર ધર્મની ક્તવ્યતા ભાસે ત્યારે મેક્ષમાર્ગને ઝાંપ ખૂલે.
જેમાં ગ્રંથભેદ પિકારીએ છીએ. ગ્રંથભેદ શી ચીજ છે? " ધર્મ માટે નહીં પણ ભરાડી શરીર માટે એ આહાર-શરીર-ઈન્દ્રિયે -ઈષ્ટસ્પર્શેદિક મેળવું.” આ ધારણા હતી, પણ હવે “ધર્મને માટે આહારાદિક કરું.” આ બુદ્ધિ પલટી તે જ ગ્રંથભેદ. આ ગ્રંથભેદ થાય ત્યારે જ જીવ એ બુદ્ધિમાં આવે. પહેલાં અહ અને મમની બુદ્ધિ હતી, તેને બદલે હવે ધર્મ માટે બુદ્ધિ થઈ! અહં અને મમ એ બધું હવે ધર્મ માટે બન્યું. એ પછી મૈત્રી-પ્રભેદ-કારુણ્ય અને માધ્યસ્થ વસાવે. એટલે કે-(૧) જગતના જીવના હિત માટે પ્રવૃત્તિ થાય. (૨) હવે ધર્મની સિદ્ધિ કરનારા તરફ બહુમાન થાય. (૩) ધર્મ ન કરનાર, ધર્મ ન કરી શકે તેવા તરફ કારુણ્ય () ઉપદેશ પણ ધર્મ ન કરી શકે પણ ઉપેક્ષા ધરાવે. તેવા તરફ માધ્યસ્થ ભાવ. આવા વિચારે પ્રવર્તે છે તે જ અનુષ્ઠાનને ધર્મ કહી શકાય. તે અનુષ્ઠાન આગમને અનુસરતું મૈત્રી-પ્રભેદ-કારુણ્ય-માધ્યસ્થ ચાર ભાવનાવાળું હોય છે, તેથી તે ધર્મ કહેવાય.
બધું હવે થાવ. એટલે કે કરનારા તરફ (ઉપદે
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧૩૫ અફીણિયાને–અફીણ વગર મિષ્ટાન્ન ફિક્કા લાગે. આપણે આગળ મોક્ષમાગને ઝપ ખેલવા માટે ધર્મની જરૂરિયાત જણાવી ગયા. ધર્મ કે સાધ્ય રહેવું જોઈએ, તે જણાવી ગયા. આ બધી બાબત જૈનેને જ લાગુ પડે છે, તેમ નહીં. ઈતરે પણ ધર્મને સાધ્ય ગણે છે. ઇતમાં પણ પિતાના ધર્મ માટે સંપત્તિ, કુટુમ્બ, દેશ-ગામ છેડનારા હતા, ઈતરમાં પણ ધર્મ માટે જીવ અર્પણ કરનારા છે, શૈવ ધર્મના, વૈષ્ણવના દષ્ટાંતે સાંભળશે. તે ત્યાં કેટલાયે જીવનધર્મ માટે જીવ અર્પણ કર્યો. મિલક્ત, કુટુમ્બ, જગત, ધર્મ માટે છોડી દીધા, અને ધર્મને સાધ્ય ગણ્ય, ધર્મનું સાધ્ય ન હોત તે કુટુમ્બ, ધન, જીવન કેવી રીતે છેડત?
નાનું બાળક સંઘરે તેનું રક્ષણ કરે, તે માટે લડે; અને ઝવેરી હીરાને સંઘરે–તેનું રક્ષણ કરે, તે માટે લડે. આ બન્ને વચ્ચે કાંઈ ફરક ખરે? ફરક એટલે જ કે એ સાચા હીરાને બાળક સમજતે નથી તેથી કાચના કટકાને હીરે સમજી તે લેવા બધા પ્રયત્ન કરે છે. ખાવું પીવું છેડીને હીરે લે, સાચવે. ભાઈ બેનમાં પણ હીરે લઈ લે તે બાળક રીસાય, બચકાં ભરે. અરે ઝવેરી બેલીને બેસી રહે, પણ બાળક તે લડવા તૈયાર થાય ! ઝવેરી બચકાં ન ભરે, તે નાના બાળક જેટલી હીરાની કિંમત ઝવેરીને નથી? બાપ કદી હીરે લઈ લે તે તે સાથે પણ બાળક લડે.
હીરાનું રક્ષણ કરનાર વધારે કેણ? બાપ કે બાળક ? બાળક હીરાનું બરાબર ખંતથી રક્ષણ કરે છે. તે એવી રીતે કે–બેનની કે સગાંની દરકાર વગર મારે હીરે, મારો હીરે કરે છે. માની લીધેલા હીરા માટે આટલું કાળજીવાળું બાળક છે, પણ મૂળમાં માલ ખેટ છે, છતાં તેની મજ તેને નથી. કાચને કટકે છે. તેને હીરે માન્યું. તેને માટે તેણે આટલી જહેમત ઉઠાવી : તે રીસાયે, તેણે માબાપ ન ગણ્યા ! પણ મૂળમાં માલ ખટ.
તેમ મિથ્યાદષ્ટિઓ કલ્યાણ નહીં કરનારે એ ધર્મ ગ્રહણ કરવા છતાં લાગણ બાળકની માફક ખૂબ ધરાવે છે. તેઓએ સાચવેલ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૬]
દેશના મહિમા દર્શન
હીરાની કિંમત વેચતી વખતે કેડીની છે. તેઓએ ધર્મ ગ્રહણ કર્યો, પણ ધર્મનાં સ્વરૂપને સમજ્યા વગર. નામથી તે ધર્મ છે પણ મૂળમાં નહીં, ત્યાં શું થાય ? માટે જે ધર્મ સાધ્ય તરીકે રાખે જે આત્મકલ્યાણ માટે લે છે તે પરીક્ષા કરી કિંમતી હોય તે જ લેવાનું રાખે. પરીક્ષા વગર ધર્મના નામે લેવાશે, ભોગ અપાશે, ત્યાગ કરાશે પણ તે ત્યાગ, ભેગ નકામાં જશે. માલ કિંમતી હોય તે જ તે કરેલ રક્ષણ, પાલન, ધારણ ઉપયેગી થઈ પડશે.
મિથ્યાષ્ટિએ ધર્મને સારો કહે, પણ સારે તેઓ ગ્રહણ ન કરી શકે. અહીં વાસ્તવિકમાં જે આત્મકલ્યાણ કરનારો હોય તે ધર્મ સારે છે. ધર્મ કિંમતી હોય તે તેની પાછળ આપેલ ભેગ, ત્યાગ વગેરે પ્રશંસાપાત્ર શુભ ફળને દેનાર થાય.
દુનિયાદારીના પદાર્થોની પરીક્ષા પળમાં-રેશમ કે સૂતરની પરીક્ષા આંગળી લગાડતાં જ થાય. કડવું કે મીઠું છે તે માટે તે જીભ ઉપર લગાડીએ તે થાય. સુગંધી-દુર્ગધીની પરીક્ષા શ્વાસ ખેંચીએ તેટલી વારમાં થાય. કાળા-ધળાની પરીક્ષા આંખને પલકારા ટમકારા માત્રમાં જ થાય. શબ્દની પરીક્ષા કાન માંડે કે તરત. ઈનિદ્રાના વિષયની પરીક્ષા પલકની. જ્યારે માણસની પરીક્ષા? સજજન છે કે દુર્જન તેની પરીક્ષા પલકમાં ન થાય.
એનું જોઈએ કસી, માણસ જોઈએ વસી.” મનુષ્યની પરીક્ષા દીર્ઘકાળના વસવાટ પછી થાય. આ રીતે સજજન કે દુર્જન તરીકેની પરીક્ષા દીર્ઘકાળના વસવાટ પછી પણ થઈ શકે, પરંતુ ધર્મની પરીક્ષા વસવાટે પણ ન થાય. તે તે વ્યસન પેઠે લાગુ પડે. પહેલવહેલા અફીણિયા થાય, તે અફીણના નામથી ભાગે. અફીણ લેતે થાય, પછી અફીણ વગર ચાલે નહીં, તેમ ધર્મ શુદ્ધ હોય કે કુધર્મ હોય, પણ તે ગળે પડવાવાળી ચીજ છે અફીણ વગર પાંચ પકવાન આપો તે પણ તે અફીણિયાને ફિક્કા લાગે. અફીણ સાથે ઘેંસ આપ તે પણ તેને મીઠી લાગે.
તેમ જેને કુધર્મના સંસ્કાર પડયા હોય તેને સારો ધર્મ પણ
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧૩૭
ફિકક લાગે. સારા ધર્મના ગુણોને અવગુણના રૂપમાં દાખલ કરવાને બંધ કરવો પડે. જેને કુધર્મના સંસ્કાર થઈ જાય તેને સારે ધર્મ લુખો લાગે, તેને ખરા દેવ ગમે નહીં, ગ્રંથભેદ થાય તે પછી મોક્ષમાર્ગ દેખાડનારા, વીતરાગતા પામેલા કેવળજ્ઞાનીને દેવ માન્યા, તે છે આત્માને અરીસે. તારા આત્માને કે બનાવી તેને આદર્શ છે વીતરાગ પરમાત્મા.
નેતાના પૂતળાની ચારે બાજુ દેશભકિત ભરેલી હેય.
દેશના નેતાની–કે તેના પૂતળાની ચારે બાજુ દેશભક્તિની હવા જ ભરેલી હોય. દેશ માટે ભોગ આપનાર સૈનિકના કબ્રસ્તાન ઉપર હારે ચડાવાય છે. તે છે દેશભક્ત. એ રીતે તેની ચારે બાજુ દેશભક્તની નાબતે વાગી રહેલી હોય છે, તે ધર્મનાં ઊંચે શિખરે ચઢેલા વીતરાગ-તેની પ્રતિમાં તમારે આદર્શ છે. દેશનેતાને કોઈ વ્યક્તિજાતિ-પ્રાંત-શહેર ઉપર રાગ-રોષ રાખે ન પાલવે; તે વિશ્વના નેતા-જગતના ઉદ્ધારકને કઈ પણ ચીજ તરફ રાગ કે રોષ રાખે પાલવે જ શાને ? જ્યારે અમુક ઉપર રાગ અને અમુક ઉપર દ્વેષ ધરાવનાર દેશનેતા થવા લાયક ન રહે, તે જગતની કોઈપણ ચીજ પર રાગ કે દ્વેષ ધરાવે છે તે વિશ્વને નેતા--પરમાત્મા શી રીતે બની શકે?
વ્યક્તિદ્વેષ કે રાગ, ગામ કે પ્રાંત અતિ રાગદ્વેષ દેશનેતાને કર્યો પાલવે જ નહીં. તેમ વિશ્વનેતાને કેઈપણ જીવ અજીવ, વ્યક્તિ, પ્રાંતદેશ તરફ રાગ કે રોષ રાખ્યું પાલવે નહીં. તેવા રાગ-રેષ રહિત એ જ વિશ્વના ઉદ્ધારક, તે જ આપણા નેતા. એની જ પ્રતિમાની ચારે બાજુ આપણી ભક્તિ વ્યાપેલી છે.
અફીણનાં વ્યસનીને બરફી આપે પણ અફીણના કાઢા વગર ફિકકી લાગે, તેમ દુનિયાના, સંસારના વ્યસનીને વીતરાગ પણ ફીકકા લાગે. થતા રથ પ્રા.” ખીસ્સામાં બે બેર હોય પણ ખુશ થાય તે કાઢીને આપે. ખુશ થયા વગર માણસ બે બોર ન આપે, તે જેની પાસેથી કલ્યાણ-મેક્ષ મેળવે છે, તેને ગમે તે આપ, તે પણ તે ખુશ થાય તેવા નથી, તે તેની ભકિત કરવાથી શું વળે? આ વિચારે
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૮]
દેશના મહિમા દર્શન
વડે મિથ્યાત્વીઓએ શું કર્યું? પકવાન ફીકકું લાગ્યું કેમ ? અફીણિયા પણની ટેવ હેવાથી. નહીંતર પકવાન્સ ફીકકું ન લાગત. તેમ રાગદ્વેષમાં રચેલા ને માચેલા મનુષ્યને વીતરાગપણું ગમે નહીં, એથી આ બકવાદ કર્યો.
વીતરાગ મેક્ષ આપશે તેવી આશા શા માટે રાખે છે ? તેમને સ્તુતિની કિંમત નથી. કાચ ને હીરા સરખે ભાવે વેચનારા વેપારીને ત્યાં કેણ જાય ? આ બાબત કેણ બેલાવે છે? રાગદ્વેષમાં–કચરામાં ડૂબેલા આ બેલાવે છે. સૂર્યની સ્તુતિ કરીએ, નિંદા કરીએ તે શું? તે સૂર્ય ભકિત, અભકિત, સ્તુતિની, નિંદાની, દરકાર કરતો નથી. તે સૂર્ય પિતાને પ્રકાશ કોઈ દિવસ બંધ કરતે નથી. ભકિતને લીધે ખેંચાવું. અભકિતને લીધે ખીજાવું તે કેના માટે ? તે પરિણતિ ટાળવા માટે, આપણે તેમની પાસે જઈએ છીએ.
સનેપાતવાળ વૈદ્ય કેવું ઓસડ આપે ? વૈદ્યને સનેપાત થયે હોય તેની પાસેથી એસડ કયું મળે? આપણે દુનિયાદારીને અંગે રાગદ્વેષ–સ્વાર્થમાં ખૂંચ્યા, એટલે જેની પાસે જઈએ તે પણ જે આખા જગતના રાગદ્વેષમાં ગૂંચવાયેલે હેય તે તે આપણે રેગ દૂર શી રીતે કરશે? સ્તુતિ-નિંદા, ભકિતનીઅભકિતની દરકાર કર્યા વગર વીતરાગ, પોતાના આત્મસ્વરૂપમાં રમણ કરે છે. રાગ-દ્વેષમાં માચેલા-રમી રહેલા છે સુદેવને સુદેવ તરીકે માનવા તૈયાર ન થાય તેમ સુગુરુને અંગે છે. સુગુરુ સ્ત્રી વગેરે આપતા નથી અને હોય તે સ્ત્રી છોકરાને દીક્ષા આપી દે છે! પૈસા ખરચાવી નાંખે છે! ના. તે આમ કેમ?
તે સમજો કે તેનું ધ્યેય સન્માર્ગ હોવાથી તે સન્માર્ગે પ્રવર્તાવે છે. આ વાત રાગ-દ્વેષમાં ખૂંચેલા ગુરુના ઉપાસકના ધ્યાનમાં ન આવે. દયાને અંગે પણ જેશે તે તેઓને ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટે આપે ! એમ કહે છેકરા કરતાં ઉપાધ્યાયની કિંમત નહીં ? જીવનના ભેગે ઉપાધ્યાયને આટો આપ જોઈએ, તે સિદ્ધાંત
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૭. ધર્માની પરીક્ષા
[૧૩૯
કયાં રહ્યો? અહીં તો પુણિયા પેટે પાટો બાંધી સાધર્મિ`ક વાત્સલ્ય કરે છે! આ એ વસ્તુ મેળવશે ?
.*
અફીણિયા અફીણુ ન મળે ત્યાં સુધી મિષ્ટાન્નને પણ ફીક્કુ' ગણે, વિષયમાં રાચેલા એવા આત્મા વીતરાગ પરમાત્માને દેવ, તેમણે કહેલા ગુરુ, તેમણે કહેલા ધમ તેને મીઠારૂપે ગણી શકે નહીં; ફીકકારૂપે જ ગણું. અફીણિયાને અફીણની જ ટેવ પડી છે. પિત્તવાળાને સાકર ખવડાવે તે પણ કડવી લાગે તેમ કુદેવાદિના સંસ્કારમાં રાચી રહ્યા છે તેવાને સુદૈવાઢિ ગમે નહીં, માટે ધર્માંની પરીક્ષા કરો. ધ'માં મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર વિચારો નક્કી હેાવા જોઈ એ. જગતના જીવાનુ હિત કરુ વગેરે તે ચાર ધારણાએ જેના મનમાં આવે તે આગમમાં કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરે અને તે સુધમ` કહેવાય.
Page #173
--------------------------------------------------------------------------
________________
દેશના છે
હિતબુદ્ધિ અને સભ્યત્વ
*********!SDE88%DA%88%DBUDAPEST [૨૦૦૦ ફા. વ. ૧૪ નેમુભાઈની વાડી, ગોપીપુરા, સુરત)
કર્મરૂપી દરદની ભયંકરતા સમજો. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ જણાવી ગયા કે જેમ સંસારમાં હિતબુદ્ધિ, અને રાજ્યમાં વફાદારી આ બે વસ્તુ ન હોય ત્યાં સંસારમાં કે રાજ્યમાં વિશ્વાસ મૂકાતું નથી. હિતબુદ્ધિ હોય ત્યાં જ વિશ્વાસ મૂકાય. હોંશિયાર મુનિમ હેય પણ હિત કરનાર ન હોય તે તેના પર વિશ્વાસ રહેતું નથી. અહિત ન થાય, હિત જ થાય, એ લક્ષ હોય તે ભરેસે રહે. આવી બુદ્ધિવાળ નેકર હોય તે જ ભરોસાપાત્ર થાય. સગાસંબંધીનું વચન કયારે માન્ય થાય? મારું હિત કરે તેના ઉપર જ ભરે સો થાય. હિતની બુદ્ધિવાળો અસુંદર પરિણામે હિતકર) કહે તે પણ માન્ય થાય.
હિતબુદ્ધિથી અસુંદર કહેવાએલું માન્ય થાય. એક વખત મેળામાં કઈકે ખૂન કર્યું. તેના બેરિસ્ટરને ખબર પડી બેરિસ્ટર ગૂને કબૂલ કરાવે છે. અસીલને કહે છે કે-ખૂન કબૂલ કરી લે. બીજા બધા ગુનામાં બીજી વસ્તુનું જોખમ પરંતુ ખૂન કરવામાં પિતાનું જોખમ. કેસ ચાલ્યું તે વખતે તેણે નાકબૂલ કર્યું. પોલીસ હવે સાક્ષી ક્યાં ખેળવા જાય? હિતની બુદ્ધિવાળે ખૂન કબૂલ કરાવે તે પણ કબૂલ કરી લે.
હિતબુદ્ધિ હોય તે જ તેની ઉપર પ્રામાણિક્તા આવે. અધિકારીએમાં પ્રથમ વફાદારીના સેગન લેવડાવવામાં આવે છે. કેટને વફાદાર રહેવાના સેગન ન લે તે ત્યાં ઊભે ન રખાય. વફાદારી વગરનાં બુદ્ધિબળ નકામાં છે. વફાદારી વગરના કાર્યક્રમની કિંમત કેડીની પણ ગણાતી નથી.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૮. હિતબુદ્ધિ અને સમ્યક્ત્વ
[૧૪૧
અનાદિકાળથી અક્કલને માટે ઉદ્યમ કરી રહ્યા છે, જ્ઞાનને ધારણ કરી રહ્યા છે, તેમાં પ્રવૃત્તિ અને બુદ્ધિ પુદ્ગલ તરફ વાપરી છે. ઈષ્ટ વિષય તરફ બુદ્ધિ વાપરો છે. તમારા વનના ઉપયોગ તમે પુદ્ગલમાં કર્યાં છે. પુગલના હિત તરફ તમે ચાલ્યા છે. પુદૂગલનુ અહિત થાય, તેમ તેમ વર્ત્યા નથી.
શુદ્ધ કેવળજ્ઞાન-દર્શીનમય એવા આત્માને જન્મ, જરા, મરણુ, રોગ, શેાકની, ભાંજગડમાં ઊતરવાનું શાનું હાય ? પુદ્ગલ મારી સાથે જોડાયું. ન હોત તો કોઈ દિવસ હું જન્મ, જરા, મરણ, રાગ, શાકના સર્કજામાં આવ્યે ન હેાત. શુદ્ધ ચિદાનંદસ્વરૂપ એવા જે આત્મા જન્મજરામરણરોગ શાકમાં અટવાય, પુગલની ઘાણીમાં પીલાય, તે પુદ્ગલને આધીન થયા તેથી પુદ્ગલની ધૂંસરામાં આ જીવને પટકાવાનું બન્યું ન હત તો આ આત્માને જન્મ, જરા, મરણુ, રાગ, શોકના ચકકરમાં આવવાનું અનત જ નહી
દુનિયામાં નાશ પામેલના શોક કરવાના હોતા નથી. પણ રહ્યાને બચાવવાનું હોય. આગ વખતે મ્યુનિસિપાલિટી પ્રથમ જોડેના છાપરાની પાંખ કાપી નાંખે, જોડેવાળાને બચાવી લે; તેમ અનાદિકાળથી આત્માની આ સ્થિતિ થઈ. હવે તે સ્થિતિના વિચાર શા કામના ? કૂવામાં માણસ પડ્યો તે કેમ પડો ? તેની ભાંજગડ ન કરે, પણ તેને બહાર કાઢવાની ભાંજગડ કરે. એ બધી બીજી ભાંજગડ છેડી દેવામાં આવે, કાઢવાના રસ્તા લે. તે કયા ગામના કઇ, જાતિના, કેમ આવ્યા, કેમ પડયો તે વિચારાય જ નહિ. તેને બહાર કાઢવા કેમ ? તેમ આ જીવને અંગે અાર્ત્તિથી કેટલા ભવથી રખડે છે તે વિચારવાનું ન હેાય. હવે તેના નિસ્તાર કેમ થાય ? તે જ વિચારવાનું,
આત્મા કયારના ? ક` કેવી રીતે બંધાયું? પુદ્ગલે કેવી રીતે નચાવ્યેા ? તે હવે વિચારવાનુ ન હાય. હવે માત્ર કેવી રીતે તેના નિસ્તાર થાય? તે વિચારવાનું. દરદની ભયંકરતા સમજાયા વગર ડોકટર કે વૈદ્યની કિંમત થતી નથી. બાળકને સંગ્રહણી થઈ હોય, વૈદ્યે સંગ્રહણી કહીં. ખાળક દરદનુ-નામ ખાલે છે પણ ખાળકને સોંગ્રહણીના રાગની ભયંકરતાની અસર નથી. તેવી રીતે આત્મા
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૨]
દેશના મહિમા દઈન
અનાદિ છે. જન્મ, જરા, મરણના ચક્કરમાં આધીન છે. તેની અસારતાના ખ્યાલ ન આવે ત્યાં સુધી પુદ્ગલની અસારતાના ખ્યાલ ન આવે. વકીલ અસીલના નામે ખેલે છે બધુ, અને શબ્દથી ખેલે છે. પણ જોખમદારીના છાંટા વકીલને નહીં. કેાથળી ખાલી થાય તે વાદીની. વાદીની વતી માત્ર ખેલવુ' છે. તેમાં જોખમદારી નહીં.
આપણને પણ જિનેશ્વર મહારાજે નવ તત્ત્વો કહ્યાં છે. આમ આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ કહ્યાં છે. જિનેશ્વર મહારાજે કહ્યુ છે. એ જે આશ્રવા કહ્યા છે તેના જુલમને કરનાર હું. બંધ કરનાર હું. આશ્રવ ખંધથી મારે પાછા હઠવુ જોઇ એ. જોખમદારી આપણા આત્માની સમજવી જોઈ એ.
જિનેશ્વરે નવ તત્ત્વ કહ્યાં છે, તેમ અલભ્ય પણ નવ તત્ત્વ કહે છે. તેનું જ્ઞાન અભવ્ય પણ મેળવે છે. નવ તત્ત્વનું નિરૂપણ પણ અભવ્ય જૈન શાસન પ્રમાણે જ કરે છે.
શાસ્ત્ર કે શાસનથી એક અક્ષર કે પદ્મ વિપરીત મેાલનારને શાસનમાં સ્થાન નથી.
જૈન શાસનની મહત્તા એટલી બધી છે કે અભન્ય નવે તવા ભલે ન માને, અભવ્ય જો કે મેાક્ષતત્ત્વ માને જ નહીં. જો મેાક્ષ માને તે તે અલભ્ય હાય નહી. આટલુ' છતાં તેને નિરૂપણુ તે નવ તત્ત્વાનુ કરવુ' પડે. એક અક્ષર આડા ખેલનારને શાસનમાં સ્થાન અપાય નહી”. પદ્મો કે શાસ્ત્રો ઉથલાવે તેને પણ જૈન શાસનમાં સ્થાન નહીં. અક્ષર ઉથલાવે તેને પણ શાસનમાં સ્થાન નથી. તે વાત આપણે જમાલિમાં સમજી શકયા છીએ.
જમાલિ ૫૦૦ રાજકુમાર સાથે દીક્ષા લેનાર હતા. જેની સ્ત્રીએ પણ હજાર રાજકુવરી સાથે દીક્ષા લીધી છે, આવા જમાલિને એક અક્ષરના ફેરમાં શાસને ફેંકી દીધા ! શાસન બહાર કાઢી નાખ્યા ! શાસન આમ મજબૂત, સહનશક્તિમાં-પ્રવૃત્તિમાં મજબૂત, પણ પ્રરૂપણાની બાબતમાં તદ્દન કામળ ! શાસનમાં એક પદના, કે અક્ષરના ફેર આ શાસન નહીં કરે, તેથી જ અભવ્યને માન્યતા નહીં. છતાં પ્રરૂપણા નવે તત્ત્વની કરવી પડતી. અભન્યને પણ જિનેશ્વરાએ આમ કહ્યું છે, તેમ કહીને નવેય તત્ત્વો દેખાડવાં જ પડે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૮. હિતબુદ્ધિ અને સમ્યક્ત્વ
[૧૪૩
આપણે નવ તત્ત્વ શીખીએ, ખીજાને તે સમજાવીએ. આપણા આત્મા આશ્રવ–ખ'ધનીભયંકરતા અને સંવનિજ રાની ઉત્તમતા ન સમજે, ત્યાં સુધી આપણે પણ તે તત્ત્વા ખેલીએ તેમાં શું ? કા સંગ્રહણી ખેલે છે, પણ પેાતાને તે રાગ થયા છે તેની ભયંકરતા તેના ખ્યાલમાં નથી ત્યાં સુધી દવા ને દાક્તરની કિંમત બાળકના ખ્યાલમાં આવે નહીં.
તેમ અહીં જીવને સમ્યક્ત્વની કિ ંમત કારે ખ્યાલમાં આવે? અનાદિ સંસારચક્રનુ ભયંકરપણું ન સમજે. ત્યાં સુધી તેને સમ્યક્ત્વની કિ ંમત ન સમજાય. ભટકવું ભયંકર છે, તે ન સમજે ત્યાં સુધી સમ્યક્ત્વની ઉત્તમતા ન આવે, તેમ સમ્યક્ત્વરૂપી ઔષધ દેનાર વૈદ્ય સમાન જિનેશ્વર દેવ ઉપર આદર થાય નહીં.
બાળકો કે મોટા પણ કેટલાક એવા હાય કે દવા ફેંકી દે છે. કેમ ? દરદની ભયંકરતા ખ્યાલમાં રહી નથી. તેથી દવાના, તથા વૈદ્યના તે ગરજી નથી ખનતા. દરદની ભયંકરતાવાળા દવાના અને વૈદ્યના ખાખર ગરજી હાય તા તે કહે તેમ કષ્ટ સહન કરે, અને ચરી પાળે છે. જે મનુષ્ય દરદની ભયંકરતા નથી સમજતે તે ચરી પળાવવાવાળા વૈદ્યને બૈરી ગણે, દરદની ભયંકરતા નહીં સમજનારા વૈદ્યઉપર ઇતરાજીવાળા થાય.
આપણને રાગ, શાક, જન્મ, જરા, મરણુ વગેરેની ભયંકરતા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી વીતરાગદેવ તે ખાળકની માફક ફૂંકી દેવાલાયક થાય. અનાદિનાં ચક્કર-ભ્રમણને તથાપ્રકારે ખરાબ નથી ગણતા એટલે ગુરુમહારાજ હાય તો ધમ કરીએ, અને ગુરુમહરાજ ગયા એટલે ચરવળા, કટાસણા અભરાઈ એ મેલીએ. દવા કેટલાંક ખાળકે મામાપની હાજરીમાં લે, તે આડાઅવળા ગયાં તા ઢાળી દે, ગુરુમહારાજની હાજરીમાં ધ કરે, પણ તે વિહાર કરે તો પછી ઉપાશ્રયે પણ ન આવે. હજી આપણી છે.કરમત નથી ગઈં. કારણ શું?
જેમ બાળકને દરદની ભયંકરતાની જાણ ન હતી, તેમ આ આત્માને પુગલની પરાધીનતા, ઇન્દ્રિયની અધમ દશાની હજી જાણુ થઈ નથી. જેમ પુદ્ગલના દરદને અંગે ભયંકરતાની ખખર પડે, પછી ડોકટરે એક વખત દરદ અંગે ઢવા અને ચરી ખતાવી, પછી તે દવા અને તે ચરીને આપણે છોડતા નથી. એક વખત મુનિ મહારાજના
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૪]
દેશના મહિમા દર્શન વેગ મળે પછી આખી જિંદગી ધર્મમાં તન્મય થવાનું. પ્રાચીન કાળના મનુષ્યને ઈન્દ્રિયની ભયંકરતા ભાસી હતી.
એક જ વખત સારા ડેકટરે દરદની પરીક્ષા કરી હોય, પછી ડોકટર ઘેર જાય તે પણ દદી દવા ને ચરી બરાબર પકડી રાખે. પ્રાચીન કાળમાં એક વખત મહાપુરુષને જેગ થયે, તેમણે જે ધર્મ કહ્યો તેની અસર થઈ. તે જિંદગી સુધી ન ભૂલે. તે માટે જ કહે છે કે અનાદિકાળના ચકકરમાં આપણે રખડ્યા, હવે ભયંકરતા ભાસે તે નવી ભોગવવાને વખત ન આવે.
આ સમજશે તે સમકિત શી ચીજ છે તે સમજાશે. અનાદિ ભવચક્રમાં આ જીવ પીલા નથી તેથી પિતાનાં સ્વરૂપને ઓળખી ન શક્યો. હવે ભગવાન જિનેશ્વરરૂપી વૈદ્ય મળ્યા, તે વૈદ્ય ભાન કરાવીને દવા આપી. દરદ માત્રમાં કઠો ચેખ કરવો જ પડે. કોઠાની દરકાર નહીં ને દવા કરવી એમ ન કરાય, તેમ મોક્ષ મેળવવા માટે જે અનુષ્ઠાન હોય તેમાં અનાદિને ભવભ્રમણને ડર રાખવાને છે. અનાદિનું ભવભ્રમણ ટાળવાને ડર દરેકને હેજ જોઈ એ.
નિરાશંસપણે તપ કરવો તમે ભલે તપસ્યા કરે. પણ હું કહું છું, કે આલેક-પરલેક, કીર્તિ, વર્ણ, પ્રશંસા માટે તપ ન કરે. અહીં એક વાત ધ્યાનમાં રાખજે. અહીં નિષેધ શા માટે કરાય છે? તેમાં કર્મક્ષયને મુદ્દો છે, નિર્જરાને મુદ્દો હદયમાં રાખી જરૂર તપ કરે. આલેક, પરલક, કીતિ આદિ માટે તપ ન કરે. કમની નિર્જરા માટે તપ કરવાને.
સવ તપ આચારની જડ કઈ?
અનાદિથી રખડનાર કર્મો નાશ કરે. સંવર અને નિર્જરાના અથ ન બનીએ ત્યાં સુધી કર્મનાશને પંથ ક્યાંથી? કેઠે ચાખે ન હોય ને બહાર લેપ કર્યો જવાય તે? ખસ ઉપર લેપ કરીએ પણ અંદર કોઠે સાફ ન હોય તે લેપ અસર ન કરે. તેમ સંવરની સુંદરતા અને આશ્રવની અસુંદરતા ન સમજાય તે પછી ગમે તેટલું તપ, સંયમ કરાય તેય તેની કિંમત નથી. જડ પદાર્થને આશ્રવબંધ નથી.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૮. હિતબુદ્ધિ અને સભ્યત્વ
[૧૪ આશ્રવબંધ જીવન-ચેતનને, છે. પરંતુ એ બે કેણ છે? તે બે કર્મ રાજાના જાસૂસ છે, આત્મામાં રહ્યા છતાં પિષણ કર્મરાજાનું જ કરે છે.
આત્માના ખરા શૂરા સરદાર ભાયાત હિતૈષી કેણ?
સંવર અને નિર્જરા. એ બે જ આશ્ર રેકે, કર્મનું નિકંદન કરે. એ જ આપણને મેક્ષ દેવડાવનારા છે, આ બુદ્ધિ થાય ત્યારે જ ધર્મ સમ ગણાય.
આશ્રવબંધનું જાસૂસીપણું કબજે અને માલિકી છતાં વ્યવસ્થા કરવાને હક્ક સમજણ વગર મળતું નથી. નાનાં છોકરાને મેતીને નેકલેસ પહેરાવ્યા. હવે નેકલેસ, તેને કબજામાં છે તેની માલિકી છે છતાં કેઈને તે આપી શકે ખરો? તેની કિંમત ન સમજતું હોવાથી તેની વ્યવસ્થા કરવાને હક તેને નથી.
આશ્રવ અને બંધ બંને આપણુ આત્મામાં રહ્યા છે, એ હિતા કરે છે કે અહિત કરે છે? તે ન સમજાય ત્યાં સુધી આપણને તેની વ્યવસ્થા કરવાને હક્ક નથી, માટે જ આશ્રબંધનું જાસૂસીપણું ને સંવર ને નિર્જરાનું શુરવીર હિતસ્વીપણું ન સમજાય ત્યાં સુધી સમક્તિન થાય.
પથારીમાં પડેલે માંદે મનુષ્ય કુંવારે હેય, દરિદ્ર હોય, છતાં તે બૈરી કે નાણાં ન માગે; માત્ર જીવન માગે. તેમ અહીં અનાદિથી વ્યાધિગ્રસ્ત, મોક્ષ જ માગે ત્યાં સમક્તિ. તેમ અહીં જેમને દેવક, ચક્રવત પણું, વાસુદેવપણું એકે ગમતું નથી. તેમને માત્ર મેક્ષ જ ગમે છે. સંવર અને નિજરો, મેક્ષના મદદગાર છે, માટે એ જ મારા હિતિષી.
બંધ અને આશ્રવ એ બે જ મારું નુકસાન કરનારા નિમકહરામ છે. તેઓ રહે આત્મામાં અને આત્માને ઊંધે માર્ગે પ્રવર્તાવે ! આ બે આત્માની જોડે રહેનારા છતાં આત્માનું કાસળ કાઢવાને ધંધે કરનારા ! તેને નિમકહલાલ ન ગણાય. તેમ આત્મામાં રહેલા બંધ અને આશ્રવ. તેઓ રહે આત્મામાં–આત્મા સાથે રહે પણ તેઓ જ આત્માનું કાસળ કાઢે. જ્યારે સંવર અને નિર્જરા એ બંને નિમકહલાલ માટે સંવર અને નિર્જરા તરફ આદર થાય,
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૬]
- દેશના મહિમા દર્શન
આવેલું સમકિત ટકાવી રાખે મેક્ષ સાધ્ય ગણે તે જ સમકિત, પરંતુ શાસ્ત્રકાર કહે છે કેએવું સમકિત આવ્યા છતાં એ સમકિતને ટકાવી ન શકીએ તે શું થાય? ચેખા ચડતાં કેટલી વાર? આંધણ તૈયાર હોય તે પ કલાક. આંધણ તૈયાર ન હોય તે અડધે કલાક. એક બાઈએ તપેલી ચૂલે ચડાવી. એક મિનિટ પછી નીચે ઉતારી, પાછી ચૂલા ઉપર મૂકી. ચૂલે ચાલતે રાખે. એમ સાઠ વખત મૂકી, તે ચેખા ચડે ખરા? ત્રીસ મિનિટને બદલે સાઠ મિનિટ ચૂલે મૂકી છતાં ચોખા કેમ ન સમજ્યા? અર્ધા કલાકે ચેખા ચડે, નિરંતર અગ્નિ ઉપર રહે તે ચડે. ચડ-ઊતર કર્યા કરવામાં ચોખા ન ચડે. ચોખા તદ્દન પિચા અને વહેલા ચડવાવાળા છે, તેથી દખલે આપે.
પિચા ગણાતા ચેખા પણ તપેલી સ્થિર રહે તે જ ચડે. ચોખા ચડવાનું સ્થિરતા વગર ન થાય, તે તમારે આશ્રવ અને બંધને હરામખેર તરીકે સાંભળતી વખતે ખરાબ માન્યા, પણ પછી ? બીજી વખત સાંભળ્યા તે વળી ધ્યાન પર આવ્યું કે આશ્રવ અને બંધ હેરાન કરનારા છે. આમ વાત ગઈ અને વાત આવી. તેમાં કંઈ ન વળે. આશ્રવ અને બંધને અંગે હરામખેરી સમજ્યા છે, તે મગજમાંથી ખસવી ન જોઈએ. ખાવા-પીવા, હરવા–ફરવા વગેરે ચાહે તેમાં હો, પણ તે વાતે મગજમાંથી ખસવી ન જોઈએ.
તમને દુનિયામાં કઈ બનાવી ગયું હોય પછી તે બાબતને નિકાલ પણ થઈ ગયે હાય-ચોખવટ પણ થઈ ગઈ હોય, છતાં કીને મગજમાંથી જતો નથી, તેમ બંધ અને આશ્રવની કીનારી મગજમાંથી ન ખસે ત્યાં સુધી સંવર અને નિર્જરા મારે ઉદ્ધાર કરનાર-હિત કરનાર એમ મગજમાં આવે નહિ. એ વસ્તુ મગજમાં આવે ત્યારે સમક્તિ થયું સમજવું
પરના ઉપકાર પામેલ મનુષ્યના મગજમાંથી ઉપકાર નીકળે ખરે ? જે પર ઉપકાર ન ભૂલીએ તે નરક નિગદ માટે આયુષ્ય બાંધવા તૈયાર થએલો હોય, તેવા આત્માને છેલ્લે ટાંકણે સંવર-નિર્જરાને સાથ મળે. તે સંવર અને નિરાએ બાધેલાં આયુષ્યને રગદોળીને
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૮, હિતબુદ્ધિ અને સમ્યકત્વ
[૧૪૭
તે આત્માને મનુષ્ય દેવનું આયુષ્ય બાંધતે કર્યો. આવા અણી વખતેદુઃખ વખતે આધાર થનારા આવા સંવર અને નિર્જરાને મગજમાંથી કેમ વીસરી શકાય? આશ્રવ અને બંધનું જાસૂસીપણું વીસરે નહીં અને સંવર અને નિર્જરાનું હિતિષીપણું મગજમાંથી વીસરે નહીં, તેનું નામ સ્થિરતા. આમ બુદ્ધિથી સ્થિરતા થઈ હોય તે ખરેખર , બીજાની આંખ ઉઘાડી શકે.
સબદ્રિ પ્રધાને સમજાવેલ ઈટાનિષ્ટ સ્વરૂપ એક રાજાને સુબુદ્ધિ નામને પ્રધાન પરમાસ્તિક હતે. સ્વપ્નમાં પણ જેને આશ્રવ-બંધનું ભયંકરપણું અને સંવર-નિર્જરાનું હિતૈષીપણું ખર્યું નથી. જેઓ આશ્રવ-બંધને ખરાબ ગણે તેઓ તેવા આશ્રવ–બંધથી નીકળી ગયેલાઓને મહાપુરુષ ગણે તેમાં નવાઈ શી? અરિહંત મહારાજા કર્મના આશ્રવથી નીકળી ગયેલા, સંવરના સોતમાં સ્નાન કરેલા, એવા તરફ ઝૂકે તેમાં નવાઈ શી? સુબુદ્ધિ પ્રધાન વિચારે છે કે-જે રાજાનું લૂણ ખાઉં, તેનું હિત ન કરું તે કેવું કહેવાય? જેને હું હિત માનું છું, તેવું હિત મારે તેનું કરવું જોઈએ. આ હિત દુન્યવી નહીં પણ વાસ્તવિક હિત હોવું જોઈએ.
સંગ્રહણના દરદવાળાને લાડુ પેંડા અપાતા નથી. કારણ? તેને લાડુ–પંડા–વાસ્તવિક હિતકર નથી. તમારે નાનું બાળક છે. તમે તેના પાલક, તેમજ તેના જ આધાર તમે છે. બાળક રડે છતાં તમે તેને લાડવા ન આપે તે શા માટે? તેના હિત માટે. એ જ રીતે જગતના જીવે તે પુદ્ગલે મળે તે જ રાજી, પણ સંગ્રહણીના રેગવાળા બાળક માકક તે તેને નુકસાનકારી છે. કર્મરાજાએ મેકલેલી તે પાંચમી કતાર છે, એમ વિચારીને સુબુદ્ધિ ધારે છે કે-હવે રાજાને મારે હિતને રસ્તે લાવ.
આ વિચાર પછી એક વાર રાજા, સુબુદ્ધિ પ્રધાન સાથે ફરવા નીકળે છે. ગામ બહાર ખાઈ આવી. મડદાં અને વિષ્ટાની દુર્ગંધ પ્રસરી રહી છે. આખું લશ્કર મુખે ડૂચે દઈ ઘોડા દોડાવી ગયું ! સુબુદ્ધિ પ્રધાન વિચારતે ચાલે, તેને દુર્ગધીને ખ્યાલ નથી. પ્રધાને વિચાર કર્યો રાજાને બરાબર આ રસ્તે સમજાવી શકાય તેમ છે. એ જ ખાઈમાંથી પ્રધાને પાંચ-સાત ઘડા પાણી મંગાવીને કેલસા, રાખેડી દ્વારા ગાળી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૮]
દેશના મહિમા દર્શન સંસ્કાર કરીને તે ગંદા પાણીને સરસ બનાવ્યું. સંસ્કારવાળું શીતળ, સુગંધી પાણી બનાવી રાજાને નિમંત્રણ કર્યું કે--મારા ઘર પગલાં કરોજમવા પધારે. રાજા આવે. જમવા બેઠે. પાણીને વખત થયે ત્યારે કરેલી સૂચના અનુસાર નેકરે પેલું પાણી આપ્યું. ' અરે સુબુદ્ધિ! અરે તું પાણથી પાતળે થયે? આવું પાણી તું દરરોજ પીએ છે ને મને દેખાડતે પણ નથી ! હું તને અળખામણે લા? સુબુદ્ધિ પ્રધાન સમયે કે ગાડી રસ્તે આવી. પાણી પીતાં સારું લાગે છે, પણ ઉત્પત્તિ કહી તે સારું નહીં લાગે છતાં લાભ થવાને ધારીને કહ્યું: “મહારાજ, જે ખાઈએથી તમે દેડી આવ્યા તે જ ખાઈનું આ પાણી છે, આ રીતે આ નિર્મળ કર્યું!” હવે રાજા ચમક્યા ! તે જ આ પાણું? છતાં આવું સુંદર થયું ?
રાજાને જ્યાં પ્રત્યક્ષ પારખું થાય ત્યાં બોલવાને વખત રહે નહીં. પણ પ્રધાનને આ પ્રયાસ કેમ કરવું પડ્યો? એ નહિ સમજવાથી રાજાએ પૂછ્યું કે તમે આટલા પાણી માટે આટલી મહેનત કેમ કરી?
પ્રધાને કહ્યું-એક જ કારણ, આ પુદ્ગલનું અનિષ્ટપણું થાય ત્યારે તમે “G G” કરે છે અને ઈષ્ટપણું થાય ત્યારે વાહવાહ, હાં.... હાં કરે છે. પરતું ચિહ્યુista વિષય: iરિણામવાત પુર્મતિ अशुमः। कश्चिदशुभाऽपि भूत्वा कालेन पुनः शुभीभवति । तस्मात् न વિયત્તે વિઝિષ્ટિમિષ્ટ વા” એ વસ્તુ તમારા લક્ષ પર લાવવી હતી. પાંચ પકવાન થાળમાં સુંદર દેખાય, પણ તે જ પકવાન ચાવતી વખતે, સામું ચાલું રાખે તે ગળે પણ ન ઊતરે.
શરીર એટલે અશુચિકરણ યંત્ર અશુચિકરણ યંત્રમાં ખોરાક દાખલ થયો. પદાર્થ ખરાબમાંથી સારા બનાવે તેવાં યંત્રો હોય. પણ સારા પદાર્થને હલકા બનાવનાર યંત્ર જે કોઈ હોય તે આ શરીર છે. અનાજની વિષ્ટા, પાણીને પેશાબ, કસ્તુરીને કચરે કરનાર આ શરીર છે. એ જ પકવાન વિષ્ટારૂપે થયાં, ત્યારે દુર્ગછા થાય તે જ ખેતરમાં શાક તૈયાર થયું. પછી પૈસા ખરચી લેવા તૈયાર થાય.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૮, હિતબુદ્ધિ અને સમ્યકત્વ
| [૧૪૯ આ જીવ ઈષ્ટ હોય ત્યારે તે જ પદાર્થો પ્રત્યે રાગ અને અનિષ્ટ હોય ત્યારે તેજ પદાર્થ ઉપર દ્વેષ કરે છે. સારો થાય તે ખુશીમાં આવે, નઠારે થાય તે નાખુશ થાય. ઈષ્ટપણે હતા એના એ પુદ્ગલો અનિષ્ટપણે પરિણમે. આ ખ્યાલ લાવવા માટે આ પ્રયત્ન કરવો પડ્યો. આ રીતે જ્યારે જીવાદિક પદાર્થો સમજાવ્યા ત્યારે રાજા સમકિતી થયો. પુદ્ગલનું ઈષ્ટાનિષ્ટપણું તે કર્મરાજાની પાંચમી કતાર છે.
એક ફકીર, પાદશાહ પાસે આવ્યું. પાદશાહ વણે કાળો છે. અરે... કોલસા ! ફકીરે પદશાહને કેલસ કહીને બોલાવ્યું. તેને ક્રોધ ચડવો. ફકીરને કહ્યું-કયું તણતણતા હૈ ?
ફકીરે કહ્યું, કેલસા જ તણતણ થાય. પાદશાહે દેખ્યું કે આ ફકીર, છે હું પ્રાંતને માલિક છું. આ બધે ઘુમવાવાળે છે તેને હું શું કરીશ? રિદ્ધિવાળાને દંડ થાય. દેશને હોય તે દેશનિકાલ કરું, કેદમાં નાખું તે તેને ભટકવું મટયું. આવા ફકીર ઓલિયાની ઉપર બીજે વિચાર કરીએ તે ઠીક નહીં અને પાદશાહ ઠડે પડી ગયે.
અહીં એ ઉપનય લેવાને કે–તણુણતા રહો તો પણ કેલસે, ધીમતા રહો તે પણ કેલ. આ પુગલ સારું રૂપ કરીને ખેંચે તે પણ ખરાબ–પાંચમી કતાર દ્વેષ દ્વારા ખાડામાં નાખે તે પણ પુદ્ગલ છે. તે પાંચમી કતાર છે, માટે હે રાજન્ ! પુદગલના અનુકૂળ-પ્રતિકૂળપણુએ આત્માને ઘેરવાનું હોય નહીં.
આત્માને પિતાના સ્વરૂપમાં રાખવે તેનું નામ સમકિત- આવું સમ્યક્ત્વ ઉત્પન્ન થયા છતાં એક વાત ધ્યાનમાં રાખવી કે દરિયામાં મુસાફરી કરનાર દરિયા વચ્ચે (જહાજ) છેડે તે શું થાય? મિથ્યાત્વમાં રહેલો જીવ જેટલું પિતાને, દુનિયાને નુકસાન કરે તે કરતાં સમ્યત્વ પામી, ધર્મ પામી, ધર્મથી ખસવાળે સજજ, નુકસાન પામે.
સમ્યક્ત્વનું પ્રથમ ભૂષણ તમારામાંથી વહેલા તે ભરદરિયે જહાજ છોડાવાવાળા જેવા છે. તમે સમકિત એટલે ઉત્તમ ખાનદાનીવાળા. બાપે ઉપધાન કરાવ્યા તેવી છોકરી બોલવા લાગી કે–મારા બાપે મને ડૂબાડી! એટલે તમને થાય કે-આવાં સંતાને? ધર્મને અને કુળને ધક્કો લાગ્યું. તે વખતે દુનિયામાં
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૦
દેશના મહિમા દેશન
શુ થાય ? ભરત ચક્રવતી એ છ ખંડ સહેલાઈથી જીત્યા. તે ભરતને બાહુબળને જીતતાં બહુ મુશ્કેલી પડી. ! આહુખળજી આગળ પાંચ પાંચ વખત હાર ખાધી.
ધી ગણાવા લાગેલા એવા ધમથી પતિત થાય, અધમ માં જાય તેવા અધ'નુ' જે પાષણ કરે તે અકથનીય છે. આરોપીના સંબધી સાક્ષી પૂરી જાય, તે કે શુ ગણે? સમકિતી ધમી ગણાયેલા એ જ્યારે ઊલટો થઇ આડુ ખેલવા લાગે, તે દુનિયામાં શું ગણે ? માટે આ સમ્યક્ત્વને ધર્મને એક વાત સચાટ રાખવાની છે કે સમકિતવાળા સ્થિરતાના ગુણવાળા હાવા જોઈએ. નહીતર દુનિયાના સમ્યક્ત્વને મગાડે . જન્મના મિથ્યાત્વી જેટલા ધર્મને નહીં બગાડે તેના કરતાં સમકિતમાંથી નીકળી જે મિથ્યાત્વી થાય તે બહુ નુકસાન કરનાર થાય.
તમારા ભાગીદાર તમારા ઘરાકમાંથી લૂટ પાડે તેવી લૂંટ ખીજે નહી' પાડે. આ વાત ખ્યાલમાં લેશે ત્યારે સમ્યક્ત્વના ભૂષણની કિંમત જણાશે. સમ્યક્ત્વનાં પાંચ ભૂષણે જણાવતાં સમ્યક્ત્વનું પ્રથમ ભૂષણસ્થિરતા. ખાઈ રૂપાળી હોય પણ લૂંગડાંલત્તા ઘરેણાં વગરની હાય તા સજ્જનને માં ફેરવવુ પડે. સમ્યક્ત્વ સ્થિરતા વગરનુ હોય તે કઢંગુ. સમ્યક્ત્વને અંગે લુંગડાંલતાં ઘરેણાં ગણા તા તે સ્થિરતા છે. આદમી લુગડાં ઘરેણાંવાળા હોય તેા દૃષ્ટિ કરવા લાયક. એ લુગડાં કાઢીને બેઠા હાય તે આપણે તે રસ્તો છેડી દેવા પડે, તેમ સમ્યક્ત્વ સુંદર મોક્ષના માર્ગ પણ જો તે સ્થિરતા વગરનુ હાય તા તે કઢંગી દશાના આદમી કહેવાય. સમ્યક્ત્વ કયારે ચેાગ્ય ગણાય ?
સ્થિરતારૂપી આભૂષણ હાય તો જ સમ્યક્ત્વ પ્રશસવા લાયક છે, માટે નૈ” એ સ્થિરતા કર્યા છતાં એક નિયમ છે કે ખાનેકા સ્વાદ દુસરેકુ ખીલાવ.' બીજાને જમવા ખેલાવ્યા હાય તે પ્રશ’સા કરે તો જ ખાવાના સ્વાદ, એમ સમક્તિ સુ ંદર લાગ્યુ–ગમ્યું. પણ ખીજાને તેવા તૈયાર કરો. તે કયારે અને ? પ્રભાવના થાય ત્યારે.
આથી સમ્યક્ત્વનું બીજું ઘરેણુ પ્રમાયના. જગતમાં પ્રભાવના લાણી કરી તેમાં ધર્મની યશકીતિ કેવી વધે છે? અહી પતાસા, બદામ, લાડવાની પ્રભાવના નહીં. પણ શ્રદ્ધાની લાણી સમજવાની છે. તે
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૮. હિતબુદ્ધિ અને સમ્યક્ત્વ
[૧૫૧
લાણું કરે. કેટલાકે એવા હોય કે “ઢેલ વગડાવ્યા તેમાં શું ?” એવા બિચારાને ખબર નથી કે–એટલે જીવે ધર્મને વખાણવાવાળા થાય, જેટલા જીવે ધર્મની કિંમત-બહુમાન કરનારા થાય, તેટલા અને તેવા જીવે છેવટ આવતા ભવે તે સમ્યક્ત્વ પામે, આપણે સમકિતનું દાન કરનારા થઈએ છીએ.
એક મનના છતાં ધર્મ સાંભળી ભિન્ન મનના થયા !
એક જગ્યાએ બે મિત્રો છે. તે એવા છે કે-સાથે જમનારા, અને સાથે દેશાંતરે જનારા. પણ આ બે મિત્રો એવા છે કે–“ અહીં એકનું મન જે થાય ત્યાં બીજે બીજે ઠેકાણે રહેલો હોય તેને પણ તે જ વિચાર આવે–તેવું જ મન થાય.” મિત્રોની સ્થિતિ તપાસ તેથી લેકેએ તેમનું નામ “એકમનિયા” પાડ્યું. કેઈક વખત બંને તીર્થકર પાસે આવ્યા. તેમણે તેમની દેશના સાંભળી. સાંભળતાં સાંભળતાં એકને ધર્મ રુએ. બીજાને ન રુએ.
બંને વિચારે છે કે “આપણે બંને એક મનવાળા હેવાથી જિંદગીમાં કદાપિ મનમાં ભેદ પડયો નથી છતાં અહીં ભેદ કેમ પડયો ? “ચાલ પાછા. પાછા વળીને તેઓએ તીર્થકરને પૂછયું કે, “અમો અભિન્ન મનવાળા છતાં દેશનામાં અમને કેમ ભેદ પડે?
ભગવંતે ખુલાસે કર્યો કે, “તમે બંને પૂર્વભવમાં ચેરને ધંધે કરતા હતા. એક વખત ચેરી કરવા જતાં શુકનમાં સાધુ મળ્યા ત્યારે એકે વિચાર્યું કે, “બીજા છે તેવા આ પણ મનુષ્યો છે. મુંડી અપશુકની છે.” બીજાએ વિચાર્યું કે, “આ સાધુ મહાત્મા છે.” આ પ્રમાણે ત્યાં બંનેને વિચારભેદ થવા પામ્યું. આ વિચારના ભેદથી આ ભવે અહીં દેશનામાં તું ધર્મ પામ્યું અને એ ધર્મ ન પામે.” ચેરી કરવા જતાં સામા સાધુ મળ્યા તેથી હરખાય તેને ધર્મની સુલભતા થાય.
પૂજા-પ્રભાવના દેખી હર્ષ થાય તેવાને બીજા ભવમાં ધર્મપ્રાપ્તિ સુલભ થાય, તેમાં નવાઈનથી. પ્રભાવના બીજું ભૂષણ જ જણાવ્યું. હવે પ્રભાવનાઘરેણું કેટલું કાર્ય કરનાર થાય છે તે અગ્રે
Page #185
--------------------------------------------------------------------------
________________
છે દેશના
અનુમોદનના પ્રકાર
8 ૧૯
- [સં. ૨૦૦૦ ફા. વ )) નેમુભાઈની વાડી, સુરત] પ્રશંસા-અનિષેધ–સહવાસ એ અનમેદનના પ્રકાર છે.
શાસ્ત્રકાર મહારાજા, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–જગતના વ્યવહારમાં શ્રીમંતાઈને કે ઊંચા કુળને શ્રીમંત કે ઊંચા કુળ તરીકે જોવાય છે. તેઓ તરફ હિત થવાની બુદ્ધિએ જોવાય છે. તેમની તરફ જેવી લાગણી થાય તેવી લાગણી કે મીઠી દષ્ટિ અહિત જેવાવાળા, રિદ્ધિવાળા, કે કુળવાળા તરફ થતી નથી. મહારિદ્ધિવાળે હેય-ચાહે જે કાર્યકરંદ હોય, પણ વફાદાર ન હોય તેને જાસૂસ ગણાય છે. તે પ્રજાજન ગણાતું નથી.
આત્માને અંગે વિચારીએ તે વફાદાર છે? અને બીનવફાદાર કેશુ? આત્માના હિતને જ જુએ તે વફાદાર અને પુદ્ગલના હિતને જ જુએ તે બીનવફાદાર. પુદ્ગલના હિતને જ જુએ તે ચેતનમય આત્માની અપેક્ષાએ કર્મરાજાની પાંચમી કતાર સમજવી. તે કતાર મારત કમરાજા, આત્માની ઉપર પોતાનો પગદંડે જમાવે છે. આ જગતમાં મનુષ્યના જેમ આર્ય અને અનાર્ય પ્રજા તરીકેના બે વર્ગો છે, તેમ જગતની અંદર–૧૪ રાજ લેકની અંદર પણ બે જ વર્ગ છે જડ અને ચેતન. જગતના પદાર્થોના આ બે જ વર્ગો છે; જડ અને ચેતન. તેમાં કર્મરાજા જડ પુદ્ગલ દ્વારા જ બીજાઓને નિર્બળ કરે છે. બીજાઓમાં બળ જગાવ, તેમને બેવફા કરવા, તે બધું તેનું કામ પુદ્ગલ જ કર્મરાજાની પાંચમી કતારનું કામ કરે છે. સારા સ્પર્શવાળા, સારા ગંધ-રૂપ-રસ–શબ્દવાળા પુદ્ગલે જીવને મૂંઝ, તેમ ખરાબ સ્પર્શવાળા પુદ્ગલે દ્વેષ કરીને આત્માને બંને પ્રકારે મૂંઝવે. ઈષ્ટ પુદ્દગલે કે અનિષ્ટ પુગલે રાગ કે દ્વેષ દ્વારા આત્માને કર્મ આધીન કરી મૂંઝવે. આ વસ્તુ સમજવી તેનું નામ સમકિત. સમકિત વસે તેને આવી માન્યતા થાય.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૯, અનુમોદનના પ્રકાર
[૧૫
આત્માથી પુદ્ગલે કેવા ભિન્ન છે, તેમજ તે બંનેની કેવી વિચિત્રતા છે, તે સમકિતીને ખ્યાલમાં આવે, આત્માની શુદ્ધિ માટે કૃતનિશ્ચયી થાય અને કર્મસત્તાની સામે પડે ત્યારે જ સમક્તિ થાય. જ્ઞાતાસૂમાં કહ્યું છે કે-જિતશત્રુ નામને રાજા છે. સુબુદ્ધિ નામને સમતી પ્રધાન છે. તે પૂરે સમક્તિ છે.
શ્રાવકને ત્રિવિધ પચ્ચકખાણ હેતાં નથી. સામાયિક કરે તેમાં દુવિહં-તિવિહેણ બોલે છે. કેટલાકે “દુવિહં-તિવિહં' ને અર્થ સમજતા નથી. તેમ પિસહ, સામાયિક કે પૂજા કરતા હે, તે વખતે તમે સીવીલડેથમાં નથી. સામાયિક કર્યા પછી પહેલાંની ઉઘરાણી કરી શકે. હું માગું છું, મારા આપી. પણ તું તે હમણાં જ સાવઝ નોf gઘવજ્ઞામિ કહીને બેઠે હતો. પાપવાળા વેપારને ત્યાગ કર્યો હતે, તે “હું માગું છું.” એ કયાંથી આવ્યું ?
તે સમજે કે-શ્રાવક સામાયિક-પૌષધ-ઉપધાન વગેરેમાં બેસે, પણ લેણદેણની બાબતમાં તે મરણ નથી પામે. માલિકી–કબજે નથી છોડ્યો. ભલે “નમો સાર' સાધુ જે ગણતે હેય છતાં માલિકીને કબજે નથી છેડ્યો. સાધુ દીક્ષા લે તે દિવસે દેવાને માટે, લેણદેણને માટે મરી ગએલે. અનમેદનને પણ ત્યાગ. આપણુમાં અનુમંદના ને પ્રસિદ્ધ અર્થ છે. “વખાણવું નહીં, પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી.
દયાના દુશ્મને તેવું સ્વરૂપ દયાના દુશ્મનોએ (તેરાપંથીઓએ) દાખલ કર્યું છે. કેમકે-એ બિચારાને ખ્યાલ નથી. પણ તારે તે તેરાપંથીઓને) આગળ પણુ પંચાત છે. તારા (તેરાપંથીના) હિસાબે તે જીવ મારે તે એક પાપસ્થાનક, અને જીવ બચાવે તે ૧૮-પાપ સ્થાનક લાગે. તે “હવે હું હિંસા ન કરું’ તે પ્રતિજ્ઞા કરનારે કેટલાં પાપસ્થાનકે છેડ્યાં? એક કે અઢાર? જે એક છેડ્યું તે તેણે તે ૧૮ને નેતય! હિંસા ન કરવામાં, બચાવવામાં ૧૮ પાપસ્થાનક લાગે!
જીવ ઉપર પગ મૂકે તે ૧ પાપસ્થાનક, જીવ ઉપરથી પગ ખેંચી લે તે ૧૮ પાપસ્થાનક લાગે! પિતાના પાણીમાં કડી પડે તે શું
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૪]
દેશના મહિમા દર્શન
કરે? જો કાઢ, તે ૧૮ પાપસ્થાનક લાગે. જીવતાં ન કાઢે તે મારીને કાઢે એમ? અને બચાવે નહિ તે હવે હું હિંસા ન કરું એ પ્રતિજ્ઞા કયાં રહી? જીવતા ન કાઢવી એટલે મારવી. | તેરાપંથી સાધુના પાણીમાં કીડી પડી, તેરાપંથીના ભજન ઉપર કીડીઓ ચડી તે કીડીવાળું ખાવું કે કીડી ઉતારીને ખાવું?
કહે, તેરાપંથીની અપેક્ષાએ હિંસા ન કરું, તેવી પ્રતિજ્ઞાવાળા દરેકને ૧૮ પાપસ્થાનક લાગે. હિંસા ન કરું તેવી પ્રતિજ્ઞા લેનારે, હિંસાની પ્રતિજ્ઞા લઈ જગતના ૧૮ પાપસ્થાનકે વહોરે છે. જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારને દાખલે છે. તેણે હાથીના ભવમાં સસલાની અનુકંપા કરી તે તેરાપંથીના મતે તે તેણે સસલાના ૧૮ પાપસ્થાનકની અનમેદના કરી, તે તેને પરિણામે તે હાથીને જીવ નરકે કે તિર્યંચે ગયે? સૂત્રકાર તે કહે છે કે તે જીવ મેઘકુમાર થયું. તેણે પ્રાણભૂત સત્વને બચાવે તેનું આ મેઘકુમાર થયે તે ફળ.” એમ કહે છે. જે ૧૮ પાપસ્થાનક જીવ બચાવવામાં લાગ્યા તે તે હાથીને જીવ નરકે કેમ ન ગયે ?
હવે મૂળ “અનુમોદન અંગે વિચારીએ. પ્રશંસા દ્વારા, અનિષેધ દ્વારા અને સહવાસ દ્વારા એમ ત્રણ પ્રકારે અનુદના હોય છે. પ્રશંસા કરવી એ અનુમોદના. સહવાસમાં રહી કરેલાં ફળની છાયા આપણે લઈએ તે સહવાસ દ્વારા અનુદના અને નજર તળે કરતે હેય તેને નિષેધ ન કરીએ તે તે અનિષેધ અનમેદના. તે ત્રણને બદલે તારા (તેરાના) હિસાબે નથી કર્યું, નથી કરાવ્યું, નથી પ્રશંસ્યવખાણ્યું, એ ત્રણ પ્રકાર લેશે તે આગળ જણાવ્યા પ્રમાણે તે ત્રણ પ્રકારમાંના સહવાસ અને અનિષેધ એ બે પ્રકાર તમને લાગશે. એટલે કે જે તમે હિંસાને નિષેધ ન કરે, તે અનુમોદના લાગશે. એમ ન થવા માટે તારે (તેરાપંથીએ) તે હિંસાને નિષેધ કરે જોઈએ. નહીંતર હિંસાની અનુમંદના લાગી જાય, અને એમ થાય એટલે તારું (તેરા)નું ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ કયાં ગયું ?
મહાવ્રતના નામે જગતની દયાના દુશ્મન બનનારા તેઓને એ રીતે એક અનુમોદના છૂટી મૂકીને મહાવતના નામે ફરવું છે ! મહાવતે માનવાં-પાળવાં નથી ને દુનિયાને દયાની દુશમન બનાવવી છે ! તેવાઓ સહવાસ અને અનિષેધને અનમેદનને પ્રકાર બતાવી શકે નહીં. મૂળ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૯. અનુમાદનના પ્રકાર
[૧૫૫
વાત ઉપર આવીએ. હિંસાદિકને આ શ્રાવકોથી ચાહે સામાયિક -પૌષધ-ઉપધાનમાં એસે તે પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ થતા નથી. પણ એક વસ્તુ એવી છે કે–જેમાં ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ કરી શકાય છે. કઈ તે ચીજ ? તે છે મિથ્યાત્વના ત્યાગ. શ્રાવકે મિથ્યાત્વના વિવિધ ત્રિવિધ ત્યાગ કરવા જોઈએ.
મિથ્યાત્વના ત્યાગના ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ કરવા જ જોઈએ. એ વાત ખ્યાલમાં આવશે ત્યારે પહેલાંના શ્રાવકો છેકરી પરણાવવી હાય તો પણ જૈનને પરણાવે; અન્યને નહીં. એ વાતનું રહસ્ય સમજાશે. સુભદ્રાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. એ સુભદ્રાની માંગણી બૌદ્ધ શેઠે પોતાના છેકરા માટે કરી હતી પણ સુભદ્રાના આપે તે મૌદ્ધ હાવાથી ન આપી. છે.કરીને મિથ્યાત્વીમાં દેનારા છેકરીના જીવને ભવાભવ હણનારા, ખૂન કરનારા, જીવના એક ભવના હણનારા છે. આથી બૌદ્ધ ધર્મ વાળાને તેણે છેકરી ન આપી. શાથી ન આપી? તે સમજો. નહીતર છેકરી સાસરે જાય પછી ખાપને શું?
પરંતુ ધ્યાન રાખવું કે–બાપ વિવાહને અંગે વિધાતા ન હોયખાપ વિવાહ અંગે સમ્મત ન હોય, કરીના વિવાહમાં સહુમત ન હાય તેવું આય`થી કહી ન શકાય. તેથી કહ્યુ કે ખૌદ્ધમાં તે નહીં દઉં. અનિષેધ પણ હિંસાનું અનુમેાદન છે. એટલે કે—ખૌદ્ધને ઘેર જતી ન રાકુ, એ વિચારમાં તે મને મિથ્યાત્વની અનુમાદના લાગે, શ્રાવકે મિથ્યાત્વના ત્યાગ ત્રિવિધ ત્રિવિધ કરવા જોઈ એ. આથી સુબુદ્ધિ પ્રધાનને થાય છે કે-મારો રાજા મિથ્યાત્વી તેની હું સેવા કરુ, તા એ ત્રિવિધ ત્રિવિધ મિથ્યાત્વના ત્યાગ કેવી રીતે કરવા ? મારા તે ત્રિવિધ ત્રિવિધ ત્યાગને કેવી રીતે જાળવવા?
એટલે ગંદા પાણીને સરસ બનાવી રાજાને પ્રતિબેાધ પમાડચો હવે રાજા, મુનિમહારાજનાં જ ગુણગાન કર્યાં કરે છે. ખીજા સન્મા પામે તેમાં ઉન્માગીને ઈર્ષ્યા થાય છે. ઈર્ષ્યા એવી ચીજ છે કે બીજાની અવનતિએ પાતાના ઉદય ઇચ્છે. અને પેાતાના ઉદયથી પારકી અવનતિ ઈચ્છે. કેટલાક ખીજાના ઉદય-પ્રશંસા સહન ન કરી શકે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫]
દેશના મહિમા દર્શન
પણ બીજાનું ખરાબ થાય ત્યારે જ તેઓ રાજી થાય, તેવા પણ ઈર્ષ્યાખોર હોય છે. તેવા આત્માઓ, ફેટોગ્રાફના કાચ જેવા છે. રાજા, મુનિ મહારાજનું વર્ણન વારંવાર કરે છે. ચારે બાજુ મુનિનું જ વર્ણન કરે છે. ઘુવડને મન સૂર્ય-ઉદય ન ખમાય તેમ ધર્મથી દૂર રહેલા, ધર્મના ઉદયને ન ખમી શકે.
રાજાએ કરેલું મુનિસુવર્ણન સાંભળીને એક એવો માણસ નીકળે કે-તે રાજાને નાસ્તિક કહે છે કે કર્મબંધનું–આશ્રવનુંભવચક્રમાં ભમવાનું કારણ તે મન છે? મન સ્થિર રહે તેમ છે નહી, અને મન સ્થિર રહે નહીં એટલે મુનિમહારાજને ય તે અસ્થિરતા ભવચકમાં ભમવાનું કારણ ગણાય. મન સ્થિર ન હોય તે મહાવ્રત પાલન વગેરે થાય, તે પણ સરવાળે બધું મીંડું છે.” નાસ્તિકે કેવી રીતે વાત ગોઠવી? રાજાએ જે કહ્યું તે બધું કબૂલ, પણ નાસ્તિક કહે છે કે મન વગર કંઈ ન બને, માટે મુનિપણું વગેરે તે બહારની રમત ! રાજાએ અહીં શું કરવું ? કારણ કે-નાસ્તિકને તે દુનિયાદારીને બાધક પડેદો છે.
મહાત્માના મન મેક્ષ તરફ ઢળેલા હોય છે, એ રાજાની માન્યતા છતાં–સાચું છતાં, સાચું પણ સાબિત કરવું બહુ મુશ્કેલ છે. હવે રાજાએ મહાત્માનાં મન સાબિત કરવાં શી રીતે ? રાજા અક્કલને આંધળે ન હતું. એ નાસ્તિકને એક પૂરે પહોંચેલે ગોઢિયે ઊભે કર્યો. એ ગઠિયે થયે કે-એક મેઢે બેલે. રાજાએ જમાનામાંથી અમૂલ્ય હાર આપે અને કહ્યું કે આ હાર તું તે નાસ્તિકના ઘરમાં નાંખી આવ. હવે ગઠિયે નાસ્તિકને ઘેર આવે જાયફહરે તેને નાસ્તિકને કેઈ સવાલ નથી.
આ બાજુ રાજાએ જાહેર કર્યું કે મહેલમાંથી હાર ગયે છે. કઈ પણ ચરે ચેરી કરી કેઈને ત્યાં વચ્ચે હોય અગર આપે હોય તે તપાસી લેજે. સાત દહાડામાં નહીં આવે તે પગલાં ભરીશ.” હવે નાસ્તિકના મનમાં વહેમ પણ નથી. સાત દહાડા થઈ ગયા. હારનો પત્તો પણ નથી. રાજાને ઘેર ચોરી થઈ તે પ્રજા શી રીતે શાંતિથી બેસશે? માટે ચોરી તે પકડવી જોઈએ. માટે જડતી શરૂ કરે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૯. અમેદનના પ્રકાર
[૧૫૭
ઘરે ઘરની જડતી લેવા માંડી. પેલા નાસ્તિકને ત્યાંથી હાર નીકળે. હાર લઈને અને નાસ્તિકને લઈને સિપાઈઓ દરબારમાં આવ્યા. રાજાએ હાર બાબત પૂછતાં નાસ્તિકે કહ્યું-હું કંઈ જાણતું નથી.
રાજાએ કહ્યું-તે વાત કેમ મનાય ? હું અત્યારે તારી વાત માની લઉં તે સભા મને શું ગણે? માટે તેની ખાત્રી શી?”
હવે ગેઠિયાને નાસ્તિકે કહ્યું કે–“તારી સાથે આમ મિત્રતા ને હવે રાજા પાસેથી છેડાવે નહીં?
પેલો ગોઠિ રાજા પાસે ગયે. રાજાને કહ્યું કે-“આ આ ચર નથી.”
રાજાએ કહ્યું-“તારી વાત ખરી પણ એને જ ઘેરથી હાર નીકળે તેનું શું? હાર બાબત તે નથી જાણતે તે શા ઉપરથી માનવું? માટે એ બાબત માટે તે દેવતાઈ નિર્ણય કરવો પડે. અહીંથી તેલને વાટકે ભરીને આપું, તે વાટકે લઈને બજારમાં ૮૪ ચૌટે ફરે અને અહીં આવે ત્યાં સુધીમાં તેમાંથી એક પણ બિન્દુ ન પડવું જોઈએ.
એ પ્રમાણે દેવતાઈ નિર્ણય થાય તે માનું કે તે હારને ચાર નથી. જે છાંટય પડશે તે પાછળ રાખવામાં આવનાર ખુલ્લી શમ શેરવાળા સિપાઈઓ તરત માથું ઉડાવી દેશે. (સિપાઈઓને કેઈન જાણે તેમ કાનમાં કાંઈક જુદું જ કહી રાખ્યું.) કારણ કે–ભૂલની સજા છે, એમ મારી પ્રજાને ભરસો થવો જોઈએ. પેલા ગેઠિયાએ જઈને તે વાત નાસ્તિક મિત્રને કહી, સાથે તે શરત કબુલ્યા સિવાય જીવિત પણ નથી, એમ કહ્યું. હવે મૂંઝાએલા નાસ્તિકે જીવવા સારુ રાજાની શરત સ્વીકારી. - આ બાજુ રાજાએ શહેરમાં ચારે બાજુ રંગ જામેલે દેખાય તેવા રંગ-બેરાક-પોષાકર્નાટક વગેરની ઠેરઠેર ગેઠવણી કરાવી ! જે કેઈને પણ જોવાનું મન થઈ જાય. પેલે તેલને વાટકે પકાવેલ નાસ્તિક તે ચેમેર નાટક-ચેટકાદિના જામેલ ઠાઠ અને ગાનતાનમય ચૌટાઓ વચ્ચેથી તેલના વાટકામાંથી બિન્દુય પડવા દીધા વિના આબાદ પસાર થઈ ગયે ! અને સિપાઈઓના પહેરા સહિત ભરેલ વાટકે રાજા પાસે પાછો આવ્યે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૮]
=
=
દેશના મહિમા દર્શન રાજાએ પૂછયું–આવી તારી આપત્તિમાં સહાયક બને તેવા ચૌટે કેઈ સગાંવહાલાં હતાં કે નહિ તારું ઘર, તારી દુકાન વગેરે હતું ને?”
નાસ્તિકે કહ્યું-“મને ખ્યાલ નથી.” રાજાએ કહ્યું-“સગાંવહાલાં અને હાટઘરનેય ખ્યાલ કેમ રહ્યો નહીં?
નાસ્તિકે કહ્યું બીજે ખ્યાલ રાખું તે છાંટે પડી જાય, અને છાંટે પડે તે જીવ જાય ! તે જીવને જોઉં કે મને જેનારને જોઉં ? તેથી મેં મને જોનારને માર્ગમાં જોયા નથી. આથી કેણ શું કરતું હતું તે ખ્યાલમાં નથી.” - રાજાએ કહ્યું- ઠીક છે. બેસી જા.” સભાને કહ્યું કે તેને પૂછો કે તારું મન ઠેકાણે કેમ રહ્યું? આ શેખીન—આ એશઆરામીઆવી મમતાવાળે છતાં તેનું મન વશ કેમ રહ્યું? એક મેતના ભાનમાં આમ મન વશ રાખે, તે અનંતા મેતમાં મન વશ કેમ ન થાય? ડર લાગે તે મન પણ વશ રહે છે, તે જેઓને નાટક અને ચેટક ખપતું નથી, તેઓનું મન વશ કેમ ન રહે? નાસ્તિકની સાન ઠેકાણે આવી ગઈ. “સાહેબ, મારી ભૂલ થઈ હતી. મનને ભય લાગે તે મન વશ રહી શકે છે. આ કબુલ કર્યું. ત્યારે રાજાએ કરેલ હારને કેયડે પ્રજા વચ્ચે ખુલ્લે કર્યો-“આ હાર મેં જ અમુકને આપે હતું. રીત પ્રમાણે ઢોરે વગેરે બધું કર્યું હતું. તેને પરિણામે આપણે મન વશ થવાનું કબૂલ કર્યું છે. માટે જાણવું કે-તે ચોર નથી. ધર્મને ધકે-નુકસાન કરતું હતું, તેથી સાચા ગુરુની શ્રદ્ધા કરાવવા માટે આટલું કરવું પડયું હતું.”
આ પ્રમાણે તે રાજાજીનું મન સ્થિર હતું તેથી રાજાએ દાખલ બેસાડ. પણ પિતાના મનમાં જ સ્થિરતા ન હોય તે બીજાનું શું કરશે? માટે સમ્યકત્વ પામ્યા પછી આશ્રવબંધના હરામખેરપણાની ઓળખ રહેવી જોઈએ. પતંગીઓ રંગ, કપડાની કિંમત થવા નહીં દે. તેમ પતંગ રંગ તરીકે સમ્યક્ત્વની શોભા નથી. હવે થે નામને ગુણ જણ. હવે બાકીના સમ્યક્ત્વના ગુણે કેવા ઉપયોગી છે તે અગ્રે –
Page #192
--------------------------------------------------------------------------
________________
આત્માની આઝાદી
છે દેશના
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSA
[૨૦૦૦ ગૌત્ર સુદ-૧, શનિવાર નેમુભાઈની વાડી-સુરત.]
શાસ્ત્રકાર મહારાજા, ભવ્યેના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ જીવ જન્મ અને કર્મની પરંપરામાં જ અટવાઈ રહ્યો છે. અનાદિકાળથી આ જીવને અંગે તપાસ કરીએ તે બે બાબતની અંદર જ આ જીવ અટવાઈ ગયે છે. પૂર્વભવમાં કર્મ કરવાં, આ ભવમાં કર્મ ભેગવવાં અને નવાં બાંધવાં.” અને એની પરંપરામાં જ આ જીવ અટવાઈ રહ્યો છે.
જીવને પિતાની આઝાદી-આબાદી નથી સૂઝી તે માટે જણાવે છે કે-જીવ પોતે જ અનંત જ્ઞાનસ્વરૂપ છતાં આજે તે પુદ્ગલની મદદ વગર કશું જાણું શક્તો નથી. તેનાથી આજે પિતાના સ્વભાવ માટે પણ સ્વતંત્ર કાર્ય કરી શકાતું નથી ! જ્ઞાન આત્માનું છે, છતાં પુદ્ગલની મદદ વગર એ જ્ઞાન મેળવી શકે નહીં.
કેટલાક પિપટ એવા હોય કે તેને પાંજરામાંથી ઉડાડી મૂકે તે પણ પાછા પાંજરામાં આવીને બેસે તે જ શાંતિ વળે. પંખી માટે પાંજરું પરાધીનતાનું સ્થાન. તેમ જીવ માટે પણ છે ! આ જીવરૂપી પંખીએ આ શરીરરૂપી પાંજરાનું શરણ લીધું છે. આ જીવ પંખીડે આ કાયામાં કેદ પકડાયેલ છે. આ કાયાના નાશે તેને પ્રાણુને વિયેગ થાય. જીવ અમર છે, છતાં મરણ શાથી પાપે પ્રાણના વિયેગે. જીવનું સ્વરૂપ અને જીવન તેને નથી:
જીવ બે પ્રકારનાં જીવન જીવે છે. એક જડ જીવન અને એક ચેતન જીવન. એ રીતે જીવ બે પ્રકારના ન માને તે મેક્ષ પામેલાને જીવ ગણવાને વખત નહીં રહે. સિદ્ધને શરીર-આયુષ્ય નથી, પ્રાણ નથી, તે સિદ્ધના જીવનું જીવન શી રીતે કહી શકાય? પ્રાણુના દશ ભેમાં પાંચ ભેદે ઈન્દ્રિયના છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન ઈન્દ્રિ એટલે શું? સ્પર્શ-રસગંધ-રૂપ અને શબ્દને જાણ વાનાં પાંચ સાધને. તે ઈન્દ્રિયે, ત્રણ બળ-મન વચન કાયાના પુદ્ગલેને આધારે જીવની પ્રવૃત્તિ. શ્વાસોશ્વાસ અને આયુષ્ય-આ દશ પ્રાણે સિદ્ધને ન હોય તે સિદ્ધમાં કયા પ્રાણે લેવા કે જેથી તેમને જીવ કહી શકાય.
૧૦ પ્રાણમાંથી એકે પ્રાણ સિંદ્ધને નથી. પણ જીવજીવનની અપેક્ષાએ તેમને જીવ કહેવાય. કેવલ્ય જ્ઞાનદર્શન–વીતરાગતા-અનંતવીર્ય એ છે જીવજીવન. તેથી જ સિદ્ધ પરમાત્માને જીવ કહેવાય. બીજી ગતિમાં જાય ત્યારે વચમાં-વિગ્રહગતિમાં કયા પ્રાણુ ? ત્યાં ચેતના સ્વરૂપ જીવ રહેલે છે.
જડજીવન અને જીવજીવન. આખી દુનિયા જડજીવનમાં જ ફસાઈ છે. ઈન્દ્રિયે, યોગ, શ્વાસે શ્વાસ અને આયુના આધારે જ જીવન વહે છે. આનાથી બીજી પરતંત્રતા કઈ? જીવ, તે જડનાં નુકસાનમાં નુકસાન અને તેના ફાયદે ફાયદો માને ! કેવળ પુદ્ગલ જે બાજી રચે તે જ બાજીએ પિતાને રમવાનું ! પુદગલની પરાધીનતામાં જકડાએલાને તે પદૂગલને જયે તે જ પિતાને જ્ય અને તેને પરાજય તે જ પિતાને પરાજય માન છે ! તેની વલે શી ?
ગુલામ પ્રજા મેઢે બેલી ન શકે કે- “મારે આઝાદ થવું છે.” આઝાદ થયું છે, એમ બોલે તે ગુને! તેમ મિથ્યાત્વમાં રહેલ આત્મા હું મેક્ષ પામું તે બોલે તે ? તેને તે “હું જન્મ, જરા, મરણ રહિત થાઉં ? આટલે વિચાર ભયંકર, એ વિચાર ધર્મરાજાને ઈષ્ટ છે, પણ કર્મરાજાએ તેને માટે ઢંઢેરો પીટ કે-આ મનુષ્ય હવે દેશનિકાલને લાયક છે. અર્થાત્ હવે એને આપણા રાજ્યમાં એક પુદ્ગલપરાવર્તથી વધારે વખત રાખે નહીં.
મિથ્યાત્વમાં રહેલે આત્મા, જન્મ–જરા-મરણ રહિત કેમ થવાય તે જાણતા નથી. પરંતુ માર્ગાનુસારી અને ત્યારથી તેણે પિકાર કર્યો_અંતરને ઇવનિ કર્યો કે મારે જન્મ-જરા મરણ રહિત થવું છે. તે પિકારને કમરાજાએ ભયંકર હે ગયે. હવે કર્મરાજાના મેતની નિશાની કઈ?પકાર એ વિચાર-પરાવર્તનથી જ ઊભે થાય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૨૦. આમાની આઝાદી
[૧૬૧ વિચાર-પરાવર્તન થવું તે કર્મરાજાના રાજ્યમાં એ રીતે ભયંકર નિવડે છે. આ જીવ અનાદિકાળથી મારી સ્ત્રી, મારું ધન વારંવાર પિકારે છે.
જ્યારે હવે મારું “કેઈપણ વખતે પુદ્ગલની ધુંસરીમાંથી નીકળી જન્મ–જરા–મરણ રહિત” સ્થાન મેળવવું છે, એ જ વિચાર. આ વિચાર આવે તેને એક પુદ્ગલપરાવર્ત માં જરૂર મેક્ષ પ્રાપ્ત થાય.
પુદ્ગલની દરમ્યાનગીરી ન હોય, પુદ્ગલના હુકમે પ્રવર્તવાનું ન હોય તેવી જગ્યાએ જ મારે રહેવું. આવું થાય તેને શાસ્ત્રકારોએ છાપ આપી: એક પુદ્ગલપરાવર્તામાં તે મોક્ષે જવાવાળો હેવાથી તેને બિરુદ આપ્યું કે-“શુકલપાક્ષિક.” હવે તે કર્મરાજાની પરાધીનતાવાળી ધું સરીને ડખલ કરવાવાળે થયે; તેથી તેણે તેને નાલાયક-દ્રોહી ગયે. અનાદિને પિતાના સહવાસને ભૂલી જનારે તેથી હવે તેને એક પુદ્ગલપરાવર્તામાં પિતાના રાજ્યમાંથી બહાર કાઢી મૂકવાને.
હવે કર્મસજાએ એ પ્રમાણે વિરુદ્ધતા કરી ત્યારે ધર્મરાજાએ શું કર્યું? આઝાદીના પક્ષવાળા ધર્મરાજાએ તેને બિરુદ આપ્યું કેશુલપાક્ષિકે ” એટલે શું? “મેક્ષ છે, તે મને મળે” એ જ મનેકામનાવાળે જબરજસ્ત અર્થ છે. આપણને તે દશા હજુ નથી પ્રાપ્ત થઈ. માર્ગમાં આવે ત્યારે ઉત્તમ આવે.
શ્રાવકે પહેલાં દુકાને બેસતાં “આ શાસન જ અર્થ છે એમ પિકાર કરતા હતા. દેશનેતામાં વંદેમાતરમને પિકાર ચાલે છે. જેને મળતા ત્યાં આ જ પકારતા કે-જિનેશ્વરનું શાસન એ જ અર્થ. આઝાદીને એ જ રસ્તે. ધર્મમાં આગળ વધે ત્યારે “પર આ શાસન એ જ પરમાર્થ. એથી આગળ વધે ત્યારે તેણે મન આ આઝાદીના રસ્તા સિવાય આખું જગત ભયંકર છે–અનર્થકારી છે–જુલમકારી છે. કર્મરાજાએ કહ્યું કે-હવે આની હદ આવી છે. રહેશે તે ઘણને બગાડશે.
જ્યારે ધર્મરાજા તેવાને ઈલ્કાબ આપે છે કે સમક્તિ. આ જગ્યા પર સમક્તિને ઈલકાબ. આઝાદીના રસ્તા સિવાય આ ઈલ્કાબ ન મળ્યા.
-
ગુલામ આત્માની આઝાદી તમને યાદ આવશે કે જે દેશે ગુલામી સ્વીકારી છે, તેમણે
Page #195
--------------------------------------------------------------------------
________________
E
દેશના મહિમા દશન
રાતે પાતાને ઇતિહાસ ખાય છે. ઇતિહાસ ન ભૂલાવે તે ગુલામી ટકે જ નહીં. તેમ અહી મારું' શરીર, મારી ઇન્દ્રિય, મારા મન– વચન-કાયા, આ છતિહાસ અનાદિથી રાખ્યા, હવે તે ગુલામી હું કૈવલ્યરૂપ, કેવદ”નસ્વરૂપ, શુદ્ધ વનમય, શુદ્ધ ચિદાન દમય આત્મા, એના ઇતિહાસ તેને ખ્યાલમાં આવવા નહીં દે.
જેને એ નિશ્ચય થાય કે-મારી આવી રીતની આઝાદી આબાદી છે, તે પ્રાપ્ત કરવા સિવાય આખું જંગત જુલમગાર છે, આત્માને પુદ્ગલની પરાધીનતાની ધુંસરીમાંથી છેડવાનાં જે સાધના, તે મેળવવાં. તે સિવાયનું બધું. જુલમગાર.' આ દૃષ્ટિ આવી તે જ સ્વના પોકારો. દરેક શ્રાવક આ જ વાકય ખેલે ચંદ્દે પ૨મટ્યું. સેસેબનો. સમકિત શબ્દ ઘરગથ્થુ થઈ ગયા છે, પણ સમ્યક્ત્વ ઇલ્કાબ કયાં છે ? કઈ દૃષ્ટિમાં છે તેના વિચાર કરવાનું સૂઝતું નથી.
હું જડજીવનને આધીન થયા છું. જીવજીવનને ભૂલ્યા હું તેનું ભાન—વિવેક–તેના રસ્તા ઉપર મુસાફરી કરવાની લાગણી, તેનું નામ સતિ જીવ અજીવમાં બધું સમાઈ જતુ હતુ., પછી ૭-૯ તત્ત્વા શા માટે કહ્યા ? તે ૭ અને ૯ તત્ત્વા વડે તેમને ભાન કરાવે છે કે, તમારી આઝાદી-આબાદીને ભગાડનાર આશ્રવ અને અધ તવા છે, આઝાદી-આબાદીની ટોચે પહોંચાડનાર સવર ને નિર્જરા છે. આત્માની સ ́પૂર્ણ આઝાદી અને આબાદી તે મેાક્ષ. લેશમાત્ર પણ પરાધીનતા નથી. સમૃદ્ધિમાં ન્યૂનતા નથી, તેવું સ્થાન તે મોક્ષ. સમકિતની છાપ શાસ્ત્રકારે કેમ આપી ?
તમે આઝાદી મેળવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ થયા તેથી દરિદ્રતાને તિલાંજલી આપવા માટે તૈયાર થયા ત્યારે જ તમને સમકિત આવ્યું ગણાયું. સમકિત ખીજી ચીજ નથી.
નવ તત્ત્વ કેમ કહેવાયાં ?
આઝાદી—આખાદી–ગુલામી અને દરિદ્રતાનું ભાન થાય, માટે નવ તત્ત્વ કહેવાયાં. તેથી જ એ ન કહેતાં નવ જણાવ્યાં. નવ તત્ત્વ કેમ કહેવા પડયાં, તે આથી જણાશે. જીવાદિક પદાર્થો આ રીતે જાણ્યા
Page #196
--------------------------------------------------------------------------
________________
૨૦. આત્માની આઝાદી
[a
તેથી આપેાપ સમકિત. આ જગ્યા પર સહેજે કાઈ કહેશે કે સુધમ, ગુરુ, દેવ, માનીએ તો સમક્તિ ગણાય. દેવમાં દેવપણાની, ગુરુમાં ગુરુપણાની અને ધમાં ધમપણાની બુદ્ધિ તે સમકિત.
અમેરિકામાં લાકે વાશિંગ્ટનના નામ પર કામ પડે તો મરી પડે. અમારા દેશને સ્વતંત્ર બનાવનારા વાશિગ્ટન છે. તેમ અને'તા કાળચક્રમાંના ફક્ત એક કાળચક્રમાં પણ જીવને ૧૮ કાડાકાડી સાગરોપમના અંધારામાંથી બહાર કાઢનારા, સાગરોપમ એટલે અસંખ્યાત વર્ષ ૧ પલ્યે!ષમ, તેવા ૧૦ ક્રોડાકોડ પલ્યાપમે એક સાગરોપમ, તેવા ૧૮ ક્રોડાક્રોડ સાગરોપમનુ' અંધારું. તેમાં રસ્તા કાઢનાર કૈવલી. વીશ કાડાકોડી સાગરોપમ કાળ પ્રમાણના તે એક કાલચક્રમાંની એ સિણીમાંની એક સર્પિણીમાં તીથ કરા, તે તે માત્ર ચોવીરા જ થયા. કેવળજ્ઞાન-દન ક્ષાયિક સક્-વીતરાગતા.અનંતવી` એ સ, કેવળી અને તી કરમાં જુદું નથી.
અમેરિકન આખી પ્રજા સ્વતંત્ર, પણ તેને પ્રથમ ઝંડો ઊંચકનાર કોણ ? વોશિંગ્ટન—તેણે અંગ્રેજોની સામે પ્રથમ ઝડા ઊંચકયા કે–અમે તમારા કાયદામાં રહેવા કે–તે પાળવા તૈયાર છીએ પણ કાય તો અમારી પ્રજા કરે તે. દૂર રહેલી લંડનની પ્રજા કાયદો કરે તે અમને કબૂલ નથી.
ઇગ્લાંડ અને અમેરિકાના ભેદ કેટલા ?આટલા જ શબ્દોને, મારી પ્રજા કરે તે કાયદો. તે અમારે શિરસાવદ્ય, પરદેશી પ્રજા કાયદ્યા કરે તે અમારે મુદ્દલ માનવા લાયક નથી. જૈનશાસનને અંગે આઝાદી આબાદી જોઈએ, તેને અંગે પ્રથમ ઝંડા ઊંચકનાર તી‘કર ભગવાન. તે ભગવંતે અહી ૧૮ કાડાકેાડીના અધારા પછી પોતે એકલાએ જ એ ઝંડા ઊ ંચકયા ! તે ખીજાને થયું કે-દેવલાક, ચક્રવતી, રાજાપણાના સુખા અમારે ન જોઈ એ, માત્ર અઝાદી-આખાદી જોઈ એ.
સમ્યક્ત્વનાં પાંચ ભૂષણો
૧૮ કાડાકોડીના અ’ધારામાં જો કોઈપણ આઝાદી—આખાદીના સાગ કરનાર હોય તે માત્ર જિનેશ્વર મહારાજ છે. તેએ જ આઝાદીઆખાદીના વિચારો સાથે અવતરેલા હતા. તે જ ભાવના પૂ`ભવી સાથે ચાલી આવી છે. તેથી જ તે માગ ચલાવી શકયા. એટલે
Page #197
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
સુદેવાદિને માનવાનું કારણ એ જ કે આઝાદી-આબાદીમાં લાવનાર દેશપૂજ્ય બને, તેમ આઝાદઆબાદી મેળવવાની ઈચ્છાવાળા તીર્થંકર, તેને પૂજ્ય ગણે તે જ સમ્યકત્વ ગણાય, માટે સુદેવને સુદેવપણે માન્યા, માટે તેમને દેવ તરીકે માને. તેનાં પૂજન-જાપ-સ્તેત્રાદિક કરે તે તે જગ્યા છે.
હવે દેશનેતાના એજન્ટને બીજે દરજે માનીએ અને એને ન માનીએ તે દેશનેતાને માન્યા ગણાય નહીં. દુનિયાને દરવા માટે કુટુમ્બ, મિલકત, સર્વ છોડી દીધાં છે, વગર સજાએ દેશનિકાલની સજા ભેગવે છે; પરંતુ કુટુમ્બીએથી, મિલકતથી, સ્થાનથી છૂટા પડવું તે દેશનિકાલ, જેઓ આઝાદી-આબાદી મેળવવા માટે મહારાજાની રાજધાનીમાંથી નીકળી પડયા છે, તેવાને સદ્ગુરુ માનવા તે જ બીજે સમ્યકત્વને પાયે. તેવી રીતે ધર્મ, પુદ્ગલની દરમ્યાનગીરી ન રહે તેવું સ્થાન મેળવવાને જે માર્ગ, અનંતે કાળ જાય તે પણ જ્ઞાનાદિકની સિદ્ધિમાં ન્યૂનતા ન થાય તેવી આબાદી મેળવવાના રસ્તા. તેનું નામ ધર્મ - આઝાદી-આબાદીના હસ્તે ન ચઢનાર તે શબ્દ બોલ્યા કરે તેમાં કંઈ ન વળે. આટલા માટે સુધર્મને સુધર્મ માને. સુધર્મને સુધર્મ માનવાનું કારણ કે તે જ રસ્તે છે. આવું સમ્યક્ત્વ થયું હોય તેને પાંચ ભૂષણોની જરૂર છે. સુવતુ પકડયા પછી દ્રોહી બનવું ઠીક નહી. એ કરતાં ન ચઢયે હેત તે સારું એમ ન થવું જોઈએ. તે માર્ગે ચઢયા પછી મન ડગમગવું ન જોઈએ. ' જે રસ્તે આઝાદ–આબાદીને છે, તે રસ્તે સારે ગણાય તેવી પ્રભાવના કરે. તે સમ્યક્ત્વનું બીજુ ભૂષણ છે. પ્રભાવના કર્યા પછી ભેગ આપવાની સ્થિતિ ભક્તિ લાવે.
જે પ્રમાણમાં ભક્તિ, તે પ્રમાણમાં ભેગ અપાય. દેશના ઉદ્ધાર માટે ભક્તિ જાગે તે જ ભેગ આપી શકાય. ત્રણેમાં ભક્તિ ભરપટે હેવી જોઈએ તેથી ભક્તિ, તે સમ્યકત્વનું ત્રીજું ભૂષણ છે.
મૂર્ખની ભકિત ભક્તિ મૂર્ખતાની ન હોવી જોઈએ. જેઠ મહિને પણા તરીકે
"
"
SI
,
Page #198
--------------------------------------------------------------------------
________________
૨૦. આત્માની આઝાદી
[૧૫
શેઠ ગયા છે. ઠંડા પાણીથી નવડાવી, શીખંડ ખવડાવ્યેા. આ ભક્તિ જોઈ શેઠે કહ્યુ મારે ત્યાં પધારવાના કોલ આપેા. પેલા કહે છે કેબદલા નહી. વાળુ . શેઠ કહે–જાનવર પણ ઘાસ ખાઈ ને દૂધ આપે છે, માટે પધારવું. પેલા મહા મહિને તે શેઠને ત્યાં આવ્યેા. શેઠે તેને બરફ જેવા ઠંડા પાણીએ નવડાવ્યેા. ખાદ પંખા નાખવા ખેડા, શીખંડ જમાવેલું ને ઠંડુ· થએલું ખવડાવ્યુ, તેણે કહ્યું-સાહેબ, મારાથી કાંઈ ભક્તિ ન થઈ, માફ કરજો.
પેલાએ કહ્યું—અરે ભાઈ! જીવ નિર્વાંગી કે નીકળી ગયેા નહીં, ખાકી તારી ભક્તિમાં ખામી નથી. ભક્તિની વસ્તુ-તેનુ સ્વરૂપ ન સમજે, કાળ ન સમજે તેવી ભકિત શા કામની? જિનેશ્વરના શાસનમાં કુશળતા-નિપુણતા હોવી જોઈએ; માટે કૌશલ, એ સમ્યક્ત્વનું ચેાથુ ભૂષણ છે. આમ શાસનની સેવામાં તૈયાર છતાં, એક વાત ધ્યાનમાં રાખવી. કાળાન્તરમાં ધર્મની જડ હાય તે તીથ છે. આરાધના કરનારા મરી જવાના, હજારા વર્ષોં ઉપદેશકે નહીં રહે. જ્યારે હજારા વર્ષ સુધી તીર્થં રહેવાનાં. આથી તીર્થાં ચિરસ્થાયી છે; માટે તીથ સેવા–જંગમ ને સ્થાવર તીથૅ. આ તીર્થોની સેવા માટે હમેશાં તૈયાર રહેવુ' જોઇએ, માટે તીથ સેવા પાંચમું ભૂષણુ છે. એવા એ પાંચે ભૂષણ જેઓ ધારણ કરશે તેએ મેક્ષસુખને વિષે મિરાજમાન થશે.
Page #199
--------------------------------------------------------------------------
________________
પરીત્તસંસારીનાં લક્ષણે
333333 ISB
******00072088%D8%%%20802388282 DATES
(ર૦૦૦ કા સુદ ૧૪ કપડવંજ) जिनवयणे अनुरत्ता, जिनवयणं जे करंति भावेण ।
अमला असंलिठा, ते हुन्ति परीत्तसंसारी ॥
શાસ્ત્રકાર મહારાજને ભવ્ય જીવે પિતાની સ્થિતિ સુધારવા માટે પ્રશ્ન કર્યો કે-“હે મહારાજ, હું આ ભટકતી જાતમાં અનાદિ કાળથી ભટકે છું. ભટકતી જાતમાં એક ફાયદો હતો. ઘર આખું તે નહીં પણ ટેપલે તે ઘર ફેરવતે હતે. લુવારીયે પિતાને ડમ્બે પોટલામાં ને પિઠીયા પર રાખી એકથી બીજી જગ્યા પર ફેરવે છે. તે ભટકતી જાતમ ગણાય. તે જાતિ ડબ્બ (પિતાને જરૂરી સામાન) જેડે લઈને ફરતી હતી.
આ એવી ભટકતી જાતને કે આખી જિંદગી સુધી ધન, કુટુંબ કામિનીએ એકઠી કરે, કાયા-શરીર પણ બાંધે. ચારે ચીજો : કંચન, કામિની, કુટુમ્બ અને કાયા એ ચારે “કકાર, આખી જિંદગી મહેનત કરી એકઠાં કરે પણ અહીંથી ચલતી કરે ત્યારે એક અંશ પણ સાથે આવે નહીં. આ જીવ તે એવી ભટકતી જાતને છે.
ભટકતો ભટકતે કઈ જગ્યા પર અંતર્મુહૂર્ત, કઈ જગ્યા પર ત્રણ દિવસ, કઈ જગ્યા પર બાર દિવસ, યાવત્ ૩૩ સાગરેપમાં સ્થિરતા, પણ અંતે તે સ્થાન છેડનાર આ ભટકતી જાતમાંથી હું ક્યારે નીકળું? અનાદિકાળથી ભટકતી જાતમાં ભટકે ત્યાંથી હું કયારે નીકળું ? મારે મેળવીને મૂકી દેવું પડે છે. સેંકડો વર્ષ, પપમ કે સાગરેપમ સુધી મહેનત કરી મેળવું ને છેવટે મૂકી દેવું પડે છે. એક જગ્યા પર સ્થિર રહી શકે નહીં. મેળવેલું પણ ન રહે, માટે મારે વિસ્તાર શી રીતે થાય ? ભટકતી જાતમાંથી નીકળવું ને મેળવેલું કાયમ રહે તેવી સ્થિતિ કેવી રીતે મળે ?”
Page #200
--------------------------------------------------------------------------
________________
કા
-
ને કઈ
૨૧, પરીસંસારીનાં લક્ષણે
શાસ્ત્રકારે કહ્યું :–“ગ્લાનિ તાનિ નારયાજિ-સંસારમાં એવું કેઈ સ્થાન નથી કે જેમાં તારે ભટકતી જાતમાંથી નીકળવાનું બને; કેમકે બધાં સ્થાનકે અશાશ્વતાં છે. સંસારમાં એવું સ્થાન બતાવી શકાય તેમ નથી કે –જ્યાં તું જાય ને ભટકતી જાતમાંથી બહાર નીકળે. ૧૪ રાજકમાં તેવું સ્થાન કેઈ નથી. ક્ષેત્રમહિમા એવે છે.
આખા સંસારક્ષેત્રમાં એ એક મહિમા છે, કે–જે સ્થાનમાં ગયેલાને ભટકવાનું નથી. તે કયું સ્થાન મેક્ષ મોક્ષમાં ખાવું, પીવું, પહેરવું વગેરે નથી. ત્યાં આ જાતને ભટકવાનું નથી. મેક્ષ પામેલે જીવ સ્થિર જાતિવાળા છે. ત્યાં ભટકતી જાત નથી. ભટકતી જાતની બહાર કેઈપણ સ્થિતિ હોય તો માત્ર મેક્ષની જ સ્થિતિ છે.
અસંખ્યાતા કાળચક્રે જાય, અનંતા પુદ્ગલપરા જાય, પરંતુ ત્યાંથી ખસવાનું નથી. એક જ સ્થાન એવું છે કે-જ્યાં ભટકતી જાત દાખલ થતી નથી, એટલું જ નહીં પણ તે બીજી વાત કરી કે મારું મેળવેલું બધું મૂકવું પડે છે જે ભાવમાં કંચન, કામિની, કુટુમ્બ, કાયા મેળવું છું પણ મરતી વખતે બધું મૂકી દેવું પડે છે ! એ તે બીજો પ્રશ્ન કર્યો, તેને અંગે લગીર પણ મેળવેલું મૂકી દેવું ન પડે, તેવું સ્થાન તે એક જ. અહીં અનંતુ જ્ઞાન–દર્શન મેળવે તે સર્વ સાદિ અનંત કાળ રહે. વીતરાગપણું, અનંતું વીર્ય વગેરે મેળવે તે પણ સર્વ કાળ રહે, તેવું સ્થાન હોય તે માત્ર મોક્ષ જ છે. કેવળ જ્ઞાનને, ક્ષાયિક દર્શનને, વીતરાગપણને, અનંત વીર્યને ટકાવનાર મક્ષ સિવાય બીજું સ્થાન નથી. જેમાં લેશમાત્ર અંશ પણ ઓછો ન થાય, ફેરફાર ન થાય, જેવું હોય તેવું ને તેવું હંમેશાં રહે.
| સર્વભક્ષક કાળનો ભક્ષક. આખા જગતમાં એક રાક્ષસ છે. તેનું નામ કાળ. “ મા: કાળઃ સર્વને ભક્ષકઃ ૧૪ રાજલકને અંગે બધી વસ્તુને ખાનાર કાળ છે, પરંતુ કાળને કેળિયે કરનાર, કાળને ખાઈ જનાર અનંતે કાળ જાય તે પણ તેની ગણતરી નહીં–જેવી સ્થિતિ હોય તેવી ને તેવી જ સ્થિતિમાં રાખનાર મેક્ષ છે. આખા જંગમાં કાળા જ
Page #201
--------------------------------------------------------------------------
________________
le]
દેશના મહિમા દન
બધાના કળિયા કરે છે, પણ સિદ્ધિમાં કાળનુ ક'ઈ ચાલતું નથી. સિદ્ધિ પામ્યા પછી ભટકતી જાતમાં આવવુ પડતું નથી. મેળવેલું મૂકવું પડતું નથી. કાળ તેને અસર કરી શકતા નથી. તેવું સ્થાન માત્ર માક્ષ સિદ્ધિ. પરંતુ તે સિદ્ધિ મળે કેમ ?
કક્કો લખવા તે તમારી કાયાનું કામ. કાયાના કામમાં પણ કેટલા કક્કા વાંકા લખાય ત્યારે એક કક્કો સીધા આવે છે. કાયાથીમનથી તમે લખવા માંગેા છે, છતાં પણ ટેવ નથી પડી હાતી ત્યાં સુધી કક્કો, એકડા પણ સીધા નથી આવતા તે પછી અનાદિકાળથી ભટકવાના સંસ્કાર, મેળવેલુ મૂકી દેવાના સંસ્કાર પડયેા છે. તે સંસ્કાર શી રીતે જવાના ? અને નહિવત્ ટેલ મેક્ષ શી રીતે સીધા આવવાના ?
ઘુ
અનાદિકાળથી ભટકતી જાતના સસ્કાર પડ્યો છે. તે મેાક્ષસાધનામાં આડે આવ્યા વગર નહીં રહે. અહીં'નાં (આ ઉપાશ્રયનાં) પગથિયાં પહેલાં ઊ‘ચાંનીચાં હતાં. પછી સીધાં થયાં. ત્યારે કેટલીક વખત ખચકાવાનુ થયું. એ પગથિયાને જે સંસ્કાર પડ્યો હતો તે સીધાં પગથિયાં વખતે પણ કૈસ વગાડનાર થાય' અનાદિકાળના સંસ્કાર અહીં ભટકતી જાતમાંથી નીકળવાની પ્રવૃત્તિ કરો તે વખતે નડવ્યા વગર કેમ રહેવાને ? અનાઢિ કાળના સંસ્કાર તમને નડવાના છે, તે શાસ્ત્રકારની ધ્યાન બહાર નથી.
અનતી વખત તમે દ્રવ્ય ક્રિયા કરશે ત્યારે તમે ભાવ ક્રિયામાં આવશે. ચારિત્ર જેવી મેાક્ષ પહોંચાડનારી મુખ્ય ચીજ છે. તે માટે શાસ્ત્રકારે એ જ જણાવ્યું કે—અનતી વખત દ્રવ્યચારિત્ર આવે ત્યારે એક વખત ભાવચારિત્ર આવે.
ભાવચારિત્ર પામ્યા પછી કેટલા ભવ બાકી?
શકા કરવાની છૂટ બધાને છે. શંકા એ પ્રકારે-એક પદાથ જાણવાની, કહેલુ' કબૂલ રાખી વચમાં ખુલાસો કરવા માટે પૂછવામાં આવે તે શંકા. અને કહેલાને અંગે મૂળ કથન ઉપર નિ ય ન હેાય તેનું નામ સાંયિક મિથ્યાત્વી. મૂળ કથન ઉપર શંકા, તે સાંયિક મિથ્યાત્વ.
અહીં જે શાસ્ત્રકારે કહ્યું કે–અનંતા દ્રવ્ય ચારિત્ર કરવા પડે, તે વાત કબૂલ, તેમાં શકા નથી. અને'તા દ્રવ્યચારિત્ર થવાનાં કહ્યાં
Page #202
--------------------------------------------------------------------------
________________
૨૧, પરીસંસારીનાં લક્ષણે
[૧૬૯
તે કબૂલ જ, પણ પ્રશ્ન એક રહે છે. મરુદેવા માતા કે જે કઈ દહાડે પૃથ્વી, અપાદિમાં આવ્યા ન હતા, અને કેઈ દહાડે મનુષ્યપણામાં આવ્યા ન હતા. તેમને દ્રવ્યચારિત્ર અનંતી વખત ક્યાંથી આવ્યું હશે?
વાત ખરી. તે બાબત અંગે શાસ્ત્રકાર ચેખા શબ્દમાં સમાધાન આપે છે. આપણે શાસ્ત્રકારની રીતિ સમજી લેવાની. જેને વ્યવહારરાશિમાં આવ્યાને અનંત કાળ થયે હેાય તેવા માટે મુખ્ય પ્રરૂપણ છે. દરેક જીવ દરેક જીવ સાથે અનંતી વખત માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિ દરેક સંબંધથી જોડાયે. વ્યવહારરાશીમાં આવ્યાને જેને અનંત કાળ થયે છે, તેને માટે તેનિયમ છે, અને તે માટે શાસ્ત્રકારની અનંત સંબંધની પ્રરૂપણ.
જેઓને વ્યવહારરાશીમાં આવ્યાને અનંત કાળ થયેલ છે તેવાને માટે અનંતા ચારિત્ર કર્યાની પ્રરૂપણ છે. તમારી વાત સીધા ભાવ ચારિત્રની છે અને તમે તે ભાવચારિત્ર સાથે અનંતા દ્રવ્યચારિત્ર જેડ્યાં છે, માટે જ શાસ્ત્રકારે સમાધાન નથી આપ્યું.
સમાધાન કયું આપ્યું? જેમ સ્ત્રી તીર્થકર થાય તે અનંતી ઉત્સર્પિણુએ થાય તે આશ્ચર્યરૂ૫, તેવી રીતે મરુદેવા માતાનું ભાવચારિત્ર એક આશ્ચર્ય. મરુદેવા માતા અનંતી વખત દ્રવ્યચારિત્ર પામ્યા વગર ભાવચારિત્ર પામ્યા તે આશ્ચર્યરુપ છે. એટલે આપણા માટે આપણે માનવું જ રહ્યું કે-ભાવચારિત્ર પ્રાપ્ત કરવા માટે અનંત દ્રવ્યચારિત્રને અનંત કાળ જોઈએ છે.
આ વસ્તુ શાસ્ત્રકારના મુખથી સાંભળી શિષ્યની એ સ્થિતિ થઈ તે પછી મારું શું? હું હજુ અનંતમાં ટૂંકી ગણતરીમાં ખરે” એમ શ્રાવકને થાય. દ્રવ્યચારિત્ર આવી પણ જાય-કંકા શબ્દોમાં કહીએ કેચારિત્ર મળી પણ જાય, છતાં અનંતી વખત કરવા પડે. ભાવચારિત્ર મળે તે સંક્રમણ ોિ આઠ જ ભવ કરવા પડે. ભાવચારિત્રના આઠ ભવથી મોક્ષ થઈ જ જાય. ભાવચારિત્ર આવ્યા પછી ૮ ભવમાં જ એક્ષ.
સૂર્યાભદેવ અવધિજ્ઞાની સરખાને પોતાનામાં રહેલા સમકિત ગુણના નિશ્ચયનું સ્થાન નથી, તેથી સૂર્યાભ સરખા-દેવને પ્રશ્ન કરે પડે છે કે-હે... ભગવાન ! હું સમકિતી કે મિથ્યાત્વી?
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૦]
-
શના મહિમા દર્શન
શેરિયાનું દૂધ આંખનું ઔષધ બન્યું! ભલે વૈદ્યને પૂછયું કેમારી આંખ દુખે છે. વૈદ્ય કહ્યું કેથેરિયાનું દૂધ લાવી લગાડી દે. બિચારે તેવું દૂધ લગાડયું. આંખ મટી ગઈ! બીજે દહાડે કરીને ટેપલે ભરી બૈદ્યને ભેટ આપવા આવે. વૈધે કહ્યું: શાની ભેટ ? ભલે કહ્યું “કાલે દવા બતાવી હતી, થેરિયાનું દૂધ લગાડયું. આંખનું દુઃખ મટી ગયું. શૈધે આવેશમાં ખેરી દવા બતાવી અને તે બેટી દવાથી પણ સારું થઈ ગયું ! વૈઘને આશ્ચર્ય થયું. અને તેણે ભીલને કહ્યું-થેરી બતાવ, તેણે તે બતાવ્યું, એટલે તે ઉખડાવ્યું. ત્યાં કેટલાય વર્ષોની કેદની ઘીની વાઢી દટાઈ ગયેલી, તેમાં થેરીયાનું મૂળ ગએલું, તેનું દૂધ આંખે લગાડેલ, અને આંખ સારી થયેલ! તે તે ભવિતવ્યતાથી આંખ સારી થઈ. નહીંતર થેર, આંખનું ઔષધ નહીં.
જિંદગીના છેડા ભાગ સિવાય, જિંદગી સુધી જેના હાથ લેહીથી ખરડાયેલા રહેતા, એ નાસ્તિક પ્રદેશ રાજા હતો, તે મરીને સૂર્યાભદેવ થયેલ. પરંતુ બોલતા બેલીએ કે-ધર્મ શૂરા, તે કમેં શુરા, આ વાકયને “તે ધર્મે શૂરા” એમ ઉલટાવીને લે. કમ્ શૂરાને બચાવ ક્યારે? ધર્મે શૂરા થાય તે જ. કમેં શરા થનારાનું ઓસડ એક જ ધર્મે શૂરા થાય તે જ એક એસડ. આપણે જિંદગીઓ સુધી ધર્મારાધના કરીએ, પરંતુ વસ્તુ નજર આગળ રાખે.
કેટલાય વર્ષના બનાવી છે તે આશય થયું અને
એ સૂર્યાભ, પ્રદેશના ભવમાં જીવને, પુણ્ય–પાપને, દેવગતિ, નરકગતિને નહીં માનનારો હતે. એવાની સ્થિતિ વિચારો. ઘરની રાણું ઝેર દે છે! ઝેરે ન મરે તે ગળે નખ દે છે ! દુનિયાદારીમાં બાકી શું ? પિતાની રાણી ઝેર દે છે ! વખતે ઝેરમાં ઉપચારથી બચી જાય તે માટે ગળે નખ પણ દે છે ! આ સ્થિતિમાં પ્રદેશ રાજા, પિતે ખામેમિ સવે જીવે” સૂત્રનું શરણ લે છે! તેમાં પણ વિશેષ કરીતે સૂર્યકાન્તાને ખમાવું છું, એ ભાવનાને આગળ કરે છે.
1. આપણે બધાને મિચ્છામિ દુકકડ દઈએ ને વેર-વિધિ થયા તેને ન ખમાવીએ તો કઈ સ્થિતિ? પરિણતિ થારીયાનીજને ? પ્રદેશો
Page #204
--------------------------------------------------------------------------
________________
ર૧, પીરસંસારીનાં લક્ષણે
[3 રાજા, પાછળથી કેશીકુમારથી ધર્મમાં જોડાયે હતો. તેના વેગે આવા કરૂણ મતપ્રસંગેય એવી ઉચ્ચ ભાવનાવાળે બઆ પ્રદેશી રાજા મરીને સૌધર્મ દેવલે કે સૂર્યાભદેવ થયે. તે અહીં આવીને ભગવાનને પૂછે છે કે મહારાજ! હું સમકિતી કે-મિથ્યાત્વી ? ત્રણ જ્ઞાનવાળાને પણ સમ્યકત્વના નિશ્ચય માટે જ્ઞાનીનું શરણ લેવું પડે છે, તો બીજા ગુણે જાણવા માટે જ્ઞાનીનું શરણું લેવું પડે તેમાં શી નવાઈ?
પરીત્તસંસારીનું એક લક્ષણ હવે શિષ્ય અહીં પૂછે છે કે “મારી શી વલે? મારે હજુ દ્રવ્યચારિત્ર કેટલાં બાકી હશે? હું ભાવચારિત્રમાં આવીશ કે નહીં ? પરીત્તસંસારી કેણ થાય? તેનું લક્ષણ મને જણાવ. પરીખ્તસંસારીપણું મને આવી જાય તે હું કૃતાર્થ ” સૂર્યાભના પ્રશ્નના ઉત્તરમાં પણ ચરમ ભવ, અને આ પરોક્તસંસારના પ્રશ્નમાં થોડા ભવ. એ જીવનું લક્ષણ કયું?
આવા જે જી હેય તે થોડે જ વખત સંસારમાં રખડે, તેવા લક્ષણવાળાને અનંત સંસાર રખડવાને હેય જ નહીં. થોડા ભો કરી મેક્ષે જાય તેનું લક્ષણ કર્યું ?નિયાને મજુરતા= તેઓ જિનવચનમાં જ રક્ત હોય છે.
રાગ-એ પણ ઊંચી નીચી કેટીને હોય છે. ઘરે માટીની પઠ નખાવીએ છીએ, તે માટી ઉપર પણ રાગ છે. તિજોરીમાં મૂકેલા દાગીના પર પણ રાગ છે સ્ત્રી, પુત્ર, પરિવાર ઉપર પણ રાગ હોય છે, પરંતુ તે ઊંચી નીચી કેટીન હોય છે. તેમ જિનવચન ઉપર રાગ તે પણ ઊંચી નીચી કેટીન હોય. તે માટે જણાવે છે કે ઊંચી કેટીને રાગ પણ જિનવચન ઉપર રાખનારા હોય છે.
વલ્લભીપુરમાં બૌદ્ધ ને જેન આચાર્ય વચ્ચે વાદ થયે વાદમાં જૈનાચાર્ય હાર્યા. ઓર્ડર કર્યો કે-બધા જૈને નગરની બહાર નીકળી જાવ. તે વખતે શું ! આખા સોરઠમાં જે જૈને રહેતા હતા તે ટોપલે ઘરવાળા હતા? તે શી રીતે કાઠિયાવાડ ખાલી કર્યું?
કુમારપાળની બહેન પિતાના ધણ રાજા સાથે સોગઠે રમે છે. સોગઠીને મારવાની જગ્યા પર “માર મુંડકી ને એમ બેલે છે. તેમાં
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭]
દેશના મહિમા દર્શન
રાણ ધણને અને રાજને છેડીને ભાઈને ત્યાં ચાલી આવે છે. પણ ધર્મના તિરસ્કારને એક જ શબ્દ બેલે છે, અને તે પણ રમતમાં બેલે છે. તેમાં રાજકુટુંબ–ધણ છેડીને રાણી ભાઈને ત્યાં ચાલી આવે છે! એટલે એટલી ઊંચી રાગની કેટ.
જિનવચનને અંગે આદરવું, ન આદરવું તે શક્તિની વસ્તુ છે, પણ જિનવચનને અંગે રાગની કેટિ ઊંચામાં ઊંચી હેવી જોઈએ. તેવા રાગવાળા અનંતે સંસાર રખડવાવાળા હોય નહીં. કદાચ કહેશે કેસમકિત પામ્યા પછી જિનવચનને રાગ હોય જ છે અને તેને વધારેમાં વધારે અદ્ધ પગલપરાવર્ત થાય છે, તેની અહીં કેમ ના કહે છે?
તે સમજે કે–અહીં જિનવચનને માત્ર રાગ નહીં પણ અનુરાગ સમજવાને છે. ઊંચામાં ઊંચી કેટીને વચનને રાગ જિનવચનમાં ઊંચો રાગ ધરનાર પરીરસંસારી હોય તેને અનંત સંસાર ન થાય. આ એક લક્ષણ બતાવ્યું. તેવી રીતે બીજા પણ પરત્તસંસારીના લક્ષણે કેવાં છે તે જોઈએ.
પરીતસંસારીનાં બીજા લક્ષણે, પહેલા જણાવેલા અધિકાર પ્રમાણે ઉત્કૃષ્ટા આરાધક બની શકે, બાકીનાને કઈ સ્થિતિમાં ગણવા? એ જિનેશ્વરનાં વચનને જેઓ શુદ્ધ અંતઃકરણથી વર્તનમાં મૂકવાવાળા છે, તે પણ અલ્પ સંસારી બને છે. જિનેશ્વર ભગવાનનું વચન દ્વાદશાંગી અનતું અપાર; પરંતુ હેમચંદ્રસૂરિ કહે છે કે જિનેશ્વરનાં બે જ વચને બાકીને એને વિસ્તાર છે.
સગાંવહાલાં જુદાં જુદાં હોય, તે કુટુમ્બ શબ્દને વિસ્તાર, તેમ શ્રી હેમચંદ્ર મહારાજ કહે છે કે- જિનેશ્વરનું વચન અનંતું, પણ મૂળ શબ્દ બે જ શ્રવ: સર્વથr : ૩ સંકર સુરિ (૬ આત મુઝવ્યવસ્થા: કન’ જિનેશ્વર ભગવાનનાં વચનનું મુઠ્ઠી જ્ઞાન-મુઠમાં સમાય એવાં જ્ઞાન. આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે.” આ બે છે, બાકીનું બધું તેને વિસ્તાર છે.. આ કર્મબંધનનાં કારણે સર્વથા છેડવા લાયક છે. –આ એક વચન કર્મ રેકવાનાં જે જે કારણે તે તે કારણે આદરવા લાયક જ છે.”
Page #206
--------------------------------------------------------------------------
________________
૨૧. પરીસંસારીનાં લક્ષણે
[૧૭૭
તે બીજુ વચન. કર્મબંધના કારણેને સર્વથા છેડવા તે મુઠ્ઠીજ્ઞાનનું પ્રથમ જ્ઞાન. કર્મબંધ રોકવાનાં કારણે આદરવાં તે બીજું જ્ઞાન. આ મુઠીજ્ઞાનને જેઓ કરનારા હોય તે પરત્તસંસારી છે.
આપણામાંનાં નવતત્વની ગાથા ભણેલા કેટલાક ભાઈ બહેને, નવ તત્વ બોલનારા હેય પણ તે વકીલાત તરીકે બેલનારા હોય. વકીલ આખો દા ચલાવે પણ તેને જવાબદારી એક પૈસાની પણ નહીં, જવાબદારી અસીલને, હુકમનામું થાય તે લાભ-નુકશાન ઘરાકને. “ શાસ્ત્રકાર સંવરના ૫૭ ભેદ કહે છે.” એમ બેલ્યા કરીએ, ને તેમાં પ્રવૃત્તિ ન કરીએ તે આપણે વકીલ જેવા.
સંવર કેટલે કર્યો? આશ્રવ કેટલે રે? તે ન વિચારીએ તે આપણે પણ વકીલ જેવા. આ વસ્તુ વિચારશે તે અભવ્ય ૧૦ પૂર્વમાં ન્યૂન ભણેલા છતાં કેમ સંસારને પાર પામી શકતા નથી? તે ખ્યાલમાં આવશે.
અભવી વકીલની સ્થિતિવાળે છે. આશ્રવથી દૂર રહી એક વસ્તુ ખ્યાલમાં રાખવાની. દરેક ગુણનાં અજીર્ણ છે. દાનગુણનું અજીર્ણ–દાન કરી ભસવાનું. દાન દઈને “મેં આમ કર્યું ” બેલ્યા તે બળી દીધું, એમ જ્ઞાનવાળો થયે તે “હું આવો !” એ જ્ઞાન નહીં પણ જ્ઞાનનું અજીર્ણ=અજ્ઞાન. તેમ તપસ્યાવાળો થયે અને ક્રોધમાં ગયે તે તે તપનું અજીર્ણ તેને તે તપ તપ નહીં; પણ તાપ !
દરેક લાભની પાછળ અલાભના રસ્તા રહેલા છે. મેલ ન જોઈએ. ક્રોધ-માન-માયા-લેભની પરિણતિ ન જોઈએ. અનુરક્ત વચન કરવાવાળે નિર્મળ સંકલેશ વગરના હોય તે જ અપસંસારી હોય. આ સાંભળી આ લક્ષણમાં પ્રવૃત્તિ કરશે તે મેક્ષસુખને વિશે બિરાજમાન થશે.
Page #207
--------------------------------------------------------------------------
________________
છે. દેશના
મોન એકાદશીનું પર્વ
**O883%88%D8% BB%88888888
(૨૦૦૦ના માગશર શું ૧૧ લુણાવાડા) શાસ્ત્રકાર મહારાજા મહિપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે અષ્ટક) પ્રકરણની રચનામાં મૌનપણાને અંગે ૧૩ મા અષ્ટકમાં નિરૂપણ કરે છે, તે પહેલાં વિચારવાનું છે કે દરેક દર્શન–ધર્મ–સંસ્થા, તહેવાર અને એને માનનાર હોય છે. વૈષ્ણ, બ્રાહ્મણે દરેક તહેવારો અને પ માનનારા હોય છે. રાજકીય સંસ્થાઓમાં રાજકીય ઉદ્દેશ પાર પાડવા માટે તહેવારો ને પર્વો રાખવામાં આવેલા છે તેવી જ રીતે જૈન શાસનમાં પણ તહેવારો અને પર્વો રાખેલા છે. પર્વ અને તહેવારમાં ફરક શો ?
જે દિવસો, માસિક નિયમિત હેય-વાર્ષિક નિયમિત દિવસે સમુદાયની અપેક્ષાએ હોય તે પ.
એક વસ્તુની મહત્તા માટે જે દિવસે ઓચ્છવ જોડવામાં આવે, તે તહેવાર. જેમકે દીવાળી. તે મહાવીર પ્રભુના નિર્વાણને અંગે હેવાથી તહેવાર, જ્ઞાનપંચમી દરેક શાસનમાં કરવાની.
આઠમ, ચૌદશ, પૂનમ, અમાસ કે જેની નિયમિતપણે આરાધના હેય તે પર્વો કહેવાય. જુદા જુદા મુદ્દાથી ઓચ્છવ નિયમિત કરવામાં આવે તે તહેવાર. હવે અહીં મૌન એકાદશી પહેલાથી ન હતી. તેમનાથસ્વામીના વખતથી તે દરેક વર્ષે મહીનાનો અગિયારસ આરાધાય છે, તે અપેક્ષાએ પર્વમાં પણ લેવાય. મુખ્ય કારણથી એકાદશી ઊભી થઈ છે. મૌનપણાનું જે ધ્યેય, તે મુદ્દાઓ પણ છે.
મન માટે, કાયા માટે તે પર્વ ન રાખ્યું, ને વચન રોકવાને અંગે પર્વ કેમ રાખ્યું?
વાત ખરી, જૈનનાં દરેક અનુષ્ઠાને મન વચન કાયા ત્રણે
Page #208
--------------------------------------------------------------------------
________________
રરે, મૌન એકાદશીનું પર્વ
[૧૭
ગોપવવાવાળા છે. જૈનના તહેવાર કે પે મન, વચન, કાયાના આઝવેની છૂટી આપતા નથી. લૌકિક પર્વો કે તહેવારે મન, વચને કાયાના કર્મોને પ્રવર્તાવવાના સાધનરૂપ છે. જ્યારે જેને કાર કહીએ છીએ, તેનાં પ-તહેવારે એક જ ધ્યેયથી ચાલેલા છે. મનના આશ્ર, વચનના સાવદ્ય નિષ્ફર વચનથી બંધાતાં કર્મો અને કાયાથી થતાં કર્મો રેકી દેવાના ધ્યેયથી પ્રવર્તેલા છે.
જૈનના દરેક પર્વો અને તહેવાર, મન, વચન, કાયાના આ ને રિકવા માટે જ હેવાથી તેને કેત્તર પર્વ અને તહેવાર કહેવાય છે. તે લકેર પર્વો અને તહેવારમાં મન વગેરેને ગોપવવાના હોય છે. લેકેત્તર બીજા બધા પર્વોમાં, જૈનના બીજા બધા તહેવારમાં મન, વચન કાયા ગોપવવાની વાત, તેમાં કર્મોને પ્રવર્તાવવાનું નહિ. પણ પ્રવૃત્તિપૂર્વકની નિવૃત્તિ. આર્ત-રૌદ્ર રોકી ધર્મશુકલધ્યાનમાં મનને પ્રવર્તાવવું એ જ એક ધ્યેય. સાવદ્ય પાપારંભની પ્રવૃત્તિ રેકી દેવવંદન, સામાયિકાદિની પ્રવૃત્તિ વધારવી.
આજને તહેવાર એક વિશિષ્ટતા જણાવે છે. પહેલાં જણાવ્યું કે-લૌકિક પર્વો અને તહેવારે કર્મબંધનનાં સાધને પૂરાં પાડે છે, જ્યારે લકત્તર પર્વો અને તહેવારે શુભ કર્મ તરફ દોરે છે-આત્માની માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિ તરફ દેરે છે.
મૌન એકાદશીમાં કઈ વિશિષ્ટતા? સાવદ્ય કે નિરવદ્ય?
એક પણ વચન ન બોલવું, મૌન જ રહેવું, એ મૌન એકાદશીની વિશિષ્ટતા,
હવે અહીં નિરવા વચનની પણ કેમ બંધી કરી?
પાપને રોકવું તે શાસ્ત્રકારને ઈષ્ટ છે. નિર્જરા થાય તેમ પ્રવૃત્તિ કરવી તે શાસ્ત્રકારને ઈષ્ટ નથી તેમ નહીં. અભ્યાસ કરનારા બે પ્રકારના હાયઃ એક ગુણી ને એક અવગુણી. જે મનુષ્ય અભ્યાસના ગુણને ધ્યાનમાં રાખી બીજા ગુણને બાધ ન આવે તેમ અભ્યાસ કરે તે ગુણ. કાળ, અસ્વાધ્યાય ઓડી અભ્યાસ કરે છે તે અભ્યાસ ગુણરૂપ. સ્વાધ્યાય વખત ન જુએ તે અભ્યાસને અવગુણું. સવારના પહોરમાં ગુરુને પૂછે કે-મહારાજ, આજ મારે સ્વાધ્યાય કરે કે વૈયાવચ્ચ ? તે ગુરુ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૬]
- દેશના મહિમા દર્શન મહારાજે કહ્યું તેમ અગ્લાનિએ જે કહ્યું હોય તે કરવાનું. આમ કેણ કરી શકે? ગુણ અભ્યાસક હોય તે જ આમ કરી શકે.
છરીના ઘા રૂઝાય છે, પણ વચનના ઘા રૂઝાતા નથી
તેમ બેલે તે વચનને માટે પણ એ જ વિચાર કરવાને છે. નિરવઘ વચન શુકલધ્યાન કરવાને આજ્ઞા કરે છે–પ્રેરે છે. પણ તે બધાં ગુણરૂપ લેવાં જોઈએ. આ માટે વચનની પ્રવૃત્તિ ઉપર અંકુશ ધરાવે જોઈએ. મન વગેરે ત્રણની પ્રવૃત્તિની અંદર મનુષ્ય માટે વચનની પ્રવૃત્તિ ઉપર કાબૂ લેવાની જરૂર છે. કેમકે-જગતમાં વચન જે અનર્થ કરનાર થાય છે, તે મન કે કાયાથી અનર્થ નથી થતું. ઘા માર્યો તે ત્રણ દિવસમાં તે રૂઝાઈ જાય છે, પરંતુ વચન કહ્યું હોય તે જિંદગી સુધી ભૂલાતું નથી, માટે “વચન ઉપર કાબૂ રાખતાં શીખે
અધ્યાત્મકપદ્વમમાં કહ્યું છે કે बचाऽप्रवत्तिमात्रेण, मौनं के के न बिम्रति ? । निरवध वचो येषां, वचागुप्तांस्तु तान् स्तुवे ॥
વચનની પ્રવૃત્તિ ન કરવી તે રૂપ મૌન કેણ નથી કરતા? એકેન્દ્રિય અનાદિથી મૌન રહ્યા છે, માટે જેએનું વચન નિરવદ્ય છે, તે વચનગુપ્તિવાળા મહાત્માઓ છે, અને તેઓની હું સ્તવના કરું છું.” માટે આજે મારે મૌનપણું.
સાવદ્ય કે નિરવધ વચન પ્રવર્તાવવું તે મારે આધીન છે. હું તેને આધીન નથી.” એ જ એને વિચાર. જેનું મન રેકાયેલું હોય તે જ્યાં સુધી વિચાર કરવા માગે ત્યાં સુધી વિચાર કરી શકે.
આયર્લેન્ડે ૧૦૦ વર્ષ સુધી સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. ગ્લેડસ્ટને પણ તેમાં બ્રીફ આપી, અને તે પાર્લામેન્ટમાં રજૂ કરી, છતાં તે ઊડી ગઈ. તેને વિચાર કે હોય ? પણ ૧૦ વાગે ઊંઘવાની ટેવવાળે તે ૧૦ વાગે ઊંઘી ગયા. બ્રીફમાં નાસીપાસ થયા છતાં ૧૦ વાગે ઊંઘી ગયે. આ ઓરડો ખેલે ત્યારે તે વિચાર કર. તેવા જ મનુષ્ય વચન ઉપર કાબૂ ધરાવી શકે. વચન ઉપર કાબૂ હેય તો મન ઉપર કાબૂ આવી જાય. કાયાને કાબૂ સાહજિક છે.
મહાવીર ભગવાનને કેડમેડ સાગરોપમ રખડવું પડ્યું તે વચનથી.
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૨, મૌન એકાદશીનું પર્વ સાચી વાત હતી. સાથs૬ વાસુદેવાનાં, પિતા રે વાર્તાન, પિતાએ fકામો ૩ત્તમ કુરું આ બધું સાચું વચન બેલ્યા હતાં. પછી કેડીકેડ સાગરોપમ સંસાર કેમ વધાર્યો? તેઓ શું વાસુદેવમાં પહેલા ન હતા? પિતા, ચક્રવતી'માં પહેલા ન હતા ? દાદા તીર્થકરમાં પહેલા ન હતા? તીર્થકર, ચક્રવતિ, વાસુદેવ ત્રિષષ્ઠીની ત્રણ પદવીઓ હતી જ ને ? તે તેમાં બેટું શું હતું કે જેથી કડકેડ સાગરોપમ સંસાર વધાર્યો ?
- તેમાં હતું એ કે-“તમે બધા હલકા ને હું મટે ! મારું કેટલું ઊંચું કુળ? ” પિતે ઊંચા છતાં બીજાને નીચા-હલકા દેખાડી પિતાની ઉત્તમતા જણાવવી તે શાસનને ન પાલવી. ભગવાન ઋષભદેવજીના પૌત્ર તીર્થકર સરખા જીવને માટે પણ આ સાચી ઉત્તમતા દેખાડી તે શાસનને પાલવી નહીં, નહીંતર પર્યુષણમાં મહાવીર ભગવાનનાં વચને સાંભળે છે, તેમાં મીન મેખ નથી. મીન મેખ શામાં? “તમે નહિ, હું જ ઉત્તમ આ જ માત્ર,
હવે વિચારે, આ વચન કેવું ભયંકર નિવડયું? કેડીકેડ સાગરેપમ સુધી હલકા કુળમાં જન્મવું પડયું. તેટલા સાગરેપમે પણ તે કર્મને છેડે નથી આવ્યા. તીર્થંકરના ભાવમાં પણ હલકા યાચક) કુળમાં ઉપજ્યા, એ બધો શાને પ્રભાવ? વચન તે પણ સાચું. એક જ મુદ્દો કે તે વચન બોલવામાં બીજાની અધમતાને સ્થાન આપ્યું, તેથી તેવા એક જ વચનના યોગે કોડાકોડ સાગરોપમ સુધી સંસારમાં રઝળ્યા અને અંતે નીચ કુળમાં જમ્યા. લૌકિક અપેક્ષાએ એક વચન આખા કુટુમ્બને નાશ કરે છે.
ગંભીરતા ન રાખવાનું ભયંકર પરિણમ. એક શેઠ છે, તેને વિવાહ પરગામ થયેલ. પેલી છોકરી વગર વિચારની રમતિયાળ છે, તેથી સાસરે જવા માંગતી જ નથી. બીજા તે આવ્યાં, તે ન ગઈ. છેવટે ધણું તેડવા આવ્યા. માબાપે કહ્યું કે-આ વખતે બાંધીને પણ મેલવી પડશે. વચમાં જંગલ આવ્યું. હવે તેને પિયર છોડવું નથી. અપલક્ષણ નથી, એ સ્થિતિમાં આ છોકરી વિચારે છે કે ભલે રાંડું, પણ પિયર ન છોડું, આમ વિચારી ધણુને કહે છે
૧૨
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૮]
દેશના મહિમા દુશન
કે મને તરસ લાગી છે. ધણી જરા નજીકના કૂવે પાણી ભરવા જાય છે. સ્ત્રીએ ધણીને ધક્કો માર્યા. ધણી કૂવામાં પડયા. રાતી રાતી, તે ઘેર ગઇ. પિયરીયાંને તે કહેવા લાગી કે-ધાડ પડી, સિંહ ધણીને ખાઇ ગયા. પિયરીયાંએ તપાસ ન કરી અને તે માની લીધું. પતી ગયું. તે પિયર રહી છે.
અહી કૂવા પાસે સાવાહ–સથવારા નીકળ્યા છે. પાણી ભરવા કોઇકે ઘડા કૂવામાં નાખ્યા. પેલા કૂવામાં પડેલા શેઠે દોરડુ પકડયું, હલાવ્યુ. અને કહ્યું-‘હું અંદર છુ, બહાર કાઢા કાંઠે ઊભેલા પુછે છે કે તું કૂવામાં કેવી રીતે? હવે શેઠે તેને શું કહેવુ...? ખનેલી ખીના કહી નહી. શેઠે કહ્યું કે પાણી લેવા ગયા હતા ને કૂવામાં પડયે. એમ કહી વાત માંડી વાળી. બહાર નીકળ્યા પછી તે પેાતાને ઘેર ગયા. તે સમજી ગચે કે ખાઈને ઘેર આવવું નથી. પેલા સથવારાવાળા શેઠ ખાઇ ને ગામ આવ્યા છે. વેવાઈ ને ત્યાં જમાઈ જીવતાંની ખબર આવી પણ કૂવામાં નાખ્યા હતા તે વાત દબાઈ ગઈ.
ઘેર આવેલ ધણીને તેના મિત્રો કહે છે કે ‘ખાઈ ને તું લઈ આવ,’ ધણી કહે : હું નહી જાઉં:'
મિત્રો કહે: તેડું કરવા જવું જોઈએ. ચાલે, તમારી સાથે આવીએ, છતાં ધણીએ ના કહી.
મિત્રા કહે કે તું ન જવાનું કારણ કહે. અંતે ગામના પાંચ જણ સાથે ખાઇને ત્યાં આવ્યા, પેલી પણ ભૂતકાળની વાત ભૂલી જઈને, સમજીને તેઓની સાથે સીધી ઘેર આવી. કેટલેાક સમય પસાર થયે તેને છેકરાંઓ થયાં.
વેપાર ધમધેાકાર ચાલે છે. એક વખત ખાપ છોકરાઓને શિખામણ આપતાં કહે છે કે ગઈ ગુજરી ભૂલી જવી અને વીતેલી ખાખત એલ્યા ન કરવી. ગઈ ગુજરીને યાદ કરી હાત-ગણી હાત તે। મારી શી દશા થાત? દરેક ગામના લોકો તેની પાસે ન્યાય કરાવવા આવે છે, તેને પણ એક જ હિત-શિખામણુ આપ્યા કરે કે ગંભીરતા રાખીએ. ગમ ખાતાં શીખીએ તો જ સંસાર-કુટુંબ નલે.” છેકરાઓને પણ દરરોજ, વારવાર આ શિખામણ આપે.
Page #212
--------------------------------------------------------------------------
________________
રર. મૌન એકાદશીનું પર્વ
[૧૭૯ એક દિવસ એક છોકરાને કુતૂહલ થયું કે પિતાજી એક જ શિખામણ આપણને અને બીજાને આપે છે તે કંઈક કારણ હશે, તેથી પિતાજીને તે વિશે પૂછ્યું. પિતાજી કાંઈ કહેતા નથી. પણ તેણે હઠ કરી પૂછયું તે પિતાએ સ્ત્રીની હકીકત કહી. છોકરાએ માને જઈને પૂછયું કે “મા ! તેં આમ કર્યું હતું ? માએ કહ્યું: જમવા બેસ, પછી કહીશ! અને ઉપલે માળે જઈ તેણે ગળે ફાંસો ખાધે.
છોકરાને થયું કે માતાએ મારા વચનથી ફાંસો ખાધે એટલે છોકરાએ પોતે પણ ફસે ખાધે! શેઠ ઘેર આવ્યા. રસોડું ખાલી કેમ? માળ ઉપર જઈને જોયું તો બેયના ગળામાં ફાંસી! આ જોઈને શેઠે પિતે પણ ગળે ફાંસો ખાધો. ત્રણેની લેવાદેવા વગર હત્યા થઈ! શાથી થઈ? લૌકિકમાં વચન ઉપર કાબૂ ન હોય તે આ દશા આવે છે
' હવે વાગૂ ગુપ્તિ ઉપર એક દષ્ટાંત કેટલાક સાધુ પૂર્વ સંબંધીઓને જેવા કે મળવા માટે જતા હતા. માર્ગમાં ચોરોએ તેમને પકડયા. સાધુ જાણી તેમને છેડી દીધા પણ ચરેએ કહ્યું કે “અમે અહીં રહ્યા છીએ તેમ કેઈને તમારે કહેવું નહિ, એવી તાકીદ આપી. આગળ જતાં માતા પિતા ભાઈ વગેરે મળ્યા, કેમકે મોટો મેળે હતે. લેકે આવતા હતા, એટલે માતાપિતાદિક સાથે સાધુઓ પાછા ફર્યા.
માર્ગમાં ચોરે છે, લૂંટારા છે. તેવું આ સાધુઓએ માતાદિકને કહ્યું નહિ. સાધુ વચનગુપ્તિવાળા હતા, લુંટારા બધાને લૂંટતાં લૂંટતાં સાધુ પાસે આવ્યા. લૂંટારા કહે કે આ તે હમણું જ આપણે છેડી દીધા તે જ સાધુ છે.
એ સાંભળી સાધુની માતા ચેરે પાસે છરી માગે છે કે તમારી છરી આપે, કે જેથી આ મારાં સ્તને કાપી નાખું.
ચેરેએ પૂછ્યું : કારણ?
પેલીએ કહ્યું કે આ મારા સ્તન લજવાયાં. આ (સાધુ) કુપુત્ર નીકળે! જાણતા હોવા છતાં અમને ચોરોથી ચેતવ્યા નહિ. અમે લુંટાઈ ગયા.” -
ચોરેએ સાધુને કહ્યું કે-કેમ ન કહ્યું ?
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૦],
દેશના-મહિમા દર્શન - સાધુએ કહ્યું કે-મુનિ કહે જ નહિ. મુનિધર્મ એ જ છે.
પણ સમજી ગયા અને લુટેલું પાછું આપી દીધું!
વચનવિભક્તિમાં કુશળ, અને ઉત્સર્ગાદિ જાણતે સિદ્ધાંત વિધિથી આખો દિવસ બેલે તે પણ વચનગુપ્તિવાળો ગણાય. કુશલ વચન ઉચ્ચારતે જે વચનગુપ્ત, તે વચસમિત પણ છે. જે માવંત ! “સિરાन्तोक्तमार्गे वचनसाधारणया स्वाध्याये वागनिसेवनेन जीवाः किं
હું નયંતિ ? નાથાન શોધતિ || =દર્શન ભેદ–પર્યા, તેના શબ્દો, સહેલા કહી શકે છે સાધ્યાય કરી શકે છે. તેથી દ્રવ્યાનુયોગને સ્વાધ્યાય કરવાથી અનેક પદાર્થો જાણે છે, સુલભબા થાય છે, દુર્લભબેધિ નિર્જરે છે.
આ બે સ્થિતિ નજર સમક્ષ રાખશે ત્યારે સમજાશે. કે વચન ઉપર કાબૂ રાખવા માટે ઉપાય કરે જોઈએ. તે માટે જ આ મૌન એકાદશી રાખી છે. હું વચનને માલિક છું કે વચન મારું માલિક છે? તમારા વચનને તમે આધીન છે કે વચન તમારે આધીન છે? તે વિચારે. વચનને બેકાબૂ બેલવામાં અનર્થ હોય તેવું તમારી પાસે બોલાવે છે. આ વાત ધ્યાનમાં રાખશે ત્યારે ઠાણેણં મોણેણું ઝાણું” વાળી પ્રતિજ્ઞા, વચનને અંગે કરીએ છીએ તે સમજાશે.
અમુક મર્યાદા સુધી કાર્યોત્સર્ગમાં મૌન રહેવાનું કહ્યું છે, વચન માટે આધીન ચીજ છે, એની સાબિતી કઈ ? એક દિવસ નથી બલવા માંગતે તે નથી જ બોલતે. બેલ્યા વગર ન ચાલે’ એ શબ્દો શું કહે છે? વચન તમારું માલિક છે. વચનના માલિક તમે છે કે નહીં ? તેની પરીક્ષા મૌન એકાદશીના દહાડે છે. મનની અપેક્ષાએ આ વિચારી, વચનને યોગ આપણા કાબૂમાં છે કે નહીં? તે જોવા માટે મૌન એકાદશી. માટે તમે મનની ફરજ પાડે.
હવે “રૂઢ’ મૌનને અંગે વિચારીએ. મૌન શી ચીજ છે? દુનિયામાં મન” શબ્દ મૂક રહેવામાં વપરાય છે. તે જ અપેક્ષાએ તહેવાર છે. મૌનવ્રત કરનારા સુત્રત શેઠને મૌનથી કેટલો ફાયદો થશે? તે વિચારી લેવું. શાસ્ત્રીય પરિભાષિત મૌન કેને કહેવું? એવી રીતે રૂઢ “મન”
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૨. મૌન એકાદશીનું પર્વ
[૧૮૧
શબ્દને અંગે વિચાર્યું. એ સંબંધી જ્ઞાન રામ લક્ષમણ સાથે ફરનારા હોવાથી, રામનું નામ યાદ કર્યું એટલે લક્ષમણનું પણ સ્મરણ થાય. તેમ અહીં મૌન શબ્દને પારિભાષિક શબ્દ પણ સમજવું જોઈએ.
કેઈક કહેનાર નીકળે કે શાસ્ત્રોમાં મૌન શબ્દ જ નથી પણ શાસ્ત્રમાં મૌન માટે મોટું સ્થાન છે. તમે સામાન્યથી સાંભળ્યું હશે. = મોતિ વાત તે નિત્ત પાસા ? શાસ્ત્રમાં મૌનને સ્થાન નથી, એમ કહેનારા આચારાંગસૂત્રના આ વચનને ખ્યાલમાંલઈ ભૂલ સુધારી શકશે.
અભવી પણ પ્રરૂપણું શાસનની જ કરે. સમક્તિને દેખો છો? જૈન સમક્તિ ગણનારે હેય. મુનિપણું અને સમક્તિ એ બે જુદી ચીજ નથી. સુનિપણું તે જ સમક્તિ. આ બે એક કેમ બને? સમક્તિ એથે ગુણસ્થાનકે શરુ થાય. ૧૭ પાપસ્થાનક છૂટાં પણ હોય. જિનેશ્વરનાં તત્ત્વને માનનારા હોય, તે તે સમકિતી હોય. મુનિ પણ તને માનનારા છે. એમ મુનિપણું અને સમકિત એ બે એક બને.
સમકિત ત્રણ પ્રકારનું છે. રેચકની અપેક્ષાએ બીજા સમ્યક્ત્વવાળા છે, ચેથા ગુણઠાણાવાળા છે. દીપક-રેચક-કારક સમ્યકત્વ. દીપક કયું? ઘરમાં દી કરીએ છીએ. દીવાથી આખા ચેપડા ઉકેલીઓ, દિ કેટલા અક્ષર ઉકેલે? તેવી રીતે જૈન શાસનમાં પણ કેટલાક જીવે
એવા હોય છે કે-જે પિતાનાં હદયથી કેરા ધાર છે, તે મેક્ષ, સંવર, નિર્જરાને ન માને, તેમ અભવી મોક્ષને લાયક સંવર, નિજરને ન માને, છતાં તેને જૈનધર્મની પ્રરૂપણ કરવી પડે.
સંઘનું જોર લેવાથી અભવી હોવા છતાં પણ તે મેક્ષની પ્રરૂપણું કરે ! પ્રભુનાં એક વચનને ન માનનારને સંઘમાં સ્થાન ન આપે, તેથી અભવ્યને પણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સંવર-નિર્જરા–મોક્ષનું
સ્વરૂપ જણાવવું પડે. તમે જ વિચારે. તમે તે જમાલિને સાચે કહેશે પણ સ્કૂલ દષ્ટિએ કેણ સાચે? કરવા માંડેલામાં કોડ વિઘ્ન આવે ને કાર્ય ન પણ થાય, તે હવે કર્યું તેને કહ્યું કહેનાર સાચા કે કરવા માંડયું તેને કર્યું કહેનારા મહાવીર ભગવાન સાચા
Page #215
--------------------------------------------------------------------------
________________
રો.
દેશના મહિમા દર્શન
સ્થલ દષ્ટિથી જમાલી સાચા લાગે અને મહાવીર ભગવાનનું વચન સંદેહવાળું લાગે. કર્યાનું વચને ટંકશાળી કહેવાય. તે પછી મહાવીર ભગવાન કાચું કાપનારા ને? એક વાત ધ્યાનમાં રાખવાની. કલસા તલવાનાં કાંટા હોય, તેનાથી હીરા મોતી ને તેલાય, બારીક દષ્ટિવાળા ન હોય તે તેવું વિચારે. સૂમ દષ્ટિથી વિચારનારાને જ મહાવીરનું વચન સાચું લાગશે. -
જેન શાસનને સિદ્ધાંત રેડીયે. જે સમયે આશ્રવ-સંવરનાં પરિણામ, તે જ સમયે આશ્રવનું આવવું ને સંવર રોકાવાનું. બંધના પરિણામને સમય એ જ બંધ થવાને સમય, આશ્રવને જે સમય તે જ સમયે પરિણામને નિર્જરાને પરિણામ જે સમયે તે જ સમયે, નિરા. એક સમયમાં કર્યું ને કરું છું, તે બે વિભાગ કહ્યા છે. એક બારીક ભાગ સમયકાળને તેને પહેલે અને પછીને ભાગ ન કહેવાય. તેમ સમયમાં આરંભ સમાપ્તિને ભાગ જ નથી.
આરંભકાળ તે જ નિકાકાળ. નિકાળ તેજ આરંભકાળ. સેકન્ડમાં પહેલી સેકન્ડ અને છેલ્લી સેકન્ડ છે પરંતુ જેમાં આદિ સમાપ્તિ ભાગ જુદો ન પડે, તેમાં ક્રિયા અને નિષ્ઠાકાળ જુદા ન હોય. આ વાત આટલે જ રાખીએ.
જમાલિએ “કડેમાણે કડે ન કહ્યું “કડે કડે” કહ્યું. જાણે કે ન માન્યું, તે ખાતર તેને સંઘ બહાર મૂકવામાં આવ્યું. એક વચન ન માનવાથી જમાલિને સંઘ બહાર કર્યો. પ્રભુ મહાવીરે દીક્ષા લીધી ત્યારે સાથે કેઈ નહીં અને જમાલિએ દીક્ષા લીધી ત્યારે તેની સાથે દીક્ષા લેનાર ૫૦૦ તે રાજકુંવર ! જમાલિએ દીક્ષામાં કુટુમ્બને સાથે લીધું. તેની પત્ની એ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી ! જેની સ્ત્રી (પ્રભુની પુત્રી) પતિના પક્ષ તરફ છે. પિતા (મહાવીર)ને બદલે પતિના પક્ષમાં રહે છે! તેવા તે જમાલિને ભાણેજ ગણો કે જમાઈ ગણે, તેવાને પણ એક વચન ન માન્યું, એટલે સંઘની બહાર કરવામાં સકેચ ન રાખ્યું. આ બારીક દષ્ટિનું વચન ન માન્યું, તે તેવા જમાલિ સરખાને પણ શાસન બહાર કાઢે !
આટલું બધું સંઘ અને શાસનનું નિશ્ચલપણું હોવાથી, અભવીને
Page #216
--------------------------------------------------------------------------
________________
રર, મૌન એકાદશીનું પર્વ
૧૮૩ પણ પ્રરૂપણ તે મેક્ષ ને તેના સાચા માર્ગની જ કરવી પડે. શાસનથી વિરુદ્ધ અભવ્ય પણ ન બેલે, માટે જ તેઓને મોક્ષની માન્યતા નહિ હેવા છતાં સંવર-નિર્જરાને મેક્ષનાં કારણભૂત કહેવાં પડતાં. સાંભળનારાને માર્ગનું ભાન થાય તેના કારણભૂત અભવ્ય કે મિથ્યાત્વીનું વચન તે દીપક સમ્યકત્વ.
પ્રભુનું વચન પોતે માનનારે થાય તે રેચક સમ્યક્ત્વ. વાતેનાં વડાં કરવાનાં; તાવડી મૂકવાની નથી. વડાની વાતે કરવામાં તેલ કેટલું જોઈએ? તેવી રીતે રુચિવાળું સમ્યકત્વ, તે કિયામાં કંઈ પણ નહીં. કારણ સભ્યત્વે શ્રદ્ધા પ્રમાણે જ કિયા કરવાને તૈયાર થાય. સંવરનિર્જરાનાં જેટલાં કારણે જાણે, તેટલાં આ કરે, બંધ આશ્રવને છાંડે. આમ કારક સમ્યફવી, બંધ-આશ્રવ-સંવર–નિર્જરાને છેડવા અને આદરવાવાળી ક્રિયાની રુચિવાળે અને કરવાવાળે હેય.
આમ સમ્યક્ત્વ ત્રણ પ્રકારનું છે, તેને અંગે શાસ્ત્રકાર કહે છે કેકારક સમ્યકત્વ, તે મનપણું-મુનિપણું. મુનિપણું તે જ. એમ બંને એક બને. હવે મુનિ પણું શું ચીજ છે? માથું મુંડાવવું, ઓ લીધે તે મુનિપણું? તમને ઘણા કહેવાવાળા છે કે-મન ઠેકાણુ વગર એટલે શું? તે તેને કહેવું કે-તે સમ્યક્ત્વ. તેવુંય તારે કરવામાં શી હરક્ત છે? કે મનને બહાને ઢગ છે? મનને વશ કરવાના નામે ક્રિયાને લેપનારા ઘણા છે.
જે સમક્તિ તે જ મૌન. મુનિપણમાં અને સમકિતમાં ભેદ નથી. જે મુનિ પણું તે જ સમતિ. નિશ્ચયવાળા તે નિશ્ચયના નામે પડયા છે, મુનિપણું લીધું નથી, તેને હજુ વ્યવહારથી સમકિત છે. નિશ્ચય તે કર્યાને જ ગણનાર છે, નિશ્ચય વગરના પડેલા છે, મુનિપણાનું સ્વરૂપ કહે છે, મુંડાવવું વગેરે મુનિપણનું ચિહ્ન છે, સ્વરૂપ નથી. તે ચિહ્ન કેવળજ્ઞાનીઓને મંજુર છે, નહીંતર નવતત્ત્વમાં ભેદે જણાવતાં સ્વલિંગે સિદ્ધ થયા છે, એમ શું કામ જણાવ્યું ? ત્યાં એઘા વગેરેને સ્વલિંગ ગમ્યું.
અનંતજ્ઞાનીઓએ ત્યાગને સ્વલિંગ ગણાવ્યા છે, ત્યાગ મોક્ષનું લિંગ છે. તેને મૂકી દઈએ, તો નિશ્ચય વગરને અગ્નિ કે? ત્યારે
Page #217
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન કાળે ન કહેવાય, ધૂમાડે કાળે પણ તે તે અગ્નિનું લિંગ છે, અગ્નિનું સ્વરૂપ કહેતી વખતે ઉષ્ણતા કહેવી પડે, તેમ એ એ લિંગ છે, સ્વરૂપ નથી. ત્યાગ હોવા છતાં એ ન હોય તે મુનિ પણું નથી, કારણ કે એ પણ લિંગ ચિલ્ડ્રન છે.
મહાવીર ભગવાન સ્નાન નથી કરતા વગેરે હોવા છતાં તે પર્યાય, ગૃહસ્થ પર્યાય ગણ્ય છે, તે બે વરસના મુનિભાવ, મુનિપણમાં નથી ગણ્યા. ત્યાગની પ્રતિજ્ઞા કરે નહિ ત્યાં સુધી ત્યાગી ન ગણાય, ભરત મહારાજાને કેવળજ્ઞાન થયું પણ તેમને ઈન્દ્ર વંદના ન કરી. સાધુપણને વેષ લે, પછી તમને વંદન કરું, પ્રભુને મન:પર્યવ જ્ઞાન કયારે થયું ? ત્રીસ વર્ષે ત્યાગ કર્યો ત્યારે જ થયું.
આ બધું વિચારશું ત્યારે સાધુપણાનાં ચિહ્નમાં એ અને લેચ છે, પણ સ્વરૂપે મુનિપણું શી ચીજ છે? જગતના સ્વરૂપને ધ્યાનમાં, રાખે. જન્માદિથી જગત કેવું પડાયેલું છે? જગત્ નિસાર છે, અશરણ છે, એમ સમજી પિતાના આત્માના ઉદ્ધાર માટે તૈયાર થાય તેનું નામ જ મુનિપણું છે. આમ શાસ્ત્રમાં જણાવેલું મુનિપણાનું સ્વરૂપ છે. આ સમજી મૌન એકાદશીની આરાધના માટે કટિબદ્ધ થશે તે કલ્યાણદિ પામી મોક્ષમાર્ગમાં બિરાજમાન થશે.
Page #218
--------------------------------------------------------------------------
________________
દેશના
મનુષ્યકર્તવ્ય
મહાનુભાવ! આજને વિષય “ મનુષ્ય કર્તવ્ય” નામે રાખે છે. આ જીવ જે જે જાતિમાં જન્મે છે, તે તે જાતિનાં કર્તવ્ય, વગર ઉપદેશે કરે જ છે. બકરીના જન્મમાં જન્મેલે જીવ તેનાં કર્તવ્ય કરતે કરતે મરે છે, પાડા, ઊંટ, ઘેડા વગેરે પિતાનાં કર્તવ્ય કરીને જ પિતની જિંદગી પૂરી કરે છે. કોઈ પણ કર્તવ્યહીન હેતું નથી. જીવન ટકાવવું, દુઃખથી દૂર રહેવું, સુખ તરફ દેવું, આ કર્તવ્ય દરેક કરે છે. તેમાં ઉપદેશની જરૂર પણ પડતી નથી.
જાનવર કેના ઉપદેશથી પિતાનું કર્તવ્ય કરે છે? તેના કર્તવ્યનું ભાન પિતાની મેળે જ મેળવે છે, તે મનુષ્ય સરખી જાતિને કર્તવ્ય માટે ઉપદેશ શો માપવાનો? બીજાના જીવન માફક પિતાનું જીવન વહેવાનું જ છે. પછી તમારે કર્તવ્ય શા માટે? મનુષ્યને જ કેમ? દરેક પ્રાણુઓને કર્તાય રહેલાં છે. મનુષ્યપણું કર્તવ્ય કરવાનું જ છે. તેમાં ઉપદેશની જરુર નથી. “સ ઘાત પાથ ઉપર વા, ગેઇનથિને વાવમુવીરચંતે -કાં તો વાયુને રોગ, કાં તે ભૂત વળગેલું છે, કેને? શ્રોતા અર્થી ન થયે હય, શ્રોતા જિજ્ઞાસાવાળે ન થયે હોય ને તેને સમજાવવા માંડે !” ત્યાં અર્થીપણું નથી.
શ્રોતાનું અથાણું ન હોય ત્યાં સુધી તેને ઉપદેશ કરનાર વતા વાયુના રેગવાળે છે કે તેને ભૂત વળગેલું છે. મનુષ્ય સ્વાભાવિક તથાકય કરવાનું છે. ઉપદેશ દે કે ન દે.
બાળકને રડવાનું કોણે શીખવ્યું ? સુખમાં રાજી થવું, દુઃખમાં દિલગીર થવું તે બાળકને પણ શીખવવું પડતું નથી. એ જ્ઞાન ગર્ભ સિદ્ધ છે. એક બાઈને આઠ મહિનાને ગર્ભ થયો છે, હાથ બહાર નીકળી ગયે છે. શહેર હતું. ડેકટર ભેગા થયા. હવે ત્યાં છોકરા ! હાથ અંદર ખેંચી લે” એમ કહેવાથી છોકરે હાથ અંદર ન ખેંચી લે. કેમ?
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૬).
દેશના મહિમા દર્શન છોકરે સમજણવાળે નથી. ડોકટરેએ વિચાર્યું કે ઓપરેશન કરવું પડશે, હાથ અંદર બેઠવા પડશે. ત્યાં એક દેશી વૈદ્ય આવ્યો. તેણે કહ્યુંઃ માત્ર પાંચ મિનિટ મને આપશે ? માત્ર પાંચ મિનિટમાં કેસ બગડે તેમ નથી.
ડેકટરેએ કહ્યું-તું ઈલાજ કર. તેણે દિવાસળી મંગાવી, સળગાવીને હાથ પર ચાંપી એટલે બાળકે હાથ અંદર ખેંચી લીધે!
આ વાત પરથી સમજવાનું કે સુખની ઈચ્છા, દુઃખની અપ્રીતિ ગર્ભસિદ્ધ છે. જીવ ગર્ભમાં પણ સુખની ઈચ્છા, દુઃખની તરફ અપ્રીતિકરવાવાળો હોય છે. તેમાં ઉપદેશની જરૂર શી? વાત બધી ખરી. એક વાત
ધ્યાનમાં રાખવી. છ વર્તમાન સુખ-પૌગલિક સુખ તરફ જેવી દષ્ટિ રાખે છે, તેના હજારમાં ભાગની પણ દષ્ટિ ભવાંતરનાસુખની રાખતા નથી.
મહેલ કે મુસાફરખાનું ? હું કઈકની ધર્મશાળામાં ઉતરેલે મુસાફર છું. એક ફકીરને અંગે એવું બન્યું. બાદશાહના મહેલમાં વગર પૂછયે તેણે ઉતારે કર્યો.
બાદશાહ ત્યાં આવ્યું. અને કહ્યું: અરે-મુસાફર ! મુસાફરખાને માફક ઈધર કેસે નિશ્ચિત સો રહા હૈ?
ફકીરે કહ્યું-એ ભી મહેલ નહીં હૈ, મુસાફરખાના હૈ. રાજા કહે-મુસાફરખાના બહાર હૈ, યહ તે રાજમહેલ હૈ. ફકીરે કહ્યું–આપ મુસાફરખાના કીસકું કહતે હો? રાજાએ કહ્યું-“મુસાફીર ઘુમતા આવે, ઠેરે, ઔર ચલા જાય.”
ફકીરે કહ્યું-“તે ઈસી મહેલમેં તુમેરા વડ આરહા, ઔર ચલે ગયે! તુમ ભી ચલે જાયેગા ! ફીર તુમેરા લડકા આયા ! મુસાફરખાના ઓર મહેલમેં ક્યા ફરક હૈ!”
જેમ રાજ્યોમાં નિકાશની પ્રતિબંધી થાય છે તેમ ભવને અંગે જે મેળવીએ છીએ તે વસ્તુ નિકાશની પ્રતિબંધીવાળી છે. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા-આ ચારે ચીજો મેળવવા માટે રાતદિવસ મહેનત કરીએ છીએ, તે નિકાશના પ્રતિબંધવાળી વસ્તુઓ છે. અબજો રૂપિયા હોય પણ એક રૂપિયે લઈ જવા માગીએ તે સાથે ન લઈ
Page #220
--------------------------------------------------------------------------
________________
ર૩, મનુષ્યકર્તવ્ય
[૧૮૭
જઈ શકાય. હજારે સ્ત્રીઓમાંથી એક પણ સ્ત્રીને સાથે ભવાંતરમાં ન લઈ જઈ શકાય.
ચાર ચીજો પ્રતિબંધવાળી છે. રાજ્યમાં રહીને ગમે તેટલું આપે અને લે. પણ તે બહાર નહિ લઈ જવાય. આ ચારે ચીજો ભવના નિકાશની પ્રતિબંધવાળી છે. નિકળવા માગે તે વખતે એક પણ ચીજની નિકાસ ન કરી શકે.
હે બાદશાહ ! આમાં તું કેમ રાચે છે? આ મહેલ પણ મુસાફરખાનું છે. મહેલ કહો, ઘર કહો, હવેલી કહે, એ બધાં આ જીવને માટે મુસાફરખાનારૂપ છે. આ દષ્ટિ આવે ત્યારે મનુષ્ય ગણાય. વર્તમાન જીવન સુખી નિવડવું જોઈએ તેવી ધારણાવાળા તે જાનવર પણ છે. વર્તમાન જીવનને અંગે સુખનાં સાધને મેળવાવાળા અને દુઃખથી દૂર રહેવાવાળા દરેક હેય તેમાં નવાઈ નથી.
આ મનુષ્યજન્મ ૮૪ લાખ જીવનનીમાં ભટકતાં ભટકતાં મુશ્કેલીથી મળે તેવું છે. મનુષ્યને ૯ મહિના સુધી ગર્ભમાં રહેવું પડે. જાનવરાદિકમાં અલપકાળ ગર્ભમાં રહેવું પડે છે. ઊંધે માથે લટકવાનું માત્ર મનુષ્યમાં. તિર્યંચને તિર્ણ ગર્ભસ્થાન હોય છે. એ અવસ્થાએ તું જન્મ પામી, હજુ વિવેકમાં ન આવે, આવતા ભવનો વિચાર ન કરે તે તારી ગતિ શું? કુટુમ્બમાં અને કાયાદિમાં ગૂંથાઈ રહ્યો તે ભવાતરમાં તારી સ્થિતિ કયી?
ઘેર ઘેડ જ , અરે, માલિકનું કામ કરે, સંતાન પેદા કરે, આયુ પૂરું થાય એટલે ચાલતા થાય. શું લઈ ગયે સાથે? આપણે પણ ભવિષ્યનો વિવેક દયાનમાં ન લઈએ તે આપણી જિંદગી પણુ જાનવરની જેવી જાય. येषां न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं गुणो न धर्मः। ते मृत्युलोके भूवि भारभूता, मनुष्यरूपेण मृगाश्चरन्ति ।
મનુષ્યને વેષ લીધે છે. માત્ર મનુષ્યનું ચામડું ઓઢયું છે. શિયાળ, ગધેડા ઉપર વાઘનું ચામડું પહેરાવે તે ખરેખર વાઘ નથી. જેનામાં તપ,
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૮]
દેશના મહિમા દઈન
વિદ્યા, જ્ઞાન, નથી, જેનામાં ગુણુ, શીલ, ધમ નથી, તેવા મનુષ્યનું ચામડુ આઢી જાનવરરૂપે ક્રૂ છે, ભલે, મનુષ્યરૂપે હાવા છતાં ખરેપરતે જાનવરરૂપે છે. આ મૃત્યુલેાકમાં તેવા મનુષ્યા પૃથ્વી પર ભારભૂત છે.’
વિદ્યા દરેક મેળવે છે, ભીલ પણ પેાતાને લાયક કળા પેાતાના કરાને શીખવે છે. જીવનિર્વાહની કળા, ચાર-શિકારી-જુગારી પેાતાનાં છેકરાઓને શીખવશે. ચારા ભાઠ હાતા નથી, જુગારીએ મૂર્ખા હોતા નથી, તેએ ચાલાક માણસેાહોય છે. તે ગૂનાડા કરીને પકડાતા પણ નથી, તે પણ આપણે તેને વિદ્યા કહેતા નથી. કેમ ?
સા વિદ્યા યા વિમુક્તયે-તે જ વિદ્યા કે જે આત્માના બંધનાને છેડાવવાવાળી થાય. કમ ને છેડાવનારીન હાય તે વિદ્યાવિદ્યા નથી. જે મેાક્ષ માટે થાય, તેજ અને તેનું નામ વિદ્યા. તે વિદ્યા મળે જ મનુષ્યપણું, મેક્ષ મેળવવાની યોગ્યતા—શક્તિ, માત્ર મનુષ્યેામાં છે. નારકીએ ભયંકર દુઃખ વેઠે છે, લાંખી જિંદગીએ ધારણ કરે છે, પણ તેમને મેાક્ષની લાયકાત નહીં. દેવતા જે સમ પુણ્યશાળી ઠકુરાઈવાળા હેાવા છતાં તેમાં પણ મેાક્ષની લાયકાત નથી, તિય ચ અને નારકીમાં તે લાયકાત નથી. પણુ દેવતા પરાધીન નથી, શક્તિ વગરના વિવેક વગરના પણ નથી તે છતાં પણ તેઓ મેક્ષ કેમ ન મેળવે ? મનુષ્યા જ મેાક્ષ મેળવવાના ઇજારા લઈને કેમ બેઠા છે ?
આપણને આ પ્રશ્ન દેખીતી રીતે ગૂંચવાડાવાળા લાગશે. મનુષ્ય પાણીના પોરા અને ધાન્યના ધનેડા જેવા છે, પેારા પાણી વગર ન ટકે તેમ આ જીવન પાણી અને ધાન્ય વગર ન ટકે, તેની મેક્ષ મેળવવાની તાકાત શી રીતે ? દેવતા શી રીતે ન મેળવી શકે ? શક્તિ અધિકવાળા ને મૈાક્ષના અધિકારી આપણે તેમને ગણીએ છીએ. આ દરેક મતવાળાએ માન્યું છે. સવ` દેશે માનેલી તે ચીજ છે. અમે તે યુક્તિથી ચાગ્ય હાય તે જ માનવાવાળા છીએ. પરતુ સ્થિર બુદ્ધિથી તે વસ્તુ સમજો. ડાહ્યા અને ગાંડા વચ્ચેના ફરક
એક શેઠ સારી લક્ષ્મીવાળા હતા. કેઈ વખત રિદ્ર દશામાં આવી ગયા. ગણિતમાં, વ્યવહારમાં, ઇન્દ્રિયના વિષયમાં મતભેદને સ્થાન નથી.
Page #222
--------------------------------------------------------------------------
________________
ર૩. મનુષ્યકર્તવ્ય
[૧૮૯ ૨૪૨=૪, સાકરને ગળી કહેવામાં, કરિયાતાને કડવું કહેવામાં કોઈને મતભેદ નથી, પણ વિચારને મતભેદ ઠેકાણે ઠેકાણે છે. તેના જીવડાને મંદી થાય તે કૃત્રિમ છે. વેપારની રૂખ દરેક વખતે જુદી છે.
ઈન્દ્રિય વ્યવહારના વિષયમાં અકયામત રહે છે. વિચારમાં ઐકયતા રહેતી નથી. એક જ કુટુમ્બમાં એકને અમુક વેપાર કરવાને સૂ, એકને લાભ અને એકને નુકશાન. તેમાં મતભેદવાળા હોય છે.
તે શેઠે વેપારમાં ધન એયું. તેને અન્ન અને દાંતને વેર જેવું થયું. હવે શું કરવું ? જીવન, કુટુમ્બ ટકાવવાની મુશ્કેલી થઈ. અમુક શેઠ મારા કુટુમ્બને છે, તે સુખી છે, માટે હું તેની પાસે કંઈક માંગણી કરું. પછી તેનું શરણ લેવા માટે તેને ત્યાં તે આવે, ધનવાન શેઠે આ દરિદ્ર દશાવાળા કુટુમ્બીને છેટેથી જે. કાંઈક લેવા તે આવ્યે લાગે છે, તે તે યુક્તિ કરી લાંબો થઈ સૂઈ ગયો. દેવાની બીકે સૂતેલે જે. પેલા આવનારને એ ખબર નથી કે “મને દેખીને સૂવે છે.'
વિનય વશીકરણ છે.” મંત્રતંત્રના કાર્યો જે નથી કરી શક્તા તે વિનય કરી દે છે. આવનાર દરિદ્ર શેઠના પગ દાબવા લાગ્યું સૂતેલે શું ધારે છે? કેનેકર આવ્યું છે ને પગચંપી કરે છે. પા-અડધા કલાક થયે, એટલે પેલાએ ધાર્યું કે દરિદ્રી ગ જણાય છે, નેકર ધારી સૂતેલા શેઠે તેને પૂછયું-પેલ બેલા ગઈ?” આવનાર પામી ગયે કે “આ મને આવતે જઈ સૂઈ ગયું છે, અને મને બલા ગણાવે છે. આથી પગ દાબતાં દાબતાં બે કે એ બલા પગે વળગી છે. આ સાંભળી શેઠ ચમક્યા. તે સમજી ગયે કે-કપટ ખૂલ્લું થયું છે પછી તે બેઠે થયે.
તારામાં ને મૂર્ખમાં આંતરું કેટલું? પેલાએ આંતરું (શેઠ ને પિતાની વચ્ચે હતું તે) અંગુલીથી વેંતથી ભર્યું. એક-બે-ત્રણ ને ચાર આગળનું. મારા ને મૂર્ખ વચ્ચે એક વેંત ને ચાર આંગળનું આંતરું છે.
મૂળ વાત પર આવીએ. લાખ ને કોડ વચ્ચે એક પૈસાનું આંતરૂં. ડાહ્યા ને ગાંડામાં આંતરું કેટલું ? જે વિચારને વિચારથી ગળે, તે ડાહ્યો અને વિચાર આવ્યા ને ગળ્યા વગર પ્રવૃત્તિ કરે તે ગાડે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯o]
દેશના મહિમા દર્શન આવેલા વિચાર પ્રમાણે સાધુ વર્તન કરે તે તે ગાંડે. સભામાં ચૂંકવાની ઈચ્છા થઈ. ત્યાં ન થંકાય. બીજે જઈને થુંકે તે ડાહ્યો. અહીં જ વિચાર આ ને અહીં જ થંકે તે ગાંડે. વર્તન અને વિચાર વચ્ચે ગળણું મૂકે તે ડાહ્યો. ગળણું મૂકયા વગર પ્રવતે તો તે ગાડે.
મનુષ્ય મેક્ષ માટે લાયક, ને દેવતા નહીં, તેનું કારણ આ જ. દેવતામાં દેવાનાં વાંછાનાં દેવતામાં ઈચ્છા સાથે જ કાર્ય થઈ જાય. ઈચ્છા પછી વિચારવાનું સ્થાન હોય તે માત્ર મનુષ્યને ઈચ્છા થયા પછી, વિચારો થયા પછી, કાર્યના પરિણામને વિચારવાનું, પછી વર્તન કરવું તે મનુષ્યમાં છે.
મનુષ્યનું મુખ્ય કર્તવ્ય વિદ્યા મેળવવી, પણ તે કઈ ? ગાય ખેતરમાં ચરવા પેસે પણ આજુબાજુ જૂએ છે. જ્યાં ખેતરમાં રખેવાળ જુએ કે તરત જે વડ કૂદીને તે નેસે. ગાય પણ રા ખેતરમાં પેસે છે. ગાય જેવીમાં પણ ચતુરાઈ છે. મનુષ્યપણમાં જે એ જ ચતુરાઈ-વિદ્યા હોય તે તે કામની નથી. જે જન્મ, જરા, મરણના બંધનેને છેદવાવાળી થાય, મેક્ષ માટે જે વિદ્યા મેળવી હોય તે જ મનુષ્ય છે. નહીંતર મનુષ્યનું ચામડું છે અને તે મનુષ્ય જાનવર છે.
જે વિદ્યા મુક્તિ માટે થાય તે કઈ વિદ્યા ? • પિપટનું “અરે....અચરે રામ જેવું નહીં.
બ્રહ્મજ્ઞાની લવાભાઈ લ કરીને બ્રહ્મજ્ઞાની કહેવાતું. તેની વાતમાં ભલભલા લીન થઈ જાય. તેના (સત્સંગમાં) પરમ રાગી એક શાહુકાર છે. તે પરગામ જાય છે. ત્યારે બરી કહે છે કે ઘરમાં મસાલો ગેળ નથી.”
શાહુકાર કહે છે કે-હું રૂપિયે આપું છું, તે તે લઈ આવજે, હવાભાઈની ટકાના ગેળની જ છે ને ? બૈરી કહે-ઠીક.
પેલા ભાઈ તે ગામ ગયા. અને બાઈને રૂપિયે આપે. ગેહઠીમાં નિપુણ લવા ભાઈ મેટા, એટલે બાઈ તેની લાજ રાખે છે. એક ખૂણે ઊભી રહીને છોકરા સાથે રૂપિયે ને તપેલી આપ્યાં. છોકરે જઈને લવાભાઈને કહ્યું-ગળ મંગાવે છે, તે આપ.
Page #224
--------------------------------------------------------------------------
________________
ર૩, મનુષ્યકર્તવ્ય
[૧૯૧
લવાભાઈ વિચારે છે કે તે ભાવ પૂછતી નથી, માલ જતી નથી, તે તેલ કયાં જેવાની છે? કૂતરા પણ ન સંઘે તે ગોળ આપે અને પાંચ શેરને બદલે કા શેર આપે ! પેલી બાઈ ગોળ લઈને ચાલી, ઘેર આવી. દાળશાકમાં તે ગોળ નાંખે. બીજે દિવસે ધણી પરગામથી ઘેર આવે. શાકનું ફેડવું ખાય છે, તે મોંમાં પેસે નહિ ! કારણ? તે ગેળ ખરાબમાં ખરાબ હતો. અફીણ કરતાં બૂર. બૈરીને પૂછે છે કે- આ છે શું?
બૈરીએ બધે તપાસ કરી, કહ્યું કે બીજી કઈ ચીજ નવી નથી પણ આ ગોળ નવી ચીજ છે અને તે ખરાબ હશે.
ધણીએ કહ્યું-ગળ લાવી કયાંથી? ૌરી કહે–લવાભાઈને ત્યાંથી
ધણી કહે તેમાં શું પૂછવું? બાઈએ ગોળ તપાસવા કહ્યું–પણ ધણીને લવાભાઈ ઉપર ભરોસે હોવાથી તે ગોળ તપાસતે નથી. બૈરીએ ચાખીને કહ્યું-આ ગોળ જ એ છે. પિલે કહે- લવાભાઈ તે વખતે દુકાને નહીં હોય, માટે ત્યાં જઉં, તે બદલી આપશે. એમ ધારી ગેળ પાછો આપવા જાય છે. લવાભાઈ કહેઃ આ ભાઈ! પેલે શાહુકાર કહેઆ ગેળ ખરાબ છે, ચાલે એવું નથી, માટે તે બદલી આપને !
લવાભાઈ કહે-ગોળ નાખ ઉકરડે, અને તે તેને જોઈને આશ્ચર્ય થાય છે કે-“આટલું આટલું બ્રહ્મજ્ઞાન સાંભળ્યું, છતાં તને હજુ તીખું કડવું થાય છે! ખેરે છે, એવા વિચાર આવે છે? આટલા વરસ તે સાંભળ્યું શું ?” પણ પિતે કર્યું શું ? એ લવાભાઈ વિચારતા નથી ! આવા વિદ્યાઓની વાતો કરનારા હોય તેમાં તેમનું મનુષ્યપણું નથી.
તપસ્યા પણ જોઈએ. તપસ્યા ન હોય તો તે વિદ્યા મનુષ્યપણને ઠગનારી બને છે. આવી વિદ્યા મનુષ્યપણાનાં ઘરેણાંરૂપ બનતી નથી. તપ કરી દુઃખ સહન કરવા માંડયું તે કેવી રીતે? ધ્યેય ભજકલદારનું હોય તે તપમાં કલદારને જ ભજવાની વાત હોય. આ પ્રકારનું તપ કાયકલેશ છે. આવા કલદારના ધયેયને લીધે વાસના તો “ચામડી તૂટે પણ દમડી ન છૂટે, તેવી જ હોય, પરંતુ તેઓ હાથના પોલા હોય એટલે એ
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૨]
દેશના મહિમા દર્શન
દાનવાળા પણ નથી. બાંધી મુઠ્ઠીવાળા લુચ્ચાઈ કરી શક્તા નથી, માટે પોલે રાખતા હોય છે. એવી જ્ઞાનશક્તિ, તપશક્તિ, દાનશક્તિ, મનુષ્યપણાનું ભૂષણ નથી.
' વિદ્યા, તપ, દાન સાથે પવિત્ર વર્તન હોય, તે જ શોભાવાળું છે. પવિત્ર વર્તનવાળું દાન-તપ-વિદ્યા શેભાપાત્ર છે. તે ન હોય તો તેવાઓનાં વિદ્યાદિક મનુષ્યપણાને ભાવનાર ન બને, માટે પવિત્ર વર્તન જોઈએ. તેથી પાંચે ઈન્દ્રિ ઉપર કાબૂ મેળવનારા તેઓ થાય. ક્રોધાદિક ઉપર કાબૂ મેળવનારા થાય. તે નવ ઉપર કાબૂ ન રાખે તે બીજા ગુણે શભા પામી શકતા નથી. એ નવ પર કાબૂ હોય છતાં જે જે લાયક ગુણે જોઈએ, તે ન આવ્યા તો તે દારુડીયા જેવા ગણાય, માર્ગાનુસારીને અંગે ૩૫ અને શ્રાવકને અંગે ૨૧ ગુણે કહ્યા છે. લાયકપણ સાથે રહેવાવાળા ગુણે ન હોય તો તે મનુષ્યપણને શોભાવનારા ન બને. નિર્વ્યસનપણું ગુણ સાથે જોઈએ. આટલું બધું છતાં પણ એક વાત ધ્યાનમાં રાખવાની.
દમણ ગયા હશે. જૂનું ને નવું દમણ છે. વચમાં ખાડી છે. બે ભાગે શહેર છે. શેઠ બીજા શહેરમાં જવા હોડીમાં બેઠા. શેઠને ખલાસીએ પૂછયું–કેટલા વાગ્યા છે ? ઘડિયાળ બતાવ્યું. જે. ખલાસી કહે-હું જોતાં શીખે નથી. એ બે આંકડા વાંચતા આવડતા નથી. તેવામાં ટાવરમાં ટકેરા વાગવા માંડ્યા. શેઠે કહ્યું-ગણુ ખલાસી કહેગણતાં શીખે નથી. શેઠે કહ્યું–તારી અડધી જિંદગી એળે ગઈ
એવામાં વચમાં ખડક આવે. ખલાસીએ કહ્યું-શેઠજી ! તરતાં આવડે છે?” શેઠે ના કહી.
ખલાસીએ કહ્યું –તો સમજો કે–તમારી તે આખીયે જિંદગી પણીમાં ગઈ. વહાણ ડૂખ્યું અને શેઠ તરવાનું ન જાણે તેથી શેઠની આખી જિંદગી ગઈ! વેપારી હતો, ભણે હતો છતાં જિંદગી ગૂમાવી. કેમ? તરવાની આવડત વિના. એમ આપણે ભવમાં-સંસારમાં વહી રહ્યા છીએ, તે વખતે વિદ્યા-તપ-દાન–શીલ મેળવ્યાં, પણ તરવાનું સાધન ધર્મ ન મેળવ્યો હોય તો શું થાય? તરવાનું ન જાણતા હોવાથી શેઠે બધું ગુમાવ્યું.
તમારી આવતા ભવની બેંક કેશુ? અહીંનું કરોડોનું નાણું, સ્ત્રીઓ ગમે તેટલી હોય છતાં તે ત્યાંની બેંક ચેક સ્વીકારે તેમ નથી. પર્વત જેવડી કાયા હોય તો પણ ત્યાં નહીં સ્વીકારાય. ત્યાં ઓફિસ કોની છે ?
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૭. મનુષ્યક વ્ય
[૧૯૩
કંચન-કામિની દુિની ઓફિસ નથી. માત્ર ધર્મ કે પુણ્યની એક્સિ છે. તેને ચેક ન. લીધો હોય તો ભલે તમે દાન વન રાખનાર હોય છતાં પણ તરી શકે નહીં; માટે કહે છે કે—જેને વિદ્યા ન હોય, તપ, દાન, શીલ ન હોય, ગુણુ ન હોય, ધર્મો પણ ન હોય, તે મનુષ્યભવમાં માત્ર ભારભૂત છે. મનુષ્યના રૂપમાં તેએ મૃગલાએ માફ્ક જગતમાં ચરે છે’
દરેક જીવા એ તાંતણે બંધાય છે. તે તાંતણા છે :-કમને કલેશ. પૂર્વનાં કર્મો ભાગવવાં અને નવાં બાંધવાં. આ સંસારમાં દરેક જીવ આ એ તાંતણાથી જ ખંધાયા છે. ‘તું મનુષ્ય છે, તેવા પ્રયત્ન કર, તારાથી જ તે કામ અને તેવુ છે. કર્મ અને કલેશ અન્નને અભાવ કરી ચિદાન દસ્વરૂપ તારા આત્માને મનાવ.' આમ મનુષ્યનાં કર્તવ્યે અતાવ્યાં વિશેષ માટે આગળ.
Page #227
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવરૂપી ક૯પવૃક્ષ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB GSERESS
(૨૦૦૦ માગશર વદ ૪, ગોધરા, ગુહ્યાન ઉપાશ્રય
સોમપ્રભ આચાર્ય મહારાજ ભવ્યના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવે છે કે આ જગતમાં કલ્પવૃક્ષ વૃક્ષામાં ઉત્તમત્તમ ગણાય છે. ઈચ્છિત પૂરવા માટે સમર્થ હોય તો માત્ર કલ્પવૃક્ષ ગણાય. પણ કલ્પવૃક્ષને અર્થ એ છે કે-કલ્પનામાં આવ્યા પછી ફળ આપે. વસ્તુ જાણવી જોઈએ, તે સારી માનવી જોઈએ ને તે મળ્યાની ઈચ્છા કરે ત્યારે કલ્પવૃક્ષ ફળ આપે પરંતુ આ મનુષ્યભવ કલ્પવૃક્ષ કરતાં પણ ચઢીયાત છે. કારણ તમે દુનિયાદારીના દરેક વિષયોને જાણી તપાસી શકે છે કે તે ઈષ્ટ છે કે અનિષ્ટ છે, તે જાણી, તે મેળવવાની કે તેને છેડવાની મહેનત-પ્રયત્ન કરી શકે છે.
એક એવી ચીજ છે કે જે તમારી કલ્પનાની બહાર છે. તે છે તમારે આત્મા. તેને સ્પર્શી, રસ, ગંધ, રૂપ, શબ્દથી જાણતા નથી. બધે આધાર આત્મા ઉપર છે, અને તેનું જ-આત્માનું જ જ્ઞાન આપણને નથી! જે આત્માની ઉપર જ્ઞાન ને સુખને આધાર છે તે આત્માને આપણે પીછાની શકતા નથી !
બે ઝવેરી હતા. જંગલમાં ભૂલા પડ્યા. વચમાં ભીલનું ઝૂંપડું આવ્યું. ત્યાં વિસામે કયે. ઝવેરીએ પિતાની પાસેના મેતીના પાણુની માંહોમાંહે વાત કરે છે. એક કહે છે કે-આ મેતી તો પાણીને દરિયે છે દરિયે. આ વાત ભીલે સાંભળી. કપડાને તે મેતીને અડકાયું ! પણ કપડીને છેડે ભીને ન થયે એટલે ભીલે નક્કી કર્યું કે- દુનિયામાં આવા ને આવા ગપ્પા હાંકનારા પડ્યા છે. દરિયાના પાણીની વાત કરે છે અને કપડાને છેડો સરખો પણ ભીને નથી થતો. તે ગમાર ભીલ તળાવ-કૂવાના પાણુને પણ સમજે છે. ખેતીના પાણીને (તેને) તે ભીલ પાણી સમજી શકતા નથી. ભીલ સ્વપ્નમાં પણ મોતીનાં પાણીને ખ્યાલ કરી શકતું નથી.
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૪. મનુષ્યભવરૂપી કલ્પવૃક્ષ
આથી ઝવેરીની સાચી વાત પણ ભીલને ગપ્પાં જેવી લાગી. તેમ આપણે પણ શામાં ટેવાયાં છીએ? પાંચ ઈન્દ્રિયના વિષયમાં અટવાયા છીએ. જમ્યા પછી ખાઉં....ખાઉં ખાઉં. આટલું જરા બતાવે તે પણ બટકા ભરવા જઈએ. નાના છોકરાય લાકડાનું ચુસણીયું રાખે છે. શાથી? ભૂખને લીધે તે નથી રાખતા. એક જ ખાવાની લત પડી ગઈ છે. બસ, ખાવું-ખાવું ને ખાવું.
પછી સમજણું થયા. આગળ વધતાં મિત્રે મળ્યા, પછી રમતની લત લાગી. માબાપ બેલાવ્યા કરે તે પણ રમતમાં જ જીવ. લંગોટીયા મિત્રો જ્યાં ઊપડયા ત્યાં તે પિતે જાય. તેને માબાપ શેધ્યા જ કરે.
એ પછી જ્યાં નિશાળમાં દાખલ થયા ત્યાં અભ્યાસની લત પછી વેપારમાં જોડાયા ત્યાં ધનની લત લાગી. “અહીંથી લઉં કે તહીંથી લઉં, પછી કુટુમ્બમાં પર એટલે મારી બાયડી_મારાં છોકરાં ની લત. તેમ કરતાં વૃદ્ધાવસ્થા આવી. એટલે એ બધું વિસારીને “કેડ, માથું, શરીર દુખે છે; એ દુઃખની જ લત,
આખી જિંદગીમાં, જે મૂળ આત્મા છે, તેની લત ક્યારેય લાગી? બાળપણથી તે વૃદ્ધાવસ્થા સુધીની તમામ અવસ્થાઓ તપાસો. જુદી જુદી લતમાં જીવન પૂરું કરાય છે. તેમાં મૂળ ધણું–આત્માને જ્યારે તપાસ્ય? તેને તપાસવાને વખત કાઢ? “કાજીની કૂતરી મરે ત્યારે ગામ શોક પાળે. કાજી મરે ત્યારે કંઈ નહી. કાજીની કૂતરી જેવી બીજી લતે માટે બધું કરીએ અને આત્મા માટે કશું નહીં ?
આત્મા અતીન્દ્રિય છે. ઈન્દ્રિયને વિષય ન હોવાથી તે કેમાં વિવાદને વિષય બની રહે છે. સુંવાળું, ખરબચડું, ગળ્યું, કડવું તેમાં કેઈને મતભેદ નથી. ઈન્દ્રિય સિવાયની (આત્માની) બાબતમાં તમારા એક મત નથી. બજારમાં રૂખ તેજી-મંદી. મંદીના જીવડાને મંદી જ દેખાય, તેજી કૃત્રિમ દેખી ફેંકી દે છે. તેજીના જીવોને તેજી જ દેખાય, તે વળી મંદીને કૃત્રિમ દેખે. એ ભેદ કેમ પડયા? કહે કે-પ્રત્યક્ષ ઇન્દ્રિયને સાક્ષાત્ વિષય નથી.
ખાટું, મેળું, તીખું તે પ્રત્યક્ષ વિષય હતા. લડાઈ લડનાર
થી.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
- દેશના મહિમા દર્શન
જીતની ઈચ્છાએ જ લડાઈ લડે છે, છતાં એક જ કેમ જીતે છે? કેમ તેમાં ભેદ પડે? મનના વિષયને અંગે દુનિયા એક મતે ચાલતી નથી. જયારે મતના વિષયમાં મતભેદને પાર નથી તે આત્મા મન કરતાં પણ પર છે. આવો ઈન્દ્રિયના વિષયની ક૯૫નાથી અતીત આત્મા હોય તે આત્માનું શુદ્ધ સ્વરૂપ મોક્ષ તે કલ્પનાતીત હોય જ. તેથી આપણામાં કેટલાક-મોક્ષ, મહારાજે કહ્નો માટે માનવે જોઈએ.” એમ કહે–એ રીતે મેક્ષની હા પાડે પણ મિત્રો ભેળા થાય ત્યારે મેક્ષમાં ખાવાપીવા હરવાફરવાનું નથી એવું એવું બોલવા માડે. હા, એટલું ધ્યાન રાખે કે મા,બાપ, ગુરુ આગળ આમન બેલાય.
એણે પરમ સુખનું સ્થાન ખાવાપીવા આદિમાં માની લીધું.
બીજી બાજુ તપાસીએ. આ ગુલામી નાબૂદ થઈ, તે લડાઈમાં કયા ગુલામેએ હથિયાર ઉપાડ્યા ને લડાઈ થઈ. ગુલામી નાબૂદ કરનારા સામે હથિયાર ઉપાડયા. કેમ? તેઓ ગુલામીને ગેલ સમજતા હતા. બિચારા, ગુલામી ન સમજતા તેને જ સારી ગણતા હતા. પોપટ,પારેવાને પાંજરામાં રાખે. પછી એ એ ટેવાઈ જાય કે તેને ઊડાડી મૂકે તે તે ફરી ત્યાં જ આવ્યા કરે. પાંજરાપોળમાં પારેવાં છે, તે ઊડે જ છે-કોણ બેલાવા જાય છે એમને પિતાની મેળે જ હતાં ત્યાં આવે છે. તે ટેવાઈ ગયા છે. ગુલામીમાં ટેવાઈ ગએલા ગુલામીને જ સારી માને. તેવી જ રીતે આ શરીર–કેદમાં આપણે ટેવાયેલા છીએ.
શરીર કેદખાનું. ખરેખર આ શરીર કેદખાનું છે. જેલ સળગી જાય તો કેદીને સળગવું જ પડે. સુખદુઃખ શાના લીધે છે? દુનિયાદારીની આપત્તિ શાને લીધે છે? ભટકતી જાતપણુ કેવળ આ પાંજરાના લીધે જ છે. એટલા માટે શ્રી મુનિસુંદરસૂરિજીએ જણાવ્યું કે
देहे मुमुह्य कुरुषे किमयं न वेत्सि, देहस्थ एव भजसे भवदुःखजालं । लोहाश्रितो हि सहते घनघातमग्निर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૪. મનુષ્યભવરૂપી કલ્પવૃક્ષ.
[tee
દેહમાં મૂ’ઝાઇને ધન-ધાન્ય—અગ્નિ આદિનાં આરભસમાર ંભાનુ પાપ કેમ જાણતા નથી? આ શરીરથી તું ટેવાઇ ગયા છે. શરીર એ જ હું, હું એ જ. શરીર, આત્માને તે હિંસામમાંથી બહાર કાઢી નાખ્યા છે.શરીર રાગી-નિરોગી તો હું રાગી-નિરંગી, હું ઊંચા તા શરીર ઊંચું;
આવી દશા સમજીને તું શરીરમાં મૂંઝાઈને દુનિયાનાં બધાં પાપા કરે છે. તે બધાં પાપાનું કારણ શરીર છે. પરંતુ ખ્યાલ રાખેા કે–સરકાર ગુનેગારને સજા કરે છે, તે સાધનદ્વારાએ જ સજા કરે છે. આ કરાજા સજા ભાગવે છે તે આ શરીરદ્વારા. સાગરોપમે સુધી નરકમાં દુ:ખ ભોગવાવે છે, તે શરીરદ્વારાએ જ ભગવાવે. ત્રણ ગતિમાં તે દુઃખ લાગવાવે છે.
કોટીધ્વજને ઘેર ધાવણેા છેકરા હાય, હવે તેનુ ઘર દેવાળિયું અન્યુ હોય તે છોકરાને કઇ છે ? છેકરાને શાખ-આબરૂના ખ્યાલ નથી, ફક્ત ખાવા-પીવાના જ ખ્યાલ છે તેમ તમને ખ્યાલ છે કે મેાક્ષ ખાવા પીવામાં કામ ન લાગે. આ ઠેકરાના વિચારો તે અક્કલની ખામીથી કે વાસ્તવિકતાથી છે ? આબરૂની કિંમત છેાકરાને ન હેાય.
"
દુનિયાદારીમાં-એના વિષયમાં માચેલા-રાયેલા આત્માના સ્વરૂપનેમેાક્ષને સમજે નહીં, તેથી મેાક્ષમાં ખાવાપીવાદનુ સુખ નથી, એમ કહ્યા કરે. એ જ ખાળક સમજણુમાં આવે ત્યારે તે વખતે કયાં મારી આબરૂ હતી' એમ કહે. અક્કલ આવ્યા પછી આબરૂની કિંમત સમજે. તેવી રીતે અહીં પણ મનુષ્ય વિચાર કરે, ત્યારે ખાવું, પીવુ ઓઢવુ' વગેરે આત્માને કે શરીરને ? શરીર પાંચ ભૂતનું પૂતળુ છે, તેને ઉપયેગી વસ્તુ ન મળે એટલે મેાક્ષમાં ખાવાનુ' નહી. વગેરે વિચારો થાય. મેાક્ષની તુલના પાંચ ભૂતના પૂતળાં સાથે કરી. ! પિતાએ કોડનુ દેવાળું કાચું, છતાં નાના બાળકના મગજ પર અસર કશી નથી. તેવી રીતે આ આત્માને પણ આ શરીરના કેદમાં-પાંજરામાં એટલી અધી દઢતા થઈ ગઈ છે કે–તે પાંજરાને લીધે આત્માની શી દશા થઈ છે ? તેનેા ખ્યાલ તેને નથી.
આ શરીરરૂપી પાંજરામાં નાખીને ક`રાજા સજા ભાગાવરાવે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
દેશના મહિમા દુશન
જેમ સરકારને હદબહારના ગૂનામાં નાઈલાજ રહેવુ પડે છે. એક વધ કર્યાં તે ફ્રાંસી, અને ૧૦ ગૂના વધના કર્યા તા પણુ એક જ ફાંસી. પણ ખાકી નવ ગૂનાનું શું?સરકાર દશ વખત ફ્રાંસી દેતી નથી. પહેલાં તેમાં છીડીવાળા કાયઢા હતા. પહેલાં ફાંસીની સજામાં ‘ગૂનેગારને ફાંસીએ લટકાવવે.' હતુ. એકવાર સારા શ્રીમતે ખૂન કરેલું કા'માં તેને કેસ ચાલ્યા. તેણે એરિસ્ટર ઊભા રાખ્યા. બેરિસ્ટર કંઇ ખેલે નહીં. મારે કંઇ નથી કહેવું.' કેસ સાબિત થયે. તેણે ક્રોસ પણ ન કર્યા. ચાજ કરી જજે તેને આરોપી ઠરાજ્યેા.
પેલેા શ્રીમંત સમજે છે કે મારા એરિસ્ટર મારા બચાવ કરશે, એરિસ્ટરે ના પાડી કે ' મારે કઈ નથી કહેવુ.' હવે કોને ઉપાય ન રહ્યો. શેઠ બેરિસ્ટરને કહે છે કે આ શું ?” શેઠને સજા થઈ. સા અમલમાં મૂકવાના દિવસ આળ્યે, શેઠને માંચડે ચડાવ્યો કે તરત એરિસ્ટર માંચડો તેાડી નાંખ્યા અને કહ્યુ “ વાંચે, કાયદામાં એમ લખ્યું છે કે-‘ગુનેગારને ફાંસીને લાકડે લટકાવવા.’ ખસ, લટકાવી દીધા. લખેલી સજાના અમલ થઇ ગયા.કાયદામાં‘મારી નાંખવા’ એમ નથી લખ્યું....
66
સરકારી હાદારા વીલે મુખે પાછા ગયા. પછી કાયદામાં સુધારો કર્યો કે-મરે ત્યાં સુધી લટકાવવેા.’ આમ પહેલાં છટકબારી હતી, તે વખતે દસ વખત પણ સજા કરી શકે. હવે તે છટકબારી વગરના ચોખ્ખા કાયદો છે. જીવ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી ફાંસીના લાકડે લટકાવવા,” તેમાં પણ કોઈએ દસનાં ખૂન કર્યાં, તેમાં એક ગુનાની સજા થઇ, બાકીનાં નવનું શું? ત્યાં સરકારની સજા ચાલી શકતી નથી. સાવરકરને ફાંસી દીધી ત્યાં તેણે કહ્યું કે આ જન્મ કે આવતા જન્મ માટે ? હું અનેક જન્મ માનનાર હિન્દુ છું.' એમ અહીં ગૂનાની સજા થઈ, પરંતુ આવતા જન્મ પણ તમારે માટે છે, આગળ અહીંયાની સરકારની સત્તા નથી; પરંતુ રાજાની ચારે ગતિમાં રખડાવવાની સત્તા છે.
•
અહીં આ પાંજરામાં રાખે, ત્યાં શરીરરૂપી પાંજરામાં રાખે તે જ સજા બજાવી શકે. ‘ફેફ્ળ પણ મનતે’ભલે શરીરરૂપી કની
Page #232
--------------------------------------------------------------------------
________________
હિલ
ર૪. મનુષ્યભવરૂપી કલ્પવૃક્ષ કેદમાં રહેલો છે માટે ભવદુઃખ ભજે છે. આગને કઈ ઘણું મારતું નથી. લેઢામાં તે પેસે એટલે લેઢાની સાથે અગ્નિને પણ ઘણુ ખમવા પડે.
અગ્નિ ઘણુના માર શા માટે સહન કરે છે?
અગ્નિ લેઢામા પેઠો તેથી. આથી કહે છે કે-રમત મનાય આકાશની જેમ અનાશ્રયપણામાં–મેક્ષમાં મઝા છે. આકાશને ઘણ વાગતાં નથી કારણ કે તે કઈમાં પેસતું નથી. તે શરીરના બંધનથી નિરાળે હોય તે જન્મ, જરા, મરણદિ દુખ સહન કરવાનું હોય નહીં.
કપનાતીત સિદ્ધિસુખ આ મોક્ષ જે આપણી કલ્પનામાં પણ ન આવે તે કલ્પનાતીત મેક્ષ છે. એવું ફળ જેમાંથી મળે તેવું ઝાડ તમને મળ્યું. મનુષ્યભવરૂપ કલપવૃક્ષ મળ્યું. તેનું ફળ મેક્ષ છે. તેમાં કેવાં પ્રકારનું સુખ છે તે વચન–અગોચર હોવાથી અહીં અનુભવ બહારનું દૃષ્ટાંત બિભત્સ છે, પણ સમજવા લાયક હોવાથી તે અપાય છે.
બે છોકરીઓ ઠેઠ બાળપણથી બેનપણી હતી. કેનું ઘર કર્યું તે ન ઓળખાય. બે જણ એવી રીતે વર્તે કે પિતાનું જ ઘર છે. સૂવું, બેસવું વગેરે સાથે જ હોય. આવી બેનપણુઓ ક્યા ઘરની છોકરી છે તે ન વર્તાય-ન જાણું શકાય. બે જણ એ વિચાર કર્યો કે-આપણા માબાપ લગ્નની વાત કરે છે એમાં એવું છે શું? બન્નેમાં એક મેટી હતી અને બીજી નાની હતી. માટીનાં લગ્નની વાત કરે છે. નાની કહેલગ્ન માટે આટલે આડંબર કરે છે, તે તેમાં શું છે તે મને કહેજે.
મેટીનાં લગ્ન થયાં, તે સાસરે ગઈ. પતિસુખ અનુભવ્યું. પછી નાનીએ પૂછ્યું કે શું સુખી જે કે સખીપણામાં ભેદ નથી, આંતરે પણ નથી, પણ વાત જ અનુભવની, તે વચનના અનુભવથી બહાર છે. ત્યાં મોટી શું કહે?
આત્માના અનુભવની વાત હોય ત્યાં તે કેવી રીતે કહેવાય ? મહારાજ, મને મેક્ષ દેખાડે.” મોટી કાંઈ કહેતી નથી ત્યારે નાની કહે છે કે હવે તું આંતરે શીખી, હવે તારું હૃદય ચકખું નથી, પણ તે હૃદય બતાવી શકાતું નથી. એમ નાની સમજતી નથી, તેમ મેક્ષ
Page #233
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
બતાવાની ચીજ નથી. જે વસ્તુ જ્ઞાની પુરુષોનાં જ્ઞાનથી જ જાણી શકાય, તે ઈન્દ્રિયેના વિષયથી શી રીતે જાણી શકાય?
મોક્ષ અતીન્દ્રિય વિષય છે જે કલ્પનામાં ન આવી શકે. એવી અતીન્દ્રિય વસ્તુ પરીક્ષામાં ન આવવાથી તમે તેની માંગણી ન કરી શકે, છતાં તમને મોક્ષને રસ્તે લઈ જઈમેક્ષ અપાવી દે, તેવી તાકાત આ મનુષ્યભવરૂપી વૃક્ષની છે.
આ મનુષ્યપણુરૂપી વૃક્ષ, એવું જબરજસ્ત છે કે તમને તે કલ્પનાતીત ફળ આપી શકે છે. બીજ વાવ્યા સાથે ફળ ન થાય. અંકુરથડ–ડાળાં-પાન-ફૂલ અને પછી ફળ થાય. વચલાં ફળ કયાં? એમાં જિનેશ્વર મહારાજને કેમ માનવા? એ પૂજ્ય કેમ? અમે પૂજક કેમ? હીરા સારા ચિહવાળા હોય તે ઘરની આબાદી કરે, કેટલાક કાક પગા હોય તે ઘરમાં ન રખાય અને બીજાને પણ ન અપાય. તેને જંગલમાં દાટી દેવા પડે.
આપણે પણ હીરા. જિનેશ્વર મહારાજ પણ હીરા. તેઓ સદુલક્ષણ, આપણે કાકપદા. કર્મરાજા નચાવે તેમ આપણે નાચીએ છીએ. કર્મરાજાનાં પાત્ર આપણે છીએ. જ્યારે તીર્થકરે કર્મરાજાને પાત્ર બનાવનાર છે. તીર્થંકર પણું એ પણ પુણ્ય નામકર્મ છે. તેને પ્રભાવે શાસન પ્રવર્તાવી કર્મરાજાને પાત્ર બનાવે, આ વાત જણાવવા માટે “જિન” શબ્દ રાખે. કષભ-મહાવીર ન રાખતાં “જિન” શબ્દ રાખે. તેવા તે જિનેશ્વરે, પિતાના અનુયાયીઓને જણાવે છે કે-“તમે કર્મરાજાને પાત્ર બનાવે, તે જ મારા અનુયાયી., તે જણાવવા માટે “જિન” શબ્દ વાપર્યો છે. આપણે જીતનારી પ્રજાને માનનારા છીએ. હવે તે જિનશબ્દ વચનથી અને મૂતિ ઉપરથી કેવી રીતે સાબિત થાય છે તે અગ્રે–
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રાવકકુળની મહત્તા
૨ ૨૫
(૨૦૦૦, માગશર વદી ૫ ગુરૂવાર રાખડકી-ગોધરા) जिनेद्रपूजा गुरुपर्युपास्ति, सत्त्वानुकंपा शुभपात्रदानं । गुणानुराग श्रतिरागमस्य नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥
શ્રાવક પિતા તરીકેને વારસે. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવે છે કે-દરેક મનુષ્ય પોતાના જીવનના નિર્વાહ માટે, શરીરરક્ષણ માટે, આબરૂ વધારવા માટેનાં આર્થિક સંજોગ સુધારવા માટેના પ્રયત્નો વગર ઉપદેશે, પોતાની મેળે જ કરે છે. એક વાત લક્ષમાં લેશે કે શારીરિક રક્ષણ કણ નથી કરતા? શું જાનવરે રક્ષણ નથી કરતા?
જાનવર પિતાને ઉપદ્રવથી બચવા માટે પ્રયત્ન તે કરે જ છે. ગાય વીયાણી હોય ત્યારે તમે માલિક હોવા છતાં નજીકમાં ન જઈ શકે. શેરીમાં કૂતરી વિયાણું હોય. રેટ ખવડાવનાર પણ તેની નજીક ન જાય. સંતાનપાલન માટે પોતે ધ્યાન રાખનારી તે જાત છે; એટલું જ નહીં પણ દુનિયાદારીમાં તમે ઘર વેચે છે, તેમાં ઘરની માલિકી વેચી છે. તે તમારા નહિ પણ બીજા બધાના હક્કને એમ ને એમ રાખીને. શેરીમાં રહેવાવાળા કૂતરા બીજાને પિતાની શેરીમાં પેસવા ન દે.
જાનવરો પિતાનું મમત્વ હંમેશાં સાચવે છે. નીચી જાત પણ પિતાની માલિકી હંમેશાં સાચવે છે. તમે ઘર વેચ્યું. તેમાં ભેગવટો વે. શરીરના બચાવ માટેની કિયા તથા સંતાનના બચાવ માટેની કિયા જાનવરે પણ કરે છે. તે ઉપરથી સમજાશે કે–તે ક્રિયામાં ઉપદેશની દરકાર હોતી નથી. તે પછી ઉપદેશની જરૂર શામાં હોય?
અપ્રસિદ્ધ અર્થને જણાવનાર તે શાસ્ત્ર શાસ્ત્ર સફળ કયારે કહેવાય? જે વાત પોતાની મેળે પ્રવતી ન
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૨]
દેશના મહિમા દર્શન
હેય, દુનિયામાં સિદ્ધ ન હોય તેવી વાત જણાવે, ત્યારે શાસ્ત્ર સફળ ગણાય. ૭૭=૪૯ એ બધા જાણે છે. જે વસ્તુ પ્રવર્તેલી હોય, તે વસ્તુ માટે શાસ્ત્રકારે ઉદ્યમ કરતા નથી. તે માટે ઉપદેશ કરે તે શાસ્ત્રકારપણાને ન શોભાવે. જે પદાર્થો નિશ્ચિત થએલા ન હોય, તે પ્રદાર્થો સમજાવે ત્યારે શાસ્ત્ર સાર્થક ગણાય. શરીર-કુટુમ્બ આર્થિક કારણ માટે જે કરાતાં કર્મો, તે કર્મોને અકર્મમાં સ્થાન આપતા નથી, નહીંતર ઝાડે જવું-દાતણ-બીડી-ચા-પાણ એ પણ તમારી અપેક્ષાએ ખર્કર્મ ગણવા જોઈએ,
ભાવ નવકાર અનિષ્ટનું નિવારણ ને ઇષ્ટની પ્રાપ્તિ બતાવે તે શાસ્ત્ર. જે કાર્યમાં અનિષ્ટનું નિવારણ હય, ઈટની પ્રાપ્તિ હોય તે જ ઉપદેશ શાસ્ત્રકારને હેય. શાસ્ત્રકારો ભલે આ ઈષ્ટ થશે તે ન જણાવે. ઘણી જગ્યા પર શાસ્ત્રકારે તે જણાવી દે છે. નવકાર તમે બધા જાણે છે. કેટલાક પાંચ જ પદ ગણે છે. ચાર બાકીનાં પદ તે નથી ગણતા. લંકા વગેરે પાંચ પદ ગણે છે. તે બિચારાને ખ્યાલ નથી કે નવકાર બતાવનાર મહાપુરુષે જણાવ્યું કે-આ રસ્તે નવકાર ગણે, તે તમારે ભાવ નવકાર ગણાય. સર્વ પાપના નાશ માટે નવકાર ગણાય, તે જ ભાવ નવકાર. અરિહંતને નમસ્કાર કર્યા છતાં પાપના નાશ માટે તે ન ગણવામાં આવે તે ભાવ નવકાર ન ગણાય. અભને પણ તે બુદ્ધિ હોય છે.
કૃષ્ણજીએ બે કુંવરને હુકમ કર્યો કે સવારે તેમનાથજીને જે પહેલાં વંદન કરે તેને શ્રેષ્ઠ ઘેડ ઈનામ આપું. કુટુમ્બને ધર્મમાં કેવી રીતે પ્રવર્તાવતા હશે? તેઓ સમજતા હતા, કે કૂકા અને રોડાને વારસો મિથ્યાત્વીને ત્યાં જન્મ્યા હતા તે પણ મળવાનો હતે. મુસલમાનને ઘેર જમેલે છેકરે પિતાના બાપદાદાની સ્થાવર-જંગમ મિલક્તને માલિક છે. તે તેવી રીતે તમારે ઘરે જન્મેલો છોકરે સ્થાવર-જંગમ મિલકતને માલિક થાય તો તે તમારે ત્યાં જ તેની વિશિષ્ટતા શી ? આ એક વાત.
બીજી વાત બાપની પાસે રહેલી મિલક્તએ છેકરાને બાપ ન આપે ને રફેદફે થવા દે, તે તે બાપની કિંમત શું? મરતાં સુધી છોકરાને મિલક્ત
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૪, શ્રાવકકુળની મહત્તા
[૨૦૩
આપે નહીં કે બતાવે જ નહીં તે બાપની કિંમત કેટલી ગણાય? આપણે પણ જૈનધર્મ રૂપી અપૂર્વ વિધાન મેળવ્યું. તે બાળકને ન સોંપી શકીએ, કેત્તર માર્ગ બાળકને ન મેળવી આપીએ, તે આપણું કુળમાં ને સ્વેચ્છના કુળમાં છોકરે જ , તેમાં ફરક ન રહ્યો. - તમારે ત્યાં જન્મેલો કેત્તર સંસ્કાર માગે છે. રાજાને ત્યાં છોકરે જન્મે ત્યારથી તે રાજ્ય માંગે છે. રાજ્ય ન મળે તે તેને હકક છીનવા ગણાય. શ્રાવકકુળમાં જન્મેલા બાળકે લકત્તર માર્ગ માગે જ છે. બાળકોને લેકોત્તર માર્ગ પર ન ચડાવે તે તેના હકક પર માતપિતા છીણી ફેરવે છે. તે છેકરે જમાઈને જે મિલકત લખી આપે તેવા બાપને જુલમી ગણીએ છીએ.
શ્રાવક વર્ગની આ ભાવના હોવી જ જોઈએ કે-મારા છોકરાને જેવી મારી દ્રવ્ય મિલક્ત મળે છે તેવી જ મારી ભાવ મિલકત પણ મળે. તેવી મારી ભાવ મિલક્ત પણ લેનારા તેઓ હોવા જ જોઈએ. પિતાના જીવનના ભોગે પણ ધર્મસંસ્કારને વારસે તેમને આપે.
શ્રાવકપુત્રને ભવાંતરમાં પશ્ચાત્તાપ એક શ્રાવક છે, ધર્મિષ્ઠ છે. છોકરો બધી કળામાં હોંશિયાર છે પણ “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા એ અવગુણ છે. બાળકોમાં મીઠાશ ખાવા, પીવા, ઓઢવાની ટેવ હોય. નાસ્તિક બુદ્ધિવાળાને “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા” હેય, વિચાર કર્યા વગર મનમાને તેમ બેલનાર આ છોકરો છે. તે વેપાર-ધંધામાં ચાલાક છે. શ્રાવકે જોયું કે–આ બધું ખરું. નિકાશના હું બાળકને પ્રતિબંધવાળી ચીજ આપવાને ને પ્રતિબંધ વગરની ચીજ નહીં આપવાનો. રેડા (મકાન વ૦) અને રૂપિયા, નિકાશના પ્રતિબંધવાળી ચીજ છે, તે આગળના ભવે નહીં લઈ જઈ શકાય. ધર્મ જ માત્ર પરભવમાં લઈ જઈ શકાશે.
દુનિયામાં બધે મતભેદ છે. જીવને કઈક માને, કઈક ન પણ માને, પણ મેળવેલું મૂકવાનું છે. તેમાં કેઈ ને મતભેદ નથી શ્રાવક પિતાને થાય કે મેળવેલી ચીજ મૂકી દેવાની છે તેને વારસો
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦]
દેશના મહિમા દર્શન છોકરાને આપું છું.ખાલી તિજોરી વારસામાં તે સંપાય તેને ઠગાઈ કહેવાય બાપે દીકરાને ઠગે કહેવાય તેવી જ રીતે ધન અને મિલકતને છેકરાને વારસો આપે છે તે નિકાશના પ્રતિબંધવાળી ચીજને વારસો આપે. જે ચીજ ભભવ કામ લાગનારી તે ધર્મ-ચીજને સદ્દભાવ છોકરામાં નહીં, નામ-નિશાન નહીં !
માટે બાપે વિચાર્યું કે મારા બાળકને ધર્મ સમજાવે જોઈએ. એકવાર ત્યાં સારા વિદ્વાન સાધુ આવ્યા.બાપે કહ્યું: “બેટા! ગુરુ મહારાજ આવા વિદ્વાન છે, તેમની પાસે જા તે ખરો. કથન તે સાંભળ. વ્યાખ્યાન સાંભળ, છોકરાને ત્યાં જવું નથી, પણ લેકમર્યાદા એટલે બાપના કહેવાથી તે ગયે, મહારાજે પુણ્ય-પાપનું નિરૂપણ કર્યું. એક કલાક તેણે સંભળાવ્યું પછી ગુરુએ તેને પૂછ્યું કે આ જે કહેવાયું તેમાં તું કાંઈ સમજે ?
છેકરે કહે કે-ના, કારણ કે તેટલી વાર મેં તે દરમાંથી મુકેડા ૧૦૮ વાર નીકળ્યા, તે ગણ્યા. સાંજે બાપ મહારાજ પાસે આવ્યું ને તેણે પૂછ્યું તે આમ બન્યું,” તેમ બાપને મહારાજે જણાવ્યું.
કાર્યોમાં વિદને આવવાથી મનુષ્ય પાછા પડે, તે મનુષ્ય કે જાનવરની ગણતરીમાં નથી. જાનવર પણ બીજી ત્રીજી એમ અનેક ફાળ મારે છે, શેઠે જોયું કે ફકર નહીં, પછી ગુરુ પાસે તે આવતે તે થયે, બીજી વખત કેઈક આચાર્ય આવ્યા. બાપે કરીને કહ્યું કે આચાર્ય મહારાજ પધાર્યા છે, માટે આજે તું ત્યાં જજે અને મેં સામું જોયા કરજે. તે ત્યાં ગયે. મહારાજે કલાક સુધી ધર્મોપદેશ આપે, પૂણ્યને પ્રતાપ સમજાવ્યો અને તે છોકરાને પૂછયું–મારી વાત તારા ધ્યાનમાં ઉતરી? પેલે કહેઃ “હા, તમે કલાક બેલ્યા તે દરમ્યાન તમારે હેડી ૧૦૮ વાર ઊંચ-નીચે થયે, હવે શું કરવું? કરે ગુરુ પાસે જાય પણ તેને તવ લેવાની વાત નથી.
આવી સ્થિતિ છતાં શેઠ વિચારે છે કે વર્તમાન ભવનું ચિંતવન જાનવરે પણ કરે છે, પણ ભવિષ્યના ભવ માટે ચિંતવવું જોઈએ.” છેવટે તે શ્રાવકે પ્રભુની મૂર્તિ ઉપર તરત દષ્ટિ જાય, તે માટે ઘરનું બારણું નીચું કર્યું, અને સામે ભગવાનની મૂત્તિ બેસાડી, પરિણામે
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૪. શ્રાવકકુળની મહત્તા
૨૦૫
કરાને મન નહી. છતાં પ્રભુનું દર્શન થઇ જવા માંડયું. ક્રમે કરીને તે શ્રાવક અને છોકરો બન્ને કાળ કરી ગયા, પૂણ્યને પલટો થયે અને તે છેકરા દરિયામાં માછલૢ થયા.
શાસ્ત્રકારના સામાન્ય નિયમ છે કે-એ આકાર સિવાય ખીજા બધા આકારના મત્સ્ય હોય. વલયાકાર અને નળીયા આકાર, એમ એ આકારના જ મત્સ્ય ન હેાય. મચ્છે (માછલા)ના આકારનો વિચિત્રતામાં આજે નવાઈ લાગે તેમ નથી. મદ્રાસ મ્યૂઝિયમમાં તે અનેક આકારમાં જોવા મળે છે. એવામાં પ્રતિમા આકારના મત્સ્ય છેકરાના જીવ-માછલાના જોવામાં આવ્યેા. તેને અપૂતા લાગી. તે તેને સાથે ખ્યાલ આવ્યા કે કોઇક જગ્યાએ આવા આકાર જોયા છે. એ તેથી જ છેકરાના જીવ માછલાને. જાતિસ્મરણ થયું.પછી તેણે પોતાના પૂર્વ ભવ જોયા. તેને લાગ્યુ કે—શ્રાવકને ભવ મીઠા હતા, આ ભવ કડવા નીકચૈા, તેના તેને પ્રશ્ચાત્તાપ થયા. વસ્તુ બગડયા પછી આપણી ભૂલથી તે વસ્તુ નાશ પામી હાય તા પશ્ચાત્તાપ થાય. તે ( છેકરા) માછલાને તે વખતે પૂર્વ ભવે મહારાજે જે એ કલાક કહેલું તે સ્મરણમાં આવ્યું, એટલે તે માછલાએ આત્મસાક્ષીએ તા લીધાં, અનશન કર્યુ અને તે માãા મરીને દેવલાકે ગયા
..
માબાપેાએ છોકરાઓને લેાકેાત્તર માગે રાખવા માટે ધર્મોનુ નિશાન સમર્પણ કરવા માટે કટિબુદ્ધ રહેવુ જોઈએ, તે જ શ્રાવક કુળમાં જન્મ્યા સફળ.
શાંમપાલકનુ` વંદન.
ઘોડા છાકરાને આપવા હતા તેમાં કૃષ્ણ મહારાજે શુ કહ્યુ ? ‘તેમનાથજીને પહેલું વંદન કરે તેને ઘોડા આપવે. તે અપૂર્વ ઘેાડે છે, વાસુદેવ સરખા ત્રણ ખાંડના સ્વામી પણ મારાં માળખચ્ચાં ધર્મોમાં જોડાય એવી તમન્ના રાખે છે. ઘરનાં છેકરાં માટે આ ઇચ્છા રાખી સામાયિક લે, અને તેમાં કહેા : આ કરશે તેને આ ચીજ આપીશ, તેમ રાખ્યું. પાસ થાય તો સાયકલ, ઘડિયાળ લાવી આપુ. પાસ થવાને જેવી તમારી લાગણી તેમાંની શતાંશ લેાકેાત્તર તત્ત્વ માટે લાગણી છે? આળી કરે તો હીરાકંડી આપું, તેમ કહ્યું છે ? પણ તેની દરકાર જ નથી. કૃષ્ણમહારાજ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦]
દેશના મહિમા દેશન
અવિરતિ વાસુદેવ પણ ખાળકા માટે લોકોત્તર માની લાગણીવાળા છે, શાંખ અને પાલક એ કુવરને આ વાત કહી કે-પ્રથમ વંદન કરનારને ઘેાડો આપીશ.' આ વાત સાંભળીને વચમાંથી પાલક, કે—જે તૈમનાથ ભગવાનની મહત્તા સમજતે નથી, તેણે ન જોઈ રાત અને ન જોયુ અંધારું. તે ચાર વાગે નીકળ્યા.
ખીજી ખાજી શાંખ હતા. તેણે વિચાયુ : તેને ઘેાડો મળ્યા કે ન મળ્યા, પણ આત્માના લાભ માટે વંદન કરવાનું છે. આથી તે ચાર વાગે ઊઠી, તેમનાથજી હતા તે દિશામાં વંદન કરી, આવશ્યક કરી અજવાળુ થયા પછી વંદન કરવા માટે ગયા.
“પ્રથમ હું આવ્યા છું, તેમ કૃષ્ણજીને કહેજો.” પેલા ચાર વાગ્યે પહેાંચેલા પાલકે પ્રભુ તેમનાથજીને કહ્યું. એમ કહીને તે ચાલ્યા ગયા. સાંબ જયણાપૂર્ણાંક દ્વાદશાવતું વંદન કરીને ગયા.
કૃષ્ણમહારાજે સવારે તેમનાથજીને પૂછ્યું કે-એ કુવરમાં પ્રથમ વંદન કરનારને ઘેાડો આપવાના છે, માટે પ્રથમ કાણુ આભ્યા હતા?’ પ્રભુએ હવે શુ કહેવુ...? પ્રભુએ કહ્યું–પાલક આન્યા તે પહેલાં શાંએ વિધિ સહિત વંદન કરી લીધું છે.’ વંદન શાંએ પ્રથમ કર્યું. પરંતુ અહીં પ્રથમ આવ્યા હતા પાલક, પણ તેને તેમનાથને વંદન કર્યુ નથી ! પણ તેણે કહ્યુ કે કહેજો કે-પહેલા પાલક આવ્યા છે, એમ કહીને જ ચાલ્યા ગયા છે ! આથી કૃષ્ણજીએ શાંખને ઘેાડો આપ્યા. કેમ ? તેણે ભાવથી વંદન કર્યું. અહીં આવી વિધિપૂર્વક વ ંદન કર્યું. અહીં પાલકે તે માત્ર આવીને કહ્યું કે‘પ્રથમ આવ્યા છું.' બસ ! વંદન કર્યું" નથી.
સુવ પાપના નામને મુદ્દો રાખે ત્યારે જ શાંખના જેવા નમસ્કાર થાય છે. સ્થાનકવાસીઓએ પાંચ પદના નમસ્કાર સાથે આ વાત જોડી દીધી. નમસ્કારમંત્રમાં જણાવેલા પાછલના ચાર પદમાંની અનિષ્ટતા નિવારણની ઇષ્ટની સિદ્ધિની નમસ્કારના ફૂલને જણાવનારી વાતને છેડી દીધી! ગૃહસ્થના ખર્ક કયા? દેવપૂજા વગેરે ખર્કમાં, ઈંટની સિદ્ધિ અને અનિષ્ટ નિવારણ કેવીરીતે કરે છે તે અત્રે.
Page #240
--------------------------------------------------------------------------
________________
નીતિ-ન્યાયને જણાવનાર
8 શના કૂકે તે “નર D*888***88%88%863****** *** (૨૦૦૦. માગશર વદી પ્રથમ ૬. ગુહ્યાન ઉપાશ્રય, ગોધરા.)
હિદુશબ્દની વ્યાખ્યા. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–જાંબુડાને ઝાડે જાંબુ જ પાકે. કેરી જાંબુડાને ઝાડે ન પાકે. જેવું ઝાડ હોય તેવું જ ફળ થાય, તે નિયમ છે. તે નિયમાનુસાર જણાવે છે કે-તમે પણ વૃક્ષ તરીકેનું મનુષ્ય જન્મરૂપ વૃક્ષ છે. મનુષ્યભવ એક વૃક્ષ છે. નારકી, તિયચ, દેવતાને ભવ એ વૃક્ષ નથી. તે ભને વૃક્ષ ન કહ્યા ને મનુષ્ય ભવને જ વૃક્ષ કેમ કહ્યું?
નર” શબ્દ જાહેર છે પણ એ દુનિયામાં જાહેર “નર’ શબ્દને અર્થ કેઈને ખબર નથી.
હિન્દુ’ શબ્દથી કોઈ અજાણ્યા નથી પણ તે શબ્દને અર્થ ખૂણે ભરાઈ ગયું છે. મુસલમાનોને “હિન્દુ શબ્દનો અર્થ કાફર તરીકે કરે પડે છે. મુસલમાને વચમાં રહેનારા. તુર્કસ્તાન, ઈરાન, કાન્સ, પિટું ગીઝ પણ હિન્દને ભાગ છે. આથી તેઓએ શત્રુ તરીકે હિન્દુ શબ્દ બદલ કાફર શબ્દ નથી વાપર્યો. નહીંતર યુરોપીયને માટે પણ કાફિર શબ્દ વાપરત. તેઓ તે હિન્દુ શબ્દને જ અર્થ કાફર કહે છે. આમાં ખાસ કારણ એ છે કે તેઓ હિન્દુથી બહુ જ બળે છે.
મુસલમાનોને પણ પૂછોને કે--તમે પોતે હિન્દુ શબ્દ જાણે છે, તેઓને વ્યવહાર પણ જાણે છે, છતાં કાફર ગણે છે તેની જડ કઈ છે? તેઓ ખુલાસે નહીં કરી શકે. કારણ? તેને અર્થ કેઈના ખ્યાલમાં નથી. મુસલમાન, કીશ્ચિયન, યહુદીઓ એ સર્વ ધર્મવાળાએ ન્યાયના નામે કયામતના નામે એક દિવસ માન્ય છે સારાં અને નબળા કર્મ કરવાવાળાઓને ન્યાય આપવાને એક જ દિવસ માન્ય છે ! તે દિવસે બધા
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૮]
દેશના મહિમા દર્શન
જીને ઘરમાંથી ઊભા કરશે. તે દિવસે સારા કર્મવાળાને બેસ્તમાં અને ખરાબ કર્મ કરવાવાળાને જખમાં મેકલશે, તેમ તેઓ પણ માને છે.
ક્યામતના-ન્યાયના દિવસને માને તે મુસલમાન દેખમાં નાખશે તે તે ઠીક, પરંતુ તેઓ પાછા તેમાંથી નીકળશે કયારે? જખમાંથી નીકળશે કયારે ? તેમ પૂછો તે ખાસડું લઈ તે ઊભું થાય ! કેમ? બેસ્ત અને દેજખ પછીની અવસ્થા તેમના ગુરુએ કહી નથી. સ્વર્ગ, નરકમાંથી નીકળવાનું કે તેમના ગુરુને પૂછી શકે નહીં. તે એ લોકોની માન્યતા.
તમારી માન્યતા “મવાત્મવં હિંveતે તિ : એ છે. એક ભવથી બીજે–ત્રીજે-થે ભવે તેમ હિન્ડયા (ચાલ્યા) જ જવાનું માને તે હિન્દુ હિન્દુના મત પ્રમાણે આત્મા મુસાફર છે જ્યા સુધી મોક્ષ ન મળે શિવન જાય, ત્યાં સુધી તેને એક ભવથી બીજે ભવ ચાલ્યા જ કરવાનું. આત્માને એવું માને તે હિન્દુ, મુસાફર તરીકે આત્માને માનનાર હોય તે હિન્દુ, ચાહે શૈવ હો, વિશુ હોય, તેઓ તમારાથી જુદી માન્યતાવાળા છતાં આત્માને હિન્ડના માનનારા છે.
હવે તમે અનેક જન્મની વાતો કરે એટલે તે (મુસલમાને ) ચીડાય. તેના પગમ્બરે-કે ઈસુએ આમ કહેલ છે. શું ? “ પેજ પૂત' મુદ્દો ચાલે ત્યાં સુધી ઠીક, દલીલ ખૂટે એટલે કોધથી તે પૂરે. તેથી મુસલમાને હિન્દુને કાફિર કહે છે. હિન્દુ શબ્દ આ આત્માને મુસાફર તરીકે ગણાવનારા હોવાથી એ લોકોને કહે ઝેર લાગે. તેથી હિન્દુ શબ્દને કાફિર અર્થ તે કહેવા લાગ્યા. આ અર્થમાં નહીં જે જ ભાગ ઉતારે છે. તેવી રીતે “નર’ શબ્દ પણ પ્રસિદ્ધ જ છે, છતાં “નર શબ્દના અર્થમાં કેઈ ઉતર્યા નથી. જાતિભેદને અંગે નરનારી શબ્દ રાખ્યા છે. મૂળ ભેદને વિચાર કર્યો જ નથી.
એક વાત ખ્યાલમાં લેજે. દેવતવ, ગુરુતત્તવ અને ધર્મતત્ત્વની બાબતમાં દર્શનકાર વચ્ચે મતભેદ હોય, પરંતુ ગણિતમાં જાતિભેદ સ્થાન નથી. આચારમાં-રિવાજમાં જાતિભેદને સ્થાન છે, પણ ગણિતમાંહિસાબમાં તે ભેદને સ્થાન નથી. તેવી રીતે દેવગુરુધર્મ ત્રણેનાં સ્વરૂપને અંગે દર્શનકારે વચ્ચે મતભેદને સ્થાન છે, પણ વ્યાકરણ, કોષ, કાવ્ય તેને અંગે દર્શનભેદ-જાતિભેદને સ્થાન નથી.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૬. નીતિ-ન્યાયને જણાવનાર તે “નર
રિક
તે વ્યાકરણની અપેક્ષાએ 7 ધાતુ નયે. નીતિ જાળવનારી કોઈપણ જાતિ ચારે ગતિમાં હોય તો માત્ર મનુષ્યની. તિર્યંચ, નારકીમાં નીતિ નથી. દેવતામાં પણ ઈન્દ્ર એ જ વિચારે છે કે કયારે બીજાનું વિમાન પડાવી લઉં. પાડોશી રાજ્યની તકરાર હોય. સરહદની તકરાર સુકાય જ નહીં, તેવી જ રીતે સૌધર્મ ઈન્દ્ર અને ઈશાન ઈન્દ્ર તેની તકરાર સુકાય જ નહીં.
એવી રીતે તકરારવાળા છતાં અંકુશવાળા છે. મર્યાદા બહાર નથી. આપણી તકરાર “હું હું એવું હથિયાર રાખ્યું છે, કે બૂઠું ન થાય. યુક્તિને બુઠ્ઠી કરી શકાય. સામે કહે કે મારે આ હકક ડૂબે છે, તે આપણે કહીએ કે તારે આ હક રાખીએ છીએ, એમ એ બધાનું એસડ છે, પણ “હુંનું એસડ નથી.
આપણે મનુષ્ય થયા. ન્યાયને માટે “નર' શબ્દ ધારણ કર્યો. નીતિને ઘડનારા, પિષનારા તેથી નીતિના શબ્દને જ ધારણ કરનારા હોવાથી નર. નીતિનું જીવન હોય તો નર, નહીંતર ઢોર. તેથી સૌધર્મ–ઈશાન બંનેના ઈન્દ્ર તકરાર વખતે સનકુમારના ઈન્દ્રને યાદ કરે, તે ત્યાં આવે. આવીને જે ચૂકાદો આપે તે બંનેને માન્ય. બંને ઈન્દ્રોને તે ચૂકાદો કબૂલ કરવો પડે. ઈન્દ્ર પણ કેઈનું પડે તે મને જડે' તેવા લેભી હોય છે.
રાજાની સભામાંથી મુગટ કોઈ ચોરી ગમે તેવું કદાપિ સાંભળ્યું નથી. ઈન્દ્રમાં અને દેવતામાં એ બને છે, પણ ભાગીને જાય કયાં? કૃષ્ણરાજીમાં મુગટ ચોરી દેવતા કૃષ્ણરાજીમાં પેસી જાય, ઈન્દ્રની સભામાં આ સ્થિતિ! તેવી સ્થિતિમાં આ નર શબ્દ લાગુ ન કર્યો ! નર શબ્દ નીતિન્યાયને જણવનાર છે, તેથી તે મનુષ્યમાં જ લગાડ્યો,
કર્મને સર્વથા ખસેડી નાંખવાની તાકાત નારકી, તિર્યંચ કે દેવતામાં નથી. માત્ર તે તાકાત નરમાં જ છે. આત્માને કર્મથી સ્વતંત્ર બનાવવો તે મનુષ્યથી જ બની જ શકે છે. નીતિ સાચવે, અને અન્યાયને દૂર કરે, આવી રીતે મનુષ્યની સ્થિતિ હોવાથી મનુષ્યના ભવને વૃક્ષની ઉપમા આપી, હવે તેનાં ફળો કયાં? -
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૦]
દેશના મહિમા દર્શન
જિનેન્દ્રપૂજા. દરેક દર્શનકાર દેવ-ગુરુ-ધર્મને માને છે. ત્રણ તત્વને ન માને તે દર્શન જ નથી, આર્યસમાજને પરમેશ્વર તે માનવા જ પડે, તેઓ ભૂલ્યા મૂર્તિમાં-અર્ધા મુસલમાનને સંસ્કાર, મુસલમાન અને હિન્દુમાં મૂર્તિ અને વર્ણાશ્રમને ફરક. પેલાએ હથિયારથી મૂતિ તેડી. આર્ય સમાજીઓએ વાગબાણથી વર્ણાશ્રમ બગા. જેવું મુસલમાનોને મૂર્તિ પર ઝેર, તેવું જ આર્યસમાજીને પણ મૂર્તિ પર ઝેર. આર્યસમાજી કાંચીમાં ગયે. હનુમાન વગેરેની મૂર્તિ પર ટીકા કરે છે. કહેવા લાગે કે-હનુમાન-રામની મૂર્તિ ઉપર ચડાવેલ હાર ઉંદર તાણી જાય તે મૂર્તિ તમારું શું ભલું કરશે ? એ મૂતિ તમારું શું કલ્યાણ કરશે? સનાતનીઓ પણ ત્યાં આવ્યા હતા. સનાતનીની સભાએ મળી એક કિસ્સો કર્યો. કાલે આમ કરે. આમ કરાંચીમાં બનેલું.
મૂતિની માન્યતા, દયાનંદજીની સારી છબી ફક્કડ મઢેલી હતી, તે છબીને ગધેડાને પૂંછડે બાંધી તેથી ગધેડે કૂદાકૂદ કરવા લાગે. સાથે સનાતનીઓ ઢેલઝાલર વગાડતા હતા. દયાનંદજીની છબીને લાતે વાગી. જેમ જેમ ગધેડો દેડે છે તેમ તેમ લાતો વાગે છે. પેલે આર્યસમાજ ઉતર્યો છે, ત્યાં ગધેડાને લઈ ગયા. પેલા આર્યસમાજીએ આ દેખીને ફરિયાદ કરી મારા ગુરુનું અપમાન કર્યું. સનાતની મહેમાને કોર્ટમાં બોલાવતાં હાજર થયા.
કેટે પૂછયું–તમે આ રીતે સરઘસ કાઢ્યું હતું? સનાતનીઓએ કહ્યું-હા.
કેર્ટ કહે–દયાનંદજીની છબી ગધેડાના પૂંછડે બાંધી હતી? પછી તે ગધેડાને ઢોલ વગાડી ચમકાવ્યું હતું ?
સનાતનીઓ કહે-સાહેબ! પહેલાં એમને પૂછવું જોઈએ કે તે ફટાને માને છે? દયાનંદજીનું નામ તે અમે તે સરઘસમાં નથી બેલ્યા. પછી તે ઉશ્કેરાયા કેમ? પિતે ફેટાને માને છે કે મૂર્તિને માને છે? ફેટાને ચાહે તે થયું, તેમાં તેને શું? મૂર્તિને માનતે નથી છતાં તેને આટલું દુઃખ થયું તે કાલે રામચંદ્ર ને કૃષ્ણની મૂર્તિ માટે તે
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૬. નીતિ-ન્યાયને જણાવનાર તે ‘ન
[૧
ખાલી ગયા તેમાં અમને કેવું થયું હશે? મૂર્તિને નહીં માનનારાને આમ થયું' તે માનનારાની લાગણી દુભાય કે નહી ??
પેલે કેાર્ટીમાં નાદાન ઠર્યાં. પાતાના માટે મૂર્તિનુ ં ખરુ, માત્ર તમારા માનેલ દેવની મૂર્તિ માટે તે આ સમાજીને વાંધા છે! આ વાત એક બાજુએ મૂકીએ. તેએ મૂર્તિને નથી માનતા પણ પરમેશ્વરને તે માને જ છે. પરમેશ્વરને માનવામાં બે મત નથી. તા ક્રક ક્યાં છે? જૈન-જૈનેતરના દેવ, ગુરુ, ધર્મ,
ભાટ અને ચારણુ એ જતા હતા. એમાં વાત થઇ. ચારણુ ગાવાવાળા-ભાતને ચીડવવા માટે ખેલ્યા કે–ભાટ ભાટ ભાટુડા, ગળે બાંધે ચાટુડ.' ભાટને થયું કે-મારી મશ્કરી કરી,' આ તા ભાટ-ચારણની જાત. ભાટે કહ્યું ‘ચારણ ચારણ ચારણીએ, ગળે માંધ્યું ઘંટીનું પૈડું !
કહેવાનુ તત્ત્વ કે–ભાટ, ચારણનું અનુકરણ કરવા ગયા, પણ ચારણની ચતુરાઇ કયાંથી લાવે ?
ધ્રુવતત્ત્વ માનવામાં દુનિયાએ તમારું અનુકરણ કર્યું, પણ તત્ત્વ કયાંથી લાવે ? તેમણે ધ્રુવ માન્યા કેવા ? જન્મ આપનારા. તેને દેવે જન્મ આપ્યા ! સાક્ષાત્ જન્મ આપનારને ન માનતાં કલ્પિત જન્મ આપનારને માનવા તૈયાર થયા. વરસાદે વનસ્પતિ તૈયાર કરી, ખેડૂત ખારાક તૈયાર કરે છે, તે પ્રત્યક્ષ વાત છે. સૂર્યની ગરમી વરસાદને તૈયાર કરે છે, તે તૈયારીમાં જવુ' કે આ તૈયારીમાં જવુ? આંધળા કર્યાં તે પરમેશ્વરે, ને દેખતા કર્યાં તે ડૉકટરે ? તો દેવ તો પરમેશ્વર, પણ ડૉકટર મહા પરમેશ્વરને
આવી ભૌતિક–કલ્પિત વાતો કરી. પરમેશ્વરને માનવાનુ શરુ કરવું પડ્યું. કેમ ? પરમેશ્વરના માર્ગમાં તેમના ગુરુથી આવી શકાય તેમ ન હતું. અહીં તે પરમેશ્વરને મનાય કે—જે આત્માની પરમ દશાએ પહેાંચ્યાં હોય. તેવી તાકાત ત્યાં તેમણે કયાંથી લાવવી?
તેનાં દર્શીનમાં વિષય-કષાય, આરભ, પરિગ્રહ, કષાયા ત્યાગવાની બુદ્ધિ થાય ત્યારે મિચારા જિનેશ્વરને માને ને ? ભાટ ચકાર ન હતો,
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧]
દેશના મહિમા દર્શન
-
ચારણ ચકર હતો. તેવું જૈન અને જૈનેતર વચ્ચે છે. તે કેને ધર્મને બહાને બીજા લોકોને લુંટવા છે. નાતને લાગે બંધ થાય; પરંતુ ધાગાપંથીને (બ્રાહ્મણને) લાગે બંધ ન થાય. મર્યા પછી પણ સેજના નામે પણ તેઓ, લેક પાસેથી પડાવે છે. જમ્યા પછી પણ પડાવે, અને મર્યા પછી પણ સેજના નામે-શ્રાદ્ધના નામે પડાવે. આવી રીતે ભક્તોને લૂંટવા માટે ધર્મને નામે જેઓએ ધતીંગ રાખ્યાં, તેમને જિનેશ્વર દેવ માન્યા ન પાલવે.
ભગવાનને માત્ર પોતે લખેલી હુંડી સ્વીકારવા માટે જ રાખેલા છે. ક્રિશ્ચિયન-વેરા-મુસલમાન-ખેજા વગેરે બધાને જોશે તો અમને અહીં આટલું આપ ! અમે ત્યાં મેળવી આપીએ !” તેઓ ભગવાનને કર્તા માનવામાં એક જે મેટી જરૂર છે, કે-ભગવાનના નામે હુંડીઓ લખી શકાય. કહે કે એ લેકેએ જિનેશ્વર સરખા દેવેની પ્રવૃત્તિ દેખી–જૈન ધર્મીઓની પ્રવૃત્તિ દેખી દેવ માનવા પૂરતું અનુકરણ કરી વાત આખી પલટાવી! વીશ કલાક માયાજાળમાં પલટાએલાને માટે અહીં આવે, ત્યારે પણ એ જ વાત! પછી ધર્મનું સ્થાન કયું? સાધુ પણ તમને બાયડી, છોકરા મળશે તેમ કરવા જાય તો, સંસારમાં એ માટે જ
વીશ કલાક તપતા હતા, તેમ અહીં પણ એ માટે જ તપવાનું થયું ! પછી કષાયાગ્નિથી શાંત થવાનું સ્થાન કયાં? અને તે કયારે બને? ધર્મસ્થાન અને સામાયિકમાં ચિત્ત લગાડે તે જ. તે જ તમને શાંતિ વળે. ત્યારે જ જિનેશ્વરને દેવ માની શકે કે- ધર્મગુરુને અને ધર્મને ત્યાગમય માની શકે.
કહ, જિનેશ્વર ભગવાનને દેવ તરીકે માનવા તે કેને પાલવે? જેમને મોક્ષમાર્ગ જેતે હેય-આત્માને શાંત કર હોય, તેને જ જિનેશ્વર ભગવાનને દેવ તરીકે માનવા પાલવે. બીજા મતવાળાને એ ઈષ્ટ નથી, કે હું ભગવાનને લાંચીયા, ડંખીલા માનું. માત્ર ભક્તિ લાંચરૂપ થાય છે. જે દેવને રાગી માને તેને જેમ ડંખીલા લાંચીયા માનવા તૈયાર નથી, તેમ તેઓ માનેલા ભગવાનનું કે તેમના ત્યાગનું સ્વરૂપ કહેવા પણ તૈયાર નથી.
Page #246
--------------------------------------------------------------------------
________________
ર૬, નીતિ-ન્યાયને જણાવનાર તે “નર
[૨૧૩
જાત પ્રજ્ઞા પરિગ્રહથી કામબુદ્ધિ થાય, પછી કોધ થાય. કૃષ્ણ મહારાજે કેટલી વખત સંગ છોડ્યો ? ત્યાગીનાં લક્ષણ-“તો રાતે મુમુક્ષુ છે ને? તેઓને પૂછે કે “મહાદેવ તેમ કયારે રહ્યા? કૃષ્ણજી રાધાથી છૂટા કયારે રહ્યા ? બચાવમાં લીલાને આગળ કરે. એટલે શું કર્યું ? લીલાના પડદા પાછળ આખા જગતને ડૂબાડવાનું. ગેકુળના બાળકના નામે જગતને ડૂબાડી દેવામાં આવ્યું.
એક જિનેશ્વર દેવ જ લીલાના પડદા ફાડીને ફેંકી દે છે. તેઓએ ત્યાગ-ધર્મ કહ્યું તેમ ત્યાગમાં રહ્યા છે. કહેણી રહેણી સરખી કરી હોય તે માત્ર જિનેશ્વરે. જિનેશ્વર સિવાય બીજા દેવ કહેણી-રહેણી સરખી રાખી શકતા નથી “ઉઠે રે... મુરારિ, તમારા વિના દહીંના મટકાં કેણ ફેડશે? ગોપીઓનાં ચીર કોણ ચારશે રે” આ વસ્તુ કેવળ બાઈઓ જ વેવલી થઈને બેલતી નથી, બાઈઓ તે આપણુમાં પણ “ગુરુજી બેલાવ્યા બેલે નહીં, તે કયાંથી વહેરાવીએ?” વગેરે બેલે જ છે ને? પરંતુ પરદર્શનમાં માત્ર કેઈક બોલે છે, તેમ નહીં, તેમના ધુરંધરેવિદ્વાને–તકશાસ્ત્રના પારગામી પણ બોલે છે કે
" नूतनजलघररूचये गोपवघूटिदुकूलचौराय ।
तस्मै कृष्णाय नमः संसारमहीरूहस्य बीजाय." તસ્મ કૃષ્ણાય નમઃ વિશ્વનાથ પંચાનન.” તર્કશાસ્ત્રને પ્રખર વિદ્વાન આમ કહે છે ! ગોવાળિયાની જુવાન સ્ત્રીનાં વસ્ત્રો એરનાર તરીકે કૃષ્ણને નમસ્કાર કરે છે ! જ્યારે જેનેએ રાગ-દ્વેષને જીતવારૂપે, એક્ષમાર્ગના પ્રણેતારૂપે જિનેશ્વરને દેવ માન્યા છે. બીજાને લીલાંના નાટકે કરવાં પડે છે-લીલાનાં પડદા નાખવા પડે છે, તેમ અહીં પડદા નાખવા પડતા નથી.
કેઈપણ મતમાં સીધે ઈશ્વરી સંદેશ છે? અષીઓએ અગ્નિ, વાયુમાંથી વેદ કાઢયા. અષીઓએ સીધા ન કાઢયા! ઈશ્વરી સીધે સંદેશે હેય તે માત્ર જિનેશ્વરના મતમાં છે. તેથી-જિનેન્દ્રપૂજા હવે જિનેશ્વર કેવી રીતે થઈ શકે? તે વગેરે અગ્રે.
Page #247
--------------------------------------------------------------------------
________________
વિશ્વ બંધુત્વ
照烧肉WBWRZZ8
દેશના
२७
(જાહેર વ્યાખ્યાન, ૨૦૦૦ના મા વ. ૧૩–ગાધરા ) વિશ્વદ્દારક શી રીતે બનાય?
મહાનુભાવા ! પ્રાયે કરીને તમે કલિકાલસ`જ્ઞ હેમચ`દ્ર મહારાજના નામથી પરિચિત નહી. હા તેમ નથી. તેમણે જૈન ધર્મીમાં જેમ મોટા ફાળા આપ્યા છે, તેમ ઇતિહાસ-વ્યાકરણ-કાન્યા આદિમાં પણ મોટે ફાળા આપેલ હાઇને, સ દર્શીનને ફાળા આપેલા હાવાથી અને ગુજરાતમાં સવ સાક્ષરપુરુષામાં ાતિર પુરુષામાં પ્રાચીન તરીકે નામ લેવાતું હાવાથી તેમના નામથી ગુજરાતની પ્રજા અજાણી હાય તેમ માનવાને કારણ નથી.
તે જ હેમચંદ્ર મહારાજ જણાવે છે કે-જગતમાં જાનવર, પંખી, જંગલી મનુષ્યા કે અણુસમજી મનુષ્યે લેાલે સવ` શારીરિક, કૌટુમ્બિક, આર્થિક સાધના સુધારવા માટે-મેળવવા માટે-પાષવા માટે તે પ્રયત્ન કરે જ છે. જાનવરો પોતાનાં બચ્ચાં સ્થાન-શરીર માટે ઉદ્યમ નથી કરતા; તેમ કોઈ કહી શકે તેમ નથી. પ ́ખીએ, પશુઓ, શરીરાદિને પોષવા–રક્ષણ કરવા–વધારવા તૈયાર નથી રહેતા તેમ કહી શકાય નહીં.
આમ સ્વાર્થ સિદ્ધિ માટે તા જગતના અજ્ઞાની જીવા પણ પ્રવૃત્તિ કરી રહેલા હાય જ છે; પરંતુ ‘બીજાનું સારું થાય' એ બુદ્ધિ જાનવરમાં ન હોય. પંખીમાં એ બુદ્ધિ દેખી ? જગલી અજ્ઞાનીમાં એ બુદ્ધિ દેખી ? જગતમાં પ્રવત`તી સ્થિતિ' વિષે મારવાડીનું ઉદાહરણ દેવાય છે કે
એ મારવાડી જંગલમાં જતા હતા. ખાદેલા કૂવા હતા. એકે પાણી પીધું–ખીજાએ પીધું. આ કૂવા ધસવા લાગ્યા. મેં પીયા, મારા બળદે પાણી પીધું–અમ કૂવા ધસ પડે.' એમાં મારે શી ચિંતા ? આ દુનિયા એ દશામાં પ્રવતી રહી છે. વર મરો કે કન્યા મરો પણ
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૭. વિશ્વ બંધુત્વ
રિસર
ગોરનું તરભાણું ભરો.” પરંતુ તે ખરી કહેવત નથી. “વર વરે, કન્યા વરે પણ ગેરનું તરભાણું ભરે” એમ ખરી કહેવત છે. વર વર-વરની ફાવટના લગ્ન થાય કે ન થાવ એમાં ગોરને લેવાદેવા નથી. મારું તરભાણું ભર્યું એટલે બસ. તેવી રીતે આ જગત બીજાનું શું થાય તે જોવા તૈયાર નથી. બીજા સેંકડો છાનું સુખ ચાલ્યું જાય, પણ આપણું સુખની એક ક્ષણ પણ ચાલી જાય, તે જવા દેવા તૈયાર નથી. લાખ જીવના જીવનના ભેગે પણ આપણા ક્ષણના જીવનને આપણે ટકાવવાવધારવા માંગીએ છીએ.
આત્મવત્ સર્વભૂતેષુ સાંભળીએ છીએ. એ વાતને કેઈ શાસ્ત્ર નિષેધ કરતું નથી. બધાએ આ વાત એક સરખી રીતે કબૂલ પણ કરી છે; પરંતુ તે કબુલાત માત્ર વચનમાં. વર્તાવમાં સ્થિતિ કેવી છે? વર્તાવમાં આપણે આપણા સંબંધીઓને, નાતીલાને, દેશવાળાને, મનુષ્ય માત્રને-જીના જીવન માત્રને આપણુ જેવા ગણવા તૈયાર નથી. બલવામાં કેઈપણ “એ વચન જૂઠું છે, એ કબૂલ કરવા તૈયાર નથી, તેમ કહેવા તૈયાર નથી. માત્ર વર્તનમાં જ વાંધે છે. કયે આસ્તિક તેમ બેલ નથી? પણ પ્રવૃત્તિ વખતે કેઈપણ તેમ વર્તવા તૈયાર નથી ! પ્રસંગ આવે ત્યારે શી દશા ? ચોકસી જેવી દશા.
વણજારો વેપાર માટે દેશાંતર નીકળે છે. વણજારે માલ લઈને નીકળે. તેને પૈસા પૂરા થયા. હવે શું કરવું ? માલ રૂખ હોય ત્યાં વેચાય. પિતાને સેનાને દાગીને લઈ ચેકસીને ત્યાં ગયે. કહ્યું કે-આને તેલ કર. તે દશ તેલા થયા. “મારે સોનું તે વેચવું છે. મને તેની કિંમત આપ.” ચેકસીએ ૧૦ પૈસા તેલાના આપ્યા. પેલાએ પૂછયું કે-દાગીને સોનાને છે કે નહીં ? ચેકસી કહે-હા. વણજારે કહે કેતે પછી ૧૦ તેલાના ૧૦ પૈસા જ કેમ? અહીં સેનું સસ્તું લાગે છે, માટે બીજું કરિયાણું લેવા કરતાં પૈસે તેલે સોનું મળે તે આપણે તે લઈએ. એમ વિચારી વણજારાએ ચેકસીને કહ્યું-૧૦ રૂપિયાનું તેનું આપે. ચેકસી ના તેલે ને બે વાલ સોનું આપવા માંડ્યો. વણજારાએ કહ્યું–આમ કેમ? પેલે કહે–તમારા સેનાને ભાવ પૈસે તેલ અને મારા
Page #249
--------------------------------------------------------------------------
________________
--------
દેશવા મહિમા દર્શન સેનાને ભાવ ૩ર) રૂા. લે ! આવાને ચાકસી શી રીતે કહેવાય?
આપણે બધા આસ્તિકમાં ખપવા માંગીએ છીએ તેથી પિતાના જીવને માનવા તૈયાર છીએ, પણ પારકાના જીવને માનવા તૈયાર નથી. પિતાના સુખદુખ માફક પારકાના સુખદુઃખની કિંમત કેમ નથી કરતા ? આપણને દુઃખ ઉપર જેવી અપ્રીતિ છે, તેવી બીજાનેય દુઃખ ઉપર અપ્રીતિ છે તેમ સમજી આપણે બીજાઓ પ્રતિ વર્તવું જોઈએ. સુખ ઉપર પ્રીતિ આપણને છે, તેમ જગતના જીવને પણ સુખ ઉપર પ્રીતિ છે તેમ સમજીને વર્તીએ નહીં ત્યાં સુધી હૃદયની આસ્તિકતા આપણે ધારણ કરી નથી.
વચનની આસ્તિકતા હરકે ઈરાખી શકે છે. વસ્તુતાએ હૃદયમાં વિચાર કરે, કે તમારા જીવને જીવ માને પરંતુ વિશ્વના સર્વ જીને સુખની પ્રીતિવાળા-દુઃખના હૈષવાળા માને, તેમને સુખ દેવાવાળા ના થાવ. પરંતુ દુઃખ દેવાવાળા થાવ, તે તમે આસ્તિક શી રીતે કહી શકાવા? તેથી જ આજના વિષયમાં વિશ્વને સ્થાન આપવું પડ્યું છે, તેથી અમુક દેશ–અમુક નાત-અમુક ખંડ નથી સમજતા તેમ નથી રાખ્યું, પણ વિશ્વ નથી સમજતું એમ રાખ્યું છે. વિશ્વ શબ્દને એટલા માટે
સ્થાન આપવું પડ્યું છે કે-આસ્તિકતા મનાવવી પડે, ત્યારે ‘તું એ વિશ્વ અને વિશ્વ એ તું એ બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી આસ્તિકપણામાં આવેલે નહીં ગણાય. | મારતાને હાથ પકડાય, બોલતાની જીભ ના પકડાયપિતાને માટે પિતે આસ્તિક બની જાય, તેમાં કઈ રોકે નહી. પિતાને વિશ્વ જે નહીં ગણે ત્યાં સુધી આસ્તિકતાના પગથિયા પર ચડી નહીં શકે. આ રીતે “વિશ્વ શબ્દ રાખીને અશક્ય વાત આગળ કરીને, શકય વાતને ખસેડવા માગતા નથી.
ગામ બહાર ભવૈયા નાચતા હતા. એક કણબી તાનમાં આવી ગયે ને ભવૈયાને ભેંસ આપી દીધી. પછી મનમાં થયું કે “આ તે બની ઉઠી.” ભયે આગળ પ્રશંસામાં ગયે. એટલે કણબીએ કહ્યું-એ આપી.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૭. વિશ્વ બંધુત્વ
[૨૨૭
અરે ! આખા ગામની આપી.” એટલે શું થયું? એક આપી હતી તે પણ ગઈ! જેમ પેલાએ બે પાંચ કરતાં આખા ગામની આપવાનું કહ્યું એટલે એકની વાત પણ ઉડાડી દીધી.
એક વાત કહીને એટલે કે–એક વિશ્વની કહીને બીજી વાત ઉડાડી દેવા માંગું છું, તેમ નથી. સામાન્યથી મનુષ્યનું ધયેય ઊંચામાં ઊંચું હોવું જોઈએ, એમ કહેવા માંગું છું. ધ્યેય ત્યાં સુધી ઊંચું હોવું જોઈએ કે-ન પુનરાવૃત્તિ . એ વસ્તુ એક જન્મથી શક્ય નથી, છતાં ધ્યેય એ રાખ્યું.અશકય લાગતી વસ્તુ સજજનેએ મગજમાં રાખવી જોઈએ.
આત્માનું પ્રાબલ્ય એવું છે કે–અશકય વસ્તુ પણ અભ્યાસથી સમય જતાં આત્માને સુસાધ્ય થાય છે. આપણા બચપણમાં બેસતા કયારે? મા પાછળ હાથ રાખતી ત્યારે. તે વખતે દેડવાની–કૂદવાની શક્તિને સંબંધ ખરો? પણ અશક્ય હતું તે વખતે. અત્યારે? એ પ્રમાણે કાળાંતરે, અભ્યાસે, પરિવર્તને કેટલીક વસ્તુ અશક્ય હોય તે પણ સુશક્ય થાય છે, માટે “આખા વિશ્વને અંગે જે દુઃખ ટાળવાની બુદ્ધિ, સુખપ્રાપ્તિની બુદ્ધિ મારા માટે જે પ્રયત્ન કરું, તે જ પ્રયત્ન તેના સુખ મેળવવા માટે, દુઃખ ટાળવા માટે પ્રયત્ન કરું.” એ વાત હંમેશાં ભાવનામાં રાખવી.
એક વાત ધ્યાનમાં રાખવી. ટૂંકું પણ કરી શકે તે ધીમે ધીમે લાંબું કરે. ઠેલણ ગાડીએ ચાલવા માંડયા. ધીમે ધીમે કૂદનારા–દેડનારા થયા. તેમ ધીમે ધીમે પહેલાં કુટુમ્બના દુખે દુઃખી, સુખે સુખી. કુટુમ્બના દુખ દૂર કરવા તૈયાર થાવ. વિશ્વના અંશ તરીકે કુટુંબ ગણીને જાવ, પછી આખી જ્ઞાતિમાં જાવ, પણ આજે તે જીવનના જીવન જાય તે પણ કુટુમ્બમાંથી બહાર નીકળી ન શકો.
વિશ્વબંધુત્વ શેરીમાં એક કૂતરું નવું આવે, તે બધાં કૂતરાં સામા થાય. કુટુમ્બને કુટુમ્બ તરીકે સાચવવામાં વૃદ્ધિ નથી, માટે કુટુંબને વિશ્વના અંશ તરીકે લે. આખા વિશ્વનું હિત કરવું છે. તેને આ અંશ છે. તેથી આગળ વધે એટલે જ્ઞાતિ, દેશ, વિશ્વ. સર્વ જીવ માટે તે
Page #251
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
પ્રયત્ન કરે–પ્રથમથી શરુઆત કરે. એકડો ઘૂંટ નથી તેને ગણિત શી રીતે શીખવવું? જેઓને “વર વરે ને કન્યા વરે પણ ગેરનું તરભાણું ભરે છે.” બસ મારું જ કરે. ત્યાં સ્વભાવને માત્ર વિચાર છે, પણ પરને વિચાર જ નથી, પરના હિતમાં રાજી થવાતું નથી.
એક ઘર છે. એ ૧૦૦૦૦ રૂ. થી વેચ્યું, બીજાએ લીધું. તેની ૨૫ હજારની કિંમત થઈ તે તરત મનમાં થાય કે-૧૫ હજાર મફતના તે ખાઈ ગયે. તેં દીધું અને તેણે લીધું છે, છતાં તેને ન મળે તેમાં મનમાં એ થયું ! કેમ? તેને મળ્યા તેમાં તું નારાજ, બીજાના લાભમાં પણ આપણને બળતરા થાય છે. તેવી રીતે ૧૦,૦૦૦ ની કિંમત ઘટી ગઈ, તે? તરત કહે કે- લેલેતે જા.” બીજાના લાભને અંગે નાખુશ અને હાનિને અંગે ખુશ થવાની આદત પડી છે.
વિશ્વ તરફ શુભ નજરની આશા શી રીતે રાખી શકાય? માટે અહીં પ્રથમ વિશ્વ શબ્દ મૂકે. અવિભક્ત ભાઈને અંગે જેમ થાય તેમ વિશ્વને અંગે થવું જોઈએ, કારણ જગતમાં કેઈ વખત આપણે તુચ્છ દષ્ટિ આપણને કેવી સ્થિતિમાં મૂકે છે? છોકરી કાકાને ત્યાંથી ચીજ લઈ ગઈ. બે વરસ પછી છોકરાનાં લગ્ન તેની સાથે થયાં. દુનિયામાં શત્રુ કાળાંતરે મિત્ર થાય, મિત્રો શત્રુ થાય છે. શાસ્ત્રના હિસાબે કશે પણ સંબંધ નિયમિત નથી. આ ભવના પુત્રો પરભવના
શત્રુ પણ થાય. આ વિશ્વમાં કશે નિયમ નથી તેથી સમજુ મનુષ્ય જગતને નાટક તરીકે ગણે છે.
આ જગતમાં પણ જીવ ક્યા ભવમાં, કઈ સ્થિતિમાં, કયા સંબંધમાં આવે તેને પત્તો નથી, માટે વિશ્વ” શબ્દ લીધે છે. અહીં સમુદાય દષ્ટિ નહીં રાખીએ તે શું થાય? જે તું કરે તે વિશ્વને નજરમાં રાખીને કર.” “વિશ્વ' શબ્દ પછી માતૃત્વ, પુત્રત્વ ન લીધું ને બંધુત્વ કેમ લીધું ? બંધુ એ જુદા રહ્યા છતાં બધે સંબંધ જાળવવાનું રહે છે. મા દીકરાને-પુત્ર બાપને જુદા રહેવાનું, આર્યશાસ્ત્રમાં કહ્યું જ નથી. માતા પુત્ર-પિતાપુત્ર જુદા રહે તેને આર્યજીવનમાં સ્થાન નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
ર૭. વિશ્વ બંધુત્વ
[૨૧૯
ભાઈએ જુદા રહે છતાં યાવજીવન સ્નેહની ગાંઠ છૂટે નહીં.
દરેક વ્યક્તિની ચેતના, સુખ-દુઃખ, પૂણ્ય-પાપકર્મો જુદાં છે, પરંતુ જુદી વ્યક્તિઓ છતાં ભાઈ ભાઈ, બે વ્યક્તિ જુદી છતાં આબરૂ, ધનમાં એક સરખી રીતે ભાગીદારીમાં ચાલે છે.
જગતના જીવે આપણાથી જુદી વ્યક્તિઓ છે તે ભેદ છતાં એમની ઉપર આપણી દષ્ટિ હમેશાં એક સરખી રાખવી જોઈએ. તે માટે બંધુ' શબ્દ રાખે. તે સનેહના તંતુઓથી બંધાય. તેમાં દેરડી બાંધવાની હોતી નથી. એવી રીતે અહીં, વિશ્વના સમગ્ર જીવે સાથે કર્તવ્ય–તંતુથી બંધાવાનું છે. ત્યારે જ પવિત્ર નામ તિર્ધર પુરુષનું જણાવ્યું હતું. તેવી રીતે આખા જગતને ઉદ્ધારવા માટે, અનાવૃતિ કરવા માટે, પાપનાં ફળેથી મુક્ત થવા માટે આત્મા તૈયાર થાય છે, અનેક જન્મ સુધી એવી રીતે મંડી રહે તે જ અનાવૃતિ થાય. અનેક જિંદગી જે આવી રીતે જગતને ઉદ્ધાર કરવાની ભાવના રાખે તે જ જગતના ઉદ્ધારક બની શકે. દરેક જન્મમાં આ ભાવના કેળવવાની જરૂર છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
હું” એટલે કેણુ?
(૨૦૦૦ પિષ શુદી ૬ વેજલપુર) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર મહારાજા ભાના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આખું જગત એક શબ્દ જાણે છેમાને છે. તે પાછળ ભ વ્યતીત કરે છે, પણ તેના અર્થ તરફ કઈ વિચાર કરતું નથી. જે શબ્દ જાણે માને છે, પણ તેના અર્થને વિચાર અનેક ભવ થયાં છતાં કરતું નથી. “હું” એ શબ્દ કયા જન્મમાં ન હતે ! હું શબ્દ બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી, પુરુષ કેઈપણની જાણ બહાર નથી. - દરેક હું” શબ્દથી વ્યવહાર કરે છે. “હું શબ્દના ખરા અર્થને છેડી દઈને આપણે કુકા(પીસા)માં નાંખી દીધે. કંઈક નુકસાન થયું, એટલે હું મરી ગયે. એમ જ શરીર આદિમાં રેગ થયે એટલે હું મરી ગયે. કુટુમ્બમાં નુકશાન થયું એટલે હું મરી ગયે રૂપિયાડામાં, કુટુમ્બમાં, શરીરમાં “હું” શબ્દ લગાડે. “હું” શબ્દથકેણ લેવાને છે ?
આ જગત ચાર થાંભલા ઉપર આખા ભવની ઈમારત ચણે છે. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા-આ ચાર થાંભલા ઉપર આખા ભવને મહેલ ચણે છે, તમામ ક્રિયાપ્રવૃત્તિ આ ચાર ઉપર. “હું તે આવેલું છું ને જવાવાળે છું.
કા િતિનિજ દેપુર વિઝામુ યજ્ઞના: મનેo) ભવ પરાવર્તનને વખત આવે છે, તે વખતે અબજોની મિલક્ત હોય તે પણ
જ્યાં રાખી હોય ત્યાંજ તે રહે છે. પ્રસ્થાન તરીકે પણ કામ ન લાગે. જવું હોય તે દિશામાં મુહૂર્ત સાચવવા માટે પ્રસ્થાન કરીએ.
આગલે ભવ નક્કી હોય એટલે જે મરણ બાદ નરક ગતિમાં જવું છે, તે ખેદે ને તેમાં દાટે. શું કર્યું? નરકનું પ્રસ્થાન કર્યું. આયુષ્ય
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૮. ‘હુ” એટલે કોણ ?
[૧૧
મનુષ્યનું છે. અત્યારે નરકે જવાય તેમ નથી. તેથી પ્રસ્થાન કર્યુ. ઢોરમાં જવું છે, તે તે ઘેાડા વગેરે વસાવે, મનુષ્ય ગતિમાં જવુ છે, તે નિરાશ્રિત–ગરીખ વગેરે માટે ખાવામાં, દવામાં વગેરેમાં ખરચે, દેવલા કે જવું છે, તેઓ મદિર, જ્ઞાનદિર, દેવળમાં વાપરે.
નીકળતી વખતે પ્રસ્થાન સાથે લેવાય; પરંતુ આ પ્રસ્થાન એવુ છે કે–નીકળતી વખતે તે સાથે ન લઇ જવાય. દ્રવ્ય ગમે તેટલુ એકઠું કર્યુ. હાય પણ હોય ત્યાં ને ત્યાં જ રહેવાનુ. છૂટા પડતી વખતે સબંધી ઊભેા થઈ રેલ્વેમાં વળાવા આવે પણ જેને માટે જીવન અપણુ કર્યુ, પૂણ્ય, પાપ, કુટુમ્બ ન ગણ્યાં, અને જે દ્રવ્ય ઉપાર્જન કર્યું, તે દ્રવ્ય એક ડગલું પણ પાછળ આવવા તૈયાર નથી. ત્યાં ને ત્યાં જ તે રહે છે!
આશા, સદ્ભાવના હોય ત્યાં રખાય. ઘરમાં હાઇએ, બૂમ પાડીએ, સાંભળનારની આશા રાખીએ; પણ બહેરો કે લંગડા હાય તેની ત્યાં આવવાની આશા ન રાખીએ. બહેરી ખેાલાવ્યાથી ન આવે, પાંગળા પણ ન આવે. તેમાં કંઈપણ આશ્ચર્ય નથી. આવવાવાળાની લાયકાત હાય ને તે ન આવે તેમાં આશ્ચય થાય. દ્રવ્ય અચેતન છે એવું અચેતન દ્રવ્ય ચેતન પાછળ શી રીતે આવે ?
વાત ખરી પણ ના : સ્ત્રીએ ? એ તો ચેતનાવાળી છે ને ? આખી જિંદગી સુધી જેને મારી ગણી, જેને પેાતાના ગણ્યા છતાં સ્રીએ માત્ર વિસામા સુધી જ સાથે આવે. ભૂલ થઇ કે-આપણે તેને પેાતાની ગણી. પર–કુટુમ્બની લાવેલી. સ્ત્રીની સગાઈ ગમે તેટલી મજબૂત પણ કૃત્રિમ. પિતા-પુત્ર વચ્ચેની-માતા-પુત્ર વચ્ચેની મામા ભાણેજની સગાઈ સ્વાભાવિક. સ્વાભાવિક સગાઇ કરવાની જરૂર પડતી નથી. તે જન્મસિદ્ સગાઇ છે. આ સ્ત્રીની સગાઈ તે કરેલી સગાઇ છે. એટલે અતે વિસામાથી તે પાછી વળી,
*
કાકા—મામા—બંધુ આદિ તે જન્મસિદ્ધ સગાં હતાં. તાણ્યે વેલા થડે જાય' તેવી રીતે જન્મસિદ્ધ સગાં સ્વજના હેજી સાથે સ્મશાનમાં
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨]
દેશના મહિમા ન
આવ્યાં, હવે તે સ્વજનાએ જોયુ કે—અમે તે ખાવાપીવા આમરુના ભાગીદાર. સુખદુઃખ—જ્ઞાન અજ્ઞાનમાં ભાગીદાર તે તારું શરીર. આખા જન્મમાં સુખદુઃખ-જ્ઞાનાદિકના ખરા ભાગીદાર તારા દેહ.
ધન રહ્યુ. તિજોરીમાં, ઔરહી શેરીમાં, સગાંવહાલાં સ્મશાનમાં અને શરીરે જોયુ કે-ભાગીદારે જ પાપાત કર્યાં. હવે રહેવું નકામું, આ ભાઈ (આત્મા)નુ કાણુ ? નિરાધાર એકીલા જવાવાળા આત્મા એ જ ‘હું' બધાને છોડીને બધાથી છૂટા પડી એકલા જવાવાળા એવા હું. આવા ‘હું' બાયડી, કુટુમ્બ, ધન, શરીરને માટે જ મથ્યા ! અંતે મરી ગયા. ‘ હું 'નેા અથ દ્રવ્ય, સ્ત્રી, કુટુમ્બ, કે કાયા નથી, તે ‘હું'. એટલે કેણુ ? ‘હુ'' એટલે આત્મા. આ ચાર થાંભલા તો માટી, ઈંટ, ધૂળને ભુખરુ. ધૂળના થાંભલા પણ હોય છે. ભૂખરુ. માટીને-રેતીના થાંભલા શરદી લાગતાંની સાથે ખરી જાય. આ તારા જીવનનાં ચાર થાંભલા તે ભૂખરુ માટીના થાંભલા છે. આપોઆપ ખરવા જ માંડે, તેને ખેરવવાના ઉપાય ન કરવા પડે.
જેને તું ‘હું ' શબ્દથી ગણે છે, જે તારા જીવનને ચલાવે છે, જેની ઉપર તારા આખા ભવ વેડફે છે, તેને ‘હું' કહીને સમજવામાં કેટલી ભૂલ કરે છે? ખરેખર ‘હુ’ શબ્દથી ‘જીવ' અ લેવાના છે. જન્મીને તેને ચેતન-પ્રાણી-જન્તુ આ બધાં શબ્દો કહો, છતાં તેમાં દ્રષ્ટિ આગળ નહીં ચાલી શકે, જન્મીને એક જન્મવાળા જડ જે જીવન ધારણ કરે તે પ્રાણી,
જીવ અને આત્માને એક ગણીએ છીએ પણ જીવ અને આત્મા જુદી વસ્તુ છે. જીવમાં માત્ર જીવનને સ્વભાવ, તેથી ખીજાઓએ જીવાત્મા ને પરમાત્મા એમ બે ભાગ પાડયા. જેઓ જીવાત્મા તે જ પરમાત્મા છે. તેટલા માટે તેને ‘ જીવ' શબ્દ લગાડવાની જરૂર નથી. આત્મા ' શબ્દ ખરા છે. કાઈ શાસ્રની અપેક્ષાએ એક અવાચક છે. વ્યુત્પત્તિની અપેક્ષાએ વિચારીએ તે જન્મ શબ્દ જન્મમાં
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૮. “હું એટલે કોણ?
[રર૩
પ્રાણધારણમાં બીજા અર્થો રહેશે. આત્મા શબ્દથી આખી દશા દેખાડી. તેવો એક શબ્દ તેમાં નથી. તે માટે “આત્મા’ શબ્દ કહ્યો.
આત્માની વ્યાખ્યા હંમેશાં અતીત અનંત કાળ ગયે, અનાગતકાળ અનંતે આવશે. વર્તમાનકાળ પ્રત્યક્ષ છે. ત્રણે કાળમાં આત્મા પરિવર્તન સ્વભાવવાળે છે. પરિવર્તન પણ વગરને કેઈ કાળ નથી. નિગોદ કે નરક, નિયચ, મનુષ્ય કે દેવમાં હોય તે પણ પરિવર્તન. દુનિયામાં પરિવર્તન બધે છે. પણ સિદ્ધ પરમાત્મા એ તે સંસાર બહાર છે ને ત્યાં આત્મા છે કે નહિ? જે સૂકમ એકેન્દ્રિય યાવત્ કીડી, પશુ, દેવતા, મનુષ્યમાં આત્મા તે જ આત્મા સિદ્ધમાં છે. આત્મા એને એ જ,
સિદ્ધપણામાં પરિવર્તન કયાંથી લાવશો? સથાન કાળમાં અનાજનિ તેથી સર્વ પરિવર્તન સ્વભાવવાળા છે, પણ સિદ્ધમાં પરિવર્તન કયાં છે? પરિવર્તન બે પ્રકારનું છે. આંગળીઓ સીધી હતી તેને વાંકી કરી. તે પ્રસંગે સ્વાદુવાદ સમજી લેશે. કેટલાક સ્યાદ્વાદને દુરપયોગ કરે છે. હા એની ના, ને ના એની હા. એ અર્થ સ્વાદુવાદને નથી. અપેક્ષાવાળું વચન તે સ્યાદ્વાદ. દીર્ઘ દૃષ્ટિથી વાપરેલું વચન તે સ્યાદ્વાદ. દેવદત્તને પુત્ર મહાદત્ત, તેને પુત્ર વિષ્ણુદત્ત. તે મહાદત્ત બાપ કે દીકરે?
દેવદત્ત અને વિષ્ણુદ તેમાં કથંચિતપિતાપણું, કથંચિત પુત્રપણું છે. એકલું પુત્ર કે પિતાપણું નથી, એવી જ રીતે “પીયાણું મધુ દત્તો વદયતિ પમાણની અપેક્ષાએ કર્મ મધુદત્તને કર્મ છે. પીયમાણની અપેક્ષાએ કર્મ છે. “વદયતિની અપેક્ષાએ કર્યા છે. અપેક્ષાઓ જે જે વસ્તુ હોય તેવું નિરૂપણ કરવું તે સ્યાદ્વાદ છે.
હવે આંગળી ઉપર આવીએ. આંગળી તીરછી જે હતી તે વાંકી કરી. એટલે સીધાપણાને નાશ અને વાંકાપણાની ઉત્પત્તિ થઈ, છતાં તેમાં આંગળીપણું સ્થિર છે. આંગળી વાંકી કરી, કાચમાં દેખી તે આંગળી
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
-
દેશના મહિમા દર્શન
વાંકી કરી હતી તેવી વાંકી દેખી. હવે તેને પલટ એટલે શું થયું? પ્રતિબિંબ હતું તેને પલટ થયે કાચને પલટે નથી થયે. પ્રતિ બિંબના કારણે વિશિષ્ટતા ફરી, પરંતુ મૂળ વરતુ ન ફરી.
આંગળીમાં મૂળ વસ્તુ ફરી નથી. આંગળી પિતે સીધી વાંકી થાય, પણ આંગળી કાયમ રહે. તેમ સિદ્ધ ભગવાનમાં કાલકના પદાર્થો પ્રતિભાસિત છે. અત્યારે સિદ્ધ ભગવાન મારે હાથ ઊંચો છે તે જ્ઞાનવાળા છે. એ જ હાથ નીચે કરતાં નીચા હાથના જ્ઞાનવાળા થયા, સિદ્ધ ભગવાનનું જ્ઞાન તે પ્રકારનું છે. આમ સિદ્ધ ભગવાનમાં પણ શેયના પલટા દ્વારા જ્ઞાનને પલટ થાય છે. જ્ઞાન દ્વારા પરિવર્તનપણું સિદ્ધમાં પણ રહે છે, તેથી અતિ-સાત નતિ tત સાતમા આ શબ્દમાં ગત ધાતુ “સતતપણે જવું” એ અર્થમાં છે. સતતપણે જવું, એટલે કે કેઈપણ કાળે તેના પરિવર્તન સિવાયને નહીં.
આ બધી વસ્તુ જણાવવા માટે આત્મા શબ્દ રાખે. તું એક સ્વભાવવાળ નથી. ચેતન, દ્રષ્ટા, ક્રિયા સ્વભાવવાળ નથી. જ્ઞાતા દ્રષ્ટા કરી શકતું નથી. જવાવાળો-પરિવર્તન પામવાના સ્વભાવવાળો પદાર્થ છે, ગુણ નહીં. ગુણવાળો છે અપરાપાર પરાવર્તાને પામનારે એ આત્મા હું” શબ્દથી વાચે છે. તે અર્થને ખ્યાલ આવે ત્યારે મૂંઝવણ મટે.
બાદશાહને છેલ્લે હુકમ સિકંદર બાદશાહ મરવા પડશે. ચારે બાજુ સરદારે, હકીમ, ભંડારીએ બેઠા છે, કુટુમ્બ પણ છે. (મર્યો તેને જન્મવાનું થાય, ન થાય તેમાં શંકા. મેક્ષે જાય તે મરવાનું ન થાય. જાતજી દિ ઘુવં મૃત્યુ જન્મેલાનું મૃત્યુ ચોક્કસ છે. જન્મેલે મર્યો નથી તેમ બન્યું નથી. ગમે તેવા સામર્થ્યવાળા પરંતુ મરણ આધીન તે બધા જ છે. સમ્યકત્વનું લક્ષણ ફેરવતાં કહે છે કે જન્મને ભય હે, મરણને ભય આવ, તેમાં નવું નથી. મરણને ભય નકામે છે. જન્મને ભય રાખવો જોઈએ. જન્મેલો કે મરણને ખસેડી શકે નથી, માટે સમક્તિી જન્મથી ડરે. સંસારમાં હું જન્મ નહીં. જન્મેલાને
Page #258
--------------------------------------------------------------------------
________________
ર૮, “હું” એટલે કેણ?
[૨૫
મરણ ચક્કસ છે.) આ દરેકની વચ્ચે સિંકદર કહે છે કે-હમ જન્મ હે તે મને ચોક્કસ. એક વાત ખ્યાલમાં લઈ લો. જે વખતે હું મરી જાઉં ત્યારે મારી કબરની પાસે બધી સ્ત્રીઓને ખડી કરવી ભંડારને ઢગલો કરે. જેટલા વૈદ્ય હકીમ હેય તેટલાને ત્યાં ખડા કરવા. બડે બડે હકીમ હૈ ઉન્હોંને નનામી ઉઠાની. સબ લશ્કર કે ઉધર ખડા રખના.”
બાદશાહને હુકમ તેમાં “કેમ?” કહેવાને વખત ન હોય. રાજસંકાન્તિ વખતે રાણુઓ બાર હોય તે લાવી લાવીને અહીં રાખવી પડે. છૂટા ભંડારને સીલ મારવા પડે. લશ્કરને સીમાડા પર રાખવાને વખત છે. તેમ અહીં સિંકદરને સંકાતિવખત હોવાથી હકીમ વૈદ્યો પશ્ચાત્તાપમાં હોય, પ્રધાને દિવાને, રાણીઓ વગેરે નિરાશ થયા હોય, તે વખતે બાદશાહને આ અવાજ કઈ સમજી શકતું નથી. સિંકદર કહે છે કે-દિવાનજી, શું વિચારે છે? મેરા કનેકા તત્વ
ખ્યાલમેં નહીં આયા? હું દુનિયાને એ બતાવવા માગું છું કેકઈ એવું ગુમાન રાખતા હે, કે-હકીમ દાક્તરેથી જીવી શકીશું તે તે ખોટું છે. આટલા વૌદ્યો હોવા છતાં જુઓને, મને જ મૃત્યુના મુખમાંથી બચાવવા કેઈની તાકાત નથી. કેઈ સ્ત્રીઓ પણ બચાવી શકતી નથી. આ ભંડાર પણ બચાવવા તૈયાર નથી. ધનથી પણ બચી શકાતું નથી. જનાને અને પ્રજાને એક ક્ષણની પણ જિંદગી આપી શકતું નથી. આખા લશ્કરની પણ તે તાકાત નથી.
દુનિયાને મારે એ જ બતાવવું છે કે કઈ પણ અભિમાન ન કરે કે-હું સારી સ્ત્રી, પુષ્કળ ધન, અખૂટ બળ અને અગણિત લશ્કરવાળો છું. બધાંને તે બધું નસિબથી પ્રાપ્ત થાય છે. બધું માત્ર જોવાનું છે. તેમાંનું કોઇ સ્વનું કાર્યસાધક નથી.”
હવે વિચારો કે-“હું” શબ્દથી શરીર, કુટુમ્બ, ધન, સ્ત્રીઓ લેવા માંગીએ તે શું થાય? તેમાંના એકેયની શાખા પરભવમાં નથી બધાની દુકાન કાછિયાની છે. વહીવટી તંત્ર નથી. દીયા, લીયા ને ભૂલ ૧૫
Page #259
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
ગયા, એ જ વહેવાર છે. આ ચારે દુકાન કેવી છે? “દયા, લીયા ને ભૂલ ગયા. જેવી દુકાન છે. તેની ઉપર શું જોઈને અભિમાન કરે છે? “હું'ની મિલકતને ખ્યાલ નહીં હોવાથી તેને જમે કરાવી દે છે. હું એટલે કંચન, કામિની આદિ નહીં. તે તે કાછિયાની દુકાન છે, માટે “હું” એટલે બીજો કઈ નહિ, પણ આત્મા. સર્વકાળ અવસ્થાવાળો, દ્રવ્ય, કાળ, ભાવથી વિચારવામાં આવે તે જવાબ દેનાર એક જ છે. આમ “હું” શબ્દથી આત્મા નક્કી કર્યો, પરંતુ દુનિયામાં શબ્દની કિંમત હેય; પદાર્થની કિંમત હોતી નથી.
સંપનાં ત્રણ કારણે જગતમાં સંપ સારે કે ખરાબ? તેમાં સારામાં બધાના મત નોંધાશે, પરંતુ તેઓને પૂછાય કે-સંપનાં કારણોને અમલ કરે છે કે નહીં? તે તે માથું ખંજવાળશે. સંપનાં કારણેમાં તેને વેટ માગે તે? તે ઘણે ભાગ કહેશે કે-કારણે જાણતા નથી. તેનાં કારણે ખ્યાલ ન હોય તે કાર્યોમાં શું કરે? આમ દુનિયા, માત્ર શબ્દથી વોટ આપે છે. “સંપ” શબ્દ સારે પણ અર્થમાં ઉતરે તે કઈ સંપને અર્થ કરી શકતું નથી.
સંપનાં ત્રણ કારણ છે. ત્રણ કારણ જ સંપનાં છે. “(૧) તું ગુનેગાર બન નહીં. (૨) બીજાના ગુનાની ગાંઠ ન વાળ. અને (૩) ઉપકારને વખત જવા દે નહીં”બીજા ગુનેગાર બને તેની ગાંઠ ન વાળવી. અને તેમાંય સંપનું મુખ્ય કારણ ઉપકારને વખત ભૂલ નહીં.” આ ત્રણ વસ્તુ સમજનારને સંપ કરે અને આગળ વધારે સહેલો છે. સંપનાં કારણેને ખ્યાલ નથી, તે દુનિયા સંપના અર્થમાં નહીં, માત્ર સંપ શબ્દ માટે મૂકે છે. એવી રીતે અહીં દુનિયાએ “આત્મા’ શબ્દ લઈ લીધે.
દરેક આસ્તિક દર્શનકાએ આત્મા માન્ય છે, પરંતુ શબ્દથી જ. જેમ “સંપ” શબ્દથી વહાલે છે તેમ દરેક દર્શનકારેએ “આત્મા, શબ્દ લીધે છે. શબ્દ એકલે પકડેલે હેવાથી ભક્તિમાં, પ્રાર્થનામાં, એવામાં તેને માની લીધો.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૮. ‘હુ” એટલે કોણ ?
[૨૭
ભક્તિપ્રધાન દનવાળાને ભક્તિ શા માટે ? આત્માના કલ્યાણને માટે. દરેક દનમાં તે જવાબ વ્યાપેલા છે, પરંતુ આત્મા કેવા છે? તે તપાસવાને કાઈ ને ટાઈમ નથી. આત્મા માટેના ધમ એવા જોઇએ કે જે સાધ્યના સાધનરૂપ હોય. તા જ ધમ, નહી તર ધમ નથી, નિ:સ્પ્રેચસ્ત્ર અને અમ્યુચ તે એનું કારણ હાય તો તે ધર્મ છે.
ધર્મને મેાક્ષનુ કારણ બનાવવા છે તો ધમ કયા સ્વરૂપે છે ? આત્મા કયા સ્વરૂપે છે? તે ન જાણે ત્યાંસુધી તેનાં સાધના વ્યાજખી છે કે ગેરવ્યાજખી છે તે કયાંથી જાણી શકે? માટે કલિકાલસ જ્ઞ શ્રી હેમચંદ્ર મહારાજે આત્માનું સ્વરૂપ જણાવ્યું. નાના છોકરા હીરા હીરા ખેલ્યા કરે છે, પણ તેમાં વળે શુ? હીરાનું સ્વરૂપ આળખવુ જોઈ એ. આપણે આત્માનું સ્વરૂપ ન સમજીએ તે માત્ર ધમ–માક્ષ શબ્દો ખેલનાર જ ગણાઈ એ. ધમ સાધન, અને મેાક્ષ સાધ્યું. એના સંબંધ જાણવા જોઈ એ. બ્યાને દ્વારવા માટે એ શ્લાકની વ્યાખ્યા કેવી રીતે જણાવે છે તે અત્રે
Page #261
--------------------------------------------------------------------------
________________
આત્માના પ્રકાર
(૨૦૦૦ પોષ સુદી ૮ વેજલપુ-પંચમહાલ)
નિશ્ચય વ્યવહારના સમ્યક્ત્વાદિક. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–આ સંસારમાં સકળ જાતિ, ગતિ, યોનિમાંના સકળ જીવના ભેદમાં એક શબ્દ વ્યાપીને રહે છે. કેઈ જીવને.નિને, ગતિને એ કઈ ભેદ નથી, કે જેની અંદર “હું” શબ્દ વ્યાપક ન હોય. કયા જીવમાં હું નથી ? “હું” સુખી, રેગી, નિરોગી છું. દરેક વ્યવહાર વિચાર “હું” શબ્દની સાથે રહે છે, પણ બહું ને કેયડે ઉકેલાયેલ નથી. દર્પણ હાથમાં છે, સુંદર છે. પણ કાચ અવળી બાજુ છે. તે મેટું શી રીતે દેખાય ? મોઢા તરફ કાચ હોય તે પ્રતિબિંબ દેખાય.
“” દરેકના ખ્યાલમાં છે, પણ “હું” એટલે કોણ? તેને વિચાર આવ્યું નથી, તેથી શાસ્ત્રકાર મહારાજ, આત્માના ત્રણ સ્વરૂપ કહે છેઃ બહિરાભા, અંતરાત્મા, પરમાત્મા. “હું”માં શરીર, કુટુમ્બ, કંચન, સ્ત્રી ઘર, બહાર, હાટને લે, ને તેમાં નુકશાન થાય તે “હું” મરી ગયે, એમ બૂમ મારી ઉઠે છે! તે આત્મા તે બહિરાત્મા. પાંજરાની સળી ભાંગી તેમાં પિપટ મરી જાય ! એમ કંચનકામિની વગેરે બાહ્ય ચીજ, જેને આત્મા સાથે સંબંધ નથી. છતાં પૈસા વધ્યા તે “હું વળે, અને કાયા જવાથી બહુ મર્યો કહે છે ! તે પૈસામાં છે શું ?
રાતને વખત છે, વિશ્વાસુ મુનિમ છે. તિજોરી ખૂલ્લી કરી ૧, ૨, ૩, ૪, ૫, કોથળીઓ ઉપાડી. ભાર લાગે. દાંતે ચાવવા માંડી. દાંત ખરા થવા લાગ્યાં. નાકે દીધી. ગંધ ન આવી તે રૂપિયાથી શું સુખ થયું? તે સુખ શામાં ? શરીરે ખૂચે છે, ગંધ આવતી નથી, તે તે પૈસા બાહ્ય સુખનાં સાધન તરીકે છે. પૈસામાં સુખને ઉપચાર કર્યો.
Page #262
--------------------------------------------------------------------------
________________
ર૯. આત્માના પ્રકાર
[૨૨૯
- “હું દષ્ટિ કયાંથી આવી? મેહાધીન આત્મા સ્વરૂપને જાતે નથી. ચાર બહારની વસ્તુ મેળવે. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા એ બહારની ૪ વસ્તુ. આહાર, ઈન્દ્રિય અને તેના વિષયે તે અંદરની ચાર વસ્તુ. આ જીવ, તે આઠ વસ્તુ મેળવવા માટે મહેનત કરે છે. ને તેમાં હું માનીને ભવ પૂરે કરે છે. પણ આત્માને અંગે “હુંપણું આવવું જોઈએ તે આવતું નથી.
જેવી રીતે મુસાફરને ધર્મશાળા સાથે સંબંધ નથી, તેમ આ ભવમાં વિસામે કર્યો છે. ત્યાંથી આગળ જવાનું છે. મુસાફર ધર્મશાળા લઈ જઈ શકતા નથી. આ આત્માને પણ અહીંથી કશું લઈ જવાને હક્ક નથી. આઠ ચીજો નિકાશના પ્રતિબંધવાળી છે. એકમાંથી અંશને પણ નિકાશ થઈ શકતો નથી. કંચન-કામિની-કુટુઅ અને કાયા કે તેના અંશને પણ નિકાશ થતું નથી. તે ચીજોમાં આપણે મૂંઝાયા છીએ. અત્યંતર વસ્તુ માટે વિચારીએ તે કેઈ ધર્માદા તરીકે પણ ન લે.
શરતી પ્લેટ એક શહેર હતું. તેમાં વસાવવા માટે જમીનના પ્લેટ પાડયા. જાહેર કર્યું કે-“પટ્ટે આ આપવાના છે.” પણ નીચેની શરતે પ્લોટ આપવાના છે. અમે કહીએ તે પ્રમાણે-અમારા નકશા પ્રમાણે મકાન બાંધવું. તે મકાનમાં દર વર્ષે આટલે વધારે કરવાને, ને જનાનું રક્ષણ કરવું. તેમાં ખામી રાખે તે જેટલા વરસને પ જમીન લે તેની રકમ પહેલેથી દરબારમાં ભરવી. વરસે વરસે ભાડું માંગવા નહીં આવે. તેમાં મકાન ચણવામાં વધારવામાં-રક્ષણમાં ગફલત કરે તે દંડ કરી, તે દંડની રકમ તેમાંથી જમે કરાશે. તેમાં તમને ખબર નહીં આપવામાં આવે. તે રકમ પૂરી થાય પછી તેથી ૧૦ ગણી રકમ આપે તે પણ તે મકાન પાછું નહીં મળે. એટલું જ નહીં પણ તમારી રકમ પૂરી થયાની તમને નોટીશ પણ નહીં આપીએ. જે વખતે રકમ પૂરી થશે તે વખતે અમારે માણસ આવશે. ત્યારે ખાલી હાથે તમારે બહાર નીકળી જવાનું. બેતિયા પણ મૂકીને નીકળી જવાનું.” તે લેટ કેણ લે?
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૦]
દેશના મહિમા દર્શન
મકાન તમારે ચણવું, વધારવું, રક્ષણ કરવું. પહેલેથી ભાડું જમીનના પટ્ટાનું ભરી દેવું. સિપાઈ આવે ત્યારે પહેરેલ ધોતિયું પણ આપીને નીકળી જવું, તે લેટ લેવા કેઈ તૈયાર ન થાય.
આ શરીરને પ્લેટ કેવો છે?
માતાની કૂખમાં કર્મ રાજાએ મૂક્યા, શરીર બાંધવું, વધારવું તે આપણે માથે. આયુષ્ય પહેલાં ભવથી સામટું બાંધી રાખવું. આયુષ્ય તે બદલે દેવભવનું આપે તે પણ કામ ન લાગે. ૧૦૦ ગણું પાછું આપે તે પણ ત્યાં ન રહેવાય. હવે ડહાપણ હોય તે ભાડાની જમીન લઈ તેના ઉપર કઈ મકાન-ઘર કાંઈ જ બાંધે નહીં અને કમાય શું ! પતરાં ઊભાં કરે તે ભલે પણ ચણતર નહીં. થાંભલા ઊભા કરે ને તેમાંથી આવક ખાઈ જાય. અકકલવાળે ભાડાની જમીનમાં પિતાને માલ વાપરે તે કમાણું કરી લે.
અશુચિકરણ યંત્ર શરીર આપણે પણ આપણા શરીરને ઉપયોગ કરીએ તે લાભ ઉઠાવી શકીએ. આ શરીરની બાબતમાં ઊંડા ન ઉતરશે. કેમ? મ્યુનિસિપાલિટીની મેલાની ગાડી છે. તેની ઉપર ટીનનું પતરું ચકમક, તેમ ચામડી શરીર ઉપર છે. ત્યાં સુધી શેભા લાગે છે. નહીંતર અંદર શું ભર્યું છે? મ્યુનિસિપાલિટીની ગાડી મેલું દૂર કરે છે. આ શરીર પકવાનની વિષ્ટા, પાણીને પેશાબ, અને આંખમાં સૂરમે આજે તે તેને પણ મેલ કરે છે, આ આપણું શરીર સારી ચીજને ઝેરી બનાવે છે, હવાને પણ ઝેરી વાયુ બનાવે છે. આવી શરતે લીધેલૈં પ્લેટ ને આવા સ્વરૂપવાળું શરીર તેને મારું મારું કરી રાખે ને અંદરથી સાર ન મેળવે તે તમારા જે મૂર્ખ કેશુ?
બહિરાત્મ પુરુષે આવા કેદખાનાને પણ મજબૂત બનાવે. અંતે જિંદગી સુધી મહેનત કરી હાથ ઘસતે જાય. જે ખંતથી મેળવ્યું હતું તે બધું છોડ્યું ! દરેક ભવમાં જિંદર્ગની મહેનતે વસ્તુઓ મેળવી અને એ રીતે પળવારમાં દરેક વસ્તુ પલાયન ! વસ્તુ મેળવવામાં આમ અનંતી
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૯. આત્માના પ્રકાર
[૧
વખત નાપાસ થયા છતાં હજી આ આત્માને વિવેક ન આવ્યેા. હિરાત્મા જ રહ્યો, પરંતુ જેને તે છૂટે છે, તે જડ પદાર્થો છે તે તત્ત્વરૂપ નથી.
મૂળ વસ્તું આત્મા છે. તેના આડમ્બર થાય છે. ખુદ વસ્તુને ખ્યાલ આવતાં નથી. ખુદ વસ્તુને અંગે વિચારતાં જણાવ્યું છે કે–જે વસ્તુ હુંમેશાં તમારી છે, તમે એ રૂપે જ છે તે આત્મા છે. તેને અંગે તમને વિચાર સરખાયે પણ નથી. રાડા, રૂપિયા માટે હજારાના મુનિમે રાખ્યા. રાત દિવસ તે માટે મથ્યા-મહેનત ઉઠાવી. આત્મા માટે નાની નોટ પણ હિસાબ માટે ન રાખી. કેમ ? તેની કિંમત સમજ્યા નથી. જેની કિમત સમજવામાં આવે તેના પ્રતિ આદર થાય. કિંમત સમજ્યા પછી આદર ન કરે તે ? ભરત મહારાજા ખેાલ્યા છે કે–જગત નાસ્તિકને ખરાબ કહે છે ! ના. નાસ્તિકા ખરાબ નથી, હું ખરામ છું. દૃષ્ટાંત કહે છે
અવેરી અને મૂખ
ઝવેરી દુકાને બેઠો છે. એવામાં એક ગમાર નીકળ્યેા. ઝવેરીના હાથમાં ગમારે હીરા આપ્યા છે. તેને તે ગમાર, ચળકતા પથ્થર કહે છે. શેઠ છોકરાને રમાડવા તે પથ્થર લેશે, એમ ધારીને તે ગમાર શેઠ પાસે આવ્યેા છે.
શેઠ ! આ પથ્થર લેવા છે?
શેઠે કહ્યું-શું લેવુ' છે ?
પેલા કહે-પાંચ રૂપિયા. શેઠે જોયુ કે કંઈ આછુ થશે. એ રૂપિયા આવશે. ગમાર તે તેને પથ્થર જાણે છે તેને પથ્થરની જાત તરીકે ઓળખે છે. વિચારે છે કે-આ શેઠ બહુ ખહુ તે ૩ રૂપિયા આપશે, ત્રણથી આગળ કયાં લેવાના છે? આમ વિચારીને પાડોશી ઝવેરીની દુકાને ગયા. ઝવેરીએ કહ્યુ` કે-હીરો છે. ગમાર કહે ગમે તે હાય મારે તો પાંચ રૂપિયા જોઇએ. તેને તુરત પાંચ રૂપિયા આપી દીધા. ગમાર રૂપિયા લઈ ને પાછા ફર્યાં. પહેલા ઝવેરીએ તેને એટલાન્ચે અને કહ્યું કે-અરે, આપ....આપ. ગમારે કહ્યું-એ તે આપી દીધો.
Page #265
--------------------------------------------------------------------------
________________
રહ].
દેશના પ્રહિમા દર્શન
હે...મૂખ, તે તે હીરે હતે ! શેઠજી, મુખ કહે તેમાં ના નહીં, પણ ખરે મૂર્ખ કેશુ? હું કે તમે ? હું તે પથ્થરના પાંચ માગતે હિતે, તમે તે હીરે બેમાં છે. મેં તે પાંચમાં પથ્થર આપે.
આપણે કેઈને પૂછીએ કે મૂર્ખ કોણ? તેવી રીતે નાસ્તિક હોય તે પુણ્ય ન માને, તે પુણ્યના માર્ગે ન ચાલે. પરંતુ હું તે પુણ્યાદિક માનનારે ને તેના પંથથી છેટે રહેનાર, દુર્ગતિ માનનારે ને તેના રમતા ખેલનારે ! હું ખરાબ કે નાસ્તિક ખરાબ?
હું તે પુણ્ય-પાપ સદ્ગતિ વગેરેને માનનારો છું, છતાં ૫૫-૬૦ ૧૦૦ વરસની જિંદગી ખાતર સાગરેપમનાં સુખે જાણવા છતાં છોડું છું.
ન જાણે ને ન માને, ન આદરે, તેને વાંક કે માને, જાણે ન આદરે તેને વાંક ?
તેવી રીતે ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસ ગણિએ કહ્યું કેજે રોપા કરો, નિળવચળ જાતિ - ખરેખર તે લેકે દયા–અફસને પાત્ર છે. ધિક્કારની લાગણીને આધીન છે, કેજેઓ જિનેશ્વરના વચનને જાણતા નથી. જીવાદિક તો જે ન જાણે તે દયાપાત્ર છે, પરંતુ જે જાણે છે ને કરતા નથી, તે શેક કરવા લાયકમાં વધારે અફસોસ કરવા લાયક છે. જાણકાર મનુષ્ય જરૂર ઉદ્યમ કરવું જોઈએ. આટલા માટે સમક્તિ નિશ્ચય નયની અપેક્ષાએ રાખ્યું. તેને જ સમકિત સમ્યજ્ઞાન. કેને? કે-જે અપ્રમત્તપણે સાધુપણું પાળે તેને.
કેટલીક વખત કેટલાક આ નિશ્ચયને જ દાંડો પકડનારા હોય છે, પરંતુ વ્યવહારની સાથે નિશ્ચયને સંબંધ રાખવાને છે. વ્યવહારમાં છેકરે રમકડાને “મારી ગાય' કહે તેને મૂર્ખ ન ગણીએ. પણ જ્યારે માટે માણસ પથ્થરની ગાયને “હાલ... ચાલ કહે છે? તેવી રીતે વ્યવહારની અપેક્ષાએ એકલું સમ્યકત્વ હોય, ચારિત્ર હોય, ચારિત્ર વગરનું જ્ઞાન હોય. નિશ્ચયવાળે તે જે ચારિત્ર એ જ દર્શન માનનારે છે. ચારિત્ર વગનું જ્ઞાન કે દર્શન નહીં = ર રિ પ તે જ તિ viા . જે મુનિપણું તે જ સમકિત. જે સમકિત તે મુનિપણું. તે
Page #266
--------------------------------------------------------------------------
________________
ર૯. આત્માના પ્રકાર
[૩૩
મુનિપણું. કેવું? એક પ્રમાદી, બીજે અપ્રમાદી. નિશ્ચયવાળાને પ્રમાદી જીવનું મુનિપણું કામનું નહીં. તેને તે અપ્રમાદીનું મુનિપણું કામનું. નિશ્ચય સમકિત અપ્રમત્ત ચારિત્રનાં છે. નિશ્ચયવાળાએ અપ્રમત્ત ચારિત્ર ન આવે ત્યાં સુધી મિથ્યાત્વ માનેલું છે.
દીપક, રોચક અને કારક સમ્યકત્વ માનેલાં છે. દીપકથી હજારે રકમ લખાય, પણ દીવે એક પણ રકમ ન લખે. તેવી રીતે જે શાસનની ખબરદારીને લીધે શાસનમાં એક પદાર્થ અવળે કહેનાર નીકળે તે શાસન તેને સંઘરવા તૈયાર નથી.
એક અપેક્ષાએ જમાલી, મહાવીર મહારાજા કરતાં વધેલા ગણાય મહાવીરે એકલાએ દીક્ષા લીધી, જ્યારે જમાલીએ ૫૦૦ રાજકુંવર સાથે દીક્ષા લીધી. ભગવાને એકલાએ લીધી, જ્યારે જમાલીએ સ્ત્રી સાથે અને તે સ્ત્રીએ પણ હજાર કુંવરી સાથે દીક્ષા લીધી છે ! એ કેટલા પ્રભાવવાળે પુરુષ હોય? એની એક જ વાસના હતી કે
uો માં ” આટલુ છતાં એક “વાહમાને વાર ન માન્યું “ હે માન્યું, તેટલામાં જ આ શાસને તેને ખંખેરી ફેંકી દીધે !
૫૦૦ સાથે દીક્ષિત થનારા, ૧૦૦૦ સ્ત્રીઓને લઈને નીકળેલ સ્ત્રી સહિત દીક્ષા લેનારા ! તે જમાલીને અને તેની તે સ્ત્રીને બન્નેને ફેંકી દીધા! આટલી શાસનની ખબરદારી હોવાથી અવળે પદાર્થ કહેનાર અહીં નભતે નથી. અભવ્ય જીવ સાધુપણું પામેલા, છતાં શ્રદ્ધા ન હોય છતાં તેને પ્રરુપણ તે શાસનના આધારે જ કરવી પડે.
શાસનવિરુદ્ધ પ્રરુપણને આ શાસન, લગીર પણ સહન ન કરે. અભવ્ય અને મિથ્યાષ્ટિને શ્રદ્ધા ન હોય, છતાં જૈનશાસનમાં કહેલા જ પદાર્થોની પ્રરૂપણું વડે તે સંઘમાં કહે. તેથી અભ, પદાર્થોનું નિરૂપણ કર્યું કરે? શાસ્ત્રોમાં કહેલા પદાર્થોનું નિરૂપણ કરે. તે વખતે બીજા ને બેધ થાય, માટે તેને સમજાવનારને દીપક સમ્યકત્વ કહ્યું. મશાલીને પિતાને અંધારું. જેઓને જીવાદિક પદાર્થોની રુચિ થાય તેને સમકિત.- - -
વકીલને ધંધે આપણે વધારે કરીએ છીએ. હજારેના દાવા વકીલે
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૪]
દેશના મહિમા દર્શન
લડે પણ વકીલને કાંઈ જોખમદારી નથી. તે તે અસીલેને હોય. મારે અસીલ આમ કહે છે. શાસ્ત્રકાર અને આશ્રવ, સંવર, બંધ, નિર્જરા કહે છે.
તમારે આત્મા એ પ્રમાણે આશ્રનું સેવન કરવાથી તેવા પ્રકારને થાય છે તે વિચાર્યું? આશ્રવાદિકને અંગે પોતાની જવાબદારીજોખમદારી સમજે ત્યારે સચક સમ્યક્ત્વ, તે સમજ્યા પછી અમલમાં ન મૂકે તે કારક સમ્યકત્વ નહીં. પરિસહ ઉપસર્ગ નિરતિચારપણે સહન કરવાપૂર્વક ચારિત્રના આચારે પાળવા તેનું નામ કારક સમ્યક્ત્વ. “મોબતિ પાના તં નમંતિ પર નિશ્ચયનું સમકિત તે જ મુનિ પણું” એવી નિશ્ચયની વાત કરનારને સમતિ ન આવી જાય.
નિશ્ચય સમ્યકત્વ, શુભ વર્તનથી જ આવે છે, જે બહિરાત્માપણું છોડી દે. આપણે ધર્મ કરવા તૈયાર છીએ, પણ મમતાભાવે ખસેલે ન હોય ત્યાં સુધી જ. કુટુમ્બ, પૈસા, શરીરને અગવડ ન આવે, બસ, તે ધર્મ કરે. પૈસા-શરીર સાચવવા ને તેનું રક્ષણ કરવું એ જ જાણે પ્રથમ પરમ કર્તવ્ય. એ દષ્ટિ હોય ત્યાં સુધી આત્મા માર્ગ ઉપર આવા મુશ્કેલ છે. જીવન રહે કે જાવ, પણ ધર્મ રહે, એ દષ્ટિ આવે ત્યારે માર્ગ પર.
પ્રશ્ન :- શાસ્ત્રોનાં પાનાંનાં વચનથી તે દરેકને શી રીતે બહાર કરી શકાય?
ઉત્તર–શાસ્ત્રનાં વચને તે કેવળજ્ઞાનીનાં વચને છે. જે શાસનની પ્રાણાલિકાએ અર્થ થતું હોય તેથી વિરુદ્ધ ગયે, એટલે ખલાસ. કેવળીનાં વચનને ન માનીએ તે શું કામનું? કેવળી માનવા શા આધારે ? શ્રદ્ધા ઉપર જ કેવળી મનાશે. શ્રદ્ધાથી કેવળી નહીં માનનારા તે કેવળીની હાજરી વખતે પણ કેવળીને માનતા ન હતા. કેવળી વખતે કયાં આપણે જ સીધા હતા? તે વખતે કેવળીનાં વચનને પણ ગપ્પાં કહેનાર નહીં હાઈએ ? આજે પણ શાસ્ત્રને ગપ્પાં કહેનાર ઘણા છે !
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૯. આત્મના પ્રકાર
રિરૂપ
બહિરાત્મા, અંતરંગાત્મા, પરમામા. કહેવાનું તત્વ એ કે-હજુ નિશ્ચય નયમાં નથી ગયે, વ્યવહારમાં રહ્યો છે. બહિરાત્માને તે “મહાજન મારા માથા પર, પણ ખીલી મારી ખસે નહીં.” બધું માને છે પણ કંચનાદિકને ભેગમાં ધરવા ન પડે તે. મારે પુન્યાદિક ધર્મ કામને છે, એમ તેને ન થાય બહિરાત્મપણું ગયું હોય તેને તે બધું બધું ભેગ આપવામાં હરકત નથી. મહાવીર ભગવાન કઈ દિશામાં છે તે ખબર આપનારને ૧૨ કોડ નૈયા વધામણમાં શી રીતે અપાતા હશે ?
ધનના ભેગે, કુટુમ્બ, શરીરના ભાગે પણ ધર્મ એ જ કર્તવ્ય એવી ઉત્તમ ધારણા રહેતી હતી. શ્રેણિક સરખા સમ્રાટ પણ મહાવીરનાં વચન ઉપર શ્રદ્ધા રાખતા હતા. અભયકુમારને મહાવીર ભગવાને દીક્ષા આપી. નંદામાતાએ પણ દીક્ષા લીધી. તેની પાસેને નવસેરે હાર અને દેવતાઈ કુંડળ હતાં તે તેણે હલવિહલને આપ્યા. અભયે દીક્ષા લીધી એટલે સીંચાણે હાથી તેણે પણ હલ્લવિહલ્લને આપે.
કેણિક રાજાને પણ આ વસ્તુ ન મળી. પદ્માવતી રાણીને થયું કે-રાજ્યને ખરો વૈભવ હલ્લવિહલ્લ પાસે છે. તેણીએ કેણિક રાજાને કહ્યું કે, “તે હાથી, કુંડળ ને હાર મારે જોઈએ.”
કેણિકે કહ્યું- શ્રેણિક મહારાજે તેને આપ્યા છે, આપણાથી તે ન મંગાય.
રાણુઓ હઠ પકડી. “તેઓને તેને બદલે રાજ્ય આપે પણ આ વસ્તુઓ મારે જોઈએ. આથી કેણિકે હલ્લવિહલ્લને કહ્યું કે-“રાજ્યને ભાગ લે, અને હાર-કુંડલ તથા હાથી આપો.”
હલ્લવિહલે કહ્યું–“ના, અમારે તે પિતાએ આપ્યું તે બસ છે.” કેણિકે તેમને ઘણું સમજાવ્યા, પણ હલ્લવિહલ્લ માનતા નથી. “હું તે ખાઈશ નહીં તેવી રાણીએ હઠ પકડી. પેલા હલ્લવિહલ્લ હાથી, કુંડળ, હાર લઈને ચેડા મહારાજા પાસે મોસાળ ભાગી ગયા. કેણિકે કહેણ મોકલ્યું કે–તેઓને પાછા મેકલી આપે, નહીંતર લડે. ચેડા મહારાજે તેમને ન મોકલ્યા. અંતે લડાઈ થઈ તે લડાઈમાં દોડો માનવીને સંહાર થઈ ગયે. તે લડાઈનું કારણ અભયકુમારની દીક્ષા. અભયકુમાર
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૭૬]
દેશના મહિમા દર્શન તથા તેની માતા નંદા દક્ષા ન લે તે આ લડાઈ થવાની ન હતી.
અભયકુમારની દીક્ષા પછી જ શ્રેણિકને કેણિકે કેદમાં નાંખે. દરરોજ બાપને ચાબૂકથી માર મારે છે! મગધને સમ્રાટ શ્રેણિક કેદમાં પડ્યા છે. દરરે જ દીકરાના હાથના ૧૦૦ કેયડા ખાય છે! તેવી કપરી સ્થિતિ વખતે પણ શ્રેણિકને એ વિચાર આવ્યું ન હતું કેમહાવીર ભગવાને અભયને દીક્ષા ન આપી હોત તે આ પરિણામ ન આવત. અભયે દીક્ષા ન લીધી હતી તે તેની બુદ્ધિથી મારી આ દશા ન આવત, આવા વખતે–મહાવીર ભગવાને મારું ન ખોદ કાઢયું તેવા વિચાર ન આવત? પણ તે કેમ ન આવ્યું ? કારણ કે તેમના હૈયામાં તત્વની હયાતિ છે.
આત્માને અંગે લેકેત્તર તત્વ હંમેશનું છે. દરેક ધર્મનાં કાર્યોને અંગે ગમે તે ભેગ આપે પડે તે પણ હરકત નહીં, એવી સમજવાળો આત્મા થાય ત્યારે અગતરાત્મા. પ્રસંગ આવે તે વખતે ભેગ આપવા તત્પર રહે. દેવ, ગુરુ, ધર્મ ખાતર, બધી જાતના ભેગ આપવા તૈયાર રહે તે અંતરાત્મા.
તે આત્મા, જ્યારે કર્મનાં બંધને ખંખેરી નાંખે-આત્માને કેવળજ્ઞાનવાળો બનાવી દે ત્યારે તે પરમાત્મા. આત્માના આ ત્રણ પ્રકાર. અંતરાત્મા થાય તે પરમાત્મા થાય. અંતરાત્મા થયા સિવાય પરમાત્મા થાય નહીં, માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે–પ્રથમ આત્માનું સ્વરૂપ ધ્યાનમાં લે. “હું” એટલે
કે? તેને કિસ્સો ઉકેલે. તે કયારે ઉકલે? દરેક આસ્તિક દર્શનકારે આત્માને માન્ય છે, પણ સાચું આત્મસ્વરૂપ જાણવામાં અને માનવામાં ન આવે ત્યાં સુધી આગળ ન વધી શકાય માટે આત્મા ચીજ શી ? તે સમજવાની પ્રથમ જરૂર છે.
એક વાત જગતની ધ્યાનમાં લે. કાર્ય સાધનાર કેણ બને ? તેમાં ત્રણ વસ્તુ પકડવી પડે છે. કાર્યની સિદ્ધિ માટે દઢ નિશ્ચય, “ના નાભિ કાર્ય સાધવું છે, તેમાં શંકાને સ્થાન ન દેવું. એ નિશ્ચય રાખે તે જ કાર્ય સિદ્ધ કરે છે. કાર્ય સિદ્ધ ન થાય તે - પાતામિ એમ નહીં ! કાર્ય સાધવું છે એ દઢ નિશ્ચય રાખે.
Page #270
--------------------------------------------------------------------------
________________
ર૯. આત્માના પ્રકાર
[૨૩૭
ધર્મ–દાન–શીલ-તપ-ભાવ કરવાં છે, પણ અડચણ ન આવે તે ! આવા વિચારવાળાને તે સગવડીયામાં ધર્મ ન બની શકે નિશ્ચયના પંથે જાય તે જ કાર્ય સાધી શકે, કાર્યનાં સાધને ન મેળવે, તે કાર્ય સાધી ન શકે. કાર્યનાં સાધને જાણીને તેને સંગ્રહ કરે, તે તેટલું જ જરૂરી છે.
દિવાસળી, રૂ, કેડીયું, દીવેલ વગેરે પાસે જ છે, પણ દિવાસળી ઘસીને દીવે ન કરે તે અજવાળું કયાંથી થાય? તેવી રીતે સાધને મેળવનાર રચનામાં ન આવે તે કાર્યસિદ્ધિ ન કરી શકે કાર્ય કરવાનો નિશ્ચય પછી સાધન મેળવવાં. પછી કાર્યની રચના તે જ
દશન, જ્ઞાન ને ચારિત્ર. મેક્ષ મેળવે તે નિશ્ચય તે સમ્યક્ત્વ, તે સમકિત.
પ્રાચીનકાળમાં સમકિતનાં વચને એ જ રૂપે જાહેર હતાં કે મામ તે જ્ઞાનદર્શનચારિત્રનાં જે સાધને તે જ અર્થ, તે જ પરમાર્થ. તે સિવાયના બધા અનર્થ રૂપ, આ નિશ્ચય તે જ સમકિત. એ શાસનની કાબેલિયત મેળવ્યા પછી જ આશ્રવને ત્યાગ આદર. આ બધું કરવું તેનું જ નામ ચારિત્ર.
મેક્ષને દઢ નિશ્ચય તે જ સમકિત. તેનાં સાધને જાણવા તે સમ્યગ જ્ઞાન, તેને અમલમાં મૂકવા તે ચારિત્ર આ ત્રણ ચીજ હોય તે જ આત્મા. દર્શન, જ્ઞાન, ચારિત્ર જ આત્મા. એકેન્દ્રિયના આત્માનું લક્ષણ, તેવું જ સિદ્ધાત્માનું લક્ષણ. વિષય, કષાય, આરંભ, પરિગ્રહને ચૂંથનારા સાથે આત્માને નથી લેવા, પણ અપ્રમત્ત સાધુમહારાજના આત્મા તે જ દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્મારૂપ છે.
અંકુર–છોડ-પાંદડાં થશે ત્યારે અનાજ થશે. આત્મા, જ્ઞાનદર્શન–ચારિત્ર રૂપે ક્યારે ખૂલે થશે વ્યાવહારિક જ્ઞાનાદિક આદરીશ ત્યારે, તે નિશ્ચય પ્રાપ્ત થશે. હવે વ્યાવહારિક જ્ઞાન, દર્શન, ચારિત્ર કયા? તે દ્વારા તે નિશ્ચયના દશનાદિક કેવી રીતે સધાય? તે અગ્રે –
Page #271
--------------------------------------------------------------------------
________________
આત્માનું સ્વરૂપ
દેશના
૩૦
肉肉烧NBW&&WWFBI的限
( ૨૦૦૦ પાષ સુદી ૧૬ શુક્રવાર-વેજલપુર ) आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेः । यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥
કલિકાસ જ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–અનાદિકાળથી જે વસ્તુને ખ્યાલ છે, જે વસ્તુને દરેક ગતિ, ચાનિ, જાતિમાં આપણે ભૂલ્યા નથી. તેનું સ્વરૂપ જોવાને આપણે કાઈ દિવસ તૈયાર થયા નથી. એવી કઈ વસ્તુ છે કે–જે ચેાનિ, જાતિ ભવમાં હતી અને છે? ‘હું” એ વસ્તુ કયા ભવમાં—ગતિ-જાતિમાં ન હતી ? ‘હુ” સુખી, દુઃખી, સારા કે ખરાબ તેવા વ્યવહાર દરેક ગતિવાળાએ રાખેલા છે. પણ ‘ હું' એટલે કેણુ ? તેના કયારેય વિચાર કર્યાં? એક પણ તેવા ભવ, ગતિ, જાતિ નથી જેમાં ‘હું” ન હોય. ‘હું' સુખી-દુઃખી, દરેક ભવમાં રહેલું છે. પણ હું' એટલે કેણુ ? તા તુંબડીમા કાંકરા. ‘હુ'ના ખુલાસા અનંતા ભવ રખડયા તા પણુ હજુ મેળવ્યેા નથી.
6
'
હુ''નેા ખુલાસો નહીં મેળવનાર આત્મા, સંસારરૂપી સમુદ્રને તરી શકતા નથી. આસ્તિક મત વિચારીએ ત્યારે એક પગથિયુ ચડવાનું મળે. ચાહે નૈયાયિક, વૈશેષિક હોય. · હુ” એટલે આત્મા, એમ તે દરેકને ‘ હુ’શબ્દના અર્થ મળ્યા, પણ પદાથ કયાં છે ? હીરા ....હીરા,’ એમ છોકરો પાકારે છે, પણ હીરે શું છે, એમ સમજે ત્યારે ને? ચળકાટવાળા હોય, કીંમતી હાય તેમ સમજે, પણ પદાથ કયાં છે ? બચપણમાં હીરા....હીરા શબ્દ પાકારતા હતા. આગળ વચ્ચે ત્યારે હીરાનુ' સ્વરૂપ જાણ્યુ, તેમ દરેક જીવ અનાદિકાળથી હું....... એમ પાકારતા રહ્યો છે, પણ ‘ હું' એટલે કેણુ ? એ સમજ્યા ન હતા,
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૯. આત્માના પ્રકારે
[૩૯
હવે આસ્તિકમાં આવ્યા ત્યારે હું એટલે જીવ-આત્મા પણ જીવ કેવા ? એમ તે કહે કે–તે જાણીને શું કામ છે? જીવનું સ્વરૂપ જાણવાથી તે તેના અસંખ્યાત પ્રદેશમાંથી વધવાના કે ઘટવાના નથી—તેના કેવળજ્ઞાન પૂછીએ સ્વરૂપમાં વધવા ઘટવાનું નથી. જેના જાણવાથી કે ન જાણવાથી પટ્ટામાં ન્યૂનતા અધિકતા થવાની નથી તેને જાણવાની કડાકૂટ શા માટે કરવી ? આત્માની ગુલામી
આત્માના સ્વરૂપને આત્મા જાણે તેથી શુ` ? કે ન જાણે તેથી શું ? વાત સાચી, પરંતુ એક વાત ધ્યાનમાં લે. એક માણસને જ્યારે પોતાને ત્યાં ચક્રવતીના જેટલું નિધાન દટાયેલું છે, તે નિધાનની ખબર ન હોય ત્યાં સુધી ભાજી માટે એક પૈસો જોઈએ તે તેને કરગરવું પડે. નિધાનથી અજાણ હાવાથી એક પૈસા બદલે કરગરી કરગરીને હેરાન થઇ. જતા હાય તો ? અહીં એક પૈસા બદલે ગુલામી કરવી પડે, કેમ ? તે કે- નિધાનની તેને ખખર નથી, તેમ વિચારીએ તે જાણવામાં આવે કે આપણા આત્મા કેવળજ્ઞાનના ધણી છે. આત્માનું કેવળજ્ઞાન સ્વરૂપ આપણે પ્રગટ કરી શકયા નથી. કના કબજામાંથી આપણે તેને છેડાવી શકયા નથી ત્યાં સુધી આપણી શી દશા છે ? સુંવાળુ છે. તેટલું જાણવું, સ્પેન તે ઇન્દ્રિયનુ' જ્ઞાન, તે કેવળજ્ઞાનના અનંતમા ભાગે. રસના, ઘ્રાણુ, શ્રોત, ચક્ષુનું જ્ઞાન, તે કેવળજ્ઞાનના અનતને ભાગે. તેવાં અપતર જ્ઞાન માટે કેવાં ફાંફાં મારીએ છીએ ? એટલુ પણ ઇન્દ્રિયની મદદથી જાણી શકાય છે. શિયાળામાં સ્પના (ચામડી) ઠરી જાય તે તેટલું સુંવાળાપણું પણુ જાણી ન શકાય ! આટલા અજ્ઞાન આપણને કાણુ રાખે છે ? કર્મી રાજા. ઘ્રાણુ ઇન્દ્રિયની મદદ આવે તો જ સુંઘી શકીએ. તેવી જ રીતે શબ્દ, રસ, ગંધ પણ કાન, જીભ, ઘ્રાણુથી જાણી શકાય.
લોકાલોકપ્રકાશક જ્ઞાન, આત્મા પાસે છે. તે આત્મા સ્પ, રસ આદિનાં જ્ઞાન માટે એ(ક)ના સામું જુએ! કેવળજ્ઞાનથી અન ંતમા ભાગનું જ્ઞાન મેળળવું હાય તા કમ સામું જોવુ પડે. યાગ્ય પુદ્ગલો ન ગોઠવાય ત્યાં સુધી આપણુ કામ ન થાય. આપણી ચીજની તા ગુલામી હાય, પરંતુ આ તા પારકી ચીજ માટે ગુલામી કરવી પડે !
Page #273
--------------------------------------------------------------------------
________________
- ૫૪૦]
દેશના મહિમા દર્શન
જ્ઞાન આત્માના ઘરનું-આત્માને જ સ્વભાવ, તે જ્ઞાનને અનંતમે ભાગ મેળવવું હોય તે પુદ્ગલને કર્મરાજાની પરસી (સીફારસ) કરવી પડે. આપણે પુદ્ગલ અને કર્મને આધીન થઈ ગયા છીએ. રાજ્યમાં રૈયત કરતાં લશ્કર વધારે ન હોય, રૈયત કરતાં વધારે લશ્કર હોય તેવું રાજ્ય નહીં મળે. જ્યારે કર્મસજા આત્માના એક પ્રદેશ ઉપર અનંતી કર્મવર્ગણા લગાડીને રહ્યો છે. ચાહે જેવો કડક દેશ હોય, પણ તેમાં પિતે ઉત્પન્ન કરેલી ચીજ પિતે ભગવે.
જ્યારે કર્મરાજાના દેશમાં આત્મા પિતાની ચીજને ભેગવનાર ન થાય. કર્મરાજા દ્વારા પદુગલિક ઈન્દ્રિયની મદદ મળે ત્યારે આત્માને જ્ઞાન થાય ઈન્દ્રિ દ્વારા આત્માને જ્ઞાન થાય, કર્મરાજાની મહેર થાય. અને પુદ્ગલને સાચવીએ ત્યારે આપણા ઘરનું જ્ઞાન આપણને મળે. કર્મરાજાની ગુલામીમાં આત્મા ગમે ત્યારે આ દશા છે ને? આત્મા કર્મને ગુલામ ન હોય તે તેને પુદગલની મદદની જરૂર ન રહે. સિદ્ધ પરમાત્માને લેક અલેક સર્વનું સ્વરૂપ દરેક ક્ષણે જાણવાનું. તેમાં પુદ્ગલની મદદની જરૂર નથી. કર્મરાજાની મહેરને સિદ્ધોને અવકાશ નથી.
જેની હેય તે જીવવિચાર જાણે. નવતત્વ જાણે ત્યારે સમજી શકે છે કે-જે આત્મા સૂકમ એકેન્દ્રિયને, તે જ આત્મા સિદ્ધ પરમાત્માને. આત્મા તરીકે બંનેમાં ફરક નથી. જીવના બે ભેદ પાડીને નક્કી કર્યું કે-જે સિદ્ધને તે જ એકેન્દ્રિયને આત્મા. ફરક એક જ. કર્મની ગુલામીમાંથી છૂટી ગયેલા તે સિદ્ધ અને તેમાં ફસાયેલા તે જ સંસારી. આમાં કંઈ ન્યૂનાધિતા નથી.
સિદ્ધ અને સંસારી-એ બંનેનું સ્વરૂપ એક સરખું જ છે. ફક્ત ફરક એક જ. આપણે સંસારી કર્મની ગુલામીમાં સપડાયા છીએ,
જ્યારે તે સિદ્ધ કર્મની ગુલામીમાંથી છૂટી ગયેલા છે. “હું”“હું” બધા દર્શનકારેએ જાણ્યું, પણ હું કેણ છે? તે જૈન સિવાય કોઈએ ન જાણ્યું. ભૂત આવે તો તેને કેયડા મારીને બોલાવવા પડે છે. કે તું કેણ? અથવા પૂછવા માટે ધૂણું દઈને પણ બેલવવા પડે છે, તેમ હું એટલે કેણ છું તે તે બેલ.
Page #274
--------------------------------------------------------------------------
________________
૩૦. આત્માનું સ્વરૂપ
[૪૧
"
‘હુ” એના ખુલાસો મેળવવા જઈએ ત્યારે શુદ્ધ ચિજ્ઞાન દસ્વરૂપી અસંખ્યાત પ્રદેશી આત્મા, એ જ ‘હું' એમ સમજાશે. એમ જાણ્યા પછી સ્વસ્વરૂપને મેળવવાની ઇચ્છા થાય. પદાથ ન જાણે ત્યાં સુધી મેળવવાના શુ? વૈશેષિકા, નૈયાયિકા, સાંખ્ય, શૈવા, વૈષ્ણવ, અને તમે આત્મા માના છે પણ ફરક શે ? ક્રક તો એ એક જ.
જૈના તમે આત્માને જે કેવળજ્ઞાન ચિદાન ંદસ્વરૂપ—જ્યાતિ સ્વરૂપ માનેા છે, તે તે લેાકાને ન માનવાનું. તમે ધર્મની દરેક ક્રિયા કરો તેમાં ધ્યેય કર્યુ' ? આત્માને જ્યેાતિસ્વરૂપ બનાવવાનુ. જિનેશ્વરની ભક્તિમાં, સામાયિક, પૌષધ, દાન વગેરૢ બધામાં ધ્યેય કર્યું ? શાસ્ત્રકાર જગ્યા જગ્યા પર કહે છે કે-સમકિત વગરની ક્રિયા નકામી. આ તો સક્તિની વાડ બાંધી. વાડામાં પૂરવા માગે છે.
મીડની જમીન ખરાબ નથી હાતી., વરસાદ ખરાખર વરસે છે, છતાં ખેતી કેમ નથી થતી ? એક જ કારણ કે–વાવેતર થયું ન હતુ તેથી એકલું ઘાસ ઊગે છે. અનાજ ઊગતું નથી કે જેથી લશે. સારી જમીન-વરસાદ થયાં છતાં વાવેતર ન થયું હાય તા લણવાના વખત ન હેાય.
જૈનધમ સિવાય બીજા ધ'માં દેવ, ગુરુ, ધર્મ અને આરાધના કરો, જાપ-તપ-ધ્યાન અધુ કરે પણ વાવેતર કયાં છે? વાવવાનું જ નથી. કયા ક્રેનની અંદર–મતની અ ંદર આ વસ્તુ જણાવવામાં આવી છે, કે-કર્માંની ગુલામી તેાડવા માટે તમારી ભક્તિ કરું છું? ખીજા દનમાં આ બુદ્ધિ કયાં છે. ? આ બુદ્ધિ ન હોય તેા ધારણા કયાંથી રહે? સિદ્ધિ અને બુદ્ધિની માગણી,
કલ્પવૃક્ષ કે દેવતા આગળ ધારણ કરવામાં ભૂલ થાય તેા ફળ મેળવવામાં મુશ્કેલી થાય. સુંદર ફળ મેળવવા માટે મુશ્કેલી પડે. કામ પડે તે અવળુ પણ થાય. સિદ્ધિ ને રિદ્ધિ એ એ ખાઈએ છે. પરસ્પર તે ઈર્ષ્યાખાર છે. એક ખાઇએ દેવતાનું આરાધન કર્યું" ને
૧૬
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૨]
દેશના મહિમા દર્શાન
૫૦૦ મહાર મેળવી. બીજીને થયુ કે હુ પણ મેળવું. ખીજીએ પણ ધ્રુવને આરાધ્યા. તે તુષ્ટમાન થયું.
તેણે કહ્યું: માગ.
તેણીએ કહ્યું: તેના કરતાં બમણુ' આપે.
દેવતાએ કહ્યુ-આપીશ. તો તેને ૧૦૦૦ સાનૈયા મળ્યા. પહેલીએ ફ્રી દેવને આરાધ્યા, અને તે કરતાં ખમણું માગ્યું. તે દેવે તે કરતાં અમણુ' આપ્યુ. એટલે ૨૦૦૦ મહાર મળી. હવે પડેલીએ ઈર્ષ્યાથી ખીજીની એ આંખ ફાડાવવા માટે પોતાની એક આંખ ફાડવાની માંગી, પેાતે આંખ ફાડાવી ઘરમાં ગ્રૂપચૂપ ભરાઈ રહી. ખીજીને થયું કે પેલીએ અપૂર્વ માંગ્યુ જણાય છે, એટલે હવે તે દેખાતી પણ નથી. ખીજીએ માંગ્યુ' એના કરતાં અમણું. શુ' મળ્યું ? એ આંખા ફાડવાનું માગ્યુ તે મળ્યું! એટલે કે-બંને આંખે તે આંધળી થઈ. ધારણાની અચેાગ્યતા હાવાથી દેવતાને આરાધવા છતાં કઈ દશા થઈ?
દરેક ધર્મોવાળા દેવાધિદેવની સેવા, પૂજા, આરાધના કરે છે, પણ ધારણાનું ઠેકાણું નથી. જૈનાએ આત્માનું સ્વરૂપ માની તેને વળગેલાં કઈ માની, તેને ક્ષય કરી નાખવાનું માન્યું છે; તે ધારણા ીજાને કયાંથી હાય ? કોઇ દર્શનમાં જ્ઞાન-દન-સત ન રોકનારુ કમ સાંભળ્યું ? જ્યાં આત્માના ગુણાની વાત ન હાય, જ્યાં તે કર્માંને ભેદવાની વાત ન હોય ત્યાં આત્મા ધારણા શાની કરે ? બીજા દેશનોમાં 4 ધમ કરવાથી લીલા-લહેર થાય,’ એમ સાંભળેા છે, પણ ક ક્ષય ક્યાંય સાંભળ્યા છે? તમારી ધારણા નક્કી કરા. દેવની સેવા, ગુરૂની ભક્તિ અને ધર્મની આરાધના કરતાં પહેલાં ધ્યેય નક્કી કરે. કને ખસેડવાનુ ધ્યેય નક્કી કરે.
આત્મા જ દન-જ્ઞાન-ચારિત્ર
ગ્રામૈય, શનશાનચારિત્રનિ। આત્મા એ કાંઈ બીજી ચીંજ નથી. દન, જ્ઞાન અને ચારિત્ર ત્રણ ચીજ જ આત્મા છે. હવે એમ તમને લાગે કે- આત્મા જ્ઞાનાદિક પણ અરૂપી, બહારથી દેવાદિનું આલંબન
Page #276
--------------------------------------------------------------------------
________________
૩૦, આત્માનું સ્વરૂપ
રિ૪૩
રહેતું હતું પણ અહીં અરૂપી પદાર્થોમાં અંધારામાં ફાંફાં મારવાના રહ્યા. દેવ, ગુરુ, ધર્મને તે દેખતા હતા. હવે આમા ઉપર ધ્યાન રાખવા જઈએ તે દેખતા હતા તે ગયું અને દેખતા નથી તેવા આત્મા જ્ઞાનાદિક દેખતા નથી. ”વાત ખરી પણ સોનું કસ દ્વારા જ ઓળખાય ને....? પણ કસ એકલે કેઈ દિવસ ન હોય. સેનાના પુદ્ગલમાં કસ હોય. જેમ સેનું કસ દ્વારા ઓળખાય, પણ તે કસ સેનાના પુદ્ગલ વગરને હેય તેમ હું ને અર્થ, તે જ્ઞાનાદિકવાળે, તે ઓળખાવી આત્માવાળો પદાર્થ ઓળખાવું છું.
જે અપ્રમત્ત સાધુ પરમાત્મા મહાત્મા પ્રમાદરહિત સર્વ પાપથી વિરમેલે તે જ આત્મા. તે જ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્રસ્વરૂપ છે. સાધુ મહાત્માના આત્માઓ તે જ આત્મસ્વરૂપ છે.
તેઓ સમ્યગદર્શન–સમ્યગૂજ્ઞાન-સમ્યક્ ચારિત્રવાળા છે. સંપૂર્ણ દર્શનાદિવાળા દેવ, ગુરુ, ધર્મને તમે આરાધે છે, તે દર્શન, જ્ઞાન, ચારિત્રની બુદ્ધિએ દેવાદિને આરાધવાના છે. શ્રમણ ભગવાન મહાવીર ભગવાનને એક જિતશત્રુ નામના શ્રાવક રાજા, વંદન-પૂજન-સામૈયું કરે છે. એક વખત ધારે કે-નંદિવર્ધન સામૈયું કરે. તેમાં નંદિવર્ધનને ભગવાન મારે ભાઈ માને એટલે નંદીવર્ધન, તે જ ભક્તિ, સામૈયું, આરાધના કરે, પરંતુ તેની ધારણું ભાઈ તરીકેની હેય. ત્યારે જિતશત્રુ રાજા પૂજાસામૈયું આદિ કરે તે પ્રભુભક્તિથી કરે છે. અહીં એક બાજુ પ્રભુભક્તિનું ફળ ત્યારે બીજી બાજુ ભાઈપણુનું ફળ છે. એક જ વસ્તુ સુંદર સ્વરૂપવાળી-આરાધવાવાળો જુદા સ્વરૂપે આરાધે તે ફળ જુદાં થાય.
આપણે પણ જે દેવ-ગુરુ-ધર્મની આરાધના, તેમાં લક્ષ્ય એક જ રાખે. સુંદરમાં સુંદર જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપવાળો આત્મા છે. તેમની સેવા હું કરું છું. આ શક્તિના તે પ્રાદુર્ભાવવાળા છે, સાધુ મહાત્માઓ સમ્યકત્વાદિકની શક્તિને પ્રગટ કરી રહ્યા છે, માટે તેમને આત્મા સમ્યગદર્શનાદિ સ્વરૂપ છે. સાધુનું શરીર તમે દેખે છે માટે સાધુને દાખલે આપું છું. ગાડવામાં ઘી ભરેલું છે. ઘી લાવવું હોય તે ગાડે ઉઠાવે. સાધુભગવંતે શરીરમાં રહ્યા છે. તેનું શરીર સમ્યગદર્શનાદિ
Page #277
--------------------------------------------------------------------------
________________
ર૪૪]
દેશના મહિમા દર્શન સ્વરૂપ છે. ઘીના આધારે જ ગાડવાની કિંમત, નંગના આધારે દાગીનાની કિંમત તેમ અહીં સાધુના શરીરની કિંમત દર્શન-જ્ઞાનચારિત્રે ભરેલે આત્મા તેમાં જ છે.
સમ્યક્ત્વને સમન્વય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે યેગશાસ્ત્રના પહેલા પ્રકાશમાં શ્રાવકધર્મ બતાવ્યો. બીજામાં સાધુધર્મ બતાવ્યું. ત્યાં કેમ ન કહ્યું કે
જિ: નિરંતરડુ જિનેશ્વરે કહેલા તમાં રુચિ તે સમ્યત્વ. કેટલાકને સ્વભાવથી ને કેટલાકને ઉપદેશથી પણ થાય. એમ જ્ઞાન કહેતી વખતે જિનેશ્વરે કહેલા જીવાદિક ત, તેને બંધ થાય તે જ્ઞાન, સાવદ્ય ગેને સર્વથા ત્યાગ તે ચારિત્ર અને તે અહિંસાદિક પાંચ પ્રકારે કહેલું છે. ત્યાં સમ્યગદર્શનાદિનું સ્વરૂપ સાધુનું શરીર ન કહેતાં જુદાં લક્ષણે કહ્યાં
ચોથા પ્રકાશમાં આ નવું કાઢ્યું. “અથવા’ કહીને પલટ માર્યો. અથવા શબ્દ વાપરીને અહીં આ રૂપે, ત્યાં તે રૂપે બોલ્યા ! તેમાં શું સમજવું ? સર્વ સાવદ્ય ગોના ત્યાગરૂપ ચારિત્ર કહ્યું છે, તેમાં ના નથી પછી આ શું કરવા બેઠા છે ? વાત ખરી. કેટલીક વખત સ્થૂલ લક્ષણ જ જણાવી, સૂમ લક્ષણે જણાવાય છે. સેનાને ઓળખાવવા માટે પીળું કહેવાય છે. આગળ જતાં સમજે ત્યારે કસવાળું કહીએ છીએ. પહેલાં સમ્યગદર્શનાદિ વ્યાવહારિક ઓળખાવ્યા, હવે
યિક ઓળખાવીએ છીએ. તે બે ભેદ ન પાડીએ, તે જે વખતે તે બારીક દષ્ટિવાળે વિચાર કરવા જાય, તે તે પદાર્થ ઓઈ નાખે.
જિનેશ્વરે કહેલા પદાર્થોમાં રૂચિ એટલે સમકિત. તે મનદ્રાસ પ્રતીતિ, તેનું નામ રુચિ, તે મન જેને નથી તેને સમ્યગ્ગદર્શન નહીં ને? સિદ્ધો તે બધી મિથ્યાત્વીને તેમને મન નથી. એક ગતિમાંથી બીજી ગતિમાં આવતે-અપર્યાપ્ત હેય તે વખતે મિથ્યાત્વી ગણવે ? જિનેશ્વરે કહેલા તેની સત્યપણા તરીકે મનની પ્રતીતિ તેનું નામ સમકિત કહેલું હેવાથી, મન નથી ત્યાં સમક્તિને ટકવું મુશ્કેલ પડે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૩૦, આત્માનું સ્વરૂપ
[૨૪૫
હવે આ જગ્યા પર “તરવાર્થ શ્રદ્ધા સભ્યની એક જ જગ્યા પર બેલ્યા છે. બીજું લક્ષણ બોલ્યા નથી. હેમચંદ્રાચાર્ય મહારાજે બે જગ્યા પર સમ્યક્ત્વના લક્ષણ કહ્યાં અને ઉમાસ્વામિજીએ બે વખત ન કહ્યા એટલે તેઓ તે ડૂબી ગયાને? તત્વાર્થ શ્રદ્ધા
કેમ બેલ્યા? તત્વાર્થ સભ્યશવં કહેવું હતું ને? કાર= આત્માની નિર્મળતા અને મન વડે કરીને શ્રદ્ધા કરાય.-“શ્રદ્ધા પણ પકડી અને તેનાં સાધનભૂત આત્માની નિર્મળતા પણું પકડી? બન્ને પકડયાં. એવી જ રીતે બન્ને વસ્તુ આવી ગઈ આપર્યાપ્તા–અવસ્થામાં સિદ્ધ અવસ્થામાં સમ્યક્ત્વ રાખવું મુશ્કેલ પડે.
એવી રીતે કરવાહીનાં કિના ' જિનેશ્વરે કહેલા પદાર્થોને બેધ, જેને મન નથી તેને તે બધાને ખ્યાલ કયાંથી લાવશે? માટે અપર્યાપ્તા અને સિદ્ધ અવસ્થામાં આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. સર્વ સાવધને ત્યાગ તે ચારિત્ર, પણ તે શરીરવાળાને, પ્રવૃત્તિવાળાને તે ચારિત્ર, પણ સિદ્ધ મહારાજાને પચ્ચક્ખાણ નથી, માટે આત્મા જ ચારિત્ર જ્ઞાન દર્શન-સ્વરૂપ રાખીએ તે બધી જગ્યા પર લાગુ થશે, માટે હેમચંદ્ર મહારાજને કહેવાની જરૂર પડી કે “આત્મા એ જ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર” તે પણ કેને? સાધુને. તેમના શરીરમાં તે સ્વરૂપવાળે આત્મા રહેલ છે. આ સમજી પિતાના ઉદ્ધાર માટે દેવ, ગુરુ, ધર્મનું આરાધન કરશે તે કલ્યાણ મંગલિકમાળા પહેરીને મેક્ષસુખને વિષે બિરાજમાન થશે.
TITI (
Page #279
--------------------------------------------------------------------------
________________
દેશના
૩૧
VRVVVVVVC防
આરમાન પુત્ર જેવા ધમ
(૨૦૦૦, પાષ દી૬ રવિવાર-છાયાપુરી,)
શાસ્ત્રકાર મહારાજા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવાના ઉપકાર માટે ધમેર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–આ સંસારમાં જીવ રખડુ પ્રજાની માફ્ક રખડ્યા કરે છે. ભટકતી પ્રજા, લુહારીયાની પ્રજા, તેમનું ગામ કયું? આ જીવ પણ ભટકતી પ્રજા. કેમ ? સન્માનિ ટાઉન અત્તાન્તયા’િજે જે સ્થાનકે જાય છે તે તે સ્થાનક અશાશ્વતાં છે. સિદ્ધ સુધીનાં અનુત્તર વિમાનના દેવાનું આયુષ્ય ૩૧–૩૩ સાગરોપમ છે. ૩૧ સુધીમાં રખડતી પ્રજાપણું સ્થાન છે. ૩૩ માં ઉપજે તે મેક્ષે જાય જ, તેથી તે પછીથી રખડતી પ્રજામાં ન ગણાય.
આપણને પચૈાપમ, સાગરોપમ કાળ ઘણેા લાંબે કાળ લાગે છે, પણ જગતની સ્થિતિ પ્રમાણે પુદ્ગલપરાવત કાળ પણ હિંસામમાં નથી. એક પુદ્ગલ પરાવના અનંતમા ભાગના સાગરોપમ કઈ ગણતરીમાં ? કાળ આખા લઈએ ત્યાં આખા અતીત કાળ લઈએ. અવ્યવહાર રાશિમાં તે ભૂતકાળ કેટલા ગયા, તેના પત્તો નથી. ત્યાં અસંખ્યાત્ પુદ્ગલપરાવત, તે એક સરખી લાઈનમાં. અહીં આવલીમાં જેટલા સમય તેટલા પુદ્ગલપરાવત રખડતી પ્રજાણે જીવ રખડે.
આ વિ જીવ, પણ ભવિ તરીકે તે સામાન્ય કથન છે ભવ્યને પણ અનતી વખત નવ ગ્રે વેયક સુધી જવાનું થયું. એક પક્ષ એવા છે કે-અઢી આવલિકાના સમય જેટલા પુદ્ગલપરાવતે જીવ મેક્ષે જાય.
આપણે અત્યારે સ અતીત કાળની વિચારણા કરીએ છીએ. એક પુદ્ગલપરાવ ના અનંતા ભાગ-કાળચક્ર, એવાં તે અન’તા કાળચક્રો ગયાં. અતીત કાળની આખી મર્યાદા વિચારીએ તે સાગરોપમ હિસા ખમાં નથી. ૩૩ સાગરોપમની સ્થિતિ મળી તે પણ ત્યાંથી ખસવાનું
Page #280
--------------------------------------------------------------------------
________________
૩૧. ઓરમાન પુત્ર જે ધર્મ
S
.
નારકીનાં સ્થાને પણ અશાશ્વતાં છે. અશાશ્વતાં છે તે બધે. આ જીવ ભટક. તં નથિ છે પણ વાળને ઉપરનો ભાગ અણી, તેને પણ ખૂણે. તેટલે ભાગ માત્ર પણ ૧૪ રાજકમાં ખાલી નથી કે જ્યાં સર્વે જીવ અનંતી વખત જમ્યા મર્યા ન હોય.
લુવારીયા પ્રજા ભટકતી કહેવાય છે, તેમ આપણા જીવની જાત ભટકતી છે, તેથી સંસાર શબ્દ રાખે છે. ઉપસર્ગ ધાતુ ન સમજે, ને સારી રીતે સાર તે સંસાર કહે, પણ ઉપસર્ગ સાથે જોડાય તે ધાતુ કહેવાય. સર–સરકવું–ખસવું. તે પણ અત્યંત ખસવાનું જ છે. જેમાં ખસવાનું છે, તેથી સંસાર. જેમાં ચારે બાજુ રખડવાનું છે તેથી “સંસાર” શબ્દ રાખે.
નિકાશને પ્રતિબંધ અને પ્રતિબંધ વગરની ચીજો.
એમાં એક નવા વિચાર કરવાનું છે. લુવારીયા પ્રજા પિતાની ચીજ-વસ્તુ ટેપલામાં ભરીને સાથે લઈ જાય છે. મૂકીને ન જાય. આ એવી પ્રજા કે બધું પેદા કરે ને મૂકી જાય. ચાર ચીજ આપણે પેદા કરીએ છીએ કંચન, કામિની, કુટુમ્બ અને કાયા. આ ચાર બાહ્ય વસ્તુ છે. આહાર, શરીર, ઈન્દ્રિય અને તેના વિષયે આ ચાર અત્યંતર વસ્તુ છે. બહારની ચાર વસ્તુ પણ નિકાશના પ્રતિબંધવાળી. આ ભવમાં છે ત્યાં સુધી ચાલે તેમ ફેરવે. આ ભવ છેડે, તે વખતે નિકાશને પ્રતિબંધ.
અબજો પાઉન્ડ તમારી પાસે હોય તેમાંથી એક ફૂટી બદામ પણ સાથે લઈ જવાની નહીં. ચક્રવતીને ૧૯૨ હજાર સ્ત્રી છતાં એક પણ સાથે લઈ જઈ શકાય નહીં. ૫૬ કુળ કેટી યાદવમાંથી એક કુટુમ્બીને કૃષ્ણજી સાથે લઈ ન ગયા. હજાર જેજનના શરીરમાંથી ટૂકડો પણ ભવાંતરમાં સાથે ન લઈ જવાય. લુવારીયા પ્રજા છે, તે ભટકતી જાત કહેવાય, પણ તેને મેળવેલ માલ સાથે લઈને ફરવાનું. આહાર આપી જિંદગી કરીએ. એક સમય પણ આહાર વગરને નહીં. શરીર ઈન્દ્રિયે બાંધીએ, વિષયે પુષ્ટ કરીએ, પણ ચાલ્યા ત્યારે બધું અહીં મૂકીને જવાનું. ખાનગીમાં મૂડી ભેગી કરીએ તે પણ આખર તે છોડવાની જ.
Page #281
--------------------------------------------------------------------------
________________
અ૮
દેશના મહિમા દર્શન એક પણ ચીજ નિકાશની પ્રતિબંધ વગરની કાઢે તમે આઠ ચી ભેગી કરે છે. ચાર બહારની–ચાર અંદરની. એ તે આઠ ચીજો નિકાશના પ્રતિબંધવાળી મેળવીએ છીએ. ગુલામીમાં જીવન હોય ત્યાં સુધી તે શેઠના હુકમ પ્રમાણે કરવું જ પડે. સ્વતંત્ર જીવન થાય ત્યારે હિતાહિત જેવું પડે. જ્યાં સુધી કંચનાદિની ગુલામીમાં રહીએ ત્યાં સુધી આત્માનું હિત સાધી શકાતું નથી. નિકાશને પ્રતિબંધ કેને છે? તેને વિચાર નથી.
હવે પુણ્ય પાપની તે છૂટ છે ને? આપણે પાપને પ્રતિકૂળ ગણીએ છીએ તેથી પાપ કરવાને અંગે તે આઠ પર પ્રતિબંધ નથી, તે તે પાપ પર પ્રતિબંધ નથી ! અને તે તે નુકશાન છે. પાપને અંગે નિકાશને પ્રતિબંધ હોય તે તે ઉલટું સારું.
ભિખારી કરતાં પણ ધમને ભૂંડ ગણે. હવે રહ્યો ધર્મ –સમજવાની જરૂર છે કે ધર્મ શબ્દ પકડો છે. પણ પદાર્થમાં ધર્મ નથી રાખે. ધર્મ કરે પણ મારા શરીર, ખોરાક, ઈન્દ્રિયમાં, પૈસામાં, કુટુમ્બમાં અગવડ કંઈ નહીં આવે ? ધર્મ કર પણ તે આઠ ચીજ સાચવ્યા પછી જ ધર્મ કરે છે. ધર્મ એક જ ચીજ વહાલી છે અને નિકાશના પ્રતિબંધ વગરની ચીજ છે. વહાલી તે છે પણ રાખી છે કેટલી હદમાં !
ભિખારીને માટે કેઈ ભઠ્ઠી સળગાવતું નથી. કુટુમ્બ માટે રસોઈ થાય, ખવાય, પીવાય, ઢળાય, તેમાંથી વધે ને તે વખતે ભિખારી આવી ચડે તે તેને અપાય. આપણે આ ધર્મને ભિખારી કરતાં પણ ભૂડે ગણ્યો છે. સવારે ઉઠીએ, ઝાડે-જંગલ જવા આદિ વડે કાયા કુટુમ્બ વગેરે પ્રથમ તપાસીએ. પછી જે કુરસદ મળે તે ધર્મ કરે. તેને માટે ફુરસદ મેળવવી નથી. કુરસદને વખત મળે તે જ ધર્મ કરે છે. તેથી ધર્મને હજુ બરાબર સમજ્યા જ નથી. દુકાન–કુટુમ્બ–ણ માટે પણ ઉઘરાણું કરવામાં ફુરસદ હશે તે ઉઘરાણી જઈશુંદાવે કુરસદ હશે તે કરીશું એમ રાખ્યું છે? કંચન માટે ફુરસદ
Page #282
--------------------------------------------------------------------------
________________
૩૧. ઓમાન પુત્ર જેવા ધમ
[૨૪૯
ગમે ત્યાંથી મેળવવાની. કંચન-કામિની-કુટુમ્બ-કાયા માટે પણ ફુરસદ મળવાની. આહારદિક માટે ફુરસદ મેળવવાની તે દરેકમાં ‘ફુરસદ હાય તો કરુ' તેમ નહીં, તો ધમ માટે પણ ફુરસદ મેળવવી પડે.
ભિખારી માટે ચૂલા કોઈ સળગાવે નહી. ભિખારી કરતાં ધને ભૂંડા ગણ્યા. દહેરે ગયા-પ્રક્ષાલ ન થયેા હાય તા ખીજા ભગવાનને ફૂલ ભળાવી દેવાય. ડાકટરને ત્યાં જવામાં મેાડું થાય—ગાડી મેડી આવે તે ઘેર પાછા આવે! છે ? તે બધામાં તેા કરવું જ છે, તેવા નિશ્ચય ! ત્યાં કતવ્યબુદ્ધિ છે.
મૂકી જવાના આઠ પદાર્થો માટે કતવ્યબુદ્ધિ છે.-ધને અ ંગે કન્ય બુદ્ધિ નથી. જો કે-તમે બધા ધર્મ કરી છે, પણ પણ્ણિામની દશાએ વિચારીએ તે આઠ ચીજ માટે બધુ. ધર્મ માટે ખાટી થવુ પડે તા ? દવાખાના, કાર્ટ-રેલ્વેમાં ટાઈમ ન જળવાય તે આંખ કાણે ચડાવી? આઠ ચીજોમાં ધર્મમાં ટાઈમ ન જળવાય તે કોઈએ આંખ ચડાવી ? આઠ ચીજોમાં જીવને કતવ્ય બુદ્ધિ છે.
ધમ માં મારી સગવડ થાય તો ધમ કરવા છે. જેને અંગે નિકાશના પ્રતિખંધ નથી—જેના ઉપર ભવિષ્યની જિંદગીના આધાર છે. આવતા ભવમાં સુખ મેળવવું છે તેના એક કચેા ? સુખ વસુલ કરવાના ચેક મનુષ્યપણું-પ’ચેન્દ્રિયપણુ, લાંબું આયુષ્ય વગેરે. સુખ મળે કયા ચેકથી ? જે આગળ ચાલવાનું નથી–સાથે આવવાનું નથી તેવા માટે કત વ્યબુદ્ધિ છે. છેકરીને અંગે પારકું ધન ગણીએ છીએ. વીલ કરતાં છેકરીના નામે લખતાં ખૂબ વિચાર કરીએ છીએ. આ કંચનાદિ આહારાદિ તેમાં તમારું પોતાનું ધન કર્યું ? તેને માટે કલમેા ને કલમે લખાય છે.
તે માટે શ્રીહરિભદ્રસૂરિજીને કહેવું પડ્યું છે કે—અનાદિકાળથી કઈ સ્થિતિએ રખાયા છે, તે વિચારો; માટે જ ધર્મને કન્ય તરીકે લે. ફૂરસદ મળે તે ધમ કરવા તેમ ન રાખેા. સામાયિક કરવાની તૈયારી કરતાં ઘરનું, દુકાનનું કામ આવે તે સામાયિક અદ્ધર રહે. ધને સારે ગણે–કિ'મતી ગણે, એક રૂપિયાના સેા પૈસા એટલે રૂપિયાને
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૦].
દેશના મહિમા દર્શન કિંમતી ગણે. તેમ એક ધર્મ ચીજથી અનેક વસ્તુ મળેઃ લાંબું આયુષ્ય, મનુષ્યપણું વગેરે ધર્મથી મળે તે ધર્મ પદાર્થો કિંમતી છતાં ધર્મ કુરસદ હેય તે કરીએ. બીજી વસ્તુમાં ફુરસદ ન મળે તે નથી કરતા તેમ બને છે? ફરસદ ન મળવાથી પૈસા–સ્ત્રી-કુખ–શરીર ન સંભાળ્યા તેવા કેટલા દહાડા ગયા ?
ધર્મ : એરમાન માતા ઓરમાન માતાને શેક્યના છોકરાને લજજાએ ખાવા-પીવા આપવું પડે, પણ અંદરથી હૃદય કેરું ધાકેર હોય. વ્યવહાર બધે સાચવવો પડે–અંદર કશું ન હોય. આઠ ચીજોની સગી માતા, તે ધર્મ અને તે ધર્મથી આઠ ચીજો મળવાની છે. અહીં ધર્મ નિઃશ્રેયસૂ–અભ્યદય માટે કહ્યો છે. ધર્મથી મેક્ષ ન મળે તો સ્વર્ગાદિક મળ્યા, પણ ધર્મનું ફળ સ્વર્ગાદિક જ નથી. કલકત્તા માટે મુસાફરી કરી. વચમાં નાગપુર મુસાફરખાનામાં રહ્યા, તેમાં નાગપુરનું મુસાફરખાનું ફળ નથી. તેમ ધર્મ કરતાં વચમાં આયુષ્ય પૂરું થાય. તેથી દેવલેક મળે, તે વિસામો તરીકે છે. ધર્મથી જીવેને મેક્ષના ધ્યેયથી ધર્મમાં પ્રવર્તવાનું હોય, તેથી વચમાં દેવલેક મળે તે તે વિસામા તરીકે છે. મોક્ષ માટે અમુક કરું છું, તેમ સ્વર્ગ માટે કરું છું તેમ નહીં. અહીંથી મોક્ષ ન પમાય તે દેવલેક તે છે જ. અહીંથી બનારસ સ્ટેશન તે કલકત્તા જવા માટે અનુકૂળ વચલું સ્ટેશન છે. કલકત્તે પહોંચવામાં એક દહાડે ચાલે જ નહીં. આથી વચમાં વિસામે લે.
પુણ્ય-પાપની ચતુર્ભાગી. ધર્મિષ્ઠોને જે સાધને મળે તે સાકરની માખ જેવાં છે. મીઠાશ પણ લે અને તેને ઊડી જવું હોય ત્યારે ઊડી જાય. શ્લેષ્મની માખ તેમાં લપટાઈ રહે. જગતમાં શ્લેષ્મની માખ જેવા માણસે નથી તેમ ન કહેવાય. તે વખતે જ્યારે મેક્ષ પામવાનું છૂટું હતું, તે તે વખતે પણ બધા તે મોક્ષે જતા ન હતાને? નવકાર ગણીએ તેમાં સર્વ પાપને નાશ કહીએ છીએ. સર્વ પાપને નાશ થાય તેમ ધારણા રાખવાની. તે ધારણું ભવાંતરે ફળીભૂત થાય.
Page #284
--------------------------------------------------------------------------
________________
૩૧. ઓરમાન પુત્ર જેવો ધમ
[૨૫૧ બીજા ધર્મને અંગે વખતે તે ને તે ભવે મોક્ષે જાય, પણ તીર્થંકરપણું બંધાવાવાળા ધર્મથી તે ભવે મેક્ષે ન જાય. જેને મોક્ષની ઈચ્છા ન હોય. બીજી ઈચ્છા હોય, તેને પાપાનુબંધી પુણ્ય હોય. મેક્ષના ધ્યેયવાળાને પાપાનુબંધી પુણ્ય ન હોય. પ્રમાદ, બેદરકારી ધર્મમાં હોય, તેથી પાપાનુબંધી પુણ્ય બંધાય. ધર્માને ફુરસદીઓ ગણીએ તે શું થાય? જે કે–તેવા પ્રકારના ધર્મથી પણ આગળ વધાય છે. એક જગ્યાએથી દ્વાર બંધ નથી. બાહુબળજી અભિમાનથી ધર્મમાં પેઠા છે. આવું થાય ત્યારે શું ગણું શું ?
પ્રભુશાસન સિવાય તમામ પદાર્થ જુલમ કરનાર
મોક્ષનું ધ્યેય ચૂકે તે પાપાનુબંધી પુણ્ય બંધાય, એ ધર્મ કરે કે જેથી સેનાની બેડી પણ ન બંધાય, પાપને કે પૂણ્યને બંધ નહીં, તે વખત ૧૪ ગુણઠાણે આવે. તે વખત બોલવા માત્રથી ન આવે. પાંચમા ગુણસ્થાનકથી છકે, સાતમે તેમ અનુક્રમે આગળ ચૌદમા સુધી જવાનું કરો તે તેવે વખત આવે, પરંતુ મૂળમાંથી ફુરસદીયાપણું કાઢી નાંખીએ ત્યારે ને?
આ બધી વાતનું તત્ત્વ એ છે કે દુનિયાની આઠ ચીજો જેવી કર્તવ્ય તરીકે લાગે છે, તેવી ધર્મમાં કર્તવ્યબુદ્ધિ થઈ નથી. ધર્મને ફરજ સમજે તે હજુ નિકાસબંધીવાળી અને નિકાસબંધી વિનાની બંને ચીજ સરખી થઈ જાવ નિજ જે પાયો ? પરમ તેજેડર શાસન જિનેશ્વરને ધર્મ, અર્થ. જેમ બીજા પદાર્થોને અર્થ ગણે તેમ ધર્મ પણ અર્થ છે. તે કહ્યા પછી તે જિનેશ્વરના ધર્મને અર્થાદિક કરતાં પણ અધિક ગણી પરમાર્થ ગણે પછી અર્થાદિકને અનર્થરુપ જુલમગાર ગણે. માત્ર આ શાસન જ પરમાર્થ છે, એમ ગણે. પ્રથમના શ્રાવકના આ ત્રણ ઉદ્ગાર હતા. પૂર્વના શ્રાવકે આ ત્રણ વસ્તુ સમજાવે. ઉપાશ્રયમાં જ નહીં દુકાને પણ ગ્રાહકને આ પદાર્થ સમજાવી પછી માલ આપે.
કુરસદિય ધમ કથા કથા કુંતિ વાચવા તથા તથા તા ટૂકમાણ આપણે
- -
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૨]
દેશના મહિમા દેશન
ફુરસદ મળે તો ધર્મ કરવા, તેવુ. વાય એલીએ છીએ. પૂજારીને ચાર દિવસ બહાર જવાનું થાય તા હૈ' થાય છે. પૂજારી તમને દહેરુ' સંભાળવા કહે છે, પેાતાનાં બૈરાં-છેકરાં-ઘર સ ́ભળાનુ કહેતા નથી, છતાં ‘ ગયા વગર ચાલે તેમ નથી ?' તેમ પૂજારીને પૂછીએ છીએ. વડોદરા તમે ગયા હૈ। અને ત્યાંના સ્નેહિ ખેલેઃ સાકરભાઈ શેઠ આવ્યા છે, તેમાં જો ફલાણા શેઠને ત્યાં તેમને જમવાનું થાય ત ઠીક છે, નહીંતર આપણે તો છીએ જ ને! આવા શબ્દો ખેલાય તે ? શેઠ આવ્યા તે ગળે પડચા તરીકે તમે ગણા છે ને? શેઠ એટલા વિચારવાળા અને ભગવાન વિચારશૂન્ય ને ? આ તા ભગવાનની સેવાના દાખલા દીધા, આપણે જન્મવાના દિવસથી તે મરવાના દિવસ સુધી પૂજા કરીએ, તે આજે બહુ તો ૩૬૦૦૦ વખતથી વધારે પૂજા કરવાના નથી. ત્યાંનુ કામ તેા અસંખ્યાત દિવસ સુધી કરવાનુ છે. દેવલાકની અપેક્ષાએ મનુષ્યલેાક દુર્ગં ધથી ભરેલા છે તેથી ત્યાં દેવતાને વારવાર આવવાનુ શી રીતે પાલવે ? ઇન્દ્ર નિલેૉંભી છે તેમ માને છે ? ઇન્દ્રોને ઇન્દ્રોની સાથે મારામારી છે. સૌધમ અને ઇશાન ઈન્દ્રોની મારામારી થાય ત્યારે સનત્કુમારને યાદ કરે, અને તે આવીને બંનેના ન્યાય ચૂકવે.
ભલે હાસ્યાક્રિકમાં વખત જાય પણ પ્રભુપૂજા માટે વખતના વાંધા ! કહેવાનુ એ કે–જિનેશ્વરની સેવા સરખાને અમૂલ્ય પદા` કહીએ છીએ આપણે જ. પ્રક્ષાલનુ' ઘી ખાલી પ્રક્ષાલ લઈ એ છીએ. તે મફત હાય તે દિવસે કરવા તૈયાર નથી. આપણે ખેલી ખેાલનારા એ જ વખતે આપણા પર ફરજ નાંખે તે ? એટલા માટે ધ સ્વરૂપે સમજો, કારણા-ફળા-ભેટ્ટેથી સમજો.
કારણેા મેળવા તે પછી કાય આપેાઆપ થઈ જશે. હેતુ-સ્વરૂપ-ભેદ-ફળદ્વારા એ ધમ સમજો. ત્યારે જ પરમ કન્ય ચીજ સમજાશે. હવે પહેલે ભેદ-હેતુ. તેના પ્રથમ વિચાર કરવાને સામાન્યથી મનુષ્યે ફળને ઉદ્દેશીને પ્રવર્તે તેથી અહી ધનુ ફળ પ્રથમ દેખાડવું જોઇએ, ધર્મનું પ્રથમ ફ્ળ જણાવવુ જોઈએ. ધનુ' અથી પણુ' ઉત્પન્ન કરવા માટે પ્રથમ ફળ કહેવુ જોઈએ. પણ જે
Page #286
--------------------------------------------------------------------------
________________
૩૧. ઓરમાન પત્ર જે
ધમ
[૨૫૩
ધર્મ કરવાની ઈચ્છાવાળે તેણે પ્રથમ કયું જ્ઞાન મેળવવું? ત્યારે જૈનશાસ્ત્રની રીતિ પ્રમાણે કારણ સામગ્રી એકઠી થાય તે કાર્ય અનાયાસે પણ થાય, અર્થાત્ ફળ કર્તવ્ય ચીજ નથી પણ આપોઆપ બનવાની ચીજ છે.
જેટલીનું સીઝવું તે કર્તવ્ય નથી. માત્ર સીઝવાનાં સાધને એકઠાં કરવાં એ કર્તવ્ય છે. કારણે મેળવ્યા વગર કાર્ય ન બને તેમાં જૈનશાસનમાં પ્રથમ નંબરે આ વાત માનવાની. પહેલે ગુણઠાણેથી મોક્ષની ઈચ્છા તમે ચોથે ગુણઠાણેથી ધારતા હે તે નહીં. મિથ્યાત્વ ગુણઠાણું હોય ત્યાં મોક્ષની ઈચ્છા ઊભી થાય ? હા, શાસ્ત્રમાં નિયમ છે, કે-એક પુદ્ગલપરાવર્ત સંસાર બાકી હોય ત્યારે મોક્ષની ઈચ્છા થાય. તે વખતે મિથ્યાત્વ ગુણઠાણું હાય. ફેર એટલે જ કે પહેલામાં મેક્ષ પણ એથે મેક્ષ જ. | માની ઈચ્છાએ પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર ન હોય, આપણે શું કહેવા માંગીએ છીએ? કે મોક્ષની ઈચ્છા થાય પછી પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર ન હોય. તેથી એક પુદ્ગલપરાવત સંસારવાળાને મોક્ષની ઈચ્છા થાય તે નિયમ નથી.
કેટલીક વનસ્પતિમાં એવા જ છે કે આવતે ભવે જ ક્ષે જવાના હેય. તેઓ કઈ કાળે પહેલે ગુણઠાણે મોક્ષે ગયા ?–માટે મક્ષ જ જોઈએ, એ વાત ચોથે ગુણઠાણે છે. તુલસીના નામથી કે ઈપણ અજાણ નથી. તેને પુત્ર નથી. લગ્ન થયાને વધારે વખત થયું છે, પિતે વિવેકવાળી છતાં, ધણી વિવેકવાળ હોય તેવો નિયમ નથી. સુલતાને દેવતા પ્રસન્ન થાય છે. સ્વામીને ચિંતામાં દેખીને સુલસા કહે છે કે–તમારે પુત્રની ઈચ્છા હોય તે બીજી પણ શકે છે. નાગ સારથી કહે છે કે મારે બીજીથી પુત્ર ન જોઈએ.
અહીં સુલસાને પુત્ર થતું નથી. આથી સુલસાને દઢ ધર્મારાધના કરવાનું થયું અને દેવ તુષ્ટમાન થે. “માગ માગ, માગે તે આપું.” એમ કહ્યું પણ તુલસાની સ્થિતિ આપણે જાણીએ છીએ. તે માને છે-કે મારે માગવું છે તે તારી પાસે નથી. તારી પાસે દેખું તે મારું
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
દેશના મહિમા દર્શન ને? મારે સાધ્ય મોક્ષ છે. પછી દેવતાએ પ્રસન્ન થઈ ૩ર ગુટિકાઓ આપી. સંસારના કંટાળાથી એક સામટી બધી જ ખાધી તેથી, ૩૨ પુત્ર થયા. દેવતા માગવાનું કહે ત્યારે પણ તે બાઈ જાતને બીજું કાંઈ આગળ આવતું નથી. મેક્ષ આગળ આવે છે !
આપણે સમકિતના પડીકાં બાંધી લઈએ પણ સમકિતની સ્થિતિ નથી જોઈતી. એક જ ચીજ આખા જીવનમાં માંગવાની–મેળવવાની. કઈ ? એક મેક્ષ જ. મેક્ષ તે પહેલે ગુણઠાણે પણ પિકારે છે, એથે ગુણઠાણે મોક્ષ જ જોઈએ. આ થે ગુણઠાણે અદ્વિતીય અસાધારણ ભાવ હોય છતાં ત્યાંથી અનંતા કાળમાં કઈ મેક્ષ ગયે નહીં ને જશે નહીં. ૪ થે પાંચમું છઠું મેળવવા જોદ્ધો બન્યું. તે પછી ૧૨ મે ગયે. તે પણ મેક્ષ નથી. ૧૩ મે ગયે તે ત્યાં પણ કેવળ મેળવ્યું. છતાં મેક્ષ નહીં.
ચૌદમે તે મન વચન કાયાના પેગો નથી. તેથી ઈચ્છા સર્વથા જાય ત્યાં મોક્ષ થાય. કારણ મેળવવામાં આવે તે વગર ઈચ્છાએ પણ કાર્ય થાય માટે ધર્મના આર્થી જીવેને ધર્મનાં ફળ કરતાં ધર્મનું કારણ બતાવવું પ્રથમ જરુરી છે. હવે તેમાં પ્રથમ શું બતાવવું ? ધર્મનાં મૂળને સહકારી કારણે કયાં? તે અગ્રે –
Page #288
--------------------------------------------------------------------------
________________
છે દેશના સ્વરૂપથી ઘર્મનું લક્ષણ
છે ૩૨ *8888888888*2300*2300*808888
(૨૦૦૦ પિષ વદી ૭ સોમ-છાણી) मुखं धर्मात् दुःखं पापात्, सर्वधर्मव्यवस्थितिः । न कर्तव्यमतः पापम्, कर्तव्यो धर्मसञ्चयः॥
શાસ્ત્રકાર મહારાજા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા-કે સંસારમાં નાના રૂચિ લોક-“શું ? મિિમના” કહેવાય છે. પણ મૂળ વસ્તુ માટે ભેદ નથી. “સુખની પ્રીતિ ને દુઃખની અપ્રીતિ, આ વસ્તુમાં કેઈને મતભેદ નથી. સુખની ઉપર પ્રીતિ એટલે શત્રુને સુખ ઉપર પ્રીતિ હોય તે પિતે તેથી વિરુદ્ધ ન માને. બધા મેઢ ખાય છે, તે મારે મેઢે ન ખાવું તેમ કઈ માને છે? તેમાં એકચિ રહેવું પડે છે. જે જીવને સ્વભાવ સુખ પર પ્રીતિ, દુઃખ ઉપર અપ્રતિ તેને દુનિયામાં બીજી વસ્તુ બહેકાવવાની હોય છે. નાના છોકરાને કાંકરા કે મેતી કે હીરાના ઢગલા ઉપર બેસાડે–તે તેમાં તેને ફરક દેખાશે નહીં, કારણ કે–તેને હજુ તેનું દુનિયાદારીથી કિંમતીપણું લાગ્યું નથી.
દુનિયાએ હીરા-મોતીનું કિંમતીપણું ગણાવ્યું, તેથી તેની કિંમત. જાનવરને તેની કિંમતનું ભૂત નથી, દુનિયાના પદાર્થો કિંમતી ગણુને તેને કિંમતવાળા ગણ્યા છે. એ જ છેકરા, યુવાન થાય અને તેમની વિકૃત દશા થાય ત્યારે? ઘેડિયામાં બાળક હય, વર-વહુ હેય ને ભાઈ–બેન હોય તેમાં ફરક છે? જુવાનીની વિકાર દશાના ભૂતની કિંમત-વિષયની કિંમત તેમને છે. કુટુમ્બમાં વધારે હોય તે જબરા ગણાય. પણ કૂતરીને સાત બચ્ચાં જન્મ, માયને એક વાછરડું જન્મ, તેથી તરી ચઢીયાતી ન ગણાય. કંચનનું–કામિનીનું–કુટુમ્બનું વળગાડેલું
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૬].
દેશના મહિમા દર્શને
ભૂત છે. પરંતુ તેમાંના દરેકને સુખ-દુઃખ ઉપર પ્રીતિ–અપ્રીતિ, તે દુનિયાએ વળગાડેલ ભૂત નથી. ગર્ભમાં પણ સુખની પ્રીતિ, અને દુઃખની અપ્રીતિ છે.
એક બાઈ છે–આઠ મહિના ગર્ભને થયા. એવામાં છોકરાને હાથ બહાર નીકળી ગયે. ડોકટરે આવ્યા. ઓપરેશન કરી હાથ અંદર નાખવે તેમ નક્કી કર્યું. કુટુમ્બને જૂને વૈઘ આવ્યું. તેણે કહ્યું હું જલદી ઉપાય કરું તેણે દીવાસળીને હાથ પર ચાંપી. છોકરાએ હાથ અંદર ખેંચી લીધે. તત્ત્વ એ કે સુખની પ્રીતિ દુઃખની અપ્રીતિ તે જન્મસિદ્ધ-સ્વભાવસિદ્ધ છે. બીજી બધી ચીજો ભૂતવળગે તેમ વળગાડ છે.
સુખનાં સાધને એકઠાં કરીએ તે તે પણ કેવાં જોઈએ? લાડવા જેડે ખાટું, તીખું જોઈએ, દુ:ખને અંગે શાક તરીકે પણ ઈચ્છા નથી. સુખ સાથે દુઃખની ઈચ્છા થાય છે? જે દુઃખ એક શાકની માફક વચમાં સ્વાદ ફેરવવા તરીકે પણ માગતા નથી. સુખનું અજીર્ણ ટાળવા પણ દુઃખ ઈચ્છતા નથી. તે પછી સુખનાં સાધને કેવાં એકઠાં કર્યા? સુખ ભેગવવું જોઈએ. પણ સુખનાં સાધને આ ભવમાં પૂરતાં મેળવ્યાં, કંચનાદિ મેળવ્યાં તેમાં પણ ધ્યાન ન રાખ્યું કે તે સાધન કેણે મેળવી આપ્યાં?
ગાડાની નીચે કૂતરું ચાલે–તે પિતે એમ જ માને છે કે-હું જ ભાર ખેંચું છું. એવી રીતે આપણે મહેનત કરીએ ને મળે એટલે “મારી મહેનતનું ફળ” એમ માનીએ છીએ. તે મહેનત કણ નથી કરતું ? તે બધા કેમ પસાદિ નથી મેળવી શકતા? મહેનતથી સ્ત્રીઓ મળતી હોય તે વાંઢ કેણ રહે? મહેનતથી કુટુમ્બ થાય તે કુટુમ્બ વગરને કેણ રહે? મહેનત તે ગાડની નીચે ચાલતું કૂતરું પણ કરે છે. નશીબ હોય તે જ મહેનત ફળ દે. ગાડાની નીચે કૂતરું ચાલે તે કૂતરું જાણે કે હું ગાડું ખેંચું છું. મહેનત બધા કરતા હોય છતાં દરેક ફળ મેળવતા નથી.
મંદીના છવડા હોય તેને મંદી સૂઝે. તેજીવાળાને તેજ સૂઝે.
Page #290
--------------------------------------------------------------------------
________________
૩ર. સ્વરૂપથી ધર્મનું લક્ષણ
[૫૭. તેમાં મતભેદ કેમ પડ? ૨૪૨=૪. માં મતભેદ ન પડયો ને તેજી મંદીમાં કેમ મતભેદ પડયો? નશીબ ચડતું હોય તેનું લક્ષ્ય તેજીમાં હોય છતાં મંદીમાં જવા વિચાર થાય. નશીબને આધારે બુદ્ધિ સૂઝવાની, અને તે પ્રમાણે તે મહેનત કરશે. વિચારની વસ્તુમાં મતભેદ હોય, ભવિષ્યના સુખના વિચારે લાવે કેશુ? લાભની બુદ્ધિ છતાં અંતરાયના કારણના વિચાર આવે તેનું કારણ? સુખ મેળવવાનાં સાધને મેળવ્યાં છતાં તેવા પ્રકારને વિચાર કોણે સૂઝાડે ? નશીબદારી સિવાય અનુકૂળ મહેનત સૂઝે જ નહીં !
ઉંદરને ઉદ્યમ અને ભોરીંગનું ભાગ્ય. ઉંદર ભૂખે હત–મહેનત કરી, કરંડિયે કે. અંદર સાપ ભૂખે હતે-તે બહાર નીકળે ને તે ભૂખ્યું હતું તેથી ઉંદરને ખાઈ ગ. સાપના પુણ્યદયે કહો કે તેને લીધે ઉંદરે કરંડિયે કે એ. કરંડિયે કે ઉંદરે અને ભૂખ ભાંગી સાપની. સુખનું સાધન બાંકું” ઊભું કર્યું ઉંદરે, અને ફળ મળ્યું સાપને. અન્ય કરે અને અન્ય ફળ લઈ જાય. કયારે? આપણે ભાગ્યદય ન હોય ત્યારે. “હુાં ધર્માત દુ: Tuત એકલા ઉદ્યમથી સુખ મળી જશે કે દુઃખ ખસી જશે એમ નહીં, પરંતુ ઉદ્યમ સાથે તમારું ભાગ્ય હશે, તે જ ઉદ્યમથી સુખ મળશે. વિપર્યય હશે તે જ ઉદ્યમથી દુખ મળશે. તેટલા માટે ર વાર્તા અત: gri dળે ધર્મસંવા: પાપથી ખસતા રહે ને ધર્મને સંગ્રહ કરે. ધર્મ એ જ સુખનું સાધન છે. વન-રણ તમામ જગ્યાએ ધર્મ જ રક્ષણ કરનાર છે. કુટીલ માણસ મનુષ્યના શબ્દ ન વાપરે પણ તેને અશક્ય બનાવી દે. -
બાદશાહનો હુકમ અને બીરબલને અમલ, બીરબલના ચૂલે ઝાડે ફર !” તે બાદશાહને હુકમ મીયાંને હતું. બીરબલથી ના ન કહેવાય. આથી તેણે કુટુમ્બનાં માણસોને ખસેડ્યાં અને ચૂલે ઝાડે આવનાર મીયાંને રસોડું બતાવ્યું અને કહ્યું કે-ચૂલે આ રહ્યો, આ અહીં તમે ખુશીથી ઝાડે ફરે.” પછી બૈરીને ઉદ્દેશીને કહ્યું કે-“અરે...સાંભળે છે કે જરાછરી લાવજે.મીયાં ચમકે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૮]
દેશના મહિમા દર્શન
ખીરમલને કહે કે–છરી કેમ મંગાવી છે ? બાદશાહે ઝાડે ફરવાની છૂટ આપી છે.’
બીરબલે કહ્યુ–મુસલમાનેામાં પેશાબની વધારે અપવિત્રતા છે, તેથી ઝાડે જજો પશુ પેશાબ કરશે તે કાપી નાંખીશ.'
બાદશાહને હુકમ કબૂલ કર્યાં પણ મીયાં અહીં શું કરે ? પેશાબ વગર ઝાડો મનુષ્યને ન હોય એટલે ખીરમલે ચૂલે ઝાડે ફરવાની હા કહી અને એ રીતે પેશાખના મ્હાને મીયાંને કાય કરતાં રાકા. વચમાં એવી ખાંચ નાખી કે–મીયાં ખાદશાહને હુકમ બજાવી ન શકે!' તેમ અહી' શાસ્ત્રકારે ધમની સાબિતી કરી ત્યારે ધમની વાત સાંભળી આચાય ને કહે છે કે “ધર્મ, એ આવશ્યક ચીંજ શી રીતે ? દુનિયાનાં આવસ્યક કયા? ભૂખ ભાંગે–તરસ છીપાવે તે. ભાજનથી ભૂખ ભાંગે. પાણીથી તરસ છીપે. ધરમથી ભૂખ ભાંગશે ? કાન્યથી તરસ છીપશે ?
તમે પણ ભૂખ તરસ વખતે ભાજન-પાણી લે છે. ટાઢ વખતે ધરમના ઓછાડ નથી એઢતા, તમે પાતે જ ભાજન પાણીના ઉપયોગ કરી છે, વસ્ત્ર મકાનના ઉપયાગ કરેા છે. ધરમના ઉપયોગ કરતા નથી તા ધરમ તમારા હિસાબે ય કામનેા નથી, કારણ કે—તે તે કા'માં તમે ધરમને આવશ્યક નથી રાખ્યું.
તમે ભૂખ ભાંગવા વગેરે માટે ધરમને ઉપયોગમાં લીધે હાત તા તા ધમ, એ આવશ્યક છે' એવું તમારું કહેવું માનત, પરંતુ આ દરેક ખાખત જોતાં આવશ્યક ચીજો સાથે ધરમની જરૂર નથી.” આમ વાદી આચાય ને કહે છે. કહે છે કે—જરુરિયાત વખતે તમે જ ધરમને પાછળ રાખે છે. તમે પાતે જરુરી ભૂખ વગેરે વખતે લેાજનાદિને જરુરી ગણેા છે. આમ શિષ્યે શંકા કરી ત્યારે કહ્યું કે—
નિરુપયોગી મૂળિયાં
એ વટેમાર્ગુ જતા હતા. માર્ગમાં આંખ આવ્યા. એકે કહ્યુ કે કેરી ખાવા માટે જરુરી, માંજા કાને લગાડવા માટે જરુરી
Page #292
--------------------------------------------------------------------------
________________
૩ર. સ્વરૂપથી ધર્મનું લક્ષણ
[૨૫૯
પાંદડાં, લાકડા વગેરે પણ બાળવા આદિ માટે જરુરી; પરંતુ આ વાંકાવાંકા મૂળિયાં, બીનજરૂરી છે. ખાવા-પીવા-પાટડામાં તેરણમાં મૂળિયાં કામ ન લાગે, માટે તેને કાપી નાંખે તે નકામું પાણી પી જઈ જમીનને રસકસ ખેંચી લે છે! માટે મૂળિયાં કાપી નાંખે વ્યવહારમાં ઉપયોગી તરીકે કેરી, માંજર, પાંદડાં, ડાળી વગેરે જ છે, એ વાત ખરી? પણ મૂળિયાં વગર ફળાદિક ન મળે. ઉપગ કેરી વગેરેને થાય. મૂળિયાં કશા કામના નથી, છતાં બધાને આધાર મૂળિયાં જ છે. મૂળિયાં આધારે જ ડાળી, પાંદડાં, માંજર, કેરી વગેરે છે.
જેમ વ્યવહાર-પ્રવૃત્તિથી મૂળિયાં કશા કામ ન લાગે પરંતુ બધાને આધાર મૂળિયાં ઉપર છે, તેમ ધમ સીધે ખાવા-પીવા-ઓઢવા -રહેઠાણમાં કામ નથી લાગતું; પણ ભેજન બધાને કેમ નથી મળતું ? તે કહે. કેટલાકને ખાવાપીવાનું-મકાન-વસ્ત્રો વગેરે બીલકુલ નથી મળતાં તેનું કારણ શું? કહેવું પડશે કે પૂર્વ પૂણ્ય કરેલાને સાધને મળ્યાં છે, પૂણ્ય નથી કર્યું તેને સાધને નથી મળ્યાં. આથી નક્કી થશે કે-આ બધાની જડ ધર્મ છે, માટે કંચન-કામિની આદિ કરતાં ક્રોડગણે કિંમતી પદાર્થ ધર્મ છે.
| કિંમતી વસ્તુની નકલ ઘણું હેય આ ધર્મ જરૂરી છે, એમ નક્કી કર્યા પછી સમજવાનું કે કિંમતી પદાર્થો લેવા જાવ તે પ્રથમ સાવચેત થવું જોઈએ. ધૂળ લેવાવાળીને રાખડો લેવા જતાં સાવચેતી રાખવી પડે છે. ધૂળની નકલ કઈ કરતું નથી ધૂળ, ઢા, તાંબાવાળાને નકલથી સાવચેત રહેવાનું હોતું નથી.
સોના-ચાંદી, હીરા–મતી લેવા જવાવાળાને કલઈ-પિત્તળ, ઈમીટેશન કલચરથી સાવચેત રહેવું પડે છે. કિંમતી પદાર્થો નકલીથી વીંટાએલા હોય છે. તેથી જ કાપડ-દવા વગેરેમાં ટ્રેડમાર્ક કરવા પડે છે. કિંમતી વસ્તુની નકલ વધારે હેય. નાળીયેરનું ટેપરું અંદર હોય. બહાર ટેપરું કેમ ન ઉગાડયું? ફળ છેતરાં-છેડાં સાથે વીંટરાએલું હોય છે, તેમ કિંમતી પદાર્થ નકલીથી વીંટરાયેલું હોય છે. લેવાવાળાએ નકલીથી સાવચેતી રાખવી જોઈએ.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૦]
- દેશના મહિમા દર્શન ધર્મ કિંમતી ઠર્યો. એટલે તેની નકલને પાર ન હેય માટે અસલ ધર્મ, તપાસીને લેવું જોઈએ. ધર્મ તપાસાય તે દેવગુરુની પરીક્ષા થાય. કેઈપણ મતવાળે પોતાના દેવને અધમ માનવાવાળા નથી. આચરણ અધર્મનું હોય તે પણ ધમી તેને માને ત્યાં લીલાને પડદે નાંખે છે. વાત એ કે-માનેલ દેવને અધમી નહીં માને. ગુરુને વિષયી દેખે, તેમાં તેને–ગોકુળના બાળક માને. કેમ? તેનાં મોહજન્ય આચરણને લીલાને પડદો નાખે છે. દેવગુરુ અધમ દેખાતા હેવા છતાં તેની ફીકર ન હતા તે તેઓ લીલાને પડદે નાખે ખરા ?
દેવને આધાર ધર્મ ઉપર, ગુરુને આધાર ધર્મ ઉપર. ધર્મ તે ધર્મસ્વરૂપ છે, માટે દેવગુરુના વિચારમાં પ્રથમ ધર્મ સમજવાની. જરુર છે. ધર્મ સુંદર મળે તે દેવગુરુ પણ સુંદર મળે, માટે દેવગરની પરીક્ષા પહેલાં ધમપરીક્ષા પ્રથમ કરવી જોઈએ માટે ધર્મના હેતુ–સ્વરૂપ અને ફળ તરીકે ભેદે વિચારવાની જરૂર છે.
અન્યથા ફળની ઈચ્છા સિદ્ધ નકકી જેવી છે, કેમકે જે ધર્મ હોય તે ફળની ઈચ્છા ન હોય તે પણ ફળ મળવાનું જ છે, માટે ધર્મમાં ફળની ઈચ્છા નકામી ચીજ ગણી. માત્ર પ્રવૃત્તિને અંગે ભલે ઇચ્છા ઉપયોગી હોય. ધર્મના હેતુ, સ્વરૂપ અને ફળ એ ત્રણ ચીજ સમજવાની જરૂર છે. ભેદો પણ છેલ્લે સમજવાના હેય. મનુષ્યપણાની સિદ્ધિ વગર આર્ય અનાર્ય ભેદ હોઈ શકે નહીં. તેમ ધર્મની સિદ્ધિ વગર તે ભેદ હેઈન શકે માટે ધર્મના ભેદની વાત હાલ બાજુએ. મૂકે, અને ધર્મની વાત કરે.
પરિણામ ધર્મ કયારે બને ? હવે ધર્મનું સ્વરૂપ ને કારણેને વિચાર કરો. તેમાં ધર્મ અનુછાન ગણીએ, પરંતુ અનુષ્ઠાન તે કર્મ ગણાય. માટે પરિણામ એ ધર્મ કહે જાઈએ. પરિણામ એ ધર્મમાં મુખ્ય ચીજ? ના, નહીં. પરંતુ એ પરિણામ ધર્મ માટે ઉપયોગી કયાં? જ્યાં ક્રિયાને અભાવ હોય ત્યાં આકસિમક સંગે કિયાના પલટામાં પરિણામ એ ધર્મ કહેવાય.
Page #294
--------------------------------------------------------------------------
________________
૩ર. સ્વરૂપથી ધમનું લક્ષણ
[૬૧
નહીંતર બધાં દના ધર્મના પિરણામવાળા છે. મુસલમાનેગાય–બકરાંને ધર્મની ધારણાથી મારે છે. વામમાગી એ અનાચાર કરે છે તે ધની ધારણાથી જ, પછી કુધને મિથ્યાત્વ કહેવાના વખત જ નથી. આ તે અન્ય ધર્મની વાત કરી, પણુ, સદ્ધમ હાય ત્યાં ધર્મ-બુદ્ધિ હાય તા પણ માત્ર ધર્મ'નું કાય હાય, પરિણામ ધર્મ ન હાય; તેમ પણ બને. એટલે કે ધમ બુદ્ધિ હાય, ખારીક બુદ્ધિ ન હોય, તો કરાતા ધર્મ, ધર્મોના નાશ કરનાર થાય. તે માટે દૃષ્ટાંત દ્વીધુ છે—
વૈયાવચ્ચનુ` વિચિત્ર વ્રત
એક આચાય મહારાજે તૈયાવચ્ચનુ દૃષ્ટાંત દ્વીધુ. જ્ઞાન જાય ભૂલવાથી, સમકિત જાય મિથ્યાત્વથી, ચારિત્ર જાય ભ્રષ્ટતાથી, અધ્યયન અહંકારથી જાય, તપસ્યા ક્રોધથી જાય પણ રોયાવચ્ચને નાશ કર્દિ થાય જ નહીં, જેનેા નાશક કાઈ નહીં, ક્રોધ-અહુકાર આદિ કશાથી વૈયાવચ્ચને ગુણુ નહીં જાય. માટે કનૈયાય અહિયા૬ વૈયાવચ્ચ કર્યા પછી એમ થાય કે—આ મેં કયાં કર્યું? તેા પણ તેના લાભ ન જાય. તેને અંગે ખાહુબળજીને ચક્રવતી કેમ ન જીતી શકયા ? એકલા બાહુબળજીને ક્રોડા દેવતાની સહાયવાળા ચક્રવતી પણ જીતી શકતા નથી. મહાવીર ભગવાન પાતે કહે છે કેની જિનવચનને જે માનનારા હોય તે ગ્લાનની માવજત જરૂર કરે. પ્રભુ વચનને માનનારા ગ્લાનની વૈયાવચ્ચ કરે જ’
કેાઈક ભાવિકે નિયમ લીધેા કે-મારે માંદાની વૈયાવચ્ચ કરવી. તેવે નિયમ લઈ હમેશાં વૈયાવચ્ચ કરે છે. કોઈક દિવસ એવા આવ્યે કે-કોઈપણ સાધુ માંદો નથી. આથી તેને ચિંતા થવા લાગી. અહા ! કેવા સુ ંદર નિયમ ! પરંતુ આજ મારું નસીબ કમનસીબ, કે–કાઇ માંદુ ન પડ્યું ! એ ભાવિકને આ વિચારમાં બુદ્ધિ ધર્મીની છે, ક્રિયા પણ ધર્મની છે, માત્ર વિવેકની ખામીથી એ રીતે વિચારપલટો થયે. કાઈ માંઢા નથી થયા’ એટલા માત્ર પલટાને અંગે ધર્મને વ્યાઘાત થયા-ધર્મના નાશ થયા, જો ખારીક બુદ્ધિ ન રાખે-ક્રિયાબુદ્ધિ ધમની
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૬૨]
દેશના મહિમા દર્શન
છતાં ધર્મને નાશ થાય માટે ધમ બારીક બુદ્ધિથી તપાસ જોઈએ–કર જોઈએ.
ગુરુ પરાવર્તનીય હોઈ શકે બાપદાદાના કૂવામાં ડૂબી મરવું? તેમ માનનારાઓએ–કહેનારાઓએ પિતાના બાપદાદા અધર્મને રસ્તે ગયા હતા, તેમ માનવું પડશે. ગુરુ પરાવર્તન કરી શકે છે. આત્મારામજી મહારાજ ઢુંઢિયામાંથી દીક્ષા છેડી આવેલા છે. બાપદાદામાં પરાવર્તનને અવસર નથી. ગુરુમાં પરાવર્તનને અવસર છે. અન્યથા શું ઢુંઢિયાપણને વળગી રહે? પિતાના વડીલે આચારથી વિરુદ્ધ ગયા હોય તે તેને સરાવવા જોઈએને ? ગુરુ પરાવર્તનીય ચીજ છે.
મૂળ વાત પર આવે. ધર્મની બુદ્ધિએ ધર્મની ક્રિયા છતાં વિવેકની–સૂમ બુદ્ધિની ખામી હોય તે ધમરને નાશ થશે. માટે બારીક બુદ્ધિએ ધર્મ જાણવાની જરૂર છે. આકસ્મિક પલટાને સૂચવનારા પરિણામે બંધ છે, માટે અનુષ્ઠાન તે ધર્મ છે. પત્ત વૈતાન સુખસ્થાને તે વાકય ધર્મનું લક્ષણ નથી, પણ ફળ છે. દુર્ગતિથી બચાવે-શુભસ્થાનમાં ધારણ કરે તે ધર્મનું ફળ જણાવ્યું. તેને ફળને બદલે લક્ષણ લઈએ તે સૂક્ષમમાંથી બાદરમાં આવે તે ત્યાં ધર્મ હતું?
મહાનુભાવ ! ધર્મનું લક્ષણ જુદી વસ્તુ છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ અને સ્વરૂપ છે, લક્ષણ નથી. અનુષ્ઠાને ક્રિયા-ચેષ્ટા-પ્રવૃત્તિ શબ્દ નથી વાપરતા, પણ અનુષ્ઠાન શબ્દ વાપરે છે. અનુષ્ઠાનના ચાર ભેદ છેઃ પ્રીતિ-ભક્તિ–તદુહેતુ અને અસંગ. આ ચાર ભેદેનાં અનુઠાને લેવા માટે અનુષ્ઠાન શબ્દ વાપરે છે.
હવે અનુષ્ઠાન કેવું જોઈએ? મૈત્ર્યાદિભાવ જોડે હેય તે જ, ધર્મને અનુષ્ઠાન કહેવાય. તે ઉપરથી અનુષ્ઠાન ગબડી જાય તે પણ ધર્મ નહીં ખસી જાય. રોજના ૧૨ સામાયિક કરનારા હોય, છતાં અંત્યસમયે પ્રવૃત્તિ રહેતી નથી. છેલ્લે વખતે ય અનુષ્ઠાન પ્રવૃત્તિમાં હેવું જોઈએ. મહિનાની તપસ્યા કરનારા છતાં છેલ્લી વખતે ય તે જ
Page #296
--------------------------------------------------------------------------
________________
૩૨. સ્વરૂપથી ધર્મનું લક્ષણ
૨૬૩
અનુષ્ઠાન હોય તેને ધર્માં કહ્યો, આમ છતાં અનુષ્ઠાન ચિત્ મૂકાઈ જાય ત્યારે પણ ધમ રાખવા. તે ધમ સાથે ઐય્યાદિ ભાવ હાય તે જ રહે. જેમકે ચૌદમા ગુઠાણે પ્રવૃત્તિ અનુષ્ઠાન નથી છતાં ધર્મ છે.
તે માટે શાસ્ત્રકારને કહેવુ પડ્યુ. કે– મૈગ્યવિમાયસંયુ વિધાન કરવામાં કે નિષેધ કરવામાં આવે તે વિશેષણને લાગુ થાય. ૮ મેલાં લુગડાં કાઢી નાખ. ’ એમ કહ્યુ તેમાં નાગા થઇને આવે તે ? વાકય કહેવામાં તત્ત્વ મેલાં કાઢવાનુ હતુ, લુગડાં કાઢવામાં તત્ત્વ ન હતું. નિષેધ મેલાપણારૂપ વિશેષણમાં હતા. વિધિ પણ વિશેષણને લાગુ થાય. જેમકે ન્યાયે કરીને પૈસા પેદા કરેલેા હોવા જોઇ એ.’તા એ વાકયથી પૈસા પેદા ન કર્યો તેમાં ધમ નહી ને ? તેવી રીતે અહીંયાં કયા અનુષ્ઠાનને ધર્મ કહ્યો ? પન્ત દશાએ ધમ પણું વિશેષણમાં જાય. મેત્રી આદિ ચાર ભાવના, માધ્યસ્થભાવના કેવળજ્ઞાન સુધી છે. તેથી વાંધેા ન આવે.
જ્યારે આ કહ્યુ ત્યારે યૌગિક લેાકેાયેાગાચારવાળા પણુ અનુôાન માને છે. એવાં અનુષ્ઠાનને ધમ ન માની લે, તેથી કહે છે કે જિનેશ્વરનું વિરાધ રહિત એવુ અનુષ્ઠાન તે ધમ, તેમનાં વચનદ્વારા જન્મેલું જે અનુષ્ઠાન તે ધર્મ. આમ ધનું સ્વરૂપ સમજાવ્યું, તેનું ફળ મોક્ષ. આમ સમજીને ધમના હેતુ સ્વરૂપ-ફળભેદ્ય દ્વારા જે ધમમાં ઉદ્યમ કરશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી મેાક્ષસુખને વિષે બિરાજમાન થશે.
Li
Page #297
--------------------------------------------------------------------------
________________
છે દેશના
ધર્મ અને બુદ્ધિ
( ૩૩.
રિઝSSES
(૨૦૦૦ પોષ વદી ૮ બુધ, વડોદરા, કઠોળ) सूक्ष्मबुद्धया सदा ज्ञेयो धर्मो धर्मार्थिभिनेरे
अन्यथा धर्मबुद्धयैव, तद्विधातः प्रसज्यते ॥ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળસૂચવી ગયા કે મહાનુભાવે, તમે તમારા જીવનમાં, વસ્તુઓ મેળવવાના પ્રયત્નમાં મથી રહ્યા છે. વસ્તુ મેળવવાના
પ્રયત્નમાં દિવસે દિવસે વધે છે. ચીજ મળે તેમ સંતેષ પામતા જાવ છે, ને અધિક મેળવવા માટે ઉદ્યમ કરે છે. પણ તમે કઈ ચીજ મેળવે છે, તે વિચારે છે? બાળકે લેશન કરવાનું છોડી કેઈકના મકાન બંધાવવા માટે આવેલી ધૂળમાં મકાન, બાગ-બગીચા, વાવડી બનાવે, તેમાં બાળકો પરસ્પર કદાચ લડે પણ ખરા. પછી ખાવાને વખત થયે એટલે તે બધું મૂકીને ચાલ્યા જાય. પછી કરેલા બંગલાનું શું થાય? તે જુએ છે?
બચ્ચાંની ધૂળ ખેલવાની રમત જેવી આપણી સંસારની રમત છે. માત્ર તેમણે તેમાં ધૂળની માલિકી પણ માની નથી. આ ધૂળમાં બંગલે ચણે તેને અંગે બાળકે લડાઈ કરી. આપણે પણ ચાર ચીને ભેગી કરવા મથીએ છીએ, વધારે કરીને સંતોષ માનીએ છીએ. કંચન– કામિની-કુટુમ્બ અને કાયા. આ ચાર બાહ્ય ચીજ મેળવવા માટે ઉદ્યમ કરીએ છીએ, તેથી સંતોષ માનીએ છીએ, ને વધારવા પ્રયત્ન કરીએ છીએ. આખો કિમતી જન્મ તેમાં ગુમાવીએ છીએ, એ ચારની અપેક્ષાએ અત્યંતરની ચાર વસ્તુ આહાર-શરીર-ઈન્દ્રિયને વિષે પણ મેળવવા માંગીએ છીએ. જો કે તેમાં પલટો ખાતા રહીએ છીએ, એક સ્થિતિમાં રહેતા નથી.
Page #298
--------------------------------------------------------------------------
________________
૩૩. ધર્મ અને બુદ્ધિ
રિ૬પ
તદ્દન નાની ઉમ્મરમાં હતા ત્યારે ખાવું-ખાવું ને ખાવું હતું. દર્પણ બતાવે ત્યારે પણ તેને ખાવાની ચીજ ગણી. આંગળી-લુગડું ચુસણીયું વગેરે જે હાથ ચડે તે બધું ખાવા મંડીએ. લાકડાનું ચુંબણાયું માબાપ આપે અને આપણે તેને ચુંબીએ, તે માત્ર ખાવાની ટેવ હેવાને લીધે. આમ ખાઉં ખાઉંની ટેવમાં ચુંબણીએ પહોંચ્યા. તેમાં રસ કાંઈ નથી. પહેલાં જન્મની સાથે ખાવાની ટેવમાં આગળ વધ્યા. પછી અવાજમાં ઘંટડી વગાડે એમાં વધ્યા. તેમ ક્રમે ક્રમે ઈન્દ્રિયેના વિષયમાં વધ્યા. લગીર ઉંમર થઈ ત્યારે અભ્યાસ પર વધ્યા, એમ કરતાં આગળ વધી કમાવા પર ગયા, એટલે ચેપડીઓ કબાટમાં ! પછી કમાવાની ટેવમાં ગયા, પછી કુટુમ્બમાં ગુંથાયાં, પછી શરીરની માવજત. તેમાંથી કયી સ્થિતિમાં આવીએ છીએ?
રાજીનામું અને રજા સમજુ નેકર હોય તેને માલુમ પડે કે શેઠ રજા દેવાના છે, તે જાતે રાજીનામું આપી દે. રાજીનામું ન આપે અને શેઠ રજા દે ને નીકળવું પડે, તે કેવો ગણાય? એક વસ્તુ ચોક્કસ સમજીએ છીએ કે-“જ્ઞાતæ દિ પ્રાં મૃત્યુઃ ” જન્મવાવાળાને મરણ ચોક્કસ છે. મરેલાને જન્મવું તે ચોક્કસ નથી. જેમકે–મોક્ષ પામેલને જન્મ નથી; જન્મેલાને મૃત્યુ તે ચેકકસ જ છે. મરણ નક્કી જાણુએ છતાં દવા–દાકતરમાં ઉદ્યમ થાય, પણ સિરે કરવાનો વખત આવે છે? રાજીનામું આપવાને વખત આવે છે?
ત્યાગ કરીને નીકળે, તે રાજીનામું દઈ નીકળે. આડા પગે કાઢે, ઊભા પગે ન નીકળાય. આડા પગે નીકળાય. આમ બન્યા કરેતેમ બને તે બાળકની ધૂળની રમત અને આપણી સ્થિતિ તેમાં ફરક શો ? બાળકે ધૂળની રમતમાં પડતાં અભ્યાસ છે, માબાપે માર માર્યો, કપડાં મેલાં કર્યા. તે ધૂળની રમતમાંથી શું લાવ્યા ? લુગડાં–શરીર મેલાં કર્યા અને શિક્ષકને માર ઊભું કર્યો, એ કે બીજું કાંઈ? તેમ અહીં આપણે શું ઊભું કર્યું?
Page #299
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
મેળવ્યું તે મૂકીને જ જવાનું છે. દુનિયામાં મેળવે છે તે મૂકવા માટે, મેળવીને મૂકવાનું છે. એવી કઈ ચીજ છે કે જે મેળવ્યા પછી મૂકવી પડે? કંચન. અબજો. પાઉન્ડ મેળવે, તે પણ જતી વખતે મૂકી દેવાના ! સેંકડે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા, છતાં મરતી વખતે મૂકી દેવાની ! યાદવે પેઠે કરડેનું કુટુમ્બ હેય, તે પણ મરતી વખતે મૂકી દેવાનું ! હાથી જેવડું મોટું શરીર હોય તે પણ મરતી વખતે તે મૂકી દેવાનું !
કુટુમ્બાદિક કે-જે જિંદગીની મહેનતે મેળવાય છે, તે ચીજો અંતે મૂકી દેવાની. એટલે શું થયું ? જિંદગીની મહેનત ને અંતે સરવાળામાં શૂન્ય ! તમારી જિંદગીને હિસાબ કરે. સરવાળામાં શુન્ય આવે. કારણ? સરવાળે શૂન્ય આવવાનું કારણ એક જ કેઆપણે રખડતી પ્રજા. અને ચીજ મેળવી નિકાસના પ્રતિબંધવાળી, આપણે એટલે ભટક્તી રખડતી પ્રજા. લુવારિયા જેવી રખડતી પ્રજા જેવા આપણે છીએ. લુવારીયા પાંચ દહાડા અહીં, પાંચ દહાડા તહીં. સ્થિર રહેવાવાળી જાત નહીં.
આ આત્મા પણ ભટકતી ચીજ. પહેલે ભવે કયાં હતા? તે પહેલાં કયાં હતા? આવતે ભવે કયાં જઈશું? ભભવ જુદે જુદે સ્થાને ભટકવાવાળા, એથી આપણેય ભટક્તી જાત. લુવારીયા ભટકતી જાત ખરી પણ તેમાં એક વસ્તુ સારી છે કે-જ્યાં જાય ત્યાંથી મેળવેલી મિલકત સાથે લઈ જઈ શકે છે. તે કંચન, કામિની, કુટુમ્બ, કાયા સાથે લઈ જઈ શકે છે. માલને સાથે લઈને ભટકવાવાળી પ્રજા છે. જ્યારે આપણે માલ મૂકીને ભટકવાવાળી પ્રજા છીએ.
દરેક જન્મમાં આ જીવ, આહાર-શરીર-ઈન્દ્રિય ને વિષય એ ચારે વસ્તુ મેળવે. જાનવરના ભાવમાં પણ મેળવે, પરંતુ તે ચારેય વસ્તુની. નિકાસને પ્રતિબંધ હોવાથી તે મેળવીને પાછો અહીં જ મૂકી દે અને ચાલતે થાય. આથી આપણે રખડાઉ પ્રા. નિકાસના પ્રતિબંધવાળી ચીજ એકઠી કરે, તેની અક્કલ કેટલી? લુવારિયે પિતાની ચીજ
Page #300
--------------------------------------------------------------------------
________________
૩૩. ધર્મ અને બુદ્ધિ
[૨૬૭
વેચીને તેવી નિકાસના પ્રતિબંધવાળી ચીજ ખરીદે તે? મૂર્ખ ગણાય ને? તેમ આપણા આત્મા માટે કદિ વિચાર કર્યો કે-આખી જિંદગી શા માટે પૂરી કરી ?
ભૂખરું માટીના થાંભલા ચાર ચીજ એકઠી કરી, તે કેવી છે? સાથે આવવાની છે? પથ્થરના –લાકડાના, માટીના થાંભલા કરતાં ભૂખરું-રેતને થાંભલે એ કે શરદીની હવા લાગવા માત્રથી ખરવા માંડે. તેવી રીતે તું તે ચાર કેવાં ભેળાં કરે છે? કેવળ ભૂખરું માટીના થાંભલા જેવા કે બીજું કાંઈ ?
તે માટે કહ્યું છે કે- તથા િતિષ્ઠન્તિ પુo અબજો રૂપિયા ગમે તે રીતે ભેગા કર્યા તેમાં અનીતિ-અન્યાય ન ગણ્યા એ દ્રવ્ય ઉપર તમારે કેટલે પ્રેમ છે? તેનું ટેમ્પરેચર લે. પછી દુનિયામાંથી નીકળે ત્યારે તે દ્રવ્ય ડગલું પણ સાથે આવે છે? રેલમાં બે દિવસ ભેગા થયા છે તે ઉતરતી વખતે માણસ બારણુ સુધી વળાવવા પણ આવે. આ દ્રવ્ય ડગલું પણવળાવવા આવે છે? ધન પર તમારું ટેમ્પરે સુર તન્મય હતું. ન ગણે ભાઈ ભાંડું, ધર્મ–અન્યાયને ન ગણે એટલે બધે તમે જેના પર પ્રેમ રાખ્યું હતું, જેને માટે તમે આખે દિવસ માળા જપી હતી. રમા
રમા રમા કરેલ હતું. તેની માયામાં રામની માળા જપવાને વખત પણ મેળવે તે હેતે. માત્ર રમા=લક્ષમી, રામા એટલે બાયડી તેને જાપ, ૨૪ કલાક ચલાવ્યે રાખતો હતે, તે રમા આદિની શી સ્થિતિ છે? તે સમજે. તમારે માટે તે ડગલું પણ સાથે ચાલવા તૈયાર નથી. અબજોનું દ્રવ્ય મૂકયું ત્યાં જ રહેવાનું,
હવે દ્રવ્યની આ વાત બાજુએ રાખીએ, અને ચેતનની વાત વિચારીએ. કારણ કે વિચારવાળા માટે વર્તનની આશા રખાય. દ્રવ્ય તે જડ ચીજ છે તેવા જડ માટે–“કેમ પાછળ વળાવવા કે ન આવ્યું?” તે વિચાર કરવાને ન હેય; પરતુ ચેનવાળા માટે તે વળાવાને અવકાશ હોય. ધન જડ હેવાથી તેના માટે તે અવકાશનું
Page #301
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દશન વિચારવાળી
૨૬૮]
સ્થાન નથી, પરન્તુ સ્ત્રીએ તા ચેતન છે ને? તે છે ને? છતાં મર્યા બાદ તે પણ કેમ વર્તે છે ?
“ નાચો વિશ્રામભૂમી ’' સેંકડો સ્ત્રીઓ હોય, પરંતુ પાછળ આવે માત્ર વિસામાની જમીન આવે ત્યાં સુધી ! પછી ઘર તરફ વળી જાય ! જોડવાળા કહે છે કે-મહારાજ, વાત ઠીક કરી. આછા પાત્રને અધિક કિ’મતમાં ગાઠવીએ ત્યારે તેની કિંમત કઇ વધી જાય ? તેવી રીતે અહી શાસ્ત્રકાર શું કહેવા માગે છે ? પત્ની એટલે કરેલી સગાઈ તે જન્મસિદ્ધ સગાઈ નથી.
કોઈ જગ્યા પર ખાપા,-મેટા, મા-દીકરા, કાકા-ભત્રીજાની સગાઇ થઈ તેમ સાંભળ્યુ...? ના. કેમ ? તે તે જન્મસિદ્ધ સગાઈ છે. તે કરવી પડતી નથી. આ તે સગાઈ કરેલી છે; અનાવટી સગાઇ છે. કોઇની સાથે ગોઠવણુ કરેલી સગાઈ છે. માટે તે વિશ્રામ ભૂમિ સુધી આવે, આગળ ન આવે, તેમાં નવાઈ નથી. તો ચાલેા, ત્યારે કુટુમ્બ સાથે તો જન્મસિદ્ધ સગાઈ છે ને ? છતાં સ્વજ્ઞના: સ્મરાને-કુટુમ્બીએ મસાણુ સુધી આવ્યાં ! એ એમ કેમ ? તો કે–તેને પણ એમ જ છે કે-હવે અમે અમારી જાણીએ, એ એની જાણે !
સ્વાથીલા સગા ઉપર શેઠની કથા.
એક શેઠ છે. રિદ્ધિ–સપત્તિવાળા હાય, તેને આસપાસ માણસા વળગતા રહે. ખાપ-ભાઈ-ભાંડુ! વગેરે સંપત્તિની સુગંધ હોય તો ભમરા પેઠે વળગે. એ શેઠે જોયુ. કે—આ બધા તો એવા છે કે મારા વગર જીવે જ નહી. મારુ જીવન ટકાવવા પોતાનું જીવન આપે.’ આવી ધૂનમાં શેઠ પોતાનુ જીવન ચલાવે છે.
કોઈ વખત મુનિમહારાજાએ ધ દેશનામાં જણાવ્યુ કે–જગતમાં સવ જીવા સ્વાથ પરાયણ જ છે. આ સાંભળી શેઠે કહ્યુ -“મહારાજ, આપ કહા છે, તેથી હા કહું છું; પરન્તુ મારું કુટુમ્બ તો મારા માટે પ્રાણ પાથરે એવું છે. મને કજારજા થાય તે એકે ન જીવે.’ મહાત્મા કહે કે–તમારી અપેક્ષાએ તમને એ વાત ખરી લાગે, પણ વસ્તુતાએ સર્વે સ્વાર્થ સમીત્તે' તમામ સ્વાર્થની જ ઈચ્છા રાખે છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
[૨૬૯
૩૩ધર્મ અને બુદ્ધિ
આમ બંને વચ્ચે ગડમથલ ચાલી. હવે નિવેડે શી રીતે લાવ?
મહારાજે અને શેઠે બંનેએ નક્કી કર્યું કે–પરીક્ષા કરી નિવેડે લાવે. એક દિવસ નકકી કર્યો. શેઠ ઘેર ગયા ને સૂઈ ગયા. તે ઉઠયા જ નહીં. વાયુ રેકે, એટલામાં ત્યાં મા આવી. રડી પડી અને કહેવા લાગી કે-આના કરતાં હું મરી ગઈ હોત તો સારું થાત.” આ સાંભળીને શેઠ મનમાં વિચારે છે કે “હું કહું છું એ ખરું ને? ' એવામાં ભાઈએ આવ્યા. પેક મૂકીને બોલી ઉઠયા–“અહાહ !—ઘરને આધાર ગયો.ત્યાં તે પત્ની આવી પહોંચી અને કહેવા લાગી એ.....! મારા જીવનસાથી! આપ મને મૂકી કયાં સિધાવી ગયા?”
એમ મા–બાપ-પત્ની–ભાઈએ બધા આવ્યા. શેઠને થયું– મહારાજ, મારું કહ્યું માનતા ન હતા, પણ જોઈ લે. આ તે માત્ર મારે ટૅગ છે, છતાં ઢંગના વખતમાં પણ આ બધાની આવી સ્થિતિ છે. આમ વિચારી શેઠ પિતાના વિચારમાં મજબૂત થયા–પિતાની ધારણું ખરી પડી એમ થયું. એવામાં પ્રથમથી કરી રાખેલા સંકેત પ્રમાણે મહાત્મા તે ઘર પાસેથી નીકળ્યા. સંબંધીઓને પૂછ્યું “શું છે? કહ્યું કે-“શેઠ તમારે ત્યાં ઉપાશ્રયે આવતા હતા, તેમને એકાએક કંઈ થઈ ગયું ! અવાચક થયા છે ! બેલતા નથી.”
મહાત્મા કહે-હે...(પતે તે સંકેત જાણે છે.) ઉપાય કરીએ. કહીને લોટામાં પાણી મંગાવ્યું. દૂધ મંગાવ્યું. કાચના ગ્લાસમાં દૂધ-પાણી ભેગાં કરી એક પડીકી નાંખી. પોતે મંત્ર ભણવાને ટૅગ કર્યો. પછી પડીકું પાણીમાં નાંખે છે. જેમ મંત્ર ગણુતા જાય, તેમ પાણીના રંગ જુદા જુદા થતા જાય છે. એવામાં અવાચક શેઠ લગીર હાલવા લાગ્યા. પછી મહારાજ કહે છે કે “એક વાત છે. આ સંપૂર્ણ સાજો થાય કયારે ? કે જ્યારે એને બદલે બીજા જવા તૈયાર થાય તે જ. બીજાને ભેગ આપીએ તે શેઠ ઊભા થાય. શેઠને સાજા કરવાની ઈચ્છાવાળાએ મંગેલી આ દવા પીવા સાથે મરી જવું પડશે.”
હવે બીજાને કહેવા લાગ્યા “ડોશીમા! તમે ઘરડાં થયાં છે, માટે તમે પી જાવ.” - -
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૦]
- દેશના મહિમા દર્શન
ડોશીમા કહે-તે બીજા ચાર છોકરા છે. ભાઈઓને કહ્યું ત્યારે તેઓએ કહ્યું કે-“મા તે ઘરડાં થયાં છે, માટે તેને અડચણ નહીં, અમારી તે બૅરી રડે તેનું શું ?
બાયડીને કહ્યું ત્યારે તેણે કહ્યું-બતે તે કાલે ઊભા થઈ બીજી પરણે, પણ મારા છોકરાનું શું થાય?”
છેકરાને કહ્યું ત્યારે હું મરું તે જીવને જઉં, મર્યા પછી મારે શ સંબંધ? હવે મુનિરાજ બેઠા, કહ્યું કે-“સહુ આમ કહે છે ત્યાં શું કરવું? કઈ એક પણ ખ્યાલ પીવા તૈયાર થઈને આવે તે બાકીને રેગ ઉતારી દઉં.' કલાક થયે કેઈ આવતું નથી. મરવા માટે કઈ તૈયાર નથી.
મુનિ મહારાજ કહે છે કે “જે આવી ખબર હોત તે હું આ પ્રયેાગ કરત નહીં. હવે શું કરવું? મેં તે એ ભરેસે આ મંત્રના જાપ જપવા શરૂ કર્યા હતા કે એને બચાવવા સારુ તમે મરવા માટે પડાપડી કરશે. પણ જુઓ છો ને ? તમે બાળવા માટે પડાપડી કરે તેમ છે કે મરવા માટે ? મારે તે એને બચાવીને જીવતે રાખવાનું હતું, પણ હવે શું થાય? આ મંત્ર એ છે કે-એના જાપ કર્યો એટલે ગમે તે કઈ એકને તે એ ખ્યાલે પીને મરવું જ પડશે.” એમ કહી પણ અધું કર્યું હવે મારે પિતે જ મરવું પડશે.”
આ સાંભળીને પેલા બધા કુટુંબીઓ કહેવા-લાગ્યા “આહા... હા! મહારાજ ! આપ પપકારી છે, જગતના ઉપકાર માટે શરીર ધારણ કરનારા, આપ અમારા આધારસ્તંભ, મરીને અમને જીવાડે તેમાં નવાઈ શી ?” પેલા શેઠને સાધુએ પૂરેપૂરું દેખાડવું હતું. સાધુએ કહ્યું–મારે તે આવી પડ્યું, હવે શું કરવું? પણ હું કહું છું કેએ પ્યાલે પીતી વખતે તેના એડકારની ગંધ પણ જો તમારી ઉપર પડશે, તે છ મહિના પછી તમે પણ એ દશામાં આવશે.”
આ સાંભળીને શેઠ પાસેથી બધા કુટુંબીઓ અંદર ચાલ્યા ગયા એટલે સાધુએ શેઠને કહ્યું: ઊઠે. શેઠ સાજા બની બહાર નીકળીને શરત પ્રમાણે દીક્ષા લેવા જાય છે, એટલે બાયડી આવીઃ કયાં જાવ છે ? એમ
Page #304
--------------------------------------------------------------------------
________________
૩૩, ધર્મ અને બુદ્ધિ
[૨૭૧
વારાફરતી બધા આવ્યા. સાજા થયા એટલે સગાં થવા સહુ આવ્યાં. પણ શેઠ સમજી ગયા અને દીક્ષા લઈ પિતાની છેવટની જિંદગી સુધારી.
* નિકાસના પ્રતિબંધ વગરની ચીજ કઈ? જે કુટુમ્બ માટે જીવન ગુજારીએ છીએ, તે કુટુમ્બીજને રવાના: નફાને મસાણ સુધી આવ્યા, પછી દૂર જઈ બેઠા છે. કેમ? ધન, સ્ત્રી, કુટુમ્બ એ સુખદુઃખની ભાગીદારીવાળા એ ત્રણ ન હતાં. જેના સુખ–દુખે આત્મા સુખી-દુઃખી, એવી ભાગીદારીવાળું કેઈ હોય તે માત્ર શરીર. શરીર સાથે સુખદુઃખની ભાગીદારી છે આથી “શ્ચિતાળાં કાયાએ વિચાર કર્યો કે હવે શું કરવું ? નિરાધારપણમાં ધણીની પાછળ સ્ત્રી સતી થાય, એમ હવે શા માટે શરીર ધારણ કરવું? એમ વિચારીને તેણે અગ્નિમાં ઝંપલાવ્યું.
હવે એ રીતે કાયા ચિતામાં બળી જાય, પણ આતમરામનું શું? એ તે રહ્યો એકલે-હવે એને કોણ આધાર? આખી જિંદગી જેને પકડયાં હતાં, વધાર્યા હતાં તે તે બધા આ દશામાં આવ્યા. આતમરામ જાણે છે કે નિકાસના પ્રતિબંધવાળા એ કંચનાદિ ચાર, જન્માતરમાં સાથે ન લઈ જઈ શકાય.
આવા તે ચારને જિંદગી સુધી મેળવ્યાના સરવાળામાં શું આવે? આખી જિંદગીનું સરવૈયું કાઢીએ તે સરવાળામાં શું નીકળે? માટે શાસ્ત્રકાર કહે છે કે “હે...ભ, તમે સરવાળે શૂન્યની દુકાન કાઢી છે, તે કરતાં આગળ કામ લાગે તેવી ચીજ ભેગી કરે.” નિકાસને પ્રતિબંધ ન હોય તેવી ચીજ માત્ર ધર્મ. ધર્મ એ એક ભવથી બીજા ભવ સુધી સાથે આવવાવાળી ચીજ છે. જેડે ને જેડે આવવાવાળી એવી ચીજ હોય તે માત્ર ધર્મ છે.”
એક વાત લયમાં લે. આપણું જીવન ઈન્દ્રિયે–જન્મ-ધનથી મળવાવાળું નથી ધન-સ્ત્રી–કુટુંબ અને કાયાના જોરે જીવન નથી મળતું. કેવળ ધર્મના=પૂણયના જોરે જ જીવન મળે છે. ધર્મ-પૂણ્ય તૂટે તે જીવન તટે. મનુષ્યજીવન જેવી શ્રેષ્ઠ ચીજ, પંચેન્દ્રિયપણું
Page #305
--------------------------------------------------------------------------
________________
રર).
દેશના મહિમા દર્શન તે બધું ધર્મના પ્રતાપથી મળે છે. દુનિયાની રીતિએ વિચારીએ કે જન્મ લેના હુકમથી? મા-બાપના હુકમથી મળવાવાળા છે? જીવ માને કે-આ સારી બાઈ છે તેને માતા કરું તે તે તેમ બને તેમ છે? જન્મ કેની હકુમતને? કહે-નસીબની હકુમતને-કર્મની હકુમતને. કર્મ તેવા રીતનાં હતાં, ત્યારે જ જમ્યા. સર્વ ઉપર ધર્મની હકુમત ચાલે છે, જેની ઉપર નિકાશને પ્રતિબંધ નથી.
જન્માંતરની બેંક પરદેશમાં બેંક હેય-તેના ચલણ ઉપર આધાર હોય તે કેને અનુસરીએ? પરભવમાં સુંદર જન્મ, સારી સ્થિતિરૂપ પેઢી વસાવી. આપનાર કોણ! કંચનાદિમાંથી કઈ સાથે ઊભા રહેનાર નથી. સાથે ઊભા રહેનાર કેવળ એક જ ચીજ-ધર્મ. જેને પુણ્ય-નસીબ-કર્મ કહે. એ જ આપણી આવતા ભવની બેંક, જેમાંથી સુખ સમૃદ્ધિ મેળવી શકીએ. આવતા ભવમાં સુખ સંપત્તિ દેનારી ચીજ ધર્મ. આવી રીતે ધર્મ ઘણે જ કિંમતી છે. એક પાવલીના પચ્ચીસ પૈસા તે પૈસા કરતાં પાવલી ઘણી કિંમતી.
તેમ એક જ ધર્મના પ્રતાપે મનુષ્યજીવન. એ જ ધર્મના પ્રતાપે પંચેન્દ્રિયની સંપૂર્ણતા-યશ-કીર્તિ-સંપત્તિ બધું આવે, તે કિંમતી કોણ?
એક ધર્મથી અનેક કિંમતી ચીજ મળે છે તેથી વધારે કિંમતી ધર્મ છે. આથી જ ધર્મ તરફ આર્યો માત્ર લક્ષ્ય આપેલું છે. તેથી જ આર્યો, ધમ શબ્દથી રાજી થાય છે. આમાં ધર્મની પ્રીતિને જન્મથી સંસ્કાર છે.
આવી રીતે ધર્મ શબ્દ ઉપર આખા જગતને પ્રીતિ છે અને પાપ શબ્દ ઉપર અપ્રીતિ છે. અને તેનું પરિણામ પણ કયાં આવ્યું ? પિતાને ધમી ગણવામાં પરિણામ આવ્યું છે. કુસંપ કરાવે તે ગણે તે લડવા તૈયાર થાય. વાતેના ગપાટા હાંકી કુસુંડના બીજ રે છે. ફલાણે આવે છે તે બધા કુસંપના બીજ રોપે છે, છતાં કઈ કહે કે- તું લડાવી મારનાર છે, તે? તે લાલ પીળે થાય ને? કેમ થાય? બધાને સંપ કરાવનાર થવું ગમે છે. તે શબ્દ ગમે છે. તેમ
Page #306
--------------------------------------------------------------------------
________________
૩૩. ધર્મ અને બુદ્ધિ
[૨૭૩ ધમી શબ્દ દરેકને ગમે છે, પણ ધર્મનાં કાર્યો કરવા તૈયાર નથી. તે ઉપર શ્રેણિક વખતે એક દાખલે બન્યું છે કે
- ધર્મ શબ્દને પ્યાર દરેકને છે શ્રેણિકની સભા ભરાઈ છે. તેમાં વાતે ચાલે છે કે કળજુગ હળાહળ આવી ગયા છે. દુનિયા પાપી–અધમી થઈ ગઈ છે. તેમ સભાજને વાત કરે છે. અભયકુમાર ત્યાં બેઠેલા છે. તે જુએ છે કે- દુનિયા અધમ બની ગઈ છે તેમ કહેવાવાળે તેવું લુચ્ચાઈથી કહે છે. અભયકુમાર સમજે છે કે-ઊંઘીને ઉદાસીનપણે બેઠેલા પતિને પત્નીએ પૂછયું, “કેમ, આજે ઉદાસીન છે?”
પતિ કહે-“સ્વપ્નમાં રડ્યો. તેથી દિલગીર થયે છું ”
બાઈ ચકર હતી, બાઈ કહે છે “ખમ્મા...તમને, તમે શું કરવા રાંડે, હું જ ન ાંડું?” તેને શું અર્થ?
તેવી રીતે આ સભા કહેવા માંગે છે, પણ હું અધમી ? એમ કઈ ધારતું નથી છતાં આવું બોલવામાં બીજાને અધમ બનાવવાને હેતુ છે, માટે દુનિયામાં કળજુગ આવ્યું છે. સિવાય એવું બોલનાર તું જ પાપ=અધર્મ છોડવા તૈયાર થયે?નહીં. કેમ ? પિતાને ગણાવું છે ધર્મીમાં, પણ ધર્મ કરે નથી. ધર્મમાં રાચવું નથી ને ધમી ગણવું છે.”
આમ સમજીને અભયકુમાર, પેલા વાતડીયાને કહે છે કે તમારા ધ્યાનમાં એમ આવે છે, પણ મારા ધ્યાનમાં બીજુ આવે છે. હું તે દુનિયામાં ધમી વધારે દેખું છું.”સભા અભયકુમારને તરછેડતી નથી પણ તેની વાત માનતી નથી. અભયે વિચાર્યું–ાદિ છે વિપુષ્ટાં કાર્તિ तत् त्रीणि न कारयेत्।'
જે મનુષ્ય સાથે પ્રીતિ થઈ હોય તે ટકાવવી હેય-જીવન સુધી તેને નિભાવવી હોય તે ત્રણ વાનાં ન કરવાં. તેની સાથે (૧) વિવાદ ન કરે–તેની સાથે ચર્ચામાં ન ઉતરવું. પ્રીતિ રાખવી હોય તે વિવાદમાં ન ઊતરવું. (૨) પ્રીતિ રાખવી હોય તે કઈ પણ દિવસ
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૭૪].
દેશના મહિમા દર્શન
પૈસાની લેવડદેવડ ન કરવી. ૨૫ રૂ. લેતી વખતે ગુલામ થઈને રહે, આપ્યા પછી તમારા ઘરનું બારણું ન જુવે. (૩) ઉઘરાણું કરે છે, તે વખતે પોતે દેણદાર હાજર ન હોય, ત્યારે તેની પત્ની સાથે ઊભા ન રહેવું.
એટલે અભયકુમારે વિવાદ હમણું છેડયો. નિર્ણયનું સ્થાન અહીં કયું? ધમી વધારે કે અધમ ? તેની કસોટી ન હોય. સભામાં તે વાત પડતી મૂકી. અભયકુમાર તે ચાર બુદ્ધિના નિધાન છે. તેમણે ચાર મહિના જવા દીધા. પ્રસંગ આવ્યું ત્યારે મહોત્સવ વખતે નગર બહાર ઉદ્યાનમાં એક બંગલે ધોળે અને એક બંગલે કાળે કરાવ્યો. અને ડાંડી પીટાવ કે-“કાલે ઊજાણીમાં દરેકે આવવું. ધમીએ ધોળા મહેલમાં અને અધમીએ કાળા મહેલમાં ઊજાણી કરવા જવાનું છે.”
વળતે દિવસે બધાએ ધેળા મહેલમાં જ ધામા નાંખ્યા! પાછળ ભાયાતે, સામંત વગેરે લઈને અભયકુમાર ધળા મહેલની બહાર ઊભા રહ્યા. અભયકુમારને દુનિયાને બતાવવું છે કે માનવીને ધર્મ શબ્દ તરફ પ્યાર છે, ધર્મવસ્તુ તરફ પ્યાર નથી. પહેલે એક ખેડૂત આવ્યું, તેને પૂછયું કે–તું અહીં ધળા મહેલમાં કેમ આવ્યું?
ખેડૂતે કહ્યું અનાજ પેદા કરું છું, તે ધર્મ ન કરું તે દુનિયા મરી જાય, મારી ખેતીથી આ બધા જીવે છે, માટે હું ધમ છું. તેથી આ મહેલમાં આવ્યો છું.
પછી મચ્છીમાર નીકળે. તેને અભયકુમારે પૂછયું. તેણે કહ્યું કે- જગતમાં જેટલા માંસ મચ્છી ખાવા માટે ટેવાયેલા છે, તેઓનાં જીવન હું નિભાવું છું.
ચાર આવ્યો. તેને કહ્યું કે અલ્યા, તું તે કાલે બંદીખાનામાંથી છૂટ ને આજે અહીં ક્યાંથી પસી ગયે?
ચર કહે–સાંભળો ! હું લાખ જનની આજીવિકા કરાવનારે છું. અમારી જાત કેદ-ફાંસી વેઠે છે. આખી દુનિયામાં ચકરાઈ અમારા લીધે છે. અમે ન હેઈએ તો કઈ ચકેરાઈન રાખે. એટલું નહીં પણ લુહાર-સુથાર-ચાકીદારેને રેજી મળે તે અમારા પ્રતાપે જ. અમે ન હેઈએ તે તાળાં, કુંચી, તિજારી ચોકીદારની શી જરૂર? આટલાં દુઃખ વેઠીને બંધ કરીએ તે બધા પિસાય છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
૩૩. ધર્મ અને બુદ્ધિ
[૭૫
એમ અભયકુમારે એકે એકને પૂછ્યું. ત્યારે લુચ્ચા અને લફંગાએ બધાએ આવા કિસ્સા કાઢી પિતાની જાતને ધમ પણામાં ખપાવી! ચાહે તેવી ક્રિયા કરી તેના ઉપર ધર્મને એપ ચઢાવે, તે સમજવું, કે—ધર્મ શબ્દના જ પ્યારમાં જવાયું છે, પદાર્થના પ્યારમાં જવાયું નથી. ખરેખર ધર્મપદાર્થની ઈચ્છા હોય તે બુદ્ધિને જોર આપી– ધર્મને કસીને પકડે. બારીક બુદ્ધિ રાખી ધર્મ તપાસ જોઈએ, નહીંતર બુદ્ધિ ધર્મની રહેશે અને ધર્મને નાશ થશે. '
બુદ્ધિ ધમની છતાં ધર્મને નાશ રાજા છે-રસ્તામાં ચાલ્યા જાય છે. તદ્દન ગરીબ માણસ જાનવરના મોઢામાં ફસાયે છે. રાજા તેને છેડાવે છે. હવે પેલે વિચાર કરે છે કે“રાજાએ મારા ઉપર ઉપકાર કર્યો છે. ઉપકાર ખાઈ જ તે તે જાનવર પણ ન કરે. કૂતરું જેને રોટલો ખાય તેને કરડતું નથી. પગથી ખસેડે તે પણ તેને કરડતું નથી. કૂતરું પણ ઉપકારને સમજે છે, તે હું તે મનુષ્યજાત, ઉપકાર ન સમજું તે પશુથી ગયે, માટે હું ગરીબ માણસ રાજાને શી રીતે બદલે વાળું ? જે રાજા રાજગાદીથી ભ્રષ્ટ થઈ જાય, દરિદ્રી થઈ જાય તે બદલે વળે તેમ છે માટે રાજા દરિદ્ર થઈ જાય તે ઠીક થાય, ને હું રાજાને બચાવી લઉં. જો આમ થાય તે હું મારે ઉપકાર વાળી દઉં.”
ઉપકારને બદલે વાળવાની બુદ્ધિ જોઈ! રાજા ગાદીથી છૂટે થાય મૂર્ખતાને લીધે અપકારમાં ધકેલવાની બુદ્ધિ થઈ ! તેવી રીતે અહીં બારીક બુદ્ધિએ ધર્મ જોવામાં ન આવે તે ધર્મબુદ્ધિ છતાં ધર્મને નાશ થાય.
આટલા માટે હરિભદ્રસૂરિજી કહે છે કે—ધર્મ આર્યોનું જીવન છે. પણ ધર્મને સૂક્ષ્મબુદ્ધિએ ઓળખવાની–તપાસવાની-પરીક્ષા કરવાની દરેક આર્યોની ફરજ છે. ધર્મને કાંઈ છે જ ચાખી જોવાય છે? અડયાથી–ચાખ્યાથી –સુંધ્યાથી રૂ૫ શબ્દથી ધર્મની પરીક્ષા થવાની નથી. દુનિયામાં બુદ્ધિની પરીક્ષા શાથી કરાય છે? રૂપાદિથી તેની પરીક્ષા થતી નથી, પણ વિચાર-અક્કલ-વિવેકથી બુદ્ધિની પરીક્ષા થાય છે, તેમ ધર્મની ઇન્દ્રિયથી પરીક્ષા ન થાય. તે ધર્મ છતાં અક્કલથી સૂક્ષ્મ-બારીક બુદ્ધિથી તેની પરીક્ષા થાય છે. હવે કેવી રીતે ધર્મની પરીક્ષા થાય, તે અગ્રે–
Page #309
--------------------------------------------------------------------------
________________
88
દેશના
૩૪
મનુષ્ય ભવની સફળતા
80X38XW888888
૨૦૦૦ ષ વદી ૧૦ વાદરા-દેરાપોળ]
सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्त पीदं तेन सुलब्धं भवति जन्म || વસ્તુના માલિક છતાં વ્યવસ્થા કરવાના હક્ક કયારે મળે ?
–
શાસ્ત્રકાર મહારાજા-ભાષ્યકર ઉમાસ્વાતિ મહારાજ, ધપદેશ આપતાં પ્રથમ ભન્ય જીવાને જણાવે છે કે–મહાનુભાવ ! મળેલી ચીજની કિંમત કરતાં તેા શીખ ! વસ્તુ મળવી મુશ્કેલ છતાં મુશ્કેલીના કારણને – તેના સદુપયેાગને – તેનાં ફળને – તેના દુરુપયોગને – તેનાં નુકસાનને ન સમજે તે તેને, તે ચીજની વ્યવસ્થા કરવાના હક્ક માલિકી છતાં મળતા નથી. સગીરાની મિલકતની વ્યવસ્થાના હ— માલિકી–કબજો છતાં વહીવટ કરવાને હક્ક સગીરાના મળતા નથી. મિલકતના માલિક સગીર, છતાં વહીવટ કરવાના હક્ક સગીરને ન મળે. તેની પાસેથી મિલકત વેચાતી લેા. તે ઘર લખી આપે તે કોટ કાઢી નાંખે. એકનાએક છેકરા હાય, ઘરમાં રહેતા હાય-તમને મિલકત આપે તે ! વ્યવસ્થા કરવાના સગીરને હક્ક નથી. કેમ નહીં ? માલિકી હક્ક નહી ! પ્રથમ મળી ગઈ છતાં, કબજો મળી ગયા છતાં કેમ પ્રયત્ન માલિકી માટે થાય. જગતમાં માલિકી-કબજો મેળવાય, આ માલિકી–કબજો સગીરને તો જન્મસિદ્ધ છે, છતાં તે સગીરની કરેલી વ્યવસ્થા કોઇને કબૂલ નથી. સગીર, મકાનના માલિક છતાં તે મકાનને વેચાતુ કે ભાડે પણ આપી ન શકે, કારણ એક જ. મળેલી ચીજની દુભતા. મળેલી ચીજના સદુપયોગના ફાયદા, દુરુપયોગના ગેરફાયદા તે સગીર સમજતા નથી. તેની દુર્લભતા તે ન સમજે, તે માલિકી અને કમો છતાં, વ્યવસ્થા-વહીવટ કરવાના હક્ક તેને મળતા નથી.
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૪. મનુષ્ય ભવનો સફળતા
[૨૭૭
આ વાત દુનિયાદારીને આળખનારાને નવેસરથી સમજાવાની હોતી નથી. આ વાત સિદ્ધ થયેલી ચીજ છે, પર ંતુ તે વાત આપણા માટે વિચારો....આ તમારા મનુષ્ય જન્મ તમારી માલિકીના-તમારા પોતાના કબજાને, તેને ખીજો કોઈ માલિક નથી. તમારા મનુષ્યજન્મના કમજો તમારા હાથમાં જ છે, છતાં તે ભવની વ્યવસ્થા કરવાના હક્ક તમને મળતા નથી. અને જે કંઈ વ્યવસ્થા કરે તે કાયદા બહાર. તેવી રીતે મનુષ્યભવ તમારી માલિકીના, તમારા કમજાના પરંતુ વ્યવસ્થા કરવા માટે તમે લાયક થયા નથી.
મનુષ્યભવની મુશ્કેલીને તમે સમજ્યા છે ? જે મનુષ્ય, મિલકતની કિંમત, તેની મુશ્કેલી ન સમજે તે તેને વ્યવસ્થા કરવાના હક્ક શે ? તેવી રીતે મનુષ્યભવની મુશ્કેલી આપણે ત્યાં સુધી મનુષ્યભવના ભલે આપણે માલિક છીએ કરવાના હક્ક આપણને મળે નહી.
સમજીએ નહીં છતાં વ્યવસ્થા
સભક્ષક કાળ
સવ દનકારો-ધમકારા એ વાત નક્કી કરે છે કે ૮૪ લાખ જીવયોનિમાં ભમતાં ભમતાં મનુષ્યભવ પામવા મશ્કેલ છે, તેમ દરેક કહે છે! પરંતુ કયા રૂપે મુશ્કેલ છે, તેને વિચાર આછા દશનવાળાએ કર્યાં છે? કારણ એક જ. જગતમાં એ વસ્તુ હ ંમેશાં ટકે. કાં તે સવ શક્તિમતા, કાંતો સવ ભક્તિમતા. વચલા માગ હમેશાં ટકતા નથી. વચલામાં ચર્ચા ઉતર હોય. સર્વ શક્તિમતામાં ચડવાનું ન રહ્યું. સ ભક્તિમતામાં ઉતરવાનું ન રહ્યું.
જીવનને અંગે વિચારીએ. એ સ્થાન નિત્યસવ થા ઊંચું કે સથા નીંચુ. જેને સૌંપૂર્ણ ગુણા ઉત્પન્ન થયેલા છે, આજથી અનતા કાળ પહેલાં જેમને કેવળ થયું છે વત માનમાં થાય છે ને થશે, તે બધાનું સ્વરૂપ એક જ સરખું, કાળ આખા જગતના કેાળિયા કરે છે. કાળ કાળિયા ન કરે તેવી ચીજ જ જગતમાં નથી. કાળ એવી ચીજ છે કે–તે સર્વને ખાઈ જાય છે. કાળના મુખમાંથી કાઈ નીકળી શકતું નથી. આખા જગતને કાળ કાળિયા કરે છે. કાળનો
Page #311
--------------------------------------------------------------------------
________________
ર૭૮]
દેશના મહિમા દર્શન કેળિયે કરનાર કેઈ હોય તે તે સિદ્ધ પરમાત્મા. ગમે તેટલે અનંત કાળ જાય તે પણ, અનંતા કાળચક્રો જાય તે પણ, તેમના ગુણમાં રજ માત્ર પણ અધિકન્યૂનપણું ન થાય. આપણું જિંદગીમાં આપણે જમ્યા ત્યારે ચાંદે ને સૂરજ જેવા હતા તેવા જ યુવાન કે વૃદ્ધાવસ્થામાં આજે છે-એક જ સરખા ચંદ્ર-સૂર્ય-એવા ને એવા જ.
સિદ્ધો ઉપર કાળની અસર નથી આપણી જિંદગીની અપેક્ષાએ સૂર્ય-ચંદ્રમાં ફરક નથી. તેમ જ્ઞાની-કેવળજ્ઞાનીઓની અપેક્ષાએ સર્વકાળે કેવળજ્ઞાની–સિદ્ધનું સ્વરૂપ એક સરખું જ રહે. આપણે જિંદગીની અપેક્ષાએ કશે જ ફરક નહીં. તેવી રીતે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ગમે તે ઉત્સર્પિણમાં દેખે પણ બધા કાળે સરખું. તેની ઉપર કાળ અસર કરતું નથી. ચંદ્રસૂર્યમાં પૂર્વ પશ્ચિમ મધ્યગામી તેવી અવસ્થા ફરે છે. તેજમાંબિંબમાં ભલે ફરક ન હોય, પણ સંજોગમાં ફરક છે. સિદ્ધ પરમાત્માને અંગે અનંત કાળ જાય તે પણ સ્વરૂપ, ક્ષેત્ર કે કશામાં ફરક ન પડે. તેથી કાળની અસર સિદ્ધ ઉપર નથી.
જેવી રીતે પરમાત્મા સર્વેકૃષ્ટ સ્થિતિવાળા છે તેવી જ રીતે સૂમ નિમેદની અવસ્થા સર્વથી ઓછી. સર્વથી હલકી અવસ્થા નિગદની. એક જ એવું સ્થાન કે જેની અંદર અનંતી ઉત્સર્પિણી સુધી એક સરખી સ્થિતિ હોય તે તે સિદ્ધિસ્થાન કે નિગદ છે. સર્વ શક્તિવાળા સિદ્ધ મહારાજનું સ્થાન ને બીજું નિગોદનું સ્થાન નિત્ય છે. આપણે સર્વ શક્તિવાળા તે બનેલા નથી. જન્મ, જરા, મરણ, રેગ, શેકના સપાટામાં આપણે છીએ. સિદ્ધ થએલા આત્માઓ જન્મના, મરણદિના સપાટામાં આવતા નથી. એ જ પુરાવો છે કેહજુ આપણે સર્વ શક્તિવાળા થયા નથી. ત્યારે હવે નિત્ય અવસ્થા કઈ બાકી રહી? માત્ર નિગોદની જ.
અનંતાની ભાગીદારીવાળું નિગદનું શરીર નિગોદ શબ્દ આપણે જાણીએ છીએ, બેલીએ-માનીએ છીએ,
Page #312
--------------------------------------------------------------------------
________________
૩૪. મનુષ્ય ભવની સફળતા
રિછટ
માત્ર ઊંડા ઉતરવાને અંગે ઢીલ કરીએ છીએ. દુનિયામાં બધી ભાગીદારી હોય; મકાનની, માલિકની, આબરુની પણ ભાગીદારી કુટુમ્બમાં હોય; પરંતુ કેઈ પણ જગ્યા પર શરીર-શ્વાસની ભાગીદારી હોય છે? શરીર બધાનાં સ્વતંત્ર. શરીર ભાગીદારીની ચીજ નથી. શ્વાસ સ્વતંત્ર ચીજ. જગત તરફ જ્યારે આપણી દષ્ટિ ફેરવીએ, ત્યારે શરીરશ્વાસ સ્વતંત્ર ખબર પડશે; પણ નિગોદમાં એક શરીર નાનું, આંગળાનાં અસંખ્યાતમા ભાગ જેવડું, દેખી ન શકાય તેવું તે પણ અનંતાજીની ભાગીદારીવાળું !
નિગદનાં સ્વરૂપ તરફ દષ્ટિ નાંખે. અનંતા છની ભાગીદારીવાળું શરીર. જીવવિચારમાં સાધારણ શબ્દ વાપરે છે. કાયા અનંતાની એક. સાધારણ ખેરાક, શ્વાસ અનંતાનો સહિયારે. આવા આપણે પહેલાં હતા. જગતના દરેક જીવ પહેલાં આવા હતા જ. કંઈક ભવિતવ્યતાને જેગ થયે, કેઈક આત્માને તેવો સ્વભાવ ઉલ, પલળે, ભવિતવ્યતાએ મદદ કરી, ત્યારે આપણે આત્મા આગળ વધે.
કિંમતી વસ્તુનો ઉગગ ગમે તેમ ન કરાય? જીવની ઉત્ક્રાંતિને વિચાર કરો, જીવની મૂળ દશા વિચારે અને પછી તમારી ઉત્ક્રાંતિને વિચાર કરે. તે વિચાર ન કરે ત્યાં સુધી મનુષ્ય ભવની વ્યવસ્થા કરવાને હકક નથી. એ વિચાર કરે ત્યારે જ તમે મનુષ્યભવની વ્યવસ્થા કરવાના હક્કદાર થાવ છે. એટલા માટે જ જણાવ્યું કે આ મનુષ્યજન્મ, કે દુર્લભ છે? એ અનંતા છે એક કાયાના ભાગીદાર હતા. એ ભાગીદારોમાંથી માત્ર એકાદ આગળ આવ્યું. કેટલી મુશ્કેલી ?
એક હેડીમાં હજાર બેઠા. હેડી ડૂબી. તેમાં ૯૯ ડૂબે ને આપણે એક બચ્યા, તે આપણને આપણે કેટલા ભાગ્યશાળી ગણીએ? ૧૦ હજારમાં એક બચે-લાખમાં એક બેચે, બાકીના ડૂબે ! બધાં ડૂબે અને એક બચે તે તે કેટલે બધે ભાગ્યશાળી? આપણે તેને કેટલે બધે ભાગ્યશાળી માનીએ ?
તે આપણે અનંતામાંથી એકલા બહાર નીકળ્યા. વ્યવહાર નિગેદમાં આવ્યા. ત્યાં પણ શરીર એનું એક માત્ર થોડેક જ ફરક ભાગીદારી
Page #313
--------------------------------------------------------------------------
________________
: ૨૮૦]
દેશના મહિમા દર્શન
અનંતાની; શરીર–શ્વાસ ભાગીદારીવાળ ફરક માત્ર પેલું શરીર દેખાય નહીં તેવું સૂક્ષમ હતું, જ્યારે આ દેખાય એવું બાદર શરીર જે કાયા ન દેખાય તેવી હતી તે હવે દેખાવા લાગી.
એમ કરતાં આત્મા આગળ વધે, તે સ્થાવરમાં આવ્યું, એટલે એક જીવને શરીર, ધાસ વગેરે સ્વતંત્ર. તે પૃથ્વી, અપૂ, તેલ વગેરે કાયાવાળા બાદર પૃથ્વીકાય દેખાય તેવા; પરંતુ તેને રસની ગતાગમ નથી, માત્ર સ્પર્શ જાણું શકે.
તેમાંથી પૂણ્યાઈ વધી. બેઈન્દ્રિયવાળો થયે. એટલે સ્વતંત્ર શરીર દેખાય તેવું અને વધારેમાં સ્પર્શ, રસ જાણવાની તાકાતવાળે છે. તેથી વધે ત્યારે તેઈન્દ્રી, ચઉરિન્દ્રી, પછી પંચેન્દ્રિય. તેમાં પણ આગળ વધ્યા ત્યારે વિચાર કરવાની તાકાત સહેજે મળી ગઈ! ઉપદેશપ્રેરણા નહીં. ત્યારે આપણે મનુષ્ય જન્મમાં આવ્યા. જીવનની સાધનસામગ્રીવાળા થયા.
હવે ઉત્કાન્તિવાદની અપેક્ષાએ વિચારીએ તે કેટલી મુશ્કેલીઓ આપણને આ શરીર મળ્યું? કેટલા વમળમાંથી પસાર થઈ નીકળ્યા? આટલા વમળમાંથી નીકળ્યા ત્યારે તમે મનુષ્યભવમાં આવવા પામ્યા છે. હવે તેને સદુઉપગ ? કિંમતી પદાર્થ, તેને ગમે તે ઉપગ ન હોય. તેને ઉપગ યેગ્ય હવે જોઈએ. આવી દુર્લભતાથી આ મનુષ્યભવ મળે, હવે મનુષ્ય ભવને સદુઉપયોગ કર્યો?
મહાનુભાવ! ચંદ્રહાસ તલવાર લઈ ઘાસ કાપે ને કહે કે-મેં આ તલવારને કે ઉપયોગ કર્યો? તે આપણે તેને હસીએ. કારણ? તેવી તલવારને ઉપગ ઘાસ કાપવા માટે ન હોય. તેમાં તે ચપ્પ કે દાતરડું બસ છે. તેમ સ્પર્શાઇન્દ્રિયનાં સુખે, રસનાના ખાવાપીવાના, એશઆરામના સુખ મેળવીએ ને મનુષ્યભવ સફળ થયે ગણીએ તે મનુષ્યભવની સફળતા નથી. તે ગણાતી સફળતા તે તલવારથી તરણું કાપવા જેવી સફળતા છે. ઇન્દ્રિયેના વિષયને લીધે મનુષ્યભવની સફળતા ગણતા હો તે વિધાતાને શાપ દેશે કે-નખેદ જજે તારું કે તેં મને મનુષ્ય બનાવ્યું. તેનું કારણ સમજે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૪, મનુષ્ય ભવની સફળતા
[૨૮૧
મનુષ્યભવ એટલે મેંઘવારીને ખાડે, ચીજને મેંઘેરી બનાવનાર, ઘોડા-બળદ-કૂતરા-બિલાડા એ બધા સ્પર્શના સુખને અનુભવે છે. સ્ત્રી-પુરુષના સમાગમના સુખ અનુભવે છે. તેમને તે મોંઘા નથી, તમારે મોંઘા છે. તમે જવાબદારી ઉઠાવે તે સ્ત્રીસુખ જોગવી શકે. જૈનનાં કુળમાં ઉપજેલે દીક્ષામાં અજાણ્યું નથી.
સાધુ શેરીએ આવે તો તે વખતે બાલિકાઓ ખસી જાય છે. તદ્દન નાની હોય ત્યારથી જ જનની બાલિકાઓ આ સમજે છે. સાધ્વી ગોચરીએ આવેલ હોય ત્યારે નાના છોકરા પણ ખસી જાય. તે જાણે છે કે તેમને અડકાય નહીં. સાધુપણાની મૂળ જડને જૈન બાળકેને ખ્યાલ હોય છે. સાધુ મહરાજ ગાડીમાં ન બેસે, સાધુપણાની મર્યાદા જૈન બાળક પણ સમજે છે, પણ તમે લગ્ન કર્યા, લગ્ન કર્યાને આટલી બધી મુદત વીતી ગઈ તે પણ હજી સુધી લગ્નમાં સમજ્યા છે?
લગ્નની જવાબદારી લગ્નની જવાબદારી સમજ્યા નથી. તે એટલી બધી કરડી છે–કે કાળજાં કકડાવે, દુનિયાદારીની સ્થિતિએ કહું છું. દેવાદાર મનુષ્ય થાય તે ચોપડા મોકલાવી આપે, ને ઈન્સોલવંસીમાં જવાથી છૂટી જવાય. પણ સ્ત્રીના લેણાથી છૂટાતું નથી. મહિને..મહિને ભરણપોષણ તમારે આપવું જ જોઈએ, ન આપે તે મહિને મહિને કેદ ને હુકમનામું. તેથી જિંદગીના છેડા સુધી જવાબદારી છે, પરણેલાએ આ જવાબદારી ખ્યાલમાં લીધી ? તમારામાંથી આ જવાબદારી કેટલાએ વિચારી?
એ સ્ત્રી ૧૦૦)રૂ. કમાય તે પણ તમારી પાસે ભરણ પોષણ જુદું જ માગે. તેમાંથી તમારી જવાબદારી ન ખસે. તે બજાવવામાં ભૂલ થાય તો! સંતાન હોય તો બેનાં ભરણપોષણને દો તમારે અદા કરે જોઈએ. તેમાં લેણા ન રખાય !....ત્રણ કે પાંચ વરસની તેમાં મુદત જ નહીં. તેટલી જવાબદારી લગ્નની છે. પણ તે વિચારી નથી. કહે... જાનવરને આમાંની એકે જવાબદારી છે? તે તે પછી આ મનુષ્યપણાની મોંકાણ જ ને? જાનરપણુમાં આ વિષય મેંઘા ન હતા, તે મનુષ્યપણું મેળવીને શું ફાવ્યા ? એવી જ રીતે રસના-ઈન્દ્રિમાં કીડી-મંકેડી
Page #315
--------------------------------------------------------------------------
________________
ર૮૨]
દેશના મહિમા દર્શન
માખીઓ પેટભર મીઠાઈઓ ખાઈ લે, તમે કેઈકની દુકાનેથી તે રીતે લઈને ખાવા તે ખરા ! બટકું તે લઈ જુઓ ! સજા થાય.
મનુષ્યપણમાં રસને વિષય મેઘ પડ્યો. તેવી રીતે પ્રાણ ઈન્દ્રિયને અંગે. રાજાના બગીચામાં ભમરાઓ-માખીઓને કેઈરેકટેક ન કરે, તમે જાવ તે તરત સિપાઈ કે. મનુષ્ય થયા તે તમને રોકટેક છે ને? ભમરા-માખીઓને રોકટોક છે? ઘાણને અંગે તેવી રીતે ચક્ષુ-શ્રોત્રને અંગે તિર્યંચોને રોકટોક નહીં. આપણને એકપણ વસ્તુ મેંઘવારી-જવાબદારી–જખમદારી વગરની નહીં, તે આપણે મનુષ્યપણું મેળવીને કર્યું શું?
ઈન્દ્રિયની જે વિષયના ઉપયોગ તરીકે સફળતા ગણે તે જાનવરપણું સારું. તે માટે ઉમાસ્વાતિ વાચક કહે છે કે મનુષ્ય પણને સદુપયેગ ત્યારે જ કહેવાય કે
(૧) પ્રાપ્ત કરવા લાયક ચીજ મેળવવાને નિશ્ચય કરે (૨) પ્રાપ્ત કરવા લાયક ચીજને સિદ્ધ કરવાનાં સાધને મેળવવા અને (૩) મળેલાં સાધનની સફળતા કરવી.
આ ત્રણ ચીજ કરી શકે તે મનુષ્ય ભવની સફળતા. તે શબ્દો પ્રચલિત લાવીએ તે સમ્યમ્ દર્શન, જ્ઞાન ને ચારિત્ર. તે જ પ્રાપ્ત કરવા લાયક ચીજને નિશ્ચય. તે જ મેળવવું છે તે સિવાય બીજું નહીં, એ જ નિશ્ચય. આ સિવાય બીજું નહીં. સર્વ કર્મને ક્ષય કરી, શુદ્ધ સ્વરૂપ દશા પ્રગટ કરવી તે સિવાય બીજું નહીં. આ સ્થિતિ આવે તે જ સમ્યગૅદશન. આશ્રવ છેડે, સંવર નિર્જરા આદરવી, એમ જે જાણમાં આવે તે સમ્યગૂજ્ઞાન અને તે આદરાય તે ચારિત્ર. આ સમ્યગદર્શનાદિ રૂઢિથી બેલાય તે આ જ છે. નિશ્ચય, સાધન અને તેની સફળતા-આ ત્રણ વસ્તુ મેળવવા માટે મનુષ્યભવને ઉપગ કરી શકીએ તે મનુષ્યભવ સફળ કરી શકીએ. આ ત્રણ ચીજ દેવતા, નારકી, તિર્યંચે ન મેળવી શકે. મનુષ્ય સિવાય આ ત્રણ ચીજ કે ન મેળવી શકે. હવે આ ત્રણ ચીજ કેવી રીતે મળે છે તે અંગે
Page #316
--------------------------------------------------------------------------
________________
મનુષ્યગતિ જ માત્ર
દશનાQમોક્ષની નિસરણી #SSSSSSSSSSSSSSSSSSSSSWOX$$$$$$
[૨૦૦૦ પોષ વદી ૧૧ દરાપોળ-વડોદરા]. શાસ્ત્રકાર મહારાજ ભગવાન ઉમાસ્વાતિજી મહરાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે મનુષ્યભવ, એ આપણું હાથમાં આવેલી વસ્તુ છે કે જેના આપણે માલિક છીએ, જેને આપણે કબજો ધરાવીએ છીએ. પરંતુ માલિકી–કબજે મળવાથી વસ્તુની વ્યવસ્થા કરવાને હક્ક આપણો નથી. સગીર જે ઘરમાં રહ્યો હોય તે ઘર તેના કબજાનું છે. છતાં તેમાંથી એકાદ એરડે ભાડે આપવાને સગીરને હક્ક નથી. કારણ? જ્યારે માલિકી કબજે તેને છે તે તે વ્યવસ્થા કરે તેમાં અડચણ શી છે? તે અડચણ એ છે કે -માલિકી કબજે છતાં પણ મિલકતની ઉત્પત્તિની કિંમત, મિલકતનો સદુપયેગ, એના ફાયદાગેરફાયદા, નુકસાન વગેરેને સગીર, બરાબર સમજે નહીં તેવા તે સગીર મનુષ્યને વ્યવસ્થા કરવાને હક્ક રહેતું નથી.
આ વાત આપણું જીવનમાં લાવીએ. મનુષ્યભવના આપણે જ માલિક છીએ. કબજે પણ આપણા હાથમાં છે, છતાં પણ મનુષ્ય જન્મભવની વ્યવસ્થા કરવા માટે આપણે લાયક બન્યા નથી. મનુષ્ય ભવની કિંમત આપણે ખ્યાલમાં નથી. તે મળવાની મુશ્કેલી આપણા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવાનો અધિકાર આપણને નથી. ગઈકાલે આપણે જીવને અંગે ઉત્કાન્તિવાદની દિશા જણાવી. જીવ પહેલાં કયાં હતો? ત્યાં કયાં કયાં ફર્યો. આગળ ચડીને જે માત્ર સ્પર્શના જ્ઞાનવાળે હતું, તે સ્પર્શ-રસ–ગંધ-રૂપના વિચારવાળો થયો. થાવત્ મેક્ષની નીસરણરૂપ મનુષ્યભવ મેળવી શકે.
મેક્ષ મેળવવાવાળાને મનુષ્યભવ એ જ નિસરણી. અનંત કાળ ગયે, જશે છતાં કેઈપણ જીવ મનુષ્યભવ સિવાય મોક્ષ મેળવી
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૪)
દેશના મહમા દર્શન શક્ત નથી–મેળવ્યું નથી તેમજ મેળવશે નહીં. કઈ પણ કાળે, ક્ષેત્રે કેઈપણ અવસ્થામાં મનુષ્યપણુ સિવાય મોક્ષ મેળવી શકે જ નહીં. એ વાત શ્રદ્ધાનુસારી માની લે, પરંતુ જગતમાં સર્વ જીવે શ્રદ્ધાનુસારી નથી હતા. શ્રદ્ધાનુસારી તે કે-“શાસ્ત્રકારે જે કહ્યું તે માનવું, તેમાં યુક્તિ કે બુદ્ધિ ચલાવવાનું કામ નથી. મારા કરતાં વિશિષ્ટ જ્ઞાની પુરુષએ કહેલું છે, તે માનવા લાયક જ છે.” આવી શ્રદ્ધાવાળા આત્માઓ કથન માત્રથી માની લે, પરંતુ સર્વ જી સરખી ધારણાવાળા હોતા નથી.
કેટલાક પૂણ્યાત્માઓ આવા શ્રદ્ધાળુ હોય, પણ કેટલાક સારી સ્થિતિમાં ન આવ્યા હોય તે સર્વજ્ઞની વાતમાં પણ તર્કને જરૂર માગે. નારકી, મેક્ષ ન મેળવી શકે તેનું કારણ? દેવતા શક્તિથી-જ્ઞાનથી –સામર્થ્યથી મનુષ્ય કરતાં અધિક છતાં તે દેવતાઓ મેક્ષ ન મેળવી શકે તેનું કારણ? એવા તકનુસારીઓને ત્રણ ગતિમાં મેક્ષ નથી મળતે એમ તર્કથી નક્કી થાય, ત્યારે મનુષ્ય ભવ જ મોક્ષની નિસરણું એમ મનાય. તેઓને એ ત્રણ ગતિથી મિક્ષ નથી મેળવી શકાતે એ નક્કી થવું જોઈએ.
શંકાકારને બેલતે અટકાવ ન જોઈએ, પૂરી શંકા કરવા જ દેવી. અટકાવવામાં આવે તે તે બોધ પામે જ નહીં. નારકી, તિર્યંચ અને દેવતાને પણ મોક્ષ નહીં થવાનું કારણ શું? એ સમજાય તે મનુષ્યભવ મોક્ષની નિસરણી છે એમ મનાય અને તેની કિંમત સમજાય તથા તેને સદુપયોગ કરવા માટે પ્રયત્ન કરે સૂઝે.
નારકીની સિદ્ધિ બીજા પાસેવાળાએ કહ્યું કે “એ વાત પછી. મનુષ્યપણું એ જ મેક્ષની નિસરણી, પણ તે પહેલાં સિદ્ધ કરે કે નારકી વગેરે માનવા જ શાથી? આ નારકોની જેમ દેવતાને અંગેય શંકા રહે, પણ
તિષચક મનુષ્ય માટે પ્રત્યક્ષ વિષય છે, તેથી દેવતા હજુ મનાય, પણ નારકી શી રીતે માનવા ? નારકી છે, ઉગ્ર પાપ કરનારને નરકમાં જવું
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૫. મનુષ્યગતિ જ માત્ર મોક્ષની નિસરણી
[૨૮૫
પડે છે, ત્યાં કારમાં દુખે ભેગવવાં પડે છે, તેમાં પ્રમાણ શું આ વાત જેએ શ્રદ્ધાનુસારી નથી, તેઓ માટે છે.
તે તે તર્કનુસારી કહે છે કે “નારકી છે તે તે જણાવે, પછી નારકી મેક્ષ ન મેળવે તે સમજાય.” મહાનુભાવ! તારી વાત ખરી. એક વાત ધ્યાનમાં લઈશ? ગુના કરતાં સજા ચડિયાતી હોય. એકે પાંચ રૂપિયાની ચોરી કરી તેના પાંચ રૂપિયા દંડ કરાય તે ચોરી રોકાય ખરી? કહે કે-ગુના કરતાં સજા અધિક હેવી જોઈએ. જગતના નિયમમાં સજા અધિક હોય તે કુદરતના નિયમમાં ગૂના કરતાં સજા અધિક હેય એ વાત સ્પષ્ટ. “ગ્લેઝર ૩ ” એક વખત કરેલું પાપ દશગણું તે જરૂર જઘન્યથી ઉદયમાં આવે. જગતનો તેમજ કુદરતને નિયમ છે, તે રીતે શાસ્ત્રકાર પણ એમ જ કહે છે કે ગૂના કરતાં સજા અધિક હેય.
આખી જિંદગી અધમ જીવનથી જીવ્યા, તેની સજા કયાં ભગવે તે તે સજા પૂરી થાય? લાખ વરસ સુધી ખાટકી જેવા અધમ ધંધા કર્યા, લાખ વરસનાં કરેલાં પાપે ભેગવવાનું સ્થાન કયાંથી લાવવું? ગમે તેવી કરડી સરકાર હોય છતાં પણ તે સજા કરવામાં પાંગળી છે. એક માણસે એકને વધ કર્યો, તેની સજા ફાંસી અને દસને વધ કર્યો હોય તે પણ એક જ વખત ફાંસી. તે નવના ખૂનની સજા તે સરકાર શી રીતે પૂરી કરી શકે? એક વખતની સજામાં જ તેની સત્તા બંધ થાય છે. પહેલાંના કાળમાં-અગાઉના વખતમાં ખૂનીને ફાંસીએ લટકાવ, એમ કાયદો હતે.
એક વખત એક શ્રીમંતના પુત્રે ખૂન કર્યું. કેર્ટમાં કેસ ચાલે. ખૂનીનો વકીલ બચાવમાં કાંઈ જ બેલ્યા વગર બેસી રહ્યો. ખૂની અને તેના સંબંધીઓ વકીલને કહેવા લાગ્યા–કેસ તે માર્યો જાય છે, કાંઈક તે બેલો.”
વકીલે કહ્યું-“મારા ધ્યાનમાં છે, માટે મારે કશું નથી કહેવું.”
ખૂનીના બાપે કહ્યું-શું ધાર્યું છે? મારા છોકરાને ફાંસીએ મેકલ છે?”
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૬]
.
દેશના મહિમા દર્શન
છતાં વકીલ કાંઈ જ ન બેલ્ય! કેટે ફાંસીની સજા કરી. છોકરાને લઈ ગયા. તેને ફાંસીને માંચડે લટકાવ્ય. ફસે નાખે છે કેતરત જ વકીલે છોકરાને પિતાના તરફ લઈ લીધે ! કેરટવાળા કહે છે-કેમ? વકીલે કહ્યું કે શું લખ્યું છે? “ફાંસીને માંચડે લટકાવે.” -“મારે નથી લખ્યું. કેટે હતાશ બની. વકીલ સીધે છોકરાને લઈને ઘેર લાવ્યો. પછી તે કાયદામાં સુધારો કરવામાં આવ્યું કે- જીવ જાય ત્યાં સુધી લટકાવી રાખવે
હવે એ સુધારા પછી પણ દસ જણના ખૂનીને નવ ગૂના બાકી રહ્યા તેનું શું ? પેપર વાંચનારને તે ખ્યાલમાં હશે કે-સાવરકરને ફાંસી આપી ત્યારે સાવરકર કહે છે કે સરકાર આ ભવની સજા કરે છે કે ભવાતરની !” અર્થાત્ સરકાર એક સજા કર્યા પછી પાંગળી છે પણ કુદરત તેવી પાંગળી નથી તેથી લાખ વરસનાં પાપ ભેગવવા માટે લાખ વરસની લાંબી જિંદગી હેવી જોઈએ, તેમ બાળીને માર્યા હોય તેઓને લાખ વખત બળવાને વખત આવે તેવું સ્થાન માનવું જોઈએ.
તે સ્થાન એવું માનવું જોઈએ—માત્ર દુઃખ જ ભગવે પણ જીવ ન જાય. અહીંની ટાઢ કરતાં અનંતગુણ ટાઢ ભગવે, પણ જીવ ન જાય. અહીં કરતાં ભૂખ-તરસ-ટાઢ-તાપ-રંગ અનંતગણ સહન કરે, પણ જીવ ન જાય, તેવું સ્થાન માનવું પડે. નરક શબ્દ બોલવાની ભલે જરૂર ન હેય સત્તાની ઉપર અંકુશ રાખનાર હોય તે કુદરત લાખો વરસે સુધી ભૂખ-તરસે, ગરમી-ઠંડી અસંખ્યાતાગુણી સહન કરે તે પણ મરે નહીં. તેવા નું કેઈપણ સ્થાન માનવું જ પડે. એ માન્યા સિવાય પાપનું ફળ નહીં માની શકે. આવું દુઃખ ભેગવવાનું સ્થાન તમારે એવું માનવું જ જોઈશે, તેમાં પણ સરકારની સજા ગુનેગાર ખ્યાલમાં ભે, તેવી રીતે ભગવાવે છે.
કેઈ એ વધ કર્યો હોય તે ફાંસી વખતે બેશુદ્ધ થાય તે સરકાર, ડોકટર લાવી તેને શુદ્ધિમાં લાવે પછી તેને ફાંસી આપે. સમજદારીમાં થયેલા ગુનાની સજા સમજદારીમાં ભેગવાવે. કલેરફેર્મ સુંઘાડી ફાંસીએ નથી લટકાવતાં. શા માટે? સજાને અમલ સમજદારીમાં હેય.
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૫. મનુષ્યગતિ જ માત્ર મેાક્ષની નિસરણી
[૮૭
આ વાત ધ્યાનમાં લેશે। ત્યારે નારકીના જીવાને અવધિજ્ઞાન નિયમિત માન્યું છે, તેને ખુલાસા થશે.
જ્ઞાનને અંગે અક્કલવાળા એટલે મતિજ્ઞાની, શિક્ષિત એટલે શ્રુતજ્ઞાની વર્ગ, અતીન્દ્રિય એટલે અવધિજ્ઞાની વર્ગ, મન જાણવાવાળા એટલે મનઃપવજ્ઞાની વર્ગ, અને સ જાણવાવાળો એ કેવળી વર્ગ, સમસ્ત જાણુનાર આવા વર્ગ-વીતરાગ જ હાય. તેથી તેવાઓને પાપના સ’ભવ ન હાય. તે વગ પાપ કરે જ નહીં. તેના વિચારા જાણનાર વગ` સયત જ હોય, માટે તે પણ પાપમાં પડેલા ન હોય. માત્ર પહેલા ત્રણ વર્ગ પાપમાં પડેલા હોય તે હાય. અક્કલવાળા વર્ગ, શિક્ષિત વર્ગ અને દૂર રહેલા પદાર્થોને ઇન્દ્રિયની મદદ વગર જાણનાર વર્ગ, આ ત્રણ વર્ગ ગૂના કરનારા.
છેલ્લા બે વગ પાપથી દૂર રહેનાર હોય. અર્થાત્ એ ત્રણ વ પાપને કરવાવાળા હાય, અને છેલ્લા બે વર્ગ પાપ કરનારા ન હોય. શિક્ષા ભોગવવાનું સ્થાન નરક, તેમાં પણ મતિ-શ્રુત-અવધિ એ ત્રણ શકિત માનવી પડે. તે ત્રણ શક્તિ સાથે કરેલું પાપ ભોગવતી વખતે ત્રણ શક્તિવાળા રહેવા જ જોઈએ. આ ઉપરથી આપણે એ શિક્ષા ભાગવવાની. જ્ઞાનક્તિ-આયુષ્ય-શરીર વગેરે કેવું હાવુ જોઇએ તે નક્કી કર્યું!
આનાથી અન તગુણી ટાઢ-તાપ-ભૂખ-તરસથી જીવન ન છૂટે, છેદાય-દાહે—તળાય પણ જીવન ન છૂટે, તેવુ જીવન માનવું પડે. વૈક્રિય શરીર હોય. ઔદારિક શરીરથી તેટલી વેદના સહન ન થઈ શકે. લાખ વરસ સુધી કરેલાં પાપો ભોગવવા માટે લાંખી શક્તિ-જ્ઞાન-આયુ -શરીરમાન લે.. તેવું સ્થાન જે હોય તેને અમે ‘નરક’ કહીએ છીએ. નરક-તિયચ ગતિ મેાક્ષની નિસરણી નથી
આવી સ્થિતિ નરકનીં હોવાથી કરેલાં પાપા ભોગવવાનું તે સ્થાન. જેલમાં ગયેલાને સ્વતંત્રતા નથી હોતી. ભલે રાજકુવા હોય કે મેટા શેઠિયા હોય. કરેલાં પાપાનાં ફળ ભોગવે તે વખતે ત્યાં સ્વતંત્રપણે
Page #321
--------------------------------------------------------------------------
________________
ર૮૮]
દેશના મહિમા દર્શન
વર્તવાનું ન હોય. પાપ ભોગવવામાં જ જિંદગી પૂરી થાય. પછી નારકીમાં મેક્ષસાધનને અંગે સામગ્રી મળે જ કયાંથી? નરકને ભવ સાગરોપમ કાળને અવધિ જ્ઞાનવાળે હોય, વૈકિય શરીર હોય તે પણ મેક્ષ સાધવા માટે ઉપયોગી ન થાય. જાનવરને અંગે પરાધીનવિહીન જિંદગી. આત્માને વિચાર કરવાની તાકાત ત્યાં કયાંથી લાવવી? ત્યાં વિવેક આવ અને આત્માદિક એળખવા તે શી રીતે બને?
દેવગતિમાં પણ મેક્ષ નથી નર, તિર્યંચ, મોક્ષની નિસરણી નથી પરંતુ દેવતાઈ જીવન મોક્ષની નિસરણી કેમ ન બને ? તે ન બને તે મનુષ્યજીવન મેક્ષની નિસરણી કેમ બને? દુનિયામાં ડાહ્યા ને ગાંડા વચ્ચે આકાશ જમીનનું અંતર ગણાય છે, પણ બારીક બુદ્ધિથી વિચારીએ તે લગીર જ અંતર છે. લાખ અને કરોડ વચ્ચે અંતર એક પૈસાનું જ. ૯ રૂપિયા અને ૯ પૈસા હોય ત્યાં સુધી લાખના કોઠામાં. તે કઠામાં માત્ર એક પૈસો ઉમેરીએ તે તે કોઠે કરડના કોઠામાં. તેમ દુનિયાદારીની દષ્ટિએ વિચારીએ તે મટું અંતર છે.
વિચારીને વિચાર ગાળ્યા વગર વર્તનમાં મુકે તે ગાડે. વિચારથી વિચાર ગળે તે ડાહ્યો. અહીં પેશાબની હાજત થઈ તે અહીં સભામાં પેશાબ ન કરાય એમ સમજે તે ડાહ્યો, પેશાબની હાજત થઈ, સભામાં પેશાબ કરે તે ગાંડે. દેવતાઓને અંગે દેવાનામ વાંછા નામ દેવતાઓની સિદ્ધિ ઈચ્છામાં, વિચારો આવ્યા કે કાર્યની સિદ્ધિ. તેમને વિચાર ને વર્તન વચ્ચે અંતર નથી. જબરા આયુષ્ય, જ્ઞાન, સામર્થ્યવાળા છતાં વિચાર અને વર્તન વચ્ચે અંતર નથી. વિચાર દબાવવાની તાકાત દેવતામાં નથી. તેવા દેવતાઓ મોક્ષ માટે લાયક ન ગણાય !
મેક્ષની લાકાતમાં પહેલા નંબર એને કે જે-અનાદિકાળના મેહના વિચારેને દબાવે, મેહના વિચાર આવે અને તેને દબાવે. વિષયકષાયના આવેશેને દબાવી શકે, તે મેક્ષને લાયક બને. વિચાર દબાવવાથી
Page #322
--------------------------------------------------------------------------
________________
૩પ. મનુષ્ય ગતિ જ મેક્ષની નિસરણ
[૨૮૦
પહેલાંના કર્મો નીરસ બને–કને નીરસ બનાવે ને નવાં બંધાતાં કર્મો કે, તે જ મોક્ષને માર્ગે જાય, માટે જ કહે કે-દેવતાઓને ભવ મેક્ષની નિસરણું નથી.
માટે મનુષ્યભવ મેક્ષની નિસરણી. મનુષ્યભવ કે કિંમતી છે તે જોયું, હવે તેને સદુપયેગ કરે તે મેક્ષ મેળવી શકે. દુરુપયેગ કરો તે અનંતે સંસાર રખડવે. આ સમજાય તે મનુષ્યભવની વ્યવસ્થા કરવાને લાયક ગણાઈએ. કિંમતીપણું સમજીએ તે વ્યવસ્થા કરવાને હક્ક આપણને મળે તે માટે તત્ત્વાર્થ સરખે ગ્રંથ અને તેનું ભાષ્ય કરતાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે આટલું જણાવ્યું કે “તારા જન્મની પ્રથમ પંચાત કર. તે મહાદુઃખે મળે છે. જે તેને દુરુપયોગ કરીશ તે મળેલ મનુષ્યભવ દુઃખનું જ કારણ છે, માટે મહાદુખે મનુષ્યભવ મેળવ્યું છે તેને એળે નહીં ગુમાવ.”
અંધારી–ગંધાતી કોટડીમાં ૯ મહિના ગર્ભમાં રહેવાનું હોય તે માત્ર મનુષ્ય ભવમાં જ. તિર્યંચમાં ગભ કાળ એટલે નથી, તેમજ ઊંધે માથે લટકવાનું નથી. તિર્યંચના ગર્ભસ્થાને તિથ્ય છે, તેથી તેને ગર્ભમાં ઊંધે માથે લટકવાનું નથી. મનુષ્યને ઊંધે માથે લટકવાનું છે. લ મહિના સુધી અંધારી–ગંધાતી કેટડીમાં લટકે તે ગર્ભ પાકે, માટે દુઃખનું નિમિત્ત, જન્મ પણ યંત્રપલણની જેમ દુખે મળે છે. હવે તેને દુરુપગ થાય તે ભાવિમાં પણ દુઃખનું કારણ છે, તે સદુપયોગ શી રીતે થાય?
તે માટે કહે છે કે–ત્રણ ત્રણ વસ્તુ મેળવી લે તે તારા જન્મને વખાણવા લાયક બનાવી શકાય. રખડપટ્ટીમાંથી નીકળી, જ્યાં રખડપટ્ટી નથી તેવું સ્થાન મેળવી લે, તેવું સ્થાન મારે મેળવવું છે, તે નિશ્ચય કર. “Harળ રાખ નાનાળિ’ જગતનાં તમામ સ્થાનકો મરણવાળા અશાશ્વતાં છે. મરણ વગરનું માત્ર એક જ સ્થાન છે અને તે જ મેળવવા લાયક છે, માટે મારે તે મેળવવું જોઈએ, પિતાને માટે એ નિશ્ચય કરે કે-(૧) તે મોક્ષ મને કેમ મળે? એ પછી (૨) તેનાં ૧૯
Page #323
--------------------------------------------------------------------------
________________
૯૦]
દેશના મહેમા દેશન
સાધના અને તેના ખાધકા ધ્યાનમાં લે. પછી (૩) તે ખાધકાથી ખસી સાધનાના ઉપયાગ કરે..
એ પ્રમાણે તે અમરણ સ્થાન પામવાનો નિશ્ચય આફ્રિ તે ત્રણ વસ્તુ ખરાબર સમજાય તે માટે શાસ્ત્રકાર કહે છે કે-સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર, તે અમરણ ધર્મ બનવાનાં સાધના છે. તેના ખ્યાલ લેવા તે સમ્યગ્દર્શનપૂર્વકનું જ્ઞાન, અને પછી તેના અમલ કરવા તે ચારિત્ર. તેથી સમ્યગ્દને કરી સહિત જે જ્ઞાન પામે અને તે પછી જે સમ્યક્ ચારિત્રને પામે તે આત્મા, ખરેખર મળેલા મનુષ્યભવ સાક કરી શકે છે. આ સાંભળી તે ત્રણ રત્ન મેળવવા જે માનવી ઉદ્યમ કરશે તે માનવી આ ભવ-પરભવમાં કલ્યાણની પરંપરા પામી મેાક્ષસુખને વિષે બિરાજમાન થશે
Page #324
--------------------------------------------------------------------------
________________
હાડકાં ચાટવા જેવું દુનિયાનું
છે દેશના
(ર૦૦૦ પોષ વદી ૧૨ શનીવાર યાકુબપુરા–વડોદરા) સ્વાભાવિક સુખ સિવાય દુનિયાનું મુખ સ્થાને હાડકાં
ચાટવા જેવું છે, શાસ્ત્રકાર મહારાજ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–તું શું પામ્ય છે? તે તે જે નાના મોટા ભાઈએ વગેરે પાસે શું શું મિલક્ત છે? તે તું જે. પૈસા માટે આટલું લક્ષ્ય રહે છે, તે પુણ્યથી મળેલ વસ્તુનું લક્ષ્ય કેમ નથી રહેતું? મનુષ્યપણું દુનિયાની કોઈ પણ બીજી ચીજથી મળી શકતું નથી. એકેન્દ્રિય આદિ તમામ છ કરતાં વધારે પુણ્ય આપણી પાસે એકઠું થાય ત્યારે જ આપણે મનુષ્ય થઈ શકીએ.”
બીજા છે, મનુષ્યો ન થયા અને આપણે મનુષ્ય કેમ થયા? આપણુમાં અધિક પૂણ્યાઈ હતી ત્યારે જ મનુષ્ય થયા છીએ. કેટલીક વખત ગાદી ઉપર આવેલાને રાજ્ય કેમ મેળવાય છે, તેની મુશ્કેલીની ખબર ન પડે. બાપદાદાની ગાદી ઉપર આવેલાને રાજયપ્રાપ્તિની મુશ્કેલીની ખબર પડતી નથી. આપણે સમજણા થયા, તે પહેલાં મનુષ્યપણું મળી ગયું એટલે મનુષ્યપણાની મુશ્કેલી આપણને માલુમ પડતી નથી. ખાવાનું ન મળે તે ખાજાનો ભૂકે ખાય પણ ભૂખે શા માટે રહે
અરે બીરબલ ! એ દુબળા, દુબળા કેમ છે? ભિખારી દુબળ કેમ?
બીરબલે કહ્યું-જહાંપનાહ! એને ખાવાનું મળતું નથી. આ ઉત્તર સાંભળનાર બાદશાહ છે, અમીરીમાં ઉછરેલ છે, બાદશાહી મગજ છે, તેથી કહે છે કે- તે તે બેવકુફ છે, ગદ્ધો છે, ખાવાનું ન મળે તે છેવટ ખાજાને ભૂકે ખાય, પણ ભૂખે શા માટે રહે છે? બાદશાહના
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૯ર)
દેશના મહિમા દર્શન
મનથી ખાજાને ભૂકે એટલે કંઈ નહીં. બાદશાહના ભાણામાં ભૂકે ન પીરસાય, તેના ભાણામાં તે આખું મૂકવું પડે. ખાતાં ખાતાં ભૂકે બાકી રહે તે તે તેને ફેંકી દેવાની ચીજ. આથી બાદશાહને ખબર નથી કે ખાજાને ભૂકે દુબળાને તે દેખાય દુર્લભ.
આપણે મનુષ્યપણુમાં ઉફ્ફ-ટેવાયા, તેથી તે સિવાયની અવસ્થા ખ્યાલમાં નથી. એટલે આપણને મનુષ્યપણુની કિંમત–દુર્લભતા ખ્યાલમાં નથી. આપણે પણ મનુષ્યપણું પામ્યા પછી સમજણ થયા. આવી આપણું સ્થિતિએ આપણને મનુષ્યપણું મળ્યું, એ બાદશાહના ખાજાના ભૂકા જેવું છે. જગત સામું દષ્ટિ કરે ત્યારે આ લાગતે ખાજાને ભૂકે દેખ પણ મુશ્કેલ છે.
આપણે પણ મનુષ્યભવની મુશ્કેલી કયારે સમજીએ? કીડી મકેડી, પશુ-પંખી, ઝાડ-પાંદડા વગેરે તમામ છે, એકેન્દ્રીવિકલેન્દ્રી પશુ પંખી કેમ? અને આપણે મનુષ્ય કેમ? આ વિચાર આવે તે જ “આટલા બધાને જે નથી મળ્યું તે આપણને મળ્યું છે. આપણને ગુરુષ' એટલે કેઈએ મનુષ્યપણું આપેલું નહીં, પણ મળી ગયું છે. દુકાન કરે, મુનિમ રાખે, જવાબદારી મુનિમની; જોખમદારી શેઠની. ઠપકે મુનિમને મળે. જેવી રીતે દુનિયામાં તેવી રીતે જીવના કૃત્યની જવાબદારી–જોખમદારી.
તમને મનુષ્યભવ કેઈએ આપ્યું નથી, તમને જ મળે છે. તમે સારાં કૃત્ય કર્યા તેથી તમને મનુષ્યભવ મળે છે. મહાભાગ્ય યેગે મનુષ્યપણાના આયુ-ગતિ બાંધીને મનુષ્યપણું મેળવી શક્યા. આ જગતમાં જન્મ માતાની મરજીનો નથી. “ફલાણું જીવને કૂખમાં લઉં એમ ધારીને તે જન્મ આપતી નથી. પિતા પ્રેમ ધરીને કેઈ જીવને ખેંચી શકતું નથી. તેમ છે આ માતા સારી, “આ પિતા સાથે માટે તેની કૂખે કે વંશમાં જઉં તેમ ધારી જન્મ લીધે નથી.
મનુષ્યજન્મ કોના પ્રભાવને? કર્મના–પુણ્યના પ્રભાવને જન્મ. જેવા પુણ્ય બાંધ્યા હોય તેવાં પુણ્ય ભેગવવાને સ્થાને આ જીવને જન્મવાનું થાય છે. આ જીવને બીજે કઈ જન્મ આપતું નથી તે
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૬, હાડકાં ચાઢવા જેવું દુનિયાનું સુખ
[૯૩
માટે ‘ સુલબ્ધ એટલે તેને મળેલા જન્મ છે. તે સાથે આય ક્ષેત્ર, ઉત્તમકુળ, ઉત્તમજાતિ, પંચેન્દ્રિય સપૂર્ણ પણ', દીર્ઘજીવન આ બધુ ‘સુ’મળ્યુ` છે. નહીંતર ‘ ગમસ્થા વિ મનુલ્લા॰=ગભ માં પણ કાઇ જીવ મરી જાય છે.'
આટલી વસ્તુ તને મળી છે, પરંતુ મળેલી વસ્તુને જે ઉપચોગ કરી જાણે તેને મળેલી પ્રમાણુ ગણી શકાય, નહીંતર નાડુ પકડયું છે એમ કહેવાય. ગાડું ચાલતું હતું. ઢાળ આબ્યા, વારાજી ગાડામાં બેઠા હતા. ગાડાખેડુ કહે-વારાજી, પકડજો. વારાજીએ ચારણાનું નાડું પકડ્યું. બળદનું નાડુ પકડવાનું કહ્યું હતું. તે જગ્યા પર ચારણાનું નાડું પકડયું ! ગાડું ઊંધું પડયુ., વેારાજીને વાગ્યુ’,
પેલા કહે- કયું નાડુ પકડવાનું હતું અને કયું પકડ્યું ?' વેારાજી કહે- મને શું ખખર ?’
વાત એ કે કાઈ ને બદલે કાઈ નાડુ પકડે, તેમાં કંઈ વળે નહીં તેવી રીતે મનુષ્ય જન્મમાં મૂકવાની વસ્તુ મેળવીએ તેમાં શું ? મૂકવાનું તમા મેળવા છે એમાંથી આગળ કંઈપણ લઇ જવાતુ નથી. કંચનકામિની-કુટુંબ અને કાયા, તેમ આહાર-શરીર-ઇન્દ્રિય અને વિષયા એ આઠે ચીજ મેળવવા આખી જિંદગી મળ્યા, પણ અહીંથી ચાલતી વખતે આમાંથી સાથે કાણુ આવનાર !
તે મૂકી જવાની આઠ વસ્તુને માટે આખી જિંદગી ઉદ્યમ કર્યાં. આખું મનુષ્ય જેવું કિ ંમતી જીવન વેડફી નાખ્યું. તે આઠે વસ્તુ માટે અધમ અનીતિ-અન્યાયના પણ વિચાર ન કર્યો અને તે મૂકી દેવી પડે તેવી વસ્તુઓ મેળવી, પશુ મેળવીને ન મૂકી દેવી પડે તેવી વસ્તુ કઈ ? તે માટે જણાવ્યું—જો ભાઇ ! હંમેશની નિત્ય ચીજ આત્મા –જીવ તે જ હું...મેશની ચીજ તે સ કાળ ટકવાવાળી ચીજ. સવ' ભવામાં સદા રહેવાવાળી તે જ ચીજ. તે આત્માની ચીજ મેળવા તો મૂકવી ન પડે. આત્મા સિવાયની ચીજ ભલે મેળવીએ પણ અંતે તે મૂકી દેવી જ પડે. તે માટે સમ્યાનશુદ્ધ આત્માને ન મૂકી દેવી પડે એવી ચીજ
Page #327
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
શુદ્ધ સમ્યગ્ગદર્શન. એ ચીજ હંમેશાં રહે. દુનિયાની ચીજ રાખવા માગીએ તે પણ ન રહે.
બળતું રડું કૃષ્ણાર્પણ કરવા તૈયાર નથી. મનુષ્ય મરણ પામે. જો કે મેત કોઈ માગતું નથી. કંચનાદિ મને કે કમને છોડવાં જ પડે એ રીતે બળતું રડું કૃષ્ણાર્પણ કર્યું તેમાં શું ? પણ આપણે તે છેલ્લી વખતે તેટલું પણ કરવા તૈયાર નથી. મારે તે તે વખતે પણ રહેવું છે. પછી જવું તે પડે છે, જે કે આપણે જવા નથી માગતા ! છતાં આ કાયારૂપ ખેરડું રહેતું નથી કંચનાદિ અમે તેટલું રાખવા માગીએ તે પણ ન રહે.
એક વખત સમ્યકત્વ આવી ગયું તે અર્ધ પુદ્ગલમાં જરૂર. બીજી વખત આવે, તે નિગદમાં જાય તે પણ અર્ધ પુદ્ગલમાં બહાર નીકળવાનું ચેકસ. પંડિતને ને મૂખને સનેપાત થયા. સનેપાત વખતે બન્ને સરખા, પણ સનેપાત જાય પછી પંડિત તે પંડિત, ને મૂર્ખ તે મૂર્ખ. સમકિત નિગદમાં જાય તે પણ ત્યાંથી બહાર નીકળે એટલે પાછે તે સમકિતવાળો તૈયાર. સમકિતે તેને બહાર ખેંચી કાઢયે. સમકિત છોડ્યું છોડાય નહીં, એવી તે આત્માની ચીજ લેવાથી તે મેળવવા માટે આવી દુર્લભતાથી આ મનુષ્ય જન્મ મેળવ્યું છે. હવે કોઈ એવી વસ્તુ મેળવે કે જે હવે મૂકવી ન પડે. આ જીવે કયે વખતે કંચનાદિ નથી મેળવ્યાં? અનંતા ભવમાં દરેક ભવમાં તે વસ્તુઓ મેળવી, પણ અંતે છૂટી ગઈ. જે સર્વદા માટે આત્મામાં રહેવાવાળી ચીજ હેય તે તે સમ્યગદર્શન.
- પ્રથમ કઈ ક્રાન્તિની જરૂર પડે ? - જગતમાં ચાહે રાજયસંકાન્તિ હોય પણ તેમાં પહેલાં કયી સંક્રાન્તિની જરૂર પડે ? વિચારોની. કેસ અત્યારે આટલું કામ કરે છે, પણ તેણે પહેલાં વિચારની ક્રાન્તિ સુધારવા કેટલા વરસ વિતાવ્યાં? વિચારની સંક્રાતિ વગર ઊંચા માર્ગને ન પમાય. સમ્યગદર્શન પૈગલિક વસ્તુ નથી, તે માત્ર વિચારનું પરિવર્તન છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૬. હાડકાં ચાટવા જેવું દુનિયાનું સુખ
રિલમ અનાદિકાળથી આ જીવે સ્પર્શ–રસના-નાક-ચક્ષુ-શ્રોત્રથી થતાં સુખને સુખરૂપ ગણ્યાં હતાં. પુદ્ગલનાં સુખને સુખ ગયું. કૂતરું હાડકું ચાટે, તેને ખાંચે તાળવામાં વાગેપિતાના તાળવામાં લેહી નીકળે છે, તેને સ્વાદ આવે એટલે જાણે કે હું હાડકાનું લેહી ચાહું છું. તેમ ઈન્દ્રિયેથી સુખને ભ્રમ થાય છે. તેમ આપણું આત્માને પુગલમાંથી સુખ મેળવવાને ભ્રમ થાય છે.
સુખ આત્માનું કે પુગલનું? સુખધર્મ આત્માને છે. પુદ્ગલને સુખધર્મ નથી. આત્માના સ્વરૂપ સિવાયનું સુખ કૂતરા વડે કરડાતાં હાડકાનાં લેહી સમાન છે. તે માટે કહે છે કે-વિચારની ક્રાન્તિની પ્રથમ જરુર છે. આજ સુધી આપણે “પુદ્ગલ દ્વારા સુખ મેળવીએ છીએ,” એમ માનતા. વિચારની ક્રાન્તિ થાય એટલે હવે પુદ્ગલ દુઃખ દેનારા છે–પછી તે ચાહે દેવલેકનાં છે કે મનુષ્યભવનાં હે; પરંતુ પુદ્ગલે દુઃખ આપનારા છે. આ વિચારની કાન્તિ તે જ સમ્યગ્ગદર્શન. | મેહની મજબૂત ગાંઠ ભેદાય ત્યારે સમતિ થાય પરંતુ એ પણ જોડે જ બોલે છે કે-૭૦ કેડીકેડની સ્થિતિ હોય ત્યાં નહીં, પણ એક કેડીકેડ બાકી રહે ત્યાં ગાંઠ. જે ઘરમાં રહેતા હોઈએ તે વખતે તેની ખટક ન રહે, પણ મ્યુનિસિપલ હુકમ આવે કે–ઘર પાડી નાંખવું પડશે તે વખતે અટક લાગે.
ઘર આટલું ઉપયોગી–કિંમતી–જરૂરી વગેરે તે વખતે ક્યાંથી સૂઝયું? કહે કે–વિનાશની વખતે ઉપયોગિતાનું ભાન વધારે થાય. વિનાશ પામે તે વખતે તેની ઉપયોગિતા ખ્યાલમાં આવે. જે પિદુગલિક વિચારોના નાશને વખત છે તે સમજણને વખત છે. તે વખતે ગ્રંથી ભેદાય તેને નિશ્ચય થાય કે–આત્માનાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે જ આત્માની ચીજ મૂકી દેવી પડે તેવી નથી. મોક્ષમાં રહેવાવાળી છે. તે સિવાય ભવાંતરમાં કે મેક્ષમાં રહેવાવાળી ચીજ નથી. તે જ સમ્યગદર્શન. આપણે વિચારની આ કાન્તિ સ્વમમાં પણ સાધતા નથી, માટે શાસ્ત્રકાર કહે છે કે સમ્યગ્ગદર્શન મનુષ્યભવમાં મેળવવા લાયક.
Page #329
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન જગતમાં લુચ્ચાઓ, હરામખેરે, મૂર્ખા હોતા નથી પણ અક્કલવાળા હોય છે છતાં તેમની અક્કલને લેકે શાબાશી નથી આપતા, કારણ કે જગત માટે તેની અક્કલ-હોંશિયારી શ્રાપ સમાન છેદુઃખરૂપ છે. આશીર્વાદ સમાન અલ હોય તે શાબાશી અપાય.
ન્યાયની પ્રીતિવાળે લુચ્ચાની અક્કલને ધિક્કારે. જેઓ આત્મા તરફ લક્ષ્યવાળા નથી તેવાની અક્કલને શાસકાર ન વખાણે. આત્માને સાધ્યતાપૂર્વકનું જ્ઞાન મળે તે તે કામનું. એકલું જ્ઞાન નહીં. કૂ દેખી ન ખસીએ તે? એક આંધળે કૂવામાં પડે તે દયાનું પાત્ર કેશુ? બિચારે પડી ગયે તે દયાપાત્ર. આંધળે ખાડામાં પડી ગયે તે જગતનું દયાનું પાત્ર. દેખતે ખાડામાં પડે તે જગત તેને બેવકૂફ કહે. પડયા, વાગ્યું અને ઉપરથી જગતે બેવકૂફ બનાવ્યા! કેમ? કારણ કે આપણે દેખતા છીએ-જાણી શકીએ છીએ કે અહીં ખાડે છે.
જાણ્યા પછી જાણ્યાને ઉપયોગ કર્યો નહીં તે બેવકૂફ બન્ય. આંખ ન હતી–અપંગ હતે-કૂવામાં પડશે. તેને બહાર કાઢીને લેકે દયા પણ ધરે. આંધળા કૂવામાં પડે તે દયાનું પાત્ર થાય. દેખતે કૂવામાં પડે તો ધિક્કારનું પાત્ર થાય. જેઓ આત્મા, પુણ્ય વગેરે ન માને તેઓ પુદ્ગલમાં ગાંડા બને, તે તેવા ધિકાર પાત્ર નથી, પણ જિનેશ્વરનાં વચનને જેઓ સાંભળે છે-માને છે, તેઓ પુદ્ગલમાં ગાંડા બને તે તે ધિક્કાર પાત્ર છે, માટે તેવા આત્માઓ પુદ્ગલથી વિરતિ મેળવે. તેથી સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્ર જે મેળવે તેને મનુષ્યભવ મળેલ સફળ; માટે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર મેળવવા ઉદ્યમ કરે. એ જાણી જે આત્મા તે ત્રણ વસ્તુને ઉદ્યમ કરશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી નેક્ષસુખને વિષે બિરાજમાન થશે.
Page #330
--------------------------------------------------------------------------
________________
SSSSSSSSSSS8
છે દેશના છે દુર્ગતિવિનાશક ધર્મ
३७ BAD880*83*BIRD DER 80000
[ ૨૦૦૦ પિષ વદી ત્રયોદશી, જાનીશેરી-વડેદરા ]
દુગતિમાં પડતાને ધારી રાખે (બચાવે) તે ધર્મ શાસ્ત્રકાર મહારાજા, ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ જણાવી ગયા કે-દરેક મનુષ્ય, પિતાને ઉત્તમ માનનારે હોય. તેમાં પાંચે ઈન્દ્રિયે સંપૂર્ણપણું છે, તે પણ ઉત્તમ છે. લાંબી જિંદગી મળી છે. ગર્ભપણામાં-બાળપણમાં યુવાવસ્થામાં પણ આપણે જીવ્યા તેથી ભાગ્યોદય છે, તે એ વાત મંજૂર કરે છે. લેકે ધર્મનાં ફળ ઈરછે છે, પણ ધર્મ કરવા તૈયાર નથી. જય મછંતિ, ન પુનઃ તત થતું સ્વમમાં દુઃખ થાય ત્યાં ઉદાસી થાય. જીવ સ્વમમાં પણ દુઃખને નથી ઈચ્છતે. અર્થાત્ હરઘડીએ-હરપળે આ જીવ, સુખને સારી સ્થિતિને જ ઈચ્છે છે. પરંતુ આ સુખ જે પિદુગલિક ભેગવું શું, સારી સ્થિતિ અનુભવું છું, તેમાં પહેલાંની પૂયાઈ આપણે ભોગવી લઈએ છીએ એ ખ્યાલ ઓછાને જ હોય છે.
આવક વગરનું ખર્ચ જે પેઢી કરે, ત્યાં પરિણામ શું હોય? તેવી રીતે આપણો આત્મા પુણ્યને હરપળે-હરસમયે ભોગવ્યે જાય છે, પણ નવું પૂણ્ય મેળવતું નથી. તે પુણ્ય આવે છે કેમ? અને તે હું લઉં–શું કરું તે વિચાર આવ્યું ?- બાળપણમાં ખાવાપીવાને વિચાર આવ્યો, પછી ભણવાને, પછી કુટુમ્બને, પછી કમાવાને વિચાર આવ્યું. જમ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી વિચારે અને વૈતરાં કર્યા; પરંતુ આગલી જિંદગી માટે શું? એ વિચાર્યું?
જગતમાં મતભેદે, શાસ્ત્રો, ધર્મો, દર્શને જૂદાં જુદાં છે, પણ એક વાત તે દરેક ધર્મવાળાને કબૂલ કરવી પડે છે. નાસ્તિકે પુય
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૯૮]
દેશના મહિમા દર્શન
પાપ, સ્વર્ગ નરક, આત્મા ન માને પણ હું કહું તેમાં તે તેઓ મત મેળવે છે. અહીંથી ઉઠાંતરી બધાને કરવાની છે. તેમાં નાસ્તિકને કે બીજા ધર્મવાળાને મતભેદ નથી. ચાહે અબાધિપતિ હેય-લાખ સ્ત્રીઓને માલિક હેય-કડેના કુટુમ્બવાળા હોય મટી કાયાવાળે હોય તે પણ તેને મરવાનું તો છે જ. જે અહીંથી આગળ મરવાનું છે, તે તે પછી શું? કયાં જવાનું છે? તેને વિચાર કર્યો? કોઈપણ જીવ આગળના ભવનું સ્થાન-ગતિ હાથમાં લઈ શકતા નથી. જેટલા જન્માંતર કરે, બીજા જન્મમાં જાય તે વખતે પરાધીન હોય, સ્વાધીન નહીં. જન્મ કેને આધીન ? આગલી ગતિ સારી–ખરાબ મળવી તે કેને આધીન? તે ધર્મને આધીન છે.
દાન–શીલ-તપભાવ તેને ધર્મ સંજ્ઞા આપી છે. તે શાથી? પછી -અ-બ-ક–3.” સંજ્ઞા કે “ક, ખ, ગ, ઘ” સંજ્ઞા આપે. “અ. બ. ક. ડ.” સંજ્ઞા બેલનારા હિંદુપણામાંથી રાજીનામું આપે છે. તે સંજ્ઞા એ. બી. સી, ડી. અંગ્રેજીની છે. અ. આ. એવું નામ ન આપતાં ધર્મ એવી સંજ્ઞા કેમ આપી? એટલા માટે એ સંજ્ઞા આપી કે-જગતમાં નામ ત્રણ પ્રકારનાં છેઃ પદાર્થમાં જેવા ગુણ હોય ને તેવું નામ હેય, તે સાર્થક નામ. પદાર્થનું સ્વરૂપ કંઈ હોય અને પદાર્થ કંઈ હોય ત્યારે તે અનર્થ નામ, અને ત્રીજું અર્થશૂન્ય નામ, દી સાર્થક નામ. દીપિત કરે, અજવાળું કરે–દીપ, દીપે ત્યારે દીવે, તે નામને સાર્થક નામ કહેવાય. ગુણે પ્રમાણે નામ હેય તે નામ સાર્થક, તેવી રીતે ઈદ્રગોપક પણ કીડે ઈન્દ્રનું રક્ષણ કરતું નથી, તેથી કીડાનું ઈન્દ્રગેપક નામ તે નિરર્થક નામ, કારણ કે તે પદાર્થમાં અર્થ નથી. ત્રીજું અર્થશૂન્ય નામ, જે નામને અર્થ જ નહીં. જેમ કે
થsવિથ, એવાં જે કદ્વિપત નામ ઊભા કર્યા. આમ ત્રણ પ્રકારના નામ હોય છે. તેમાં આ ધર્મ નામ તે સાર્થક છે. કેમ ? તે માટે શાસ્ત્રકારે જણાવ્યું કે
જ
: ૩Y
-SA
9 SI
दुर्गतिप्रसूतान जंतुन्, यस्माद्धारायते तत:, । । धत्ते चेतान शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृत: ॥
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૭, ધર્મદુર્ગતિવિનાશક
[૨૯૯
પાપથી રોકનાર-દુર્ગતિમાં પડતાને બચાવનાર ધર્મ
વિષય-કષાય-આરંભ–પરિગ્રહ તરફ જેવો દેડેલા છે, જેમાં આત્માને પિતાને પણ ભરેસે નથી. તમે આંખમાં આંગળી તે ન જ મારો, છતાં પણ જો તમારે હાથ આંખ આગળ જાય તે તરત જ તમારી આંખ મીંચાય છે.
એક શેઠ ચેક વટાવી લાવ્યા. રૂપિયા લાવીને તિજોરીમાં મૂક્યા છે. ત્યાં સૂતે, ને ઊંઘી ગયે. સ્વપ્નમાં ચેર આવીને તિજોરીમાંથી રૂપિયા લઈ ગયે. આંખ ઉઘડી એટલે સ્વપ્નમાં તે જોયું છે, એટલા માત્રથી સંતોષ ન વળે. ચાવી લઈ તિજોરી ઉઘાડી રૂપિયાની રકમ તપાસે છે. આથી સમજે કે વિષ અને તેનાં સાધને તરફ-પરિગ્રેડ તરફ આત્મા કેટલે ઝૂકેલે છે ? કેટલો ઘેરાયેલું છે ? તે જુઓ.
આમ જગતની વિષય-કષાય, આરંભ–પરિગ્રહ તરફ બુદ્ધિ રહેલી છે, તે જગત દુર્ગતિ તરફ દોડી રહ્યું છે, તેને રોકનાર કોણ ? ઘરમાં પાંચ ભાઈ એકઠા થઈને બેઠા ત્યારે “આરંભ–પરિગ્રહ નકામા છે તેમ કોઈ એક ભાઈ બીજા ભાઈને કહે છે ? નાતીલા પાંચ એકઠા થાય ત્યારે “વિષય નકામા છે તે વાત થઈ? ગામ દેશવાળા ભેગા થયા ત્યાં તે વાત કરી ? વર્તન તે બાજુએ રહ્યું પણ તે વાત પણ કયાં છે ? તેની વાત પણ કરતા નથી.
“ વિષયકષાય નકામા છે” એ વાત માત્ર બે જ સ્થાને જિનેશ્વરના મંદિરમાં કે મુનિમહારાજસ્થિત ઉપાશ્રયમાં. આ બે સિવાય આરંભ–પરિગ્રહના ત્યાગની વાત જ કયાં? દહેરાસર આગળ આરંભ– પરિગ્રહના નિવારણનું બોર્ડ,ઉપાશ્રયમાં પણ આરંભ-પરિગ્રહના નિવારણનું સ્થાન છે. ફકત દેવ અને ગુરુ બે જ, આરંભ-પરિગ્રહ નિવારણ કરનારા છે.
વિષય-કષાય, આરંભ–પરિગ્રહ એ ચાર દુર્ગતિના રસ્તા. એ દુર્ગતિના રસ્તા નિવારવાનું કહેનાર કોણ? તે કહેનારા જગતમાં નથી. જિનેશ્વર મહારાજને પણ તે કહેવાનું–કહેવામાં વાર લાગી. તીર્થકરોએ પિતે એ નિવારીને સાધુપણું લીધા, છતાં તે બીજાને કહેવા ન
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૦]
દેશના મહિમા દર્શન
બેઠા. કેવળ જ્ઞાન થયા પછી તે કહ્યું. હજાર વરસ પછી કેવળજ્ઞાન થાય તે ત્યાં સુધી કેમ ન કહ્યું
જે મનુષ્ય પ્રવર્તક હોય તેને અથથી તે ઈતિ સુધીની રજૂઆત કરવી પડે છે ત્યારે તીર્થકરે એટલે ધર્મના પ્રવર્તક તેથી તેમને છેલ્લામાં છેલ્લું કેવળજ્ઞાનનું ફળ રજૂ કરવું પડે છે. આ જગતમાં તે કયારે યથાર્થ કહેવાય ? પિતે આરંભ-પરિગ્રહ છેડી કેવળજ્ઞાન મેળવ્યું હોય તે જ તે ઉપદેશ દઈ શકે. તેથી તીર્થંકર છદ્મસ્થપણામાં ઉપદેશ દેતા નથી. પણ કારણકાર્યને સાક્ષાત્કાર કરાવવા માટે કેવળીપણામાં જ ઉપદેશ આપે છે.
પ્રવર્તકેને–ફળ મેળવ્યા પછી ઉપદેશ દેવાને રહે છે. આપણે તીર્થકર મહારાજની પાછળ ચાલનારા અનુચરે, તેથી તેમનાં નામે કહી શકીએ. અનુચરે પિસ્ટમેનની રીતે કહી શકે. ટપાલમાં લાખ રૂપિયાને ચેક આવ્યું. તે મોકલનારના નામે જમે થાય, પિષ્ટમેનના નામે જમે ન થાય. આચાર્ય ઉપાધ્યાય, સાધુ એ તીર્થંકર મહારાજના પાષ્ટમેન. “જિનેશ્વર મહારાજે આમ કહેલ છે.” એમ કહી આચાર્યાદિક ઉપદેશ આપે. તેમના વચનના અનુવાદ તરીકે ઉપદેશ આપે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુનું કથન “જિનેશ્વર મહારાજ કહે છે કે એ પ્રકારે નીકળે.
કહેવાનું તત્વ એ કે–વિષયાદિકમાં આ જીવ રગદોળાએ હવાથી–રહેવાથી તે તરફ-દુર્ગતિ તરફ જીવે દેડી રહ્યા છે, તેમને રેકનાર કેશુ? દુર્ગતિમાં દોડતા જીવને રોકવાની દેવ-ગુરુમાં શક્તિ નથી. જે તેમનામાં એ તાકાત હોય તે એક પણ જીવને દુર્ગતિ તરફ દેડવા ન દેત. પિતાના આત્માને દુર્ગતિથી બચાવવાનું હેત તે કયારનીએ દુર્ગતિ બંધ કરી દીધી હેત. ત્યારે દુર્ગતિથી બચાવનાર કેણ? દુર્ગતિથી બચાવનાર ધર્મ.
તે દેવગુરુ શું કરે? ધર્મ દ્વારા દુર્ગતિથી બચાવે. આથી તેઓના ઉપદેશ દ્વારા આપણે ધર્મનું આલંબન લઈએ, તે દુર્ગતિથી બચીએ. એટલે તીર્થકરે, ગુરુમહારાજ ધર્મ દ્વારા દુર્ગતિથી બચાવે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૭. દુર્ગતિવિનાશકધર્મ
[૩૦૧ કુંભાર ઘડે બનાવે, પણ ચક–પૈડું ફેરવ્યા વગર નહીં. ચક કેરે મૂકી કુંભાર ઘડો બનાવી શકે? તીર્થકરે અને જે હોય પણ ધર્મ ન હોય તે તીર્થકરો બચાવી ન શકે.
જે સત્તામાં હોય તે સત્તાની વાત પ્રગટ કરી શકે. અનંત શકિતનો અર્થ એ નથી કે ઊથલપાથલ કરવી. જબરે માણસ મલ્લા જે પણ થેરીયે હાથ ઘસવા ન જાય. અનંતી શક્તિવાળા પણ અધમ ઉદ્ધાર કરવા ન જાય.
મૂળ વાત પર આવે. તીર્થંકર મહારાજા જગતને ઉદ્ધાર કરે. ગુરુમહારાજ શ્રોતાને ઉદ્ધાર કરે તે નિરપેક્ષ એકાકીપણે નહીં, પણ ધર્મદ્વારા ઉદ્ધાર કરે છે. દુર્ગતિ તરફ દેડી રહેલા જંતુને જે ધારણ કરી રાખે–અહીંથી દુર્ગતિ તરફ દોડી રહ્યા છે, તેવાને સદ્ગતિમાં સ્થાપન કરે તે ધર્મ. દુર્ગતિના મહેમાન પ્રદેશી રાજાને ધમે કેવી રીતે
સદ્ગતિમાં સ્થાપન કર્યો? આપણામાં પ્રદેશ રાજાની કથા પ્રસિદ્ધ છે. પ્રદેશ રાજા કેશીકુમારના પરિચયમાં આવ્યું ન હતું ત્યાં સુધી તેના હાથ ૨૪ કલાક લેહીથી ખરડાયેલા રહે. દેવ-ગુરુ-ધર્મ કેઈને પણ નહીં માનનારો તેવા એ આત્માને કેશકુમાર મહારાજને સમાગમ થયે એટલે તે ધર્મમાં દઢ થયે. કાળ કરીને સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ દેવતા થયે. એ જ પ્રદેશ રાજા નરકનો મહેમાન થવાનું હતું. તે દુર્ગતિને મહેમાન થવાને તૈયાર થયેલે તેને બચાવી વિમાનિક દેવતા ધર્મો બનાવ્યું. ધર્મ દ્વારા તે ધર્મમાં આવ્યું ત્યારે કઈ સ્થિતિમાં આવ્યો? તે વિચારે.
પરિણતિ વિચારીએ ત્યારે વસ્તુ, વસ્તુગતે ઠરી ઠામ થાય. પ્રદેશીરાજા ધર્મમાં દેરાયે. એક વાર ધર્મમાં દેરાયા પછી ધર્મના કાર્યોમાં જ રસ પડે. નાટક-ચેટકમાં રસ ન હોય, તેથી નાટકાદિના રસીલા છે, હવે તે ધર્મમાં દેરાએલા પ્રદેશી રાજાને ખરાબ ગણે. મિથ્યાત્વીએ સમકિતીને સારા નહીં ગણે. વિષયાદિકમાં રચેલા છે, પ્રદેશી રાજાને ખરાબ ગણે.
Page #335
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દેશન
રાણી સૂકાંતા પણ પ્રદેશી રાજા તરફ દ્વેષે ભરાઇ. એને એમ થયુ કે—આ કરતાં તે તે મરી જાય તે સારું. જે રાચવા-માચવામાં જોડે રહેવાવાળી હતી તે રાણી, પ્રદેશીને ધર્મની પરિણતિ થઈ ત્યારે તે મરી જાય તે સારું.' એ દુર્ભાવનામાં આવી ! એટલે' જ નહી પણ એને મારું-મારી નાખુ એ વિચારે તેને ઝેર ખવડાવ્યુ. રાણીએ ધણીને ઝેર આપ્યુ...! શું કામ ? વિષયકષાયના સંતોષ ખાતર. એ આડે હોય ત્યાં સુધી પેાતાના વિષય સ્વેચ્છાથી પોષાય તેમ નથી. ત્યારે રાજાને ઝેર ઉતારવાના મણિ લાવવામાં આવે છે, રાણી એ દ્વેષે છે. તેને થયું કે- ધમ્યું સાનુ ધૂળમાં જશે.' એટલે તરત જ મૂર્છામાં પડેલ પ્રદેશીરાજા પાસે આવી, ઘૂમટો કરી તેની ઉપર પડી અને નખ ગળે દીધા! જે વખતે ઝેર દીધું ખબર પડે તે વખતે પ્રદેશીને શે વિચાર થાય ? નખ દઇને મારે છે તે વખતે પ્રદેશી રાજા શે। વિચાર કરે છે ?
૩૦૨]
તે કપરી પળે ધર્મ પામેલે રાજા, વિચારે છે કે- જગતના સ જીવાને ખમાવું છું સૂ`કાતાને વિશેષે ખમાવુ છુ' ?' હવે અહીં વિચારો....તે વખતે એ જીવ કઈ પરિણતિએ આવ્યા હશે ? આ નવા આસ્તિક છે, જન્મના આસ્તિક નહી. આપણે જન્મના આસ્તિક છતાં આ પરિણતિ આપણામાં છે? ધર્મને જ પ્રભાવ કે જે દુગ`તિને રોકી શકે તે સદ્ગતિમાં સ્થાપી શકે. એટલા માટે તે ક્રિયા-અનુષ્ઠાનપરિણતિનું નામ તથા ભાવનું નામ ધર્મ” રાખ્યું'. ભવિષ્યની જિ ંદગી ન જ ખગાડવી જોઇએ, તેવા સવિચારથી દરેકે ધનુ સાધન અપનાવાની જરૂર છે. તેવી રીતે જે આચરશે તે કલ્યાણુ પામી આત્મા માક્ષસુખને વિશે બિરાજમાન થશે.
E
Page #336
--------------------------------------------------------------------------
________________
દેશના
શાસ્ત્રની શ્રેષ્ઠતા
STAGSSSSSSSSSSSSSSSSSSSSB/238888 (૨૦૦૦ પોષ વદી ૧૪ સોમવાર, જાનીશેરી, વડોદરા. )
एवं सद्वृत्तयुक्तेन, येन शास्त्रमुदाहृतम् । शिववर्त्म परं ज्योतिस्त्रिकाटीदोषवर्जितम् ।।
વિકેટિ દેવ રહિત શાસ્ત્ર શાસ્ત્રકાર મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, ભવ્ય છાના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવે છે કે- આ જગતમાં કઈ પણ દર્શન-મત–ધર્મ, ત્રણ તને માન્ય સિવાયને હોતા નથી. દરેક દર્શન-મત-ધર્મવાળા ત્રણ તત્વને માનવાવાળા જરૂર હોય.
દેવ, ગુરુ અને ધર્મ–આ ત્રણ તત્ત્વને દરેક ધર્મવાળા-દર્શનકારે મતવાળાઓ માને જ છે, તો પછી દર્શન-ધર્મને-મતોને પરસ્પર ભેદ કેમ? દેવ નામથી દેવને, ગુરુ નામથી ગુરુને, ધર્મ નામથી ધર્મને દરેક દર્શનકારે માન્યા, પણ તેનાં લક્ષણે પિતે કલ્પિત કરી દીધાં. આવા હોય તેને આવા દેવ, ગુરુ ધર્મ માનવા, આમ જુદા જુદા લક્ષણે કપીને જૂદા જૂદા દેવગુરુધર્મની માન્યતા કરી. દેવ-ગુરુધર્મ ત્રણ શબ્દને અંગે દર્શન કે મતમાં મતભેદ નથી, પણ લક્ષણમાં ફરક પડે ત્યારે દેવગુરુધર્મ જુદા પડે.
સેનાનું લક્ષણ કરતાં કટી પર પરીક્ષા થાય, ચળકતું દેખાય તે સોનું, તે લીપણુ પણ ઘસાઈને ચળકતું થાય.-શું તેને પણ આપણે સોનું કહેવું ? નહીં. સેનું, પિત્તળ, ચાંદી ઘસાઈને ચળકે તેથી સેનાનાં તે લક્ષણ પિત્તળ કે ચાંદીમાં પણ આવી જાય? યાવત્ પથ્થરમાં, આરસમાં ઘસવાથી ચળક્તાપણું આવે છે માટે “ઘસાયને ચળકે તે સેનું એ લક્ષણ ખોટું છે. જેણે ખેટું લક્ષણ લીધું, તેને પદાર્થ છેટે જ મળે. સાચું લક્ષણ ન લે ત્યાં સુધી સાચો પદાર્થ મળી ન શકે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૦૪
દેશના મહિમા દર્શન હિંસાદિકથી પાપ, તેની નિવૃત્તિથી ધમ, એ સવકાળ
અને ક્ષેત્રમાં સિદ્ધ ચીજ છે. જેને અને બીજાએ દેશમાં ફરક કયે રાખે? બીજાએ દેવને માનવામાં લક્ષણ શું આગળ કર્યું? ભાઈને કરે આંક લખતે હોય ને તે ૧૬૪૫=૯૫ બોલે તે આંખ ફાટી જાય. પાંચ પચીશના ફરકમાં આંખ ચડી જાય છે, પણ એ જ એમને છેકરે “એ ઈશ્વર તું એક છે. સર તે સંસાર એમ બેલે ત્યારે આંખ કેમ નથી રડતી? ૧૬૪=૮૦, નખથી શીખા સુધી પરિણમ્યું છે. ઈશ્વર પરિ– ણ નથી. બીજા મતેએ ઈશ્વરપણું રજીસ્ટર કર્યું છે. એમનાં શાસ્ત્રો, પુસ્તકે અથથી તે ઈતિ સુધી જાણી લે કે એક વખત જીવને ઇશ્વર થવું હોય તે તેના શાસ્ત્રમાં તે માટે કેઈ ઉપાય છે? ના જ કહેશો. તેમના શાસ્ત્રોમાં તેમને ઈશ્વર થવાને ચાન્સ નથી, કેવળ જૈન દર્શનમાં જ પિતાને ઈશ્વર થવાને ચાન્સ છે. અહીં ઈશ્વર, ઈશ્વરપણું રજીસ્ટર કરતું નથી.
જૈન દર્શન કહે છે કે-હું ઈશ્વર થયે છું અને તમે પણ થઈ શકે છે. લાયક જીવને ઇશ્વર થવાને અધિકાર સંપતું હોય તે જૈન દર્શન જ સેપે છે. જૈન સિવાય બીજો કેઈપણ મત ઈશ્વર થવાને અંગે છૂટ આપતા નથી. આગળ ચાલીએ. ઈશ્વરપણું જેનેએ અને અન્યોએ કયા રૂપે માન્યું તે બંનેની માન્યતામાં માત્ર ત અને ન જેટલો જ ફરક છે. - જેનોએ ઈશ્વરને બતાવનાર અને અન્યએ બનાવનાર માન્યા છે. અન્ય મતવાળાએ જગતને જેણે બનાવ્યું તે ઈશ્વર, જૈન દર્શને “જગત તે અનાદિસદ્ધ છે, તે જગતને જેણે બતાવ્યું તે ઈશ્વર. ઈશ્વરતીર્થકર થયા ન હતા, તે પહેલાં પણ પુણ્યનાં કારણથી પુણ્ય થતાં ન હતાં તેમ નહીં–તેમ પાપ વગેરે પણ હતાં જ અને થતા હતા. પણ તે વખતે દયા પાળે, હિંસા કરે તેથી પુણ્ય લાગતું ન હતું, અને હવે દયાપાલનથી પુણ્ય લાગે છે તેમ નથી. હિંસા, જૂઠ, ચેરી, પરિગ્રહ કરનારને પહેલાં પણ પાપ લાગતું હતું જ અને તીથ કરે થયા પછી પણ પાપ લાગતું જ હતું.
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૮. શાસ્ત્રની શ્રેષ્ઠતા
[૩૦૫
| તીર્થકરોએ નવો કાયદો કર્યો નથી. ત્યારે કહે કે-સર્વકાળે, સર્વ ક્ષેત્રે, સર્વેઅવસ્થાએ તપાસીએ તે હિંસાદિક કરનારને પાપ લાગતું હતું, લાગે છે અને લાગશે. આ વસ્તુ નિત્ય હતી ત્યારે તીર્થંકર પહેલાં અને પછી પાપમાં શું ફરક? ત્યારે તે હીરે હાજર હતે. પણ દી ન હતા ત્યાં સુધી હીરે અને કાંકરામાં ફરક ન હતે. જ્યારે દી થાય ત્યારે બંનેને ફરક જણાઈ આવે. દીવો, હીરાને હીરારૂપે અને કાંકરાને કાંકરારૂપે ઓળખાવે. તેવી રીતે તીર્થંકર પહેલાં પણ પુણ્ય-પાપ-અધર્મ થતાં હતાં માત્ર જગતના છ ધર્મપુણ્યનાં કામોને ધર્મ-પુણ્યરૂપે જાણતા ન હતા તે તીર્થકર મહારાજાએ બતાવ્યા.
તમારા ઈશ્વરે તેની પહેલાં જેને પાપ લાગતું ન હતું, અને પછી લાગતું કર્યું? તેમજ હિંસા ન કરે તે પણ પાપ લાગતું હતું, તે બંધ કર્યું ?” કર્યું શું ? હિંસાદિકથી પાપ થવું તે સર્વકાળેક્ષેત્રે સિદ્ધ ચીજ હતી.
છતાં ખબર ન હતી. દી થયે અને આપણને માલૂમ પડયુંપરમેશ્વર થયા તેણે આપણને જણાવ્યું કે-“ હિંસાદિકની પ્રવૃત્તિથી પાપ થશે, અને તેની નિવૃત્તિથી દુઃખી નહીં થાવ' તેમ બતાવ્યું. બીજા મતવાળાએ ઈશ્વરને કયી જગ્યા પર સ્થાન આપ્યું ?
બીજા દર્શનકારોએ ઈશ્વરનું ઈશ્વરપણું “બનાવ્યું તેમાં નાંખ્યું. ઈશ્વરને કયી જગ્યા પર રાખ્યા? જંગલીમાં જંગલી પ્રજા, ગુનાને અંગે બાળકને સજા લાયક ગણતી નથી. એક નાનો બાળક કઈક બાઈને વાળ ખેંચે છે કે તેને ધેલ મારે ? તે તમારી ટેપી પાડી નાખે, તે ગુને ગણી તેને સજા કરે છે? ના. કેમ ? બાળક અજ્ઞાન છે. તે શું સમજે ? વ્યવહારમાં અજ્ઞાનીના ગુનાઓ શિખામણ-નિવારણપાત્ર રહે છે, સજાપાત્ર હોતા નથી, તે ઈશ્વરની અપેક્ષાએ આપણે અજ્ઞાની છીએ.” ઉતરતી હદે છીએ. આપણું અપેક્ષાએ બાળક ઉતરતી હદે છે, તે ઈશ્વર બાળકને સજા કરે તે ઈશ્વરને કે ગણવે?
૨૦.
Page #339
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
દુનિયાદારીની આટલી સમજણ ઓછી હોય તે કાયદે તેને સપાત્ર ન ગણે ૧૪ વરસની અંદરનાને ગુનેગાર ગણવા કે નહીં? તે મેજીસ્ટ્રેટે વિચાર કરવાનું હોય છે. સમજણવાળે હોય તે જ તે ગુનાની સજા કરે. કાયદાએ ૭ વરસ પછી સમજણ માની છે. આપણે ધર્મનાં કામમાં બાળક શું સમજે? તેમ કહીએ છીએ, કાયદાએ, ૭ વર્ષ પછી સમજણ છે, તેમ માનેલ છે,
મૂળ વાત પર આવીએ.કાયદાએ સાત વરસની ઉંમર પહેલાને ગુનેન ગણવે. જગતે બાળકેના કાર્યને ગુના ગણવાનું ન રાખ્યું, તે ઈશ્વર એ અજ્ઞાની કે બાળકને સજા કરે ! ઈશ્વરના જ્ઞાનની અપેક્ષાએ આપણા જ્ઞાનમાં કરોડગણું અંતર છે, તે આપણા કૃત્યને ઈશ્વર ગુનાનું કૃત્ય શી રીતે માને? અને સજા શી રીતે કરે ?
ગર્ભમત, જન્મતાં મત, તે અમલ ઈશ્વરની સજાને છે ને? જે ઈશ્વરને કર્તા માનનાર છે, તેની તે તે સજા ઈશ્વરે કરીને? બચપણમાં રેગ, આંધળા, લુલા, લંગડા થાય તે જે ઈશ્વરે કર્યું, તે ઈશ્વરની દશા કેવી ગણવી ? બાળકને વધારે સજા–દંડ કરે તે તે ઈશ્વરને કે ગણવે ?
એક જ જૈનદર્શન એવું છે કે-જીનાં કૃત્યેની જવાબદારી જોખમદારી ઇવેને જ માથે. તમારી શુભ-અશુભ કૃત્યની જોખમદારીજવાબદારી સાથે ઈશ્વરને સંબંધ નથી. તેમ માન્યતા ધરાવતું હોય તે તે માત્ર જૈન દર્શન જ. પાંચ હજાર અવળા થયા, તે ઠપકે મુનિમને, તેમાં જવાબદારી મુનિમની, પરંતુ જોખમદારી શેઠની બીજા દર્શનકારે જવાબદારી—ખમદારી કાઢી નાંખી. પુણ્ય પાપના કારણે સુખ દુખ થાય છે; નહીં કે ઈશ્વરના કરવાથી
પિતાને દુઃખ થવાનું તે દૂર કરવામાં અજ્ઞ, અનીશ-અસમર્થ છે. ઈશ્વરની પ્રેરણાથી દુઃખ થાય. પતંગને ખેંચે તેમ છે. જાય. બાળકે દેરા દ્વારા પતંગને ખેંચે, તેમ ઈશ્વર જીવને દેવલેક કે નરકમાં એકલી છે કેવી વાત ? પિતાનાં કર્તવ્યની જવાબદારી કયાં છે ? તેઓ
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૮. શાસ્ત્રની શ્રેષ્ઠતા
કિos
બચાવમાં કહે છે કે-“દુનિયામાં ગુનો કરનાર પિતાની મેળે જેલમાં જતો નથી. ગુને કરનારને સજા આપનાર ન્યાયાધીશ જોઈએ, શરપાવ આપનાર પણ જોઈએ. સારું કામ કરનારને શરપાવ આપનાર શેઠ કે રાજા જોઈએ, માટે દુઃખની સજા, સારાં કામને શરપાવ આપનારની જરૂર. ”
તેઓએ કુયુક્તિ વળગાડી છે, જેમાં ભેળા કે ફસાઈ જાય છે. “આપણે પાપ કર્યું તે તે ભેગવનાર તે જોઈએને ? ” એમ કહી તે કુયુક્તિમાં માં મારે છે, પરંતુ ખબર નથી કે મહાનુભાવ, તમે સાકર ખાધી તે સાકરની મીઠાશ એની મેળે થઈ કે બીજે કઈ દેવા આવે ? ત્રિફલા હરડે ખાધી ને જાજરૂ થવાનું થયું, મરચાં ખાધાં ને બળતરા થઈ તે મરચાં તમે ખાધાં ને બળતરા બીજાઓને થાય? માટે સ્વભાવ વિચારે. સાકરનો સ્વભાવ છે કે-મીઠાશ લાગે.
- આ પદાર્થોના સ્વભાવ છે-તે પુણ્ય પાપના સ્વભાવ હોય તેમાં નવાઈ શી? શરદી, એ પણ સ્વભાવ છે. ન્યૂમેનિયા થયે તે પરમેશ્વરે કર્યો. એ ઉતિમાં જાવ તે જગતમાં પાપ જેવી ચીજ નથી. જલ્લાદ સેંકડેને ફાંસી દે છે, તે તે બદલ જલ્લાદને કેમ ફાંસી નથી દેતા ? કહેવું પડશે કે–તેને તે કેર્ટના હુકમથી ફસી દેવી પડે છે. મનુષ્યવધ તે કરે જ છે. મનુષ્યવધ તે કરે જ છે પણ તેમાં સદેષ મનુષ્યગુનેગાર જલ્લાદ નથી, માટે તેને નથી મારતા કે નથી ફાંસી દેતા. જલ્લાદ નોકરીએ રહ્યો છે–નોકરીના પૈસા લે છે, ત્યારે મનુષ્યવધ કરે છે. જલ્લાદ જે મનુષ્યવધ કરે છે તેને સદોષ મનુષ્યવધ નથી કહેતા.
કેટમાં કઈકઈને હુકમથી કેઈને મારે છે, તેને ઈશ્વરે પ્રેર્યો તે તેને પાપ શાનું ? કાં તે સુખદુઃખ જીની પ્રવૃત્તિથી સ્વતંત્ર થાય છે, કાં તે એ ગુનેગાર નથી તેમ માને-પછી પાપ જેવી ચીજ નથી, માટે પદાર્થના સ્વભાવને ઓળખીને ચાલવામાં આવે તે સહેજે સમજાશે કે પુણ્યને સ્વભાવ છે કે-તે સુખનાં સાધને મેળવી આપે છે. તેવી જ રીતે પાપ, દુઃખનાં સાધને મેળવી આપે છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૦૮]
દેશના મહિમા દર્શન તેમાં વચમાં કેઈને આડે આવવાનું હતું નથી, પરંતુ એટલેથી નહીં અટકતાં આજ વૈજ્ઞાનિક રીતે પ્રયત્નથી બનવાવાળા પદાર્થને પણ ઈશ્વર માથે ચડાવવામાં આવ્યા છે.
લૂણના અગરમાં લેતું નાંખીએ તે તે લેડું મીઠા રૂપ થઈ જાય છે. કેલસાની ખાણમાં રેતી નંખાય તે અમુક વર્ષે–૮૦-૯૦ વર્ષે કેલસે થાય છે. આત્મીય ઉપકારથી ઈશ્વરનું ઈશ્વરપણું રાખ્યું હેય તે તે માત્ર જૈનદર્શને જ. મારે આત્મા પુણ્ય પાપના માર્ગો સમજતો ન હતું, તે હવે સમજીને પ્રવૃત્તિ-નિવૃત્તિવાળે થયે. ભગવાનને ઉપદેશ થ, પુણ્ય, આત્માનું સ્વરૂપ સમજાવ્યું ત્યારે આત્મા પાપના માર્ગને છોડવા લાગ્યો. આત્માનાં સ્વરૂપને સમજી આત્મસ્વરૂપે પ્રગટ કરવા માટે તૈયાર થયે.
એ રીતે જૈનેએ આત્મીય વસ્તુને સમજાવનાર તરીકે દેવ માનેલ છે. જન્મ આપે છે, સૃષ્ટિ, પૃથ્વી, પાણી બનાવ્યાં છે તે રીતે તે ઈશ્વર નથી માન્યા પણ આત્માના પાપ-પુણ્યનાં સ્વરૂપ સમજાવી ગ્ય માર્ગ બતાવ્યું તેને લીધે દેવ માનેલા છે.
મૂર્તિ, ચરિત્ર અને વચનકારાએ દેવની પરીક્ષા
વર્તમાન કાળમાં સહુના પરમેશ્વર સંતાયેલા છે. મુસ્લિમ, ક્રિશ્ચિયન, શૈવ, વૈષ્ણવ કે જૈન ગમે તે હે, સર્વેના પરમેશ્વર સંતાયેલા જ છે. પરમેશ્વર હાજર હતા ત્યારે પરમેશ્વરની પરીક્ષા કરી માનતા હતા, પરંતુ આ વર્તમાનકાળ તે બધા પરમેશ્વરની ગેરહાજરીને કાળ છે. હવે પરમેશ્વરને પિછાનવા શાથી? તે માટે જણાવ્યું કે-જેમ પક્ષ પદાર્થને ચિહ્ન દ્વારા જાણી શકીએ, સામા ઘરમાં ચૂલે સળગે જોતા નથી, પણ ધુમાડા જોવાથી ચૂલે સળગે હેવાનું નક્કી કરી શકીએ. પરિક્ષ એવે અગ્નિ ધુમાડા દ્વારા નિશ્ચિત કરી શક્યા. તેમ પક્ષ એવા પરમેશ્વરને પણ ચિહ્ન દ્વારા નિશ્ચય કરી શકીએ.
પરમેશ્વરને ઓળખવાનાં સાધને કયાં ! તેમની મૂર્તિ, ચરિત્ર અને વચને.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૮. શાસ્ત્રની શ્રેષ્ઠતા
[૩૦૯
આ ત્રણ પરમેશ્વરની પરીક્ષાનાં સાધનમાં ઊંડા ઉતરીએ તે પરમેશ્વરને નિશ્ચય કરી શકીએ. મૂર્તિ, વર્તાવ અને વચને કેવાં હતાં તે બતાવે કેણુ ? શાસ્ત્રો મૂતિનાં સ્વરૂપને નિર્ણય, તેમના વર્તાવનાં શુભાશુભપણને નિર્ણય, શાસ્ત્રના આધારે કરે; માટે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ, દેવતવની પરીક્ષામાં એમનું રાગદ્વેષ અને અજ્ઞાન રહિતપણું–નિશ્ચિત મેક્ષે જવાપણું આ બધું જણાવીને એ અનુસારે મૂર્તિની સ્થિતિ જણાવીને દેવપણું દઢ કરે છે. તેવા વીતરાગદેવની મૂર્તિની સ્થિતિમાં અવતાર અને ઈશ્વર બને માનનારા છે. અન્ય મતવાળા પણ તેવા છે. જેને અવતારમાંથી ઈશ્વરપણું થયેલું માને છે, જ્યારે બીજાઓ ઈશ્વરમાંથી ઊભે થયેલે અવતાર માને છે. હવે જ્યારે અવતારમાંથી ઈશ્વર ઊભું થાય ત્યારે વર્તન કર્યું કરવું પડે? અવતારમાંથી ઈશ્વર થવાવાળાને આત્માની ઉજવળતા તરફ જવું પડે. નિસરણી ચડવાનું સાધન પણ કૂવાની નિસરણી હેય તે ?
| માયામાંથી નિમાંય તરફ જવાનું થાય. અને ઈશ્વરમાંથી આવતાર થાય ત્યારે શું બને? માયા રહિતપણામાંથી માયા તરફ ધસવાનું હેય. કર્મમાંથી કેઈ કર્મ રહિત થાય અને કેઈ કર્મ રહિતમાંથી કર્મ સહિત થાય. આપણે આદર્શ કર્યો ? આપણે કર્મવાળામાંથી કર્મ રહિત થવું છે. દરેક ધર્મિઠ કબૂલ કરશે કે-આપણે આત્મા કર્મથી લેપાએલ છે. તેમાંથી કર્મ રહિત થવા માગીએ છીએ, તે તેમાં આલંબન કેવું જોઈએ?
કૂવાની નિસરણી માળ નહીં ચઢાવે. કૂવાની નિસરણી નીચે ઉતારે. મહેલની નિસરણ માળ ઉપર ચઢાવે. નિસરણીનું અવલંબન લીધું, છતાં નીચે ઉતરવાનું થાય. મહેલની નિસરણીનું અવલંબન લઈએ, તે માળ પર ચઢાય. આત્માને પાપ રહિત કરે છે, તે આપણે આદર્શ કર્યો ધરે જોઈએ ? જે આદર્શમાં કર્મની મુક્તિનું સ્થાન હોય તે જ આદર્શ આપણી આગળ ધરી શકાય.---
દેવનાં બાહ્ય લક્ષણે જૈન મતવાળાઓ કહે છે, બીજું બધું ચાહતે કરે. માટીની, રૂપાની
Page #343
--------------------------------------------------------------------------
________________
૧૦]
દેશના મહિમા દઈન
સેાનાની, હાથીદાંતની, માણેકની, પન્નાની મૂર્તિ બનાવા પણ પ્રરામ રસનિમનું ઇન્દ્રિયુમ' પ્રસન્ન રૂપ કયાંથી લાવા ? આખા શરીરનુ માહ્ય-અભ્યંતર ટેમ્પરેચર માપી આપનાર આંખા છે. મનુષ્યની ચાલાકી –ભાગ્યશાળીપણું જોવું હાય ત્યારે આંખ. હુ માં, વિકસ્વર-શાકમાં પાણી મૂકતી હાય તો આંખ. આંસુ માત્ર આંખમાં જ કેમ આવ્યા? આખા શરીરને અંગે ખાહ્ય પ્રકૃતિ મળવાનું યંત્ર ચક્ષુ, માટે પ્રથમ દેવનું સ્વરૂપ જણાવતાં દેવ ચાહે તેના કહા, પરંતુ જો નિર્માયપણા માટે, કમજાળથી મુક્ત દેવ લેવા માટે પ્રથમ દૃષ્ટિ પ્રશમ રસમાં નિમગ્ન હાવી જોઈએ. મુખકમળ પ્રસન્ન હાય. ક્રોધ, દીનતા, શાક કંઇ પણ મુખ પર ન હાય.
સુખ એ આત્માના અરીસા છે, માટે તે વદનકમળ પ્રસન્ન હાય. દેવની આવી સ્થિતિ જણાવી. એ રીતે દેવની જેમ બાહ્ય સ્થિતિ એર હાય, એમ અંતર સ્થિતિ પણ એર ડાય. એમ નહી હોત તા ગૃહીલિ’સિદ્ધ, અન્યલિ ગસિદ્ધ વગેરે માનવાનુંહત જ નહી. એ રીતે સિદ્ધ થએલા આત્માએને નિલિંગને બદલે ખીજું લિંગ છતાં જેને દેવ-તીથ કર માનીએ તેને અંગે તે અન્યલિંગ નહીં જ.
અન`તા કાળ ગયે—જાય છે અને જશે, પણ અચળ નિયમ છે કે–તી કરશે,.સાધુપણાના લિંગ સિવાય ન હોય. તીકરા સાધુપણા વાળા જ હાય, તેથી તે દેવનેા અંક ( ખળા ) કામનીશૂન્ય હોય. પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્રમાં હાથ પકડી ફેરા ફરે છે. આ સ્ત્રીએ ફેરા ફરે છે. સંસારભ્રમણના કારણમાં શું ઓછુ છે ? તે ચેરીમાં ફ્રા ફરે છે, ત્યાં કેવળજ્ઞાન થાય છે. આમ કેવળજ્ઞાન પામનારા, અન્યલિંગે સિદ્ધ થનારા, ખીજા જીવા હાય, પણ જેને જિનેશ્વરા માનીએ છીએ, તે તો ખીજા લિંગે કેવળ ન પામે કે ખીજા લિંગે માક્ષે ન જાય, સ`કાળે-ક્ષેત્ર એક નિયમ કે તીથ પુરા સ્વલિગે જ અથવા સાધુ લિ ́ગમાં જ કેવળ વરે, ત્યાગી થાય અને મુક્તિ પામે, લિ'ગ વગર કેવળ વ જ નહીં. સ્ત્રીના સ`સગ થી રહિત ખેાળાવાળા કેટલાક કાયર પણ હાય; પણું આ તેમ સમર્થ છે, છતાં
નથી,
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૮ શાબુની શ્રેષ્ઠતા શુ રાઘવંધવંધ્ય:? કેઈપણ હાથમાં શત્રુના સંહાર માટે સાધન– ઓજાર-હથિયાર રાખવું તે પણ નહીં. આ જેમાં હોય તેને જ આપણે પિતે માયાવાળા છતાં તેને માયાથી મુક્ત થએલા ગણીએ છીએ. મનુષ્યહાજરી માત્ર-સૂતિ, હજારે વર્ષો સુધી ઉપકાર કરી શકે.
આપણે પણ માયાથી મુકત થવાની ઈચ્છાવાળા હેઈ એ તો આપણે એવા થવા માટે તેવા દેવની મૂર્તિ આપણે માટે આદર્શ છે. મિસ્ત્રી પાસે મકાન બાંધવા માટે પ્લાન કે નકશે હોય તેમ આપણે પણ જિનેશ્વરની મૂતિ આપણું આત્મા માટે પ્લાન-નકશે છે, આદર્શ છે. કુમતિની આ સામેય દલીલ છે કે “તમારા પરમેશ્વરને આકાર તમે બીજાનું હલકું દેખાડવા માટે સારે કર્યો છે. જેમ કે માણસ ગૃહસ્થ હોય છતાં પણ પિતાના પ્રતિબિંબનું પરાવર્તન કરી ફેટે પડાવે છે. એક માણસ પોતે અનેક રૂપે ફેટો પડાવી શકે છે. એક જ મનુષ્યના કેટલા બધા આકારે હોય છે. ?” પણ તેને તેના જવાબમાં કહેવું જોઈએ દેવને કે તે આકાર કરવાને પ્રતિબંધ કેસે કર્યો હતે?
વાત તે એ છે કે–સંગે રામાં અને હાથમાં શસ્ત્ર હેવાનું પ્રસિદ્ધ હતું, પછી તેને આકાર અન્ય કયાંથી બનાવે ? જગત મૂર્તિને દેખે છે. મનુષ્યને પ્રત્યક્ષ હાજરીમાં દેખે જ્યારે મૂર્તિને સેંકડેહજારો વર્ષો સુધી દેખે ! આથી મૂર્તિ હજાર વર્ષ ઉપકાર કરે છે. પરમેશ્વર એક ક્ષેત્રમાં એક કાળ ઉપકાર કરે છે, વિદ્યમાન તીર્થકર મનુષ્યના પણ પરિમિત ક્ષેત્રમાં ઉપકાર કરે છે, જયારે તેઓની મૂતિ, સર્વ લેવો અને ત્રણેય ભુવનમાં ઉપકાર કરે છે !
પરમેશ્વરની મૂતિ, સર્વ ક્ષેત્રમાં અને સર્વકાળ ત્રણેય ભુવનમાં ઉપકાર કરે છે. દેવકમાં-પાતાળમાં–તીર્થકરે થયા નથી, છતાં ત્યાંના દેવે અને નારકીઆને સાચા દેવત્વનું ભાન મૂતિથી થાય છે. મનુષ્યલોકમાં સર્વ કાળ તીર્થક ઉતા નથી, છતાં તેનું ભાન કરાવનાર મૂર્તિ છે, એ જ કારણથી સાધુઓ દર્શન-પૂજાના પચ્ચક્ખાણ આપીને કડવા ઘૂંટડા ઉતરાવે છે.
. :
Page #345
--------------------------------------------------------------------------
________________
કર)
દેશના મહિમા દર્શન
પરમેશ્વરની શ્રદ્ધા રાખવા માટે તમારી પાસે સાધન હોય તે માત્ર મૂર્તિ . પ્રભુમૂર્તિ જ આદર્શ છે. તમારે આત્મા બનાવવા માંગે છે, તેવું રૂપ દેખી લે.
મૂતિની જેમ ફેટામાં એક નિયમ નથી. માણસ, જે હોય તે જ ફેટો પડાવાય, એ નિયમ નથી. વિદૂષકે, અનેક પ્રકારના નવનવાં વેષે પહેરીને અને વિવિધ આકૃતિઓ ધરાવીને છબીઓ પડાવે છે, પુરુષ, સ્ત્રીના આકારમાં છબી પડાવે છે. છબીથી નકકી ન થઈ શકે કે તે આ જ માણસ છે. દેવ, કોધ વગેરેવાળા ન હોય, તેટલાં માત્રથી દેવત્વને નિશ્ચય ન કરાય. તેટલા માટે તેમનાં વચને જેવાનાં કે જે છાયા પાડનારી ચીજ છે. વચન બેલનારનું શરીર કીકીમાં આવે છે તેમ નહીં–બલનારની છાયા પણ પડે છે. તેમ નહીં, પણ તેમના વચનથી તેમનું આખું જીવન આપણુ કાળજામાં આવે. “ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ દે, એમ નહીં.
કયા વકતાનું વચન શ્રોતાને અસર કરે ? સાંભળનારના કાને વક્તાના શબ્દ આવે, આંખમાં વક્તાની તસ્વીર આવે. તેવી જ રીતે સાંભળનારનાં હૃદયમાં વક્તાનું જીવન આવે. તે ત્રણે શ્રોતા ઉપર એક રૂપે આવે તે જ શ્રોતાને વક્તાનું વચન અસર કરે. જ્યાં સુધી આ ત્રણ એકરૂપ ન થાય ત્યાં સુધી વકતાના વચનની અસર ન થાય.
નાટકીયા ચાહે જેટલાં બૈરાગ્યવચને કહે, તેથી કેઈ દીક્ષા નથી લેતું. કેમકે–તેનું તે બોલવું ભાડૂતી પણાનું છે, તેથી અસર થતી નથી. દેવનું સ્વરૂપ-વર્તન, મૂર્તિ દ્વારા વિચારીએ તેમાં મુખ્ય આધાર કર્યો? શાસ્ત્ર. એ જ મૂર્તિની શંકા ટાળનાર-એ જ દેવનાં સાચાં જીવનને જણાવનાર. તેટલા માટે હરિભદ્રસૂરિજી મહારાજ, જેએમાં મેહ, રાગ અને દ્વેષ એ ત્રણે રહિત, સદવર્તન હતું અને જેઓએ શા દ્વારા આ જગતને ધર્મમાર્ગ–કલ્યાણને રસ્તો બતાવ્યું.” એમ અષ્ટકમાં કહે છે. શાસ્ત્ર કેવું? વકીલ કે બારીસ્ટરની ઓફિસ આગળ બેડ, કેસની સલાહનું હોય, દાક્તરના દવાખાના પાસે
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૮. શાસ્ત્રની શ્રેષ્ઠતા
[૩૧૩
દવાનું બર્ડ હેય, તેમ જિનેશ્વરે કયું બોર્ડ લગાવ્યું? “ જેણે મેક્ષમાર્ગ લે હોય તેણે મુલાકાત લેવા પધારવું.” આ જીવને આત્માને રસ્તે બતાવનાર–એ વાત કરનાર આ જગતમાં બીજા કેઈ નથી. સગાં-વહાલાં-જ્ઞાતીલા–ગામવાળા-દેશવાળામાં કઈ જગ્યા પર આતમરામની વાત કરે છે ? તે સ્થાન હોય તે માત્ર જિનેશ્વર ભગવાનના શાસનમાં જ. શાસન એટલે મોક્ષને રસ્તે.
ત્રણ દેષ રહિત શાસ્ત્ર, કેટલીક વખત રસ્તા સુંદર હોય, ધજાવાળા હેય પણ તેને છેડે જંગલમાં હોય. તેવું આ માર્ગ માટે નથી. શાસ્ત્ર, એ મેક્ષને રસ્ત હોવાને દાવો કર્યો, એ સાથે પરમ તિરૂપ થવાનાં સાધને પણ તેમાં કહેલાં છે.
પ્રશ્ન-જી, દરેક કાળમાં મેક્ષે જવાના, તે ત્યાં સંકડામણ નહીં થાય ?
ધ્યાનમાં રાખવું કે–દીવાનાં અજવાળામાં સંકડામણ દેખી ? ના. કેમ? કહો કે અજવાળું પ્રસરવાવાળું છે. તે અનેક દિવાનું એક જ જગ્યામાં વ્યાપીને પ્રસરે, પણ એકેય દિવાનું અજવાળું સ્વતંત્ર જગ્યા નહીં રેકે.
તેવી જ રીતે ચિદાનંદસ્વરૂપ આત્માએ, ભલે એક જ જગ્યામાં સાથે અનંતા રહેઠાણ કરે, પણ જગ્યા રોકનાર નથી. તેથી સિદ્ધશિલા પર સંકડામણને સ્થાન નથી. તેવી જ તિરૂપ શાસ્ત્ર છે. તે કેવું છે? ત્રણે પ્રકારના દેથી રહિત છે. કેટલાક કહેવામાં સારું બેલે છે ગુનેગાર સાબિત થએલે પણ એથી કહે છે કે હું તે બીનગુનેગાર મને જાહેર કરું છું.” વચન માત્રથી સહુ સારા બનવા તૈયાર છે.
કેઈપણ હેવાનિયતવાળે ધર્મ માનનારા નથી. આથી દરેક ધર્મ દયા પાળવાની વાત તે કરે છે, પણ દયા પાળવાનાં સાધને કયા જણાવ્યાં છે? એમ પૂછશે, તે તે અન્ય ધર્મવાળા કહી નહીં શકે. શ્રાવકને ત્યાં ગરણું–જણ-ચરવળા નીકળશે. એઘા-ડંડાસણ–ચરવળી સાધુ પાસે નીકળશે. બીજા દશાવાળા પાસે તે નહીં નીકળે. કેમ?
Page #347
--------------------------------------------------------------------------
________________
ix]
દેશના મહિમા દર્શાન
અન્યાએ દયા પાળવાની કહી પણ દૃયાનાં સાધનાન બતાવ્યાં. જૈના દયાનાં સાધના માનવાવાળા-ઢયાના આચાર ગણુવાવાળા કેમ? તેનાં શાસ્ત્રો ઈર્ષ્યા-ભાષામિતિ બતાવનારાં છે.
દયાની વાત કરે પણ જીવનું સ્વરૂપ બરાબર નજણાવે તે ?
પ્રતિબિંબ તરીકેના હીરાનુ સ્વરૂપ-આકાર-તેજ વગેરે ખરાખર છતાં તે પ્રતિબિ ંખિત હીરાની કિંમત કેટલી આપે। ? તેની કિ ંમત કોડીની ન થાય. આત્મા કર્મ બાંધતા ન હોય, આત્માના કમ તૂટતાં નહાય, મેક્ષ થતા ન હોય તો શાસ્ત્રમાં બતાવેલ આચાર, વગેરેની શી કિંમત ? આરસામાં ઢેખાતા હીરાની કિંમત કાડીની પણ રહેતી નથી—તેજ-આકાર-નિમળતા છતાં આરસામાંના હીરો વ્યવહાર લાયક નથી. તેમ અહીં વચનની સુંદરતાવાળા, તથા વનનીસુ ંદરતા વાળા હોય છતાં જેઓ આત્માના તેવા સ્વરૂપને માનનારા ન હેાય (આત્મા, કર્માંને બાંધનારા છે. છોડનારા છે.–મુકિત મેળવી શકે છે. તેનાં સાધનાને મેળવી શકે છે–) તે પ્રકારનાં તત્ત્વને જેએ માનનારા ન હોય તે તત્ત્વની કિંમત કેટલી થાય ?
માટે કહ્યુ કે-કષ-છેદ-તાપ એ ત્રણથી શાસ્ત્રની પરીક્ષા કરો. તેથી વચન અને વનની જેમ માન્યતા પણ શુદ્ધ ખને. એ ત્રણ વસ્તુ શુદ્ધ જોઈએ. જે શાસ્ત્ર માક્ષસાધક થાય. ત્રણે પ્રકારના ઢાષાથી રહિત શાસ્ત્ર જેમણે કહ્યુ' છે, તેવા પરમેશ્વરને નમસ્કાર કરીએ. ગુરુ અને ધર્મ દેવે કહેલા જ માનવાના તેથી ગુરુ અને ધર્મના આધાર દેવતત્ત્વ હાવાથી જેએ સત્ય દેવને સ્વીકારી તેમની આજ્ઞા પ્રમાણે વશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી મેાક્ષસુખને વિષે બિરાજમાન થશે.
IVAVAY
Page #348
--------------------------------------------------------------------------
________________
ભગવંતની વાણી
(૨૦૦૦ પોષ વદી અમાવાસ્યા, ઘીકાંટા, વડોદરા) पान्तु वः श्री महावीरस्वामीना देशनागिरः ।
भव्यानामांतरमलप्रक्षालनजलेपिमः ॥ આંતરમેલને પ્રક્ષાલન કરનારી ભગવંતની વાણી.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે આશીર્વાદરૂપે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં આ જીવ, અનાદિ કાળથી રખડપટ્ટી કરી રહ્યો છે. કદાચ કઈ કહેશે કે અમને આ ભવનું પૂરું ભાન નથી. અમે સવ જાણીએ છીએ કે-અમે જમ્યા, દૂધ પીધું, ધૂળમાં આળોટયા, પણ જન્મની અવસ્થાને અમને ખ્યાલ નથી. પોતે કઈ જગ્યા પર જન્મે? કઈ દાયણ હાજર હતી? તે ખ્યાલ હોતું નથી. તેવી રીતે માતાનું દૂધ પીધું છે તે ચક્કસ છે, પણ તેને ખ્યાલ હોતું નથી. અર્થાત્ જમ્યા પછીની અવસ્થાને ખ્યાલ આવતો નથી. તેમજ આ જન્મને કે–આ ભવને પૂરે ખ્યાલ નથી.
માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી ભવ ગણાય. માતાના ગર્ભમાં અંધારી-
દુધી કેટડીમાં રહ્યો છે, તેમને કશે ખ્યાલ નથી. નાક કેઈ બે એક મિનિટ બંધ કરે તે શું થાય? તે પછી ત્યાં ગર્ભમાં કેવી રીતે રહ્યો હઈશ? પરંતુ આ જીવને આ ભવને ખ્યાલ નથી. જન્મનું પણ ભાન નથી. તેવા જીવની આગળ અનાદિની વાત કરે કે- અનાદિથી આ જીવ રખડે છે તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય. ભેંસને કંઈપણ ગ્લૅકને બંધ થાય નહીં. અમે આ જન્મને પણ ખ્યાલ કરી શક્તા નથી. તેવા પાસે “અનાદિથી રખડપટ્ટી કરૉ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૧૬]
દેશના મહિમા દુન
આળ્યેા છે.' એમ વાત કરી છે. તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય.
વાત ખરી-આ ભવનુંય ભાન નથી, તેવા પાસે અનાદિની વાતો કરવી તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવુ થાય; પરંતુ વિચારશક્તિથી મુશ્કેલ કેયડાને પણ ઉકેલી શકાય છે. આપણા હાથમાં બાજરી કે ઘઉંના દાણા હાય તે ફલાણી જગ્યા પરથી લીધે તેનું ભાન છે, પણ તે દાણા કયા ખેતરમાં ઊગ્યા ? કાણે વાગ્યે ? કાણે લણ્યા ? તેનું ભાન નથી, છતાં ઉત્પત્તિશક્તિને વિચાર કરીએ તે ઉત્પત્તિ શક્તિ તેમાં અનાદિની છે, એમ સમજી શકીએ તેમ છીએ. કેમકે જો અનાદિની ન હેાય તા અંકુરા વગર ખીજ અને બીજ વગર અંકુરો થયા’ તેમ માનવું પડે. ખીજા કુરની સ્થિતિ પર પરાએ અનાદિની છે. તેથી તેમાં જે ઉત્પત્તિશક્તિ છે તે અનાદિની છે, તેમ માનવું જ પડે. તેમન માનીએ તે બીજ–અંકુર અગર અંકુર-ખીજ માનવું પડે. અને અંકુર અન્યાઅન્ય કાય કારણરૂપ હોય તો તે વસ્તુ અનાદિથી હાય. બેટા વગર ખાપ નહીં. ખાપ વગર બેટા નહીં, કુકડી વગર ઇંડું નહીં, ઈંડા વગર કુકડી નહી'. માટી અને ઘડો પરસ્પર કા`કારણરૂપ હાવા છતાં ઉભય કારણુકા રૂપ નથી, ખીજ–અંકુર બન્ને ઉભય કારણકા રૂપ છે.
કારણરૂપે પહેલાં ખીજ હતું. તેમાંથી કાય રૂપે અંકુર થયા. અંકુરરૂપ કાર્યોંમાંથી વળી પાછું બીજ રૂપ કા થયું ! એટલે કા રૂપ અંકુરો વળી પાછા ખીજનું કારણ થશે. જે કોઈ એક ખીજ તે ભૂતકાળના અંકુરાનું કાર્ય, ભવિષ્યના અંકુરનુ` કારણ. તેના તે જ અંકુર, બીજનુ કા કારણ છે. અર્થાત્ ખીજ–અ'કુર પરસ્પર કાય કારણરૂપ છે, માટે તે બન્નેની પર પરા અનાદિની માનવી જોઈએ.
શકરાચાયે બીજા કુર ન્યાય જન્મ ક અનાદિનાં માન્યાં છે.
જૈના જ એકલા આમ માને છે તેમ નહી, પણ શંકરાચાર્યે પણ ખીજાંકુર ન્યાયે—ખીજ અંકુરના દૃષ્ટાંતે કરી સ`સાર અનાદિથી છે એ સૂત્રની વ્યાખ્યામાં કહ્યું કે-‘૩પપવતે યુત્થા યતે=સ'સારનુ' અનાદિપણુ' યુક્તિથી ઘટે છે.' સ જીવાને આ વસ્તુ જન્મસિદ્ધ પ્રત્યક્ષ
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૯. ભગવંતની વાણી
[૩૧૭
છે—સ્વયં અનુભવસિદ્ધ છે. જન્મ, કર્મ હોય ત્યારે અને ક, જન્મ હાય ત્યારે એમ ખીજાકુર પ્રમાણે જન્મ-કની પરંપરા અનાદિની છે. કર્મ વગર જન્મ નહીં, તે જન્મ વગર કમ પણ નહીં, જન્મ જેમ કા`કારણરૂપ છે, તેમ કર્યું પણ કારણુકા રૂપ છે. તેથી તે કમ અનાદિનાં માનવાં પડે. અનાદિનાં કમ છે, તા એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે—આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં કાઈ દહાડો આવેલા નથી. જન્મ ક`ની પર પરા અનાદિની છે, તેથી આ જીવ કેઈપણુ વખતે કમ અને જન્મ વગરના ન હતા.
જન્મ અને કર્મ એ બે વસ્તુ આત્માને વળગેલી છે. હવે પહેલા એથી છૂટવાવાળાએ કાના વિન્સંગ કરવા? પહેલા કર્મના વિષેગ કે પહેલા જન્મના વિજોગ કરવા ? જન્મ-કર્મની પરપરામાં એકના નાશી બન્નેને નાશ થાય તેવું નથી. ત્યાં આગળ સ્વયં અંકુરના ખીજના નાશ થઈ શકે છે. અહીં કમ ફળ આપ્યા વિના રહે જ નહીં, માટે જન્મ થયા વગરના નાશ ન થાય, એટલા માટે સામાન્ય રીતે નીતિને અનુસરીનેય એ કબૂલ કરવું પડે છે.
ક ખંધાયા તેને ભાગવ્યા સિવાય તેને ક્ષય જ નથી, કમ ફળ દીધા વગર નાશ પામનારી ચીજ નથી. જન્મ નાશ પામે, તે ક થવાવાળી ચીજ નથી, જેને મુક્ત થવું હાય તે મુક્ત થનાર જીવને કના નાશ કરવા તે જ કન્ય રહેવાનું છે. કન્ય ન શકે તે જન્મ નહી રોકાય.
જન્મ કયારે રોકાય ? કમ રોકાય ત્યારે; માટે શાસ્ત્રકાર, ભવ્ય જીવને એક જ વાત કહે છે કે-કર્માના ક્ષય કરો. ભવ્ય તેનું જ નામ કહેવાય જેએ સર્વથા કર્મો ક્ષય કરવા ' એ જ ધ્યેય રાખે. મેક્ષમાં પણ આ સિવાય બીજું કશું નથી.
C
,
જે આત્મા કર્મ વિનાના-શુદ્ધ સ્વરૂપવાળા છે, તેનું જ નામ મેાક્ષ, માત્ર એક જ ચીજ કમ છે, આત્માને વળગેલા કર્માંના લેપ દૂર થાય એટલે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવે, તેનું નામ જ મોક્ષ સારા પદા ગમે છે તે દરેકને, પણ અન્યા માત્રથી જ સારા પદાર્થની
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૮)
દેશના મહિમા દર્શને
સિદ્ધિ થતી નથી. “આત્માનું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થાય તેવા મોક્ષને હું મળવું” એવી જેની ઈચ્છા થાય તેને જ શાસ્ત્રકારે ભવ્યની છાપ આપે છે.
ભવ્ય એટલે મેક્ષ માટે લાયક. મેક્ષ માટે લાયક નહીં તે અભ. આત્માનું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ જે માને, મેળવવાને છે મેળવવા મથે તે ભવ્ય. તેનું નામ લાયક.
ક્યા જીવોને લાયક ગણવામાં આવ્યા છે ? ભવ્ય ગણવામાં આવ્યા છે?
જેઓ આત્માના શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપને માનવાવાળા થાય તેઓને. તે માનવાવાળા ન થાય, ત્યાં સુધી તેને લાયક કહેતા નથી. ભવ્યની નિશાની એ કે-ભૂત, વર્તમાન કે ભવિષ્યકાળમાં આત્માના શદ્ધ સચ્ચિદાનંદ રૂ .આળ થાય, તેવા અને ઉપદેશ -ધર્મને લાયક માને છે. તેવા ભવ્ય જીવ મેક્ષની માન્યતાવાળા થાય, પરંતુ ઈચ્છા માત્ર કાર્ય કરનારી ચીજ નથી. કાર્ય કરનારી ચીજ બીજી જ છે.
સર્વને ધનવાન થવાની ઈચ્છા હોય છે, પણ સર્વ ઇચ્છામાત્રથી ધનવાન થઈ જતા નથી. ‘ાર દિ થયા કારણે મળી ગયાં, તે કાર્યો આપોઆપ સિદ્ધ થવાનું. કારણે ન મળે તે કાર્ય ન થાય. શુદ્ધ ચિદાનંદસ્વરૂપ થવું, તેનાં કારણે કયાં? જે જે આસ્તિક મતવાળા છે. તે તમામ મોક્ષને રસ્તે બતાવે છે તેમાં કેટલાક જ્ઞાન માત્રને, કેટલાક ક્રિયા માત્રને, કેટલાકશ્રદ્ધા માત્રને, કેટલાક શ્રદ્ધા, જ્ઞાન અને વર્તનને મેક્ષને રસ્તે બતાવે છે.
કઈ પણ કાર્ય કરતી વખતે ત્રણ વસ્તુ ઉપર ધ્યાન રાખવું પડે, પ્રથમ કાર્ય કરવાને નિશ્ચય. મારું આ જ કર્તવ્ય, આમ નિશ્ચય કરે તે જ કાર્ય સાધી શકે. નહીંતર મુસાફર જેવી દશા થાય.
નિશ્ચય વગરના ગુજરાતી શા એક મુસાફર રસ્તામાં જાય છે, ત્યારે તેણે રસ્તામાં વણેલી દેરડી પડેલી જોઈ એટલે “આ સારી છે-મજબૂત છે. લાવ-લઈ લઉં” એમ ધારી લેવાને વિચાર કર્યો. પાછો બીજો વિચાર આવે કે- આ દેરડી
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૯, ભગવંતની વાણી
[૩૧૮
ઉકરડાની નથી. કેઈના કામની છે. તે હું લઉં તે ખરેખર અયોગ્ય જ ગણાય. તેથી ન લીધી. તે આગળ ચાલ્યો. એકાદ ફર્લાગ ગયે ત્યાં વળી વિચાર આવ્યો કે “જંગલમાં દોડી અમથી નાશ પામવાની નિરુપયેગીપણે નાશ પામે તેના કરતાં હું લઉં તે ટુ શું ?” તે પાછા આવ્યા. ત્યાં વળી વિચાર્યું કે-“પારકી ચીજ નાશ પામે તે ભલે નાશ પામે. માલિકને એ વિચાર કરવાને છે. માલિક વગર એને દુરુપયેગ–સદુપયે વિચારવાની સત્તા બીજાને નથી.”
આથી દેરડી લીધા વિના વળી પાછે ગ. વળી વિચાર આવ્યું કે.કબજે હોય તે માલિકીની ચીજને, આને તે કબજે નથી માટે લેવી જોઈએ.’ એમ વિચારી વળી પાછો આવી દેરડી લે છે, ત્યાં વિચાર આવ્યો કે તેના માલિકે છેડી છે કે છૂટી ગઈ છે એ શું ખબર? માટે એના માલિકને હક્ક ગયે નથી માટે મારાથી ન લેવાય.” તેમ કહી તે પાછે ગયે. વળી પાછો વિચાર આવ્યું કે“માલિક તે મેળવવા માટે હક્કદાર છે.માલિકીની નહીં ને મારી પણ નહીં.માટે લઈલે, માલિક માગશે તે દઈ દેવાશે,’ એમ વિચારી પાછે લેવા આવે અને વળી વિચારવા લાગ્યું કે-“માલિકની માલિકી ગઈ નથી. માલિકને શી ખબર કે એમની દોરડી મેં જ લીધી છે? માટે આ દેરડીને ખોળનાર અહીં આવે ત્યાં સુધી મારે અહીં જ ઊભા રહેવું જોઈએ.” એમ વિચારી ત્યાં ને ત્યાં તે ઊભે રહ્યો. પછી તડકે થયો, પણ તેને માલિક ન આવ્યું. હવે લેવામાં અડચણ નથી.” એમ વિચારીને તે દેરડી લીધી. થોડું ચાલે અને પાછે વિચાર આવ્યું કે માલિકે હજુ પિતાની માલિકી છેડી નથી. હું તે પારકી માલિકીની વસ્તુ પડાવી લેવાવાળે ખરોને ?” એમ વિચારતાં ફર્લાગ આગળ ગયે ને વિચાર આવ્યો કે- પારકી માલિકીની ચીજ મેં લીધી તે ઠીક નહીં:”વળી વિચાર આવ્યો કેદુનિયામાં જેના કબજામાં આવે તેની માલિકી.” એમ વારંવાર જાય, આવે ને દોરડી લે અને પાછી મૂકે.
ન્યાયના રસ્તાને ચૂકે તે જ રસ્તા પર પડેલી વસ્તુ લે. અનિશ્ચિત દશાને લીધે જવા આવવાના વિકલ્પની પરંપરામાં જ દહાડે પૂરો થયે,
Page #353
--------------------------------------------------------------------------
________________
૩ર૦]
દેશના મહિમા દર્શન
માટે કાર્ય કરવું જ છે તેવી ધારણાવાળા ન હોય તે ઘડીક પોષણ કરનારા ઘડીક શેષણ કરનારા થાય, ઘડીકમાં મંડન કરનારા, ઘડીકમાં ખંડન કરનારા થાય છે, માટે પ્રથમ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ થવું જોઈએ. અને તે થવું હોય તે નિશ્ચય કર કે તેમાં ન્યૂન નહીં–તે સિવાય નહીં.
આ ત્રણ નિશ્ચય એ વિરોધીઓને ભારે પડે છે. (૧) એ જ, (૨) એ સિવાય નહીં અને (૩) સંપૂર્ણ. ઘુવડની બૂમએ-ઘુવડના બરાડાએ-ઘુવડના ધૂતકારે કાંઈ સૂર્ય ઉગતે હોય તેને બંધ કરાય નહીં, એમ નકકી કરી વિરોધીઓને કહે કે–એ... વિરેધીએ ! તમે કરવાના નિશ્ચયમાં આવે. આથી વિરોધીઓ દુભાય તેની દરકાર કરે તે કાર્ય સાધી ન શકે. જ્યારે તમે નિશ્ચયમાં આવો ત્યારે જ કાર્ય સાધી શકે અને તે જ શ્રદ્ધા છે.
કાર્યસિદ્ધિનાં ત્રણ કારણું આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય જ સંપૂર્ણ કરવું છે. લગીર પણ ડાઘ-આવરણ રહે તેવું નહીં. “સમ્યક્ત્વ' શબ્દને હમણું એક બાજુ મૂકે. સમ્યગદર્શન એટલે શ્રદ્ધા લે સમ્યગદર્શન કે મિથ્યાદર્શનને શીંગડાં પૂંછડાં નથી. પહેલાં કાર્ય કરનારાએ આત્માની સ્થિતિ નિશ્ચિત કરવી જોઈએ. એ જ શ્રદ્ધા છે. એ નિશ્ચય કર્યા છતાં સાધને ખ્યાલમાં લેવા જોઈએ, તેમજ બાધકને ખ્યાલ કરે, તેનું જ નામ સમ્યગ જ્ઞાન.
આત્માના શુદ્ધ સ્વરૂપને મેળવવાનાં સાધનો નિશ્ચિત કરવાં, બાધકને નિશ્ચય કરે તે સમ્યગજ્ઞાન ત્રીજે નંબરે. સાધકને સાધી બાધકને દૂર કરવા જોઈએ. એમ થાય એટલે નિશ્ચય બોધ. સાધનેને ગ્રહણ કરે-બાધકને દૂર કરે તેનું નામ ચારિત્ર. તે જ કાર્યસિદ્ધિ થાય તેનું જ નામ દર્શન, જ્ઞાન અને ચારિત્ર.
આત્માને મેલ ખસે ત્યારે આ કાર્ય થાય. સાધકપણની બુદ્ધિ થાય કયારે ? આત્માને મેલ ખસે ત્યારે. આત્માને શુદ્ધ કરવા માટે
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૯. ભગવંતની વાણી
૩૨૧
સાબુ-ક્ષારની–બાફની જરૂર નથી, પણ મહાપુરુષને ઉપદેશ આત્માને મેલ દૂર કરી શકે. એટલા માટે શ્રીમાન હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે-“ભગવાન મહાવીરની વાણું તે જ તમારા કાર્યને કરનારી છે.”
“માનામ.” જેમ બહારના મેલને દૂર કરવા માટે પાણી અપૂર્વ સાધન છે, તેમ આત્માના શુદ્ધ નિશ્ચય–બોધ-વર્તનને રોકનારા મેલતે ત્રણે પ્રકારના મેલ, તે અંતરના મેલ. તે મેલનું પ્રક્ષાલન કરી નાખવા માટે, તેને સર્વથા ઈનાખવા માટે મહાપુરુષોને ઉપદેશ અપૂર્વ સાધન છે. પાણીના પ્રવાહથી ધએલી ચીજ ફરી પાછી મેલી થવા પામે છે, પણ ભગવાનની વાણીથી વાએલ આત્મા તે ફરી મલિન થતું નથી. આત્માની ફરી મલિનતા ન થાય, તેવી રીતનું જે દેવું અને તે ધોવા માટે પાણી સમાન કેઈ પણ ચીજ હોય તે, મલક્ષય દ્વારા મહાવીર ભગવાનની વાણી છે.
આ સાંભળી જે ભગવાનની વાણુ તરફ આદરવાળા થશે, તે આ ભવ પરભવમાં માંગલિક માળા પહેરીને મેક્ષસુખને વિષે બિરાજમાન થશે.
"
Page #355
--------------------------------------------------------------------------
________________
દશના છે
પુણ્ય બાંધવાના ઉપાય
[ સંવત ૨૦૦૦ મહા સુદ ત્રીજ, ડભોઈ]
પ્રવેશોત્સવ પછીની દેશના दया भूतेषु वैराग्य', विधिवद्गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च पुन्यं पुन्यानुबन्ध्यदः ॥
અણીયાળીને બદલે પડીયાળી શાસ્ત્રકાર મહારાજ હરિભદ્રસૂરિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ જણાવી ગયા કે-શિષ્ય શંકા કરી કે
મહારાજ ” અમારે કરવું શું ? “અણીયાળીને બદલે પડીયાળી થઈ જાય તે ?'
એક અકમી સિપાઈ હતે. અણીયાળી ગામથી ઠાકરને બેલાવ હતે. માલિકે પૂછયું-તું જઈશ?” “હા, હું જઈશ?”
અણીયાળી એ ગામનું નામ યાદ નહીં રહે. લાકડીમાં આર હતી. તેનું નામ શું? આઈ. તે તે ઉપરથી યાદ રાખજે કે-અણીચાળી. અણીયાળી યાદ રાખવા માટે માલિકે, લાકડીમાંની અણી બતાવી.
સિપાઈ હવે નીકળે. વચમાં પથ્થર આવ્યું, તે પડી ગયે. અણ જેતે જેતે ગયે, પણ વચમાં પડી ગયે, તે યાદ રહ્યું. આથી અણીયાળીને બદલે લેકેને “પડીયાળી ? પૂછે છે કે “પડીયાળી” કયાં છે? લેકે કહે-આગળ. એમ આગળ ચાલ્યા જ કર્યું. લેકે કહે-તે નામનું ગામ ક્યાંય નથી. તેથી તે ગામ ન મળ્યું. શેઠે તેને “આયાળી કહ્યું હતું ને તેણે પૂછયું: “પડીયાળી, તે કેણ બતાવે ? સાધ્ય ચૂકે, પછી પ્રવૃત્તિ ગમે તેટલી કરે તેમાં કઈ ન વળે. નાસ્તિકે, મિથ્યાત્વીઓ-અજ્ઞાનીઓ બેસી રહેલા નથી હોતા. બધા પ્રવૃત્તિવાળા
Page #356
--------------------------------------------------------------------------
________________
૪૦. પુણ્ય બાંધવાના ઉપાય
[૩ર૩ હોય છે, પણ ધ્યેય કયું? આત્માનું સાધવાનું ધ્યેય, નાસ્તિકાદિને આવતું નથી. પ્રવૃત્તિ આખો દિવસ કરે, પણ પેલા સિપાઈ જેવું થાય. અણીયાળી ભૂલી ગયે. આપણે આત્માનું સાધવાનું ભૂલી જઈએ, અને છોકરાનાં નામે ધન-કુટુમ્બ–વિષયમાં પ્રવૃત્તિ કર્યા કરીએ તે શું થાય?
આથી શિષ્ય કહે છે કે “મહારાજ ! પ્રથમ નિશ્ચય કરાવે કેઅમારે ધ્યાન કયાં રાખવું? મેક્ષ એ મુખ્ય ધ્યેય હોવું જોઈએ. પણ જે કાળમાં મેક્ષે જવાતું ન હોય તે ત્યારે ધ્યેય રાખે શું વળે?” ગુરુમહારાજ કહે છે કે-“પણ એક દહાડે મુંબઈ ન પહોંચાય તે વચમાં વિસામે કરી મુંબઈ પહોંચાય. એક ભવમાં મોક્ષ ન મળે તે વચ્ચે સારા ભવના વિસામા લેવાય, એ રીતે મોક્ષ સાથે.”
મરતાં “નરકે જાઉં તે ઠીક' એમ કઈ બોલતું નથી પરંતુ મારી ગતિ સારી થાય. તે ઠીક” એમ બહુ ઈચ્છા કરે છે, પરંતુ તાંબી પૈસે લઈ બજારમાં જાય ને ઝવેરી પાસેથી તેને હીરે માગે તે તે મળે? તેમ પાપ એકઠું કરી સદ્ગતિ માંગીએ તે ન મળે. પુણ્ય પ્રકૃતિ ન મેળવી હોય, તે સદ્ગતિ કયાંથી મળે?
ચાર દહાડાની ચાંદરણી, પછી ઘેર અંધારી રાત. કુટુમ્બાદિક સારાં મળી ગયાં છતાં–ચાર દહાડાની ચાંદરણી ને પછી ઘેર અંધારી રાત” જેવું થાય સુભૂમચકી ને બ્રહ્મદત્તચકીને મળવામાં કંઈ બાકી હતું ? જેવા ભરત મહારાજાને છ ખંડ, ૧૪ રત્ન, ૯ નિધાન હતા તેમ તેમને પણ બધું મળ્યું જ હતું. પુણ્ય ઉદય તે સરખે જ છે. ચક્રવર્તી પણાની અપેક્ષાએ પૂન્યદય સમાન હોવા છતાં ભરત-સનકુમારના પુણ્યદયમાં પુણ્યની પાછળ પણ પુણ્ય ભોગવે છે ને પાછળ પુણ્ય બંધાય. જ્યારે સુભૂમ બ્રહ્મદત્તને પુણ્યદય પાપ બંધાવવાવાળે હતે. કેટલાક પૂર્યોદયે પાપને બંધ કરાવે.
શિષ્ય ચાં. જે ભક્તિમાં રહે-શરણાગત થાય, તેને અડચણ આવે તે માલિકને જવાબદારી. શરણાગતને પાળવા માટે ચેડા મહારાજે લડાઈ કરી. હલવિહલ્લ શરણે આવ્યા, તે તેને પાળવા માટે લડાઈ કરી પિતાને પ્રાણ આપે, પણ શરણાગતિનું રક્ષણ કર્યું,
Page #357
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દેશન
શિષ્ય કહે-અમે શરણે આવ્યા. હવે સન્માગે દ્વારા. આ ભવની વાત છે. આવતા ભવમાં તમે અને અમે કોણ જાણે કયાં હાઇશું ? માટે આ ભવમાં એવું પુણ્ય થાય કે—આવતા ભવમાં તે અમને ઊંચે ખેંચ્યા વગર ન રહે. અનામાં, મિથ્યાત્વીમાં, મ્લેચ્છમાં રિદ્ધિસમૃદ્ધિ આદિ છે પણ તે પુછ્યું કે પાપને નેતરવાવાળું છે, માટે અમને એવા રસ્તા બતાવા કે—જે પુણ્ય પાપને જણાવી દે.
૩૨૪]
સારાંશ એ કે આવતા ભવની સ્થિતિ અત્યારથી નક્કી કરવી. હવે હરિભદ્રસૂરિજી કહે છે કે એ રસ્તા પણ જ્ઞાનીએ કહેલા છે કે આવતા ભવે પણ પુણ્ય જ ખંધાય. તે માટે ચાર રસ્તા જણાવ્યા. કયા ? ચા મૃતપુ વૈરાગ્ય૦=(૧) જીવ માત્રમાં યા.
(૨) ઢૌરાć =લૂખાપણું-આસક્તિ ન હોવી જોઈ એ. (૩) મુનિમહારાજની વિધિપૂર્વીક સેવા અને
(૪) નિર્મળ એવા શીલનેા વર્તાવ.
આ ચાર વસ્તુ એવી છે કે-આ ભવમાં પુણ્ય બંધાવે ને તે ઉદયમાં આવે તે પણ પુણ્ય જ બ ંધાય. હવે વૈરાગ્ય ક્રિયા આરૢિ કેવા હાયતે અગ્રે
编
Page #358
--------------------------------------------------------------------------
________________
ફૂ8GBS
સર્વાગ સંપૂર્ણ સુખ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSBE
(૨૦૦૦ મહા સુદ ત્રીજ શનિવાર ડાઈ.) પુન્યાનુબંધી પુન્ય બાંધવાના રસ્તા, दया भूतेषु वैराग्यं विधिवद् गुरूपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च पुण्य पुण्यानुबन्ध्यः॥ १ ॥
બધી ઈચ્છામાં જડ સુખની છે. શાસ્ત્રકાર મહારાજા હરિભદ્રસૂરિશ્વરજી ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે સંસારમાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે મત કેળવવા જોઈએ. દરેકના મગજ જુદા જુદા હોય છે. લેકમાં ભિન્ન ભિન્નચિ હોય છે. કેઈને કુટુમ્બની, કેઈને કીર્તિની, કેઈને લાડીની, કેઈને વાડીની એમ અનેક પ્રકારની રુચિ હોય તેમ જીવને પણ જુદા જુદા વખતે જુદી જુદી રુચિ હોય છે.
રૂચિઓ અપાર છે, છતાં પણ જેમ જગતમાં બધાને એક મત પણ હોય છે. જેમ કે-ભૂખ લાગે ત્યારે બધાંને ખાવાને જ મત થાય છે. જુદી જુદી રુચિ, ઈચ્છા, મને રથ, અભિલાષ છતાં, એ બધા માત્ર ડાળાં-પાંદડાં છે. રુચિનું મૂળ એક જ છે. આંબાનાં ઝાડને ૧૫૦ ડાંખળાં હોય, પણ મૂળ એક જ. ખંધ એક જ. ડાળાંડાંખળાં જુદાં છતાં મૂળ એક જ હોય, તેમ ઈચ્છાદિક દરેક જીવમાં જુદાં હોય છે, છતાં સહુને ઈચ્છા એક જ.
સહુને સુખની જ ઈચ્છા. કુટુમ્બ-ધન-મકાન-લાડી–વાડી–ગમે તે ઈચ્છા હોય પણ તે દરેકનું મૂળ શું? એક જ મૂળ કેમને સુખ થાય. તે માટે જંગલમાં જાય, વચમાં લૂંટારાઓ મળે તે બચવા
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૬]
દેશના મહિમા દઈન
ખાતર મધુ' ધન આપી દે. શા માટે? સુખ મેળવવા માટે. સુખ માટે જે ધન વહાલું હતું, તે ધન ખેંચવાના સુખ માટે આપી દીધું' ! જગતમાં સાનુ` કિંમતી છતાં કોઇ તે સાનુ' તપાવી-લાલચેાળ કરીને હાથમાં આપે તે તેવું સેાનુ` કેટલા હાથમાં લે ? ધન સુખ માટે જોઈ એ છે. દુ:ખ દેનારુ ધન કાઈ નથી લેતા. રાવણુ સરખા રાજવીએ પણ મૂળ નક્ષત્રમાં છેાકરી જન્મી તે તેને જંગલમાં ત્યજાવી દીધી.
કુટુમ્બાદિક લઇએ તો તેમાં પણ પરમ સાધ્ય સુખ માટે જ ખધા છે. સુખને સાધવાનું હોય ત્યાં સુધી લે તે જ દુઃખને ખેલાવનારું' ખખર પડે તો પછી ગમે તે હોય તો પણ તેને છેડી દે છે. અંગ સડવા માંડે તા માણસ પેાતાના અંગને પણ કાપી નાંખે છે, કારણ કે-એ અંગ દુઃખ દે એવુ છે. કહો....ચાહે પૈસા, લાડી, વાડી, કુટુંબ વગેરે કાઈપણની ઈચ્છા હોય પરંતુ તે ખી ઈચ્છામાં જડ સુખની છે.
આથી નક્કી છે કે દરેક ઇચ્છામાં દરેક જીવ મુખ્યત્વે “ आत्मवत् સુખ ઈચ્છે છે. તેથી, શ્રી હેમચંદ્રાચાય મહારાજને સર્વ મૂતેષુ ચ: પતિ સ: પતિ. ’શ્લોક પલટાવી નાખવો પડા, એ શ્લાકના સીધે અથ એમ છે કે– પેાતાના આત્મા માક જગતને જુએ તે જોનાર ગણાય.’’ ચાકસી, પેાતાનાં સોનાની કિંમત કરે તેવી જ રીતે પારકાનાં સાનાની પણ કિંમત કરે છે. ચાકસીની ફરજ છે કે-પેાતાનાં કે પારકાનાં સેાનાની કિ`મત સરખી રીતે જ કરે. તેમાં જરાપણુ દગા ફટકો થવા દેતા નથી. તેમ જીવ, વસ્તુ પ્રમાણે તે વસ્તુની કિંમત કરતાં શીખ્યા નથી. આ જીવ ખીજા જીવાની પેાતાના તરીકે કિંમત કરતાં શીખ્યા નથી !
આ
તારું સાનું પૈસે તાલા, મારુ. ૨૫) રૂ. તેલ, આવું કહેનાર ચેાકસી કેવા ગણાય ?
એક વણઝારા હતા. તે માલ લઈને પરદેશ નીકળ્યા છે. કાઈક શહેરમાં આળ્યેા. પેાતાની પાસેના માલ ત્યાં વેચાય તેવા નથી. હવે થાય શું? પાસે પૈસા નથી અને ખરચી તે જોઈ એ જ. દાગીના વેચવા માટે ચેાકસીને ત્યાં ગયા. તાલ કરાવી દાગીનાની પરીક્ષા કરાવી.
Page #360
--------------------------------------------------------------------------
________________
૪૧. સર્વાગ સંપૂર્ણ સુખ
જે કિંમત થાય તેટલા તેના પૈસા આપવા કહ્યું. ૨૫ તેલાનું સેનાનું કડું હતું. ચેકસીએ તેના ૨૫ પૈસા આપ્યા. વણઝારાએ જાણ્યું કે અહીં સેનું સેવું જણાય છે. તેથી કડું પાછું લીધું અને સામેથી ચેકસીને કહ્યું–તમે સોનું તે.”
ચોકસી કહેઃ “કેટલું ?”
વણઝારે કહે-૧૦૦ તેલા તળે.” ૧૦૦ તેલા સેનાનાં વણઝારાએ ચેકસીને ૧૦૦ પૈસા આપવા માંડયા.
ચેકસી કહે-હાયરૂપિયા ૨૫૦૦) જોઈએ. વણઝારો કહે એમ કેમ ?”
ચેકસીએ કહ્યું- તમારું સોનું પૈસે તેલે, મારું સોનું ૨૫) રૂ. તેલે. તે આ ચેકસીને કે ગણ?
એ વાત તમને આશ્ચર્યકારક લાગે છે, પણ એ વાત અનુભવમાં ઉતારીએ તે રાતદિવસ આપણે પણ તે જ ધંધે છે, એમ કબૂલવું પડે તેમ છે! કહેશે કે શું એ ધંધે અમે કરીએ છીએ? તે....હા. પોતાના જીવની કિંમત ત્રણ લોકના રાજ્ય કરતાં અધિક અને પારકાની કેડી જેટલી પણ નહિ !
તમે જીવ માને છે, પણ પિતાને માને છે! અને પારકાને નહિ? પિતાના જીવ જે પારકે ગણે તે-અનંતકાય ગાજર, લસણ, ડુંગળી, આલુ, વગેરેનું સેયની અણી ઉપર જેટલું શરીર રહે, તેટલામાં અનંતા જીવે છે, તેને લસોટી, શેકીએ તે તેમનું શું થાય? એ વિચાર પ્રથમ આવે. માટે આપણું જીવની કિંમત છે તેટલી પારકાના જીવની કિંમત નથી. ચેકસીએ પિતાની સેનાની કિંમત કરી, પારકાના સોનાની કરી નહીં. આપણું જીવની કિંમત આપણે ત્રણ લેકના રાજ્યથી અધિક ગણુએ છીએ. પારકા જીવની કિંમત કેડીની ગણતા નથી !
રશિયાના ઝારે, ઈરાનના શાહે વગેરેએ ગાદી કેમ છેડી દીધી? બચવા માટે–પિતાને જીવ બચાવવા માટે. “હું મરી ન જાઉં” એ એક જ ગણત્રીએ. વર્તમાન જમાનામાં પિતાના જીવનને રાજ્ય, કુટુમ્બી–સમૃદ્ધિ કરતાં પણ અધિક ગણાવવામાં આવે છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૨૮]
દેશના મહિમા દર્શન
-
આ રીતે એક બાજુ આપણે જ્યારે આપણું જીવની કિંમત ત્રણ લેકની ઠકુરાઈ મળે તે કરતાં અધિક ગણીએ છીએ, ત્યારે બીજી બાજુ આપણે એ જીવના ક્ષણભરનાં સુખને ખાતર આપણે અનંતા જીવને લસોટી-શેકી નાખીએ છીએ !
બેલે, આપણે કેવા પ્રકારના ચોકસી? આપણને તે આપણા જીવની કિંમત. આપણને આપણે પોતાને જીવ વહાલે, પારકાના જીવન કિંમત નહીં! નહીંતર બીજા જીવના વધના આરંભસમારંભ કરીએ છીએ તે કેમ બને?
આથી જ બીજાએ જે રાખ્યું હતું કે- “મમવત્સમવું ઃ પતિ : પતિ-પતાની માફક સર્વ જીવને દેખો.” તે ઉપરથી
શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે વિચાર્યું કે-“શું પિતે મૂર્ખ હોય તે બીજાને પણ મૂર્ખ ગણવા? પિતે રોગી હોય તે બીજાને પણ રોગી ગણવે? પિતે વિદ્વાન હેય-નિગી હૈય-ધનવાન હોય-ધરાયેલા હેય તે તેવા શું બીજાને ગણવા?” નાત્યારે કયી બાબતમાં પિતાના જેવા બીજા ને ગણવા?
એ સ્પષ્ટ કહે છે કે-: પરથતિ : ઉરતિ’ વાક્ય નહિ, પણ સુ સુ ખિયાળે સર્વ જેમાં સરખાપણું, પણ શાની અપેક્ષાએ? તારા આત્માને સુખ વહાલું છે તેમ જગતના તમામ આત્માને સુખ વહાલું છે. તેમજ તને દુખ અળખામણું છે, તેમ જગતના સર્વ જીવને દુઃખ અળખામણું છે. માટે બીજા નાં સુખદુઃખમાં તેઓને પિતાની જેવા માનવા.” આ સ્થિતિ નક્કી કરી શક્યા.
જગતમાં જુદી જુદી ઈચ્છાવાળા, મનેરથવાળાની જુદી જુદી રૂચિ છતાં બધાને જડ એક સુખ જ છે, એમ કહી શકયા. આંબાની ડાળ-ડાળીઓ અનેક છતાં, મૂળીયું–જડ એક જ. તેવી રીતે અહીં જુદી જુદી ઈચ્છા છતાં પણ બધાંની જડ દેખીએ તે એક જ કે -સુખની ઈચ્છા. “યત્ર સુદન મિજા,
સગપરિપૂર્ણ સુખ જોઈએ. સુખ પણ કેવું મેળવવા માગે છે? જમવા બેસાડે ને ફકત
Page #362
--------------------------------------------------------------------------
________________
૪૧. સર્વાગ સંપૂર્ણ સુખ
[૩૨૯
લાડવા પીરસે તે? અર્ધો લાડ ખાય ને મેં ભાંગી જાય. મીઠારસ સાથે સાધન તરીકે ખાટો ખારે રસ માગે છે. તેમ સુખની અંદર સાધન તરીકે પણ દુઃખ કઈ માગતું નથી. એકલા સુખમાં અજીર્ણ થશે, માટે વચમાં લગીર દુખ આવે તે ઠીક, તેમ કઈ ઈચ્છતું નથી. પકવાન સાથે શાકની માફક-અથાણુની માફક કેઈસુખ સાથે દુખ માંગતું નથી. જેમાં બીલકુલ દુઃખ મળેલું ન હોય, તેવું સુખ માગે છે.
શ્રીમંત માણસ-કેટધ્વજ હય, કુટુમ્બવાળ હોય, છતાં સંગ્રહણીનું દરદ હોય તે? આપણું શરીર સાડાત્રણ મણનું છે. અંદર અંગૂઠો પાક છે તે વખતે ચિત્ત નિરોગી ભાગ તરફ જાય છે કે લગીર પાકેલે ભાગ છે ત્યાં જાય છે? ચણાના ભાગ જેટલે ભાગ સક્યો છે ત્યાં જ ચિત્ત જાય છે. સુખ માગે છે એવું કે દુઃખ વગરનું. વચમાં દુઃખની મેખ પણ ન જોઈએ. સર્વાગે પરિપૂર્ણ સુખ માગે છે. એક અંગે દુખ હોય તે તે સિવાયના સર્વ અંગે સુખ હોવા છતાં બધું દુઃખ માનીએ છીએ.
જે સુખ, દુઃખની સાથે મિશ્રિત ન હોય તેવું સુખ આત્મા માગે છે. દુઃખ લેશમાત્ર પણ ખપતું નથી. જરા પણ દુખ આવે તે આખા સુખ ઉપર છીણું ફરી વળે છે. બાકીનાં બધાં સુખ માથે છીણી ફરી વળે છે. આથી સમજે કે-જીવ સુખ માંગે છે, તે પણ દુઃખ વગરનું માગે છે. તે સાથે લેશ પણ દુઃખ જોઈએ નહીં. સુખ મળ્યા પછી જવું ન જોઈએ, તેવું સુખ માંગે છે.
ર જ પ્રમતા'તેવું પણ સુખ કદી પાછું ન જવું જોઈએ. લેણાની-દેવાની મર્યાદા “ઝાતા દિ ણ મૃત્યુ =શરીર-આયુષ્યની મર્યાદા, છતાં સુખની ઈચ્છા મર્યાદાવાળી છે? આયુષ્ય ફરવાનું જાણ્યા છતાં સુખની બુદ્ધિ ફરતી નથી? આવતે ભવે દુખી ન થઉં, સુખી થઉં. ગવાળીઆ, ખેડૂત જાત વગેરે પણ “ભગવાન ! આવતે ભવે સુખી થઉં એમ વિચારે છે.
સમજુ કે અણસમજુ તમામ વર્ગ આવતા ભવના સુખની ઈચ્છા
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૦]
દેશના મહિમા દર્શન કરે છે. ત્રીજા ચોથે કે ગમે તે ભવે પણ એવું સુખ છવા માગે છે કે–આવ્યા પછી તે ખસે નહીં. જો કે દુનિયામાં સુખ તે તે ડાળાં પાંખડાં જેવાં છે, કુટુમ્બાદિક મેળવાય છે તે પણ ડાળાં પાંખડાં છે, છતાં લેભને થેભ હેત નથી. લોભને થોભ હેત નથી તે ઉપર બ્રાહ્મણ વિદ્યાથીની કથા
એક બ્રાહ્મણ વિદ્યાર્થી હતું. વિદ્યાભ્યાસ કરવા માટે બહાર ગયે. છે. કર્મોદયે જેને ત્યાં ખાય પીએ છે, ત્યાં એક ગુલામડી રહે છે. હલકી જાતને ચાળાચટકામાં ઠેકાણું ન હોય. આ બ્રાહ્મણ છેકરે હતે. યાવત્ વિદ્યાર્થીને પેલી ગુલામડી સાથે ઘરવાસ થયે. એટલે હવે
લદાર જોઈએ. છેક મૂંઝાયે. હવે વિદ્યાભ્યાસ કરવો કે કલદાર કમાવા જવું? બ્રાહ્મણને કરે છે. તે ફસાઈ ગયે. વિદ્યાભ્યાસ કરે તે જ શેઠ ભરણપોષણ કરે એમ છે. હવે શું કરવું? તે મુંઝાયો. સ્ત્રીએ પૂછયું કેમ મુંઝાયા? તેને રસ્તે બતાવું. બ્રાહ્મણને ક્યાં કાપડના તાકા ફેરવીને કમાવાનું હોય છે? આશીર્વાદથી કમાવાનું. સવારે આશીર્વાદ આપે તે બે માસા સેનું રાજા આપે છે. રાજા પાસે પહોંચી જવું. કહેવું કે-ઓચ્છવમાં ખરચવા મારે જોઈએ છે.
આ સલાહ સાંભળીને પેલે સૂતે. સૂતાં સૂતાં તે વિચાર કરે છે કે “બ્રાહ્મણની વસ્તી ઘણું છે, તેમાંથી પહેલાં કેઈ જશે ને સેનું લઈ આવશે તે શું થાય? માટે સહુથી પહેલાં મારે રાજાને ત્યાં જવું. તે વિચારમાં તેને ઊંઘ ન આવી. અજવાળી રાત હતી એટલે પ્રભાત થઈ ગયું જાણીને તે નીકળે. પહેલાના કાળમાં કઈ અકાળે ફરે તે તેને ચોકીમાં બેસાડી દે. અજાણ્યા ગામના બ્રાહ્મણને છોકરે નીકળે. પિોલીસે તેને પકડશે. ચોકીએ બેસાડે. છોકરાને થયું કે “ક અe: તત્તે અદા = અભ્યાસ ગ, આશીર્વાદ પણ ગયે ને તેનું પણ ગયું !
સવારને પહર થયે. ચકીવાળે સિપાઈ, તેને રાજા પાસે લઈ ગયે. રાજાએ છેકરાને પૂછયું કેમ ? - છોકરો વિચારે છે કે અહીં ખૂલ્લી વાત કર્યા વગર ચાલે તેમ નથી.
Page #364
--------------------------------------------------------------------------
________________
૪૧, સર્વાગ સંપૂર્ણ સુખ
[૩૩૧ એટલે તેણે રાજાને કહ્યું કે “હું ફલાણા શેઠને ત્યાં રહું છું. ત્યાં રહેતી ગુલામડી જોડે આમ સંબંધ થયો છે. તેમાં કલદારની જરૂર પડી, તેથી તે બાઈની સલાહથી કલદાર માટે આશીર્વાદ આપવા આવતે હતે. વહેલે નીકળે એટલે આ સિપાઈએ પકડે.”
રાજાએ વિચાર્યું કે “ ખી વાત કરી છે. મેલી–ગંદી-ખરાબ વાત હતી, પણ સ્પષ્ટ વાત કહી દીધી છે. આ સીધે મનુષ્ય ફસાઈ ગ છે. હવે તે વિદ્યાભ્યાસ છોડી દેશે તે તેની જિંદગી કેમ જશે? માટે તેનું મન ખુશ કરવા દે.” આમ વિચારી રાજાએ કહ્યું કે તારે જોઈએ તે માગ.” વિદ્યાર્થીએ વિચાર્યું કે શું માગું? તેને એ રીતે વિચારમાં પડેલે જોઈ રાજાએ શાન્તિથી વિચારવા સારુ તેને એક બાજુ ઝાડ નીચે વિચારમાં બેસાડો.”
હવે ત્યાં બેઠેલ તે છેકરે વિચારે છે કે- બે માસા માટે નીકળે હત, તે બે માસા સેનું માગી લઉં, પણ તેમાં તે કાલને એવા પૂરો થશે. પાછી પંચાત તે ઊભી રહેવાની, માટે દસ માસા માગું. પણ તેમાં તે છ મહિના જ માત્ર ચાલશે. વિદ્યાભ્યાસ તે વધારે કરવાને છે, માટે ૨૫ માસા માગું તે વરસ દિવસ ચાલશે. એમ આગળ આગળ વિચારતાં “૧૦૦ માસા માગું' એમ થયું.
પાછો વિચાર આવ્યું કે તે તો તેના-માર તહેવારને પટે, પણ તેટલામાં ઘરેણાં ગાંઠા ન મળે માટે ૧૦૦૦ માસા માગું? પણ તેમાં તે રસાલા સેનાનાં ઘરેણાં થાય માટે, નકકર નલને માટે ૧૦૦૦૦ માસા માગું. વળી વિચાર આવ્યો કે “ દસ હજાર માસા સેનામાં તે માત્ર ઘરેણાં થાય, પણ ગાડીવાડી ન થાય. ગાડીવાડી વગર તે અમે રખડતા છીએ અને રખડતાં રહીએ, માટે એક લાખ માસા માગું. રાજા દેવાવાળે બેઠો છે તે પછી મારે માગવામાં ખામી શા માટે રાખવી?”
વળી વિચાર્યું કે–પણ મકાન વગર શું કરીશ? માટે ૧૦ લાખ માગું. વળી વિચાર આવ્યું કે-“દસ લાખથી તે માત્ર હું માલદાર
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૩]
દેશના મહિમા દર્શન થાઉં પણ કુટુંબી-જ્ઞાતીલાએ સુખી ન થાય માટે ક્રોડ માસા માગું !” પછી વિવેક સૂઝ.
આ જીવ “છે ત ો =જેમ જેમ લાભ થાય તેમ તેમ તેની પાછળ લેભ ઊભું કરે છે! લેભ પાછળ લાભ ઊભે કરે છે! તળાવમાં કાંકરી નાખે ત્યારે પહેલું કુંડાળું નાનું હોય, પણ પછી પહેલું પહોળું થતું જાય. કુંડાળું ઊભું ન થાય ત્યાં સુધી કાંઈ નહીં, થયું એટલે વધુ વધુ પહોળું ! જેમ જળાશયમાં છોકરાની રમતમાં કાંકરાથી થએલા તે કુંડાળાને છેડે કાંઠા વગર આવતું નથી.
એમ આ જીવની પાસે કંઈ નથી હોતું ત્યારે ૧૦૦૦ રૂપિયા મળે તે ગંગા નાહ્યા, પછી પૈસે લેવો હરામ -પણ તે પ્રતિજ્ઞા, ૧૦૦ ન મળે ત્યાં સુધી. ૧૦૦ મળે પછી ૧૦૦૦ ની ઈચ્છા થાય. હજાર મળ્યા પછી લાખની ઈચ્છા. લાખ મળ્યા પછી ક્રેડની વાત, પણ તે વાત પણ કોડ મળ્યા નથી ત્યાં સુધી જ, ઝાડ મળ્યા પછી તે અબજની જ વાત કરે.
૧૦) રૂા. ના ૨૫) રૂ. ના પગારના ગુમાસ્તા લાખપતિ થાય છે. આવી નોકરીમાં હતા ત્યારે તેવાએ તેવા નિયમ કર્યા હતા. તે નિયમો ટકાવી શક્યા નથી. “આ તે બાયડના નામે, આ તે છોકરાને નામે. એ બધું શાથી? એક જ કારણ “નિર્ણનો પથરાત પશુ સંવર્લ્સપિ ફે ” તળાવમાં કુંડાળા હોય, તેમ લેભના કુંડાળા બતાવે છે. નિર્ધન ૧૦૦૦ રૂપિયા મળે એટલે બસ એમ કહે છે. પણ ૧૦૦) વાળે થયે એટલે હજાર. તે થયા એટલે લાખ લાખને માલિક થયે એટલે કોડ. કોટીશ્વર થયે એટલે રાજાપણું માગે. રાજા ચક્રવતીપણું માગે, ચક્રવર્તી દેવતા થવા ઈ છે અને દેવતા ઈન્દ્ર થવા ઈચછે.
લાભ મૂળમાં નાને હેય, પણ રાજા પણ કરે ) સરાવ-શકેરાની બેઠક હોય તે વધતી વધતી મોટી થાય છે. શરાવંલાની પહોળાઈ ચારે દિશાએ વધે છે તેમ આ લે છે. જેમ જેમ મળતું જાય તેમ ચારે બાજુ વધતું જ જાય. છેડે જ નહીં?
Page #366
--------------------------------------------------------------------------
________________
૪૧. સર્વાગ સંપૂર્ણ સુખ
[૩૩૩ જે પ્રમાણમાં સુખ જોઈ એ તે પ્રમાણમાં સાધનરૂપ
ધમ કર જોઈએ. તેમ સુખની અપેક્ષાએ વિચારીએ તે સુખને છેડે કર્યો? દેવતા તુષ્ટમાન થાય અને “જોઈએ તેટલું સુખ માંગ” કહે તે શું માગે?
મારી કલપનામાં ન આવે તેવા હંમેશ માટેના દુઃખ વગરના સુખ આપ.” એ જ ને? કહેવાનું તત્ત્વ એ કે- આ જીવ સુખ, દુઃખ વગરનું અને ખસે નહીં એવું માંગે છે! તે પણ કેવું? મારી ઈચ્છા કરતાં અધિક ! વિચારસુખ આવું મેળવવું છે અને તે માટેનાં સાધન કેવાં મેળવીએ છીએ?
દુનિયામાં લેઢાને થાંભલે મજબૂત, તેના કરતાં પથ્થરને કમજોર, તેનાથી ઇંટને કમર પરંતુ ભૂખ માટીને થાંભલે હેય તે કેટલે વખત ટકે? જેને પકડવા માટે પાણીની જરુર નહીં–શરદીની હવા લાગે એટલે ખરી પડે. ભૂખરું માટીથી માણસ મહેલ બનાવે. તે માટીના થાંભલા ઉપર મહેલ બનાવવા તૈયાર થનારાની અક્કલ કેટલી?
તે પ્રમાણે આપણે હંમેશનું કરિપત સુખ માંગીએ છીએ, અને સાધન કરીએ છીએ ત્યારે–ભૂખરું માટીના થાંભલા. આખા જીવનમાં કંચન, કામિની, કુટુમ્બ અને કાયા” આ ચાર જ વસ્તુ ભેગી કરીએ છીએ. અંદરની અપેક્ષાએ આહારાદિ ચાર વસ્તુ ભેગી કરીએ છીએ, આ આઠે સગાં કયાં સુધી? અહીંથી નીકળીએ નહીં ત્યાં સુધી. અંદરથી નીકળ્યા ત્યારે સગામાં કેશુ? અબજો રૂપિયા હેય, લાખે સ્ત્રીઓ હોય, યાદવે પેઠે કરડેનું કુટુંબ હેય, હજાર ગાઉનું શરીર હોય, તેમાંથી કંઈપણ કે કોઈપણ સાથે આવશે? ત્યારે સુખ ભવભવ જોઈએ છે અને સાધને ભેળાં કર્યા, આ ભવ પણ ટકે નહીં તેવાં! આ બે શી રીતે બને ?
પાંચ રૂપિયાભાર માટી લઈને કેટલાય મણની કઠી બનાવવી તે કુંભારથી પણ નથી બનતું. રૂપિયા, સ્ત્રીઓ તે તમામ આ ભવ માટે પણ રજીસ્ટર થએલી વસ્તુ નથી. આ ભવનું પણ પૂરું સુખ ન દે, તે તે આવતા ભત્રનાં સુખનું સાધન કયાંથી બને? વિચારો....કેવું
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૩૪]
દેશના મહિમા દશન
સાધન મેળવે છે? “હું વડેદરા તરફ જાઉં છું.” કહે અને દેડે સૂરત તરફ! તે એ વાત કરનાર ગાંડો ગણાય કે નહીં ?
સુખ આવું જોઈએ ને સાધને વિચિત્ર મેળવે છે! કહેશે કે-“સુખ જોઈએ છે–દુઃખ વગરનું, ખસે નહીં એવું અને તે પણ ઈચ્છા પૂરી થતાં આગળ વધે તેવું, છતાં તેવું સુખ આપે તેવી કે ચીજ અમને મળતી નથી !” પણ શાકવાળાને ત્યાં મેતી લેવા જાય તે વાંક કોને ગણાય? ત્યાં મેતી મળતું નથી કે મેતી મેળવવાને રસ્તે લીધે નથી ? સદાનું, દુઃખ વગરનું અને ઈચ્છાબહારનું સુખ મેળવવું છે, પણ તેવું સુખ જે મેળવી આપે તેને પગલે પણ પહોંચ્યું?
આ દિવસ “રમા-રામા ! ઘર જા અને વિસર જા ! કેઈનું પડે ને મને જડે. આવું જ ધ્યાન ધર્યા કરે છે ! કદિ પુણ્યને આ જાપ કર્યો? ભભવ પાપ હેરાન કરે છે. નારકીનાં દુખે પાપથી મળે છે. લુલા-લંગડાં-દરિદ્રી-રોગી પાપથી થવાય છે. પણ તે તે કર્યા જ કરે છે! આ જોતાં કહેવું પડે કે ખરેખર તમે શાસ્ત્રકાર અને આચાર્ય માટે માત્ર મીઠાભાષીયા છે. મીઠાભાષીયા જને, માત્ર મીઠું બેલે–કરવાનું કંઈ નહીં, “હું”સાહેબ ! પાપ ખરાબ છે. દુર્ગતિ દેનાર છે. ” તેમ કહી આચાર્યને મીઠું લગાડવાવાળા છે. ખેટું ન લગાડશે; આ એક દાખલે તમને કહું છું. સ્વપ્નમાં સાપ વીટાયે તેની અસર અને પાપ કરીએ
તેની અસર કેટલી ? એક ભાઈ બેંકમાંથી સાંજના ડું થતાં ૫૦ હજાર લાવ્યા, પેટીમાં મૂકયા છે, તિજોરીને તાળું માર્યું છે. તિજોરી ઉપર સૂતા છે, ઊંઘ પણ આવતી નથી. કાચી ઊંઘમાં સ્વપ્ન દેખ્યું કે-ચેર લૂંટારુ આવ્યા. તિજોરીમાંથી રૂપિયા કાઢી લઈને નાસી ગયા. ભાઈ જાગ્યા. સ્વપ્ન નક્કી થયું. હવે તે ઉચાટ નથી ને? છતાં કહે કે સ્વપ્નમાં ચિરાયું દેખાયું તે બદલ તપાસી લેવા તિજોરી ખેલશે કે નહિ? રકમ જૂએ નહીં ત્યાં સુધી જંપ વળે ખરો?
જીવ, રમા રામાને કે એંટે છે? ચોરાયું તે સ્વપ્ન
Page #368
--------------------------------------------------------------------------
________________
૪૧. સર્વાગ સંપૂર્ણ સુખ
[૩૩૫ જાણ્યા છતાં, તિજોરી તપાસ્યા વિના જપ ન વળે ! સ્વપ્નમાં સાપ પગે વીંટળાય છે. જા. વીંટાયેલ ન હતું, ચેકસ થયું; છતાં તેને સ્વર તપાસ ! તે સ્વર ભયવાળ થઈ ગયે છે, તે દસ મિનિટ સુધી ઠેકાણે આવતું નથી. કેમ? તેની અસર લાંબી ચાલે છે.
કાળજા પર હાથ મૂક-કાળજામાં ધડ ધડ ધડાકા થાય છે. કાયા માટે જૂઠી વસ્તુની કેટલી બધી અસર ? લક્ષમી પર જુઠ્ઠો ભય તેની પણ કેટલી અસર? એ રીતે સમજે કે–પાપનું કામ કરી સ્વપ્નમાંથી જાગ્યા. મોં લગીર બગડશે, પણ સ્વમાં જરા પણ અસર નથી ! કાળજામાં જરા પણ અસર નથી !
સ્વપ્નના સાપ અને ચેરીની જેમ સ્વપ્નાનાં પાપમાં જરા પણ અસર કેમ ન થઈ? કારણ? કહો કે–પાપ સમજાવનાર આચાર્ય મહારાજને અંગે આપણે માત્ર મીઠાભાષી બન્યા છીએ. પાપના અંગે અંદર ભય નથી. પાપથી થતી હેરાનગતિને ભય નથી. “મહારાજ! આપ સરખા પરેપકારી અમને રસ્તે નહીં બતાવે, તે કેણુ બતાવશે?” એમ માત્ર બેલવાનું.
મહાનુભાવ ! આ ભવમાં એવી કેટલીય ક્રિયાઓ કરાય છે કેજે કિયાએથી આવતા ભવનું અને તેથી પણ આગળના ભવનું સુખ પ્રાપ્ત થાય છે. આથી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે-મક્ષ ન પામે ત્યાં સુધી દરેક ભવમાં રજીસ્ટર સુખ માટે કાંઈ કરી શકે તેવું બતાવું છું.” એ સાંભળવા માટે શ્રોતા તૈયાર થયા–ઉત્સુક બન્યા, ત્યારે હરિભદ્રસૂરિજી મહારાજ, તે માટે કયા રસ્તા બતાવે તે અગ્રે.
[ અત્રે સૌનેરને સંઘ આવેલ હેવાથી. આવેલ સંઘની ભક્તિ સચવાય તે માટે વ્યાખ્યાન ફરીથી વંચાયું હતું ]
પ્રશ્નઃ સુખ જોઈએ છે પણ તેને સાચાં સાધને મેળવવા માટે પ્રયત્ન કર્યો કરાય છે ? અને કયે કરે ઈ એ?
ભિન્ન ભિન્ન રુચિની જડ એક જ હોય છે. મનુષ્યના વિચારે– રુચિઓ જુદી છતાં જડ એક જ. કેવળ સુખની જ જડ. લાડુ ખાતાં પણ તેને સ્વાદ ફરી લાડુ જ માંગે છે. તે માફક સુખમાં દુઃખ માંગતા નથી. લાડુ સાથે તીખું તમતમતું માંગે છે, તેમ સુખમાં જરા પણ સુખફેર
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૩૬]
દેશના મહિમા દર્શન
માગતું નથી. સુખ સંપૂર્ણ માગે છે, પણ સુખનાં સાધન તરીકે કંચનાદિ માગે છે–આહારાદિ માગે છે? કે-જે એક ભવમાં પણ પૂરા ટકે નહીં. નવા લખેશ્રી ભલે ન થાય પણ એક લખેશ્રી ભિખારી ન બનશે.
- નિકાશના પ્રતિબંધવાળી શી ચીજ છે? પહેલાં તે તમને ખબર ન હતી. આજકાલ નિકાશને પ્રતિબંધ કે નડવાવાળે છે? તે હવે તમે બરાબર સમજી ગયા છે. તેમાં પણ ઘી–ઘઉં-ચેખાને પ્રતિબંધ નડે છે, પણ કંચન-કામિની-કુટુંબ અને કાયાને પ્રતિબંધ (કે જે ભવાંતર માટે છે, તે) નડે છે? કરડે મિલકતમાંથી, લાખે સ્ત્રીઓમાંથી. કરે. કુટુંબમાંથી એક પણ ભવાંતરમાં સાથે લઈ જઈ શકાય છે? આ ભવ પૂરતે પણ જે જવાબ ન દે, અને તેની પાછળ જિંદગી પૂરી કરાય છે, પણ આવતા ભવમાં જવાબ દેવાવાળી ચીજ માટે કંઈ પણ વિચાર કરાય છે ખરે?
આખા જીવનમાં એવી એક જ ચીજ છે કે-જેની ઉપર કેઈને પ્રતિબંધ નથી. એવી કઈ ચીજ પુણ્ય એક જ એવી ચીજ છે કે-જેની ઉપર નિકાશને પ્રતિબંધ નથી. આવતા ભવે જોડે આવવાવાળું છે. પુણ્ય જ એવી ચીજ છે કે-જેના ઉપર નિકાશને પ્રતિબંધ નથી. સર્વાર્થસિદ્ધમાં દેવતા થાય તે અહીંના પુણ્યના પ્રતાપે ત્યાંનું પુણ્ય કરેલું નથી. તેટલું પુણ્ય ત્યાં થઈ શકે જ નહીં. દેવતા મરી દેવતા ન થાય. એ દેવતાને લાયક પુણ્ય ઉપાર્જન કરવાની તાકાત મનુષ્યમાં જ છે. મનુષ્યમાં એવું પુણ્ય ઉપાર્જન કરવાની તાકાત છે કે સાત રાજ છેટે જાય તે પણ પુણ્ય તેની સાથે જ રહે ! પરંતુ પુણ્યમાં પણ એક વાત ધ્યાનમાં રાખજે. ૧૦૦ નવા લખેશ્રી ભલે ન થાય, પણ એક લખેશ્રી ભિખારી ન બનશે. હજારે સારા કરતાં એક ખરાબ બહુ જ ખરાબ છે.
આખું શરીર ચેપ્યું છે. એક અંગુઠા પર નાનકડી ફેલ્લી થઈ છે. એક જગ્યા પર તુવેરની દાળ જેટલું પાકે છે. આપણે જીવ કહી આપે છે કે-હજાર ગણું સારા કરતાં એક જરાક ખરાબ થાય તેને વધારે ખરાબ ગણે છે. હજારે સારા કરતાં એક ખરાબ બહુ જ ખરાબ. એવી રીતે લક્ષમી આવે તો? માટે આવો કે ન આવે પણ હોય તેનું
Page #370
--------------------------------------------------------------------------
________________
સર્વાગ સંપૂર્ણ સુખ
૩૩૭
ન જાય, તેથી સિદ્ધાંત રાખે છે કે–પુણ્ય એવું મળે કે આવેલું પાછું ન જાય. આથી પુણ્ય એવું જોઈએ કે–જે ગુણાકાર થઈ સુખરૂપે થાય. તળાઈમાં સૂવાની ટેવ છે, પણ પૌષધની ટેવ નથી–સંથારે સૂવાની ટેવ નથી તેવાને સંથારે સૂવું પડે તે આખી રાત ઊંઘ ન આવે. કેમ? તે દુઃખ આપે છે. પરંતુ જે સંથારે સૂવા ટેવાયલે નથી–ગાદીએ બેસવા ટેવાયેલ છે, તેવાને કઈ વખત ગાદી ન મળે તે ? શાક વગર ખાવાનું ન ભાવે તેવી ટેવ પાડી હોય ત્યારે જ ને ? તમારી શાકની ટેવ પરિણામે પ્રસંગે અજીર્ણ કરાવનારી થઈ.
“છસ સુખમેં ફીર દુઃખ વસે.” ત્યાં આખું શરીર સુખદુઃખરૂપે થાય. સુખનો ગુણાકાર, દુઃખના ગુણાકાર રૂપે થાય; માટે અમને પુણ્ય એવું મળવું જોઈએ કે-મળેલું ખસે નહીં. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યવાળું સુખ જોઈએ. અમારે તે એવું પુણ્ય જોઈએ કે જે ખસે જ નહીં. દુઃખ વગરનું ‘મિસ્ટાવાની સુખ જોઈએ. વાત સાચી. અહીંથી પણ તેવા રસ્તા છે. અને તે પુણ્ય ભેગવતાં આગળ નવું પુણ્ય બંધાય. - સાકરની માખ, મીઠાશ લે. પણ ભય લાગે કે તે ઊડી જાય તે તેને મીઠાશ મરણરૂપ ન થાય. મધની માખ મધમાં પડી મીઠાશ લે, પણ લેપાયાથી બહાર ન નીકળે. જેમ દેવલોકે ગએલા ચક્રવતી. અહીં સુખ ભોગવે, અને ત્યાગી થાય અને દુર્ગતિએ ન જાય. .
કેટલાક શ્લેષ્મની માખ જેવા હોય છે. જેમ વાસુદેવ સરખા ત્રણ ખંડ વશ કરે, પણ પરિણામે દુર્ગતિ. કેમ? તેઓ નવું પુણ્ય ન મેળવી શકે
કેટલાક પથ્થરની માખ જેવા હોય છે. તેમને દુનિયાનું સુખ નથી પણ ત્યાગી થઈ શકે છે.
ચાર પ્રકારનાં સુખ છે. આ ચાર પ્રકારની માખમાંથી કેઈપણ સાકરની માખ સિવાય બીજું કાંઈ નહીં માગે. કેમ? સુખ ભેગવે ને દુર્ગતિ ન થાય, તેવું સુખ, તેનું જ નામ પુણ્યાનુબંધી પુણ્ય. એવું પુણ્ય કેમ બંધાય! ચાર કારણે-મેક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દુઃખ ન હોય. તેનાં ચાર કારણે જીવ માત્રમાં દયા, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુમહારાજની સેવા અને નિર્મળ શીલમાં વર્તવું. આ ચાર વસ્તુ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે હવે દયા આદિ કેવા છે? તે અધિકાર અગ્રે વર્તમાન.
Page #371
--------------------------------------------------------------------------
________________
વધિ
(સંવત ૯૬ પિષ સુદ ૩) बरबोधित आरभ्य परार्थोद्यत एव हि ।
तथाविधं समादत्ते, कर्मस्फीताशयः पुमान् ।। શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી, ભવ્ય જીવોના ઉપકાર માટે અષ્ટક પ્રકરણમાં આગળ પુણ્યાનુબંધી પુણ્યના હેતુઓ જણાવી ગયા, ત્યારબાદ દેશનાના અધિકારમાં જિનેશ્વરે દેશના આપે છે, તે વીતરાગ થયા પછી જ દેશના દે છે, તે જણાવે છે કે ગણધારાદિક બે અવસ્થામાં દેશના આપે. તે સરાગ અને વીતરાગ બને અવસ્થામાં આપે. તીર્થકરે વીતરાગ થયા પછી જ દેશના દે છે. જગતને પિતે ધર્મોપદેશ કરે છે, તેનું ફળ કેવળજ્ઞાન અને મેક્ષ છે. વીતરાગતા કેવળ અને મેક્ષ એ જૈનધર્મનું સાધ્ય હેવાથી પિતે વીતરાગ સર્વજ્ઞ થાય. પછી ધર્મનાં ફળનું દષ્ટાંત પ્રત્યક્ષ બને છે. પિતે વીતરાગ કેવળ થયા, તે ધર્મના પ્રતાપથી. દરેક તીર્થકરને અંગેએક જ નિયમ.
ગણધરે દ્વાદશાંગી ગૂંથી અર્થનિરૂપણ કરે. તે વખતે પ્રથમ અંગના છેલ્લા ભાગમાં ચરિત્ર તેમનું હોય કે-જે તીર્થંકરની દ્વાદશાંગી હોય જેનું શાસન હેય, તેથી આચારાંગમાં મહાવીરનું ચરિત્ર વર્ણવ્યું. સાધુપણું લઈને કેવળજ્ઞાન મેળવ્યું. તે વચ્ચેની ધર્મકાયની અવસ્થા કર્મ કાય-ધર્મકાય–તત્ત્વકાય. અંગના અંતમાં નવમા અધ્યયન તરીકે તીર્થકરની ધર્મકાયનું વર્ણન હેય. જે વર્ણન કરવામાં આવે તે કેવળ ધર્મકાય અવસ્થામાં એ ધર્મકાય અવસ્થા, આખા શાસનને દષ્ટાંતરૂપ છે.
આ માટે પિતે છદ્મસ્થપણામાં દેશના આપતા નથી. છદ્મસ્થપણમાં ફળ ન જણાવી શકે. આ વિતરાગપણું, સર્વજ્ઞપણું પિતાનામાં આવ્યું, તે ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. તે માટે તીર્થકરે જે દેશના દે,
Page #372
--------------------------------------------------------------------------
________________
૪૨. વિધિ
[૩૩૯ તે વીતરાગ અવસ્થામાં દે. સરાગ અવસ્થામાં કંઈપણ નિરૂપણ કરે તે શાસનના સંબંધમાં ન આવે.
શ્રીમનાથજીએ રથ વાળતી વખતે હિંસાનું આવું ફળ છે. એ વગેરે કહ્યું, તે દેશનામાં ન ગણાય. મહિલનાથજીએ દીક્ષા લીધા પહેલાં મિત્રોને જે વચને કહ્યાં તે, મહાવીર ભગવાનને સ્વાતિ નામના બ્રાહ્મણ સાથે વાતચીત થઈ તે, દેશનારૂપે નથી; સામાન્ય વાર્તાલાપ રૂપે છે. તમે સરાગ અને વિતરાગ અવસ્થામાં બંનેમાં દેશના દેતા હે તે ફીકર નથી. પણ તીર્થકરને માટે તે નિયમ છે કે વીતરાગ થયા પછી જ ધર્મદેશના અપાય. વીતરાગપણું પછી આત્મદશા સમજાય.
દુનિયાદારીની અપેક્ષાએ સાધુ-ત્યાગી ગાંડા “પારકાની તારે શી પડી ? તું તારું સંભાળને...” એ દશા રાગીને કહે કે અમારી સાથે તારે સંબંધ નહીં, અને તે તમારી અપેક્ષાએ પૂરેપૂરા ગાંડા.” બજાર વચ્ચે જતાં ધોતિયું નીકળી જાય તે? તેને ગાંડા જ ગણેને? તીર્થકરને વસ્ત્ર નથી, માથું ખૂલ્યું છે. દીક્ષા લઈએ ત્યારે પૈસા ફેંકી દઈએ છીએ. દુકાન પર બેઠેલે માણસ ગલામાંથી પૈસા ફેંકવા માંડે તે તેને મેડહાઉસમાં મોકલવો પડે, દુનિયાદારીની અપેક્ષાએ સાધુ-સંત ગાંડા. “અમેસેં મત મીલે લેકે ! હમકે દીવાના કહતા હે.
એક સરાગી સંત પણ દુનિયાદારીની દરકાર વગરને હોય, તે આ વીતરાગ થયા, તેમને દરકાર શી ? એને તે એક જ વાત “પરની તારે શી પડી, તું તારી સંભાળ.” પાણી જેટલું કામ આવે તેટલું ગળ. કૂવા, તળાવ કેઈ ગળતું નથી. સામાન્ય સંતે માટે દુનિયાની દરકાર કરવાની નથી. તે વીતરાગ થયા પછી કેવળ આત્મરમતા હોવી જોઈએ.
“આ આવ્યો તેને આમ બચાવું-ધર્મ કહું, એ વીતરાગને નહીં. ફક્કડ થયા એટલે આખા જગતની ચિંતા ઊભી કરી એમ પણ નહીં. સંતપણાથી તે આત્મારામી થવાનું છે, તે પછી વીતરાગ
Sા
૭
બ.
Page #373
--------------------------------------------------------------------------
________________
- દેશના મહિમા દર્શન
પરમાત્માને જગતની પંચાત શી? પહેલાં કર્મ બાંધ્યું છે. નહીંતર શાસન પ્રવર્તાવવાની જરૂર નથી. કર્મ બાંધ્યું છે. કયું કર્મ બાંધ્યું છે?
- શુભ કર્મ બાંધવામાં જીવ સ્વતંઘ તીર્થકરનામકર્મ તે કર્મ બીજાં કર્મો જેવું નથી. બંધ, ઉદયે અને ફળે ત્રણેમાં તે કર્મ શુભ છે. સમ્યકત્વરૂપી ગુણથી તે બંધાય. સમ્યફવી ન હોય તે તીર્થંકરનામકર્મ ન બાંધી શકે. તેથી તે સમ્યકત્વ, બંધ વખતે પણ શુભ ઉદયે આહારકાદિ અશુભ. અહીં દારિક એવું કે-ઉદય વખતે પણ શુભ કોને ધર્મ પમાડવાનું સાધન. તે શરીરરૂપ સાધનનું ફળ પણ શુભ=મોક્ષ છે. એ રીતે તીર્થંકરનામકર્મ. હેતુસ્વરૂપે-અનુબધે શુભ. એ કમને હેતુ વીસ-સ્થાનકનું આરાધન છે.
- સ્વરૂપે જ્યાં સુધી તીર્થંકરનામકર્મ સત્તામાં રહે અને તે ન નિર્જરે ત્યાં સુધી, જ્યાં હોય ત્યાં ઉત્તમતા હેય. - એકેન્દ્રિયમાં જાય તે પણ રત્ન જેવી ઉત્તમ જાતિમાં જાય એ પ્રમાણે અનુબંધે પણ શુદ્ધ હોય તે-તે ત્રણે પ્રકારે શુદ્ધ હેય તે આ તીર્થ કરનામકર્મ છે. ૧૫૮ પ્રકૃતિમાં એક તીર્થંકરનામકર્મની પ્રકૃતિ જ તે ત્રણેય પ્રકારે શુભ છે. એના ઉદયથી વીતરાગ થયા છતાં દેશનામાં પ્રવર્તે છે. તે પ્રકૃતિ જ વીતરાગનેય દેશનામાં પ્રવર્તાવે છે !
અહીં વાદીએ શંકા કરી કે-કર્મ બાંધવામાં ભેગાવવામાં જીવને સ્વતંત્ર માને છે ?
તેને સમાધાન આપે છે કે “કર્મ, બાંધવા ભેગવવામાં સ્વતંત્ર નથી. કર્મ, જીને રેકે છે. કર્મ નચાવે તેમ જીવ નાચે છે.” છતાં, અહીં કહે કે-તીર્થકરે પિતાની ઈચ્છાએ કર્મ બાંધે છે. કર્મ બે પ્રકારનાં-શુભ અને અશુભ. શુભ કર્મ ઈચ્છાથી બાંધી શકાય. જિનનામ કર્મ વિશ સ્થાનકની આરાધનાથી બંધાય. - કર્મો કર્મોનાં કારણથી બંધાય છે. શુભ કર્મોનાં કારણે જીવને મેળવવા પડે છે. શુભ કર્મ બાંધવામાં જીવ સ્વતંત્ર છે. આત્મા ઉદ્યમવાળો થાય, પહેલાંને ક્ષયે પશમ કરી લે, તે ભલે કર્મ બાંધે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૪ર. વરષિ
[૪૧
પરીક્ષામાં પાસ થાય તે આળસ છેડવાવાળા. અભ્યાસ કરવે સ્વાધીન, પણ તે કેને ? આળસ છેડે તેને સ્વાધીન. તેમ તૌ કરનામકમ ખાંધવું તે સ્વાધીન છે, પણ ઉદ્યમવાળા થાય તેને. તી કરનામકર્મ, જીવ સ્વતંત્ર ખાંધે છે.
તીથ કરનામકમ ખાંધે કયારે?
વીસ સ્થાનકની આરાધના કરે ત્યારે. તેમાં જગતના ઉદ્ધારનું ધ્યેય રાખે. જિનેશ્વરની પૂજા કરે ત્યારે, તે પૂજાને દેખનારા સમ્યકૃત્વ પામે. તે પૂજાને સ્થિર કરે-તેમાં આગળ વધે=પૂજા આંગી કરે તે પણ ધ્યેય એક જ કે–જગતના ઉદ્ધાર કરું. એ ઉદ્યમથી ત્રીજે ભવે તીર્થંકર થાય. તે તીથની સ્થાપના કરે, તેની વૃદ્ધિ કરે, તેમાં જગતનુ કલ્યાણ થાય એ અરિહંતની આરાધના તેમ સિદ્ધની-વીસે સ્થાનકની આરાધના તેએ ત્રીજા ભવે જગતના કલ્યાણ માટે કરે.
કોઈકવાર જીવ બળીયા, કોઈકવાર કમ બળીયાં તેથી આ અષ્ટકજીની ટીકામાં જિનેશ્વરસૂરિજીએ જણાવ્યું કેપરોપકાર કયા દ્વારાએ ? અહિં તાર્દિક ૨૦ સ્થાનકની આરાધના કરવા દ્વારાએ પરોપકાર. તે આરાધના, તીર્થંકરનામગાત્ર ખધાવે. તીથ કરનામક એવું કે તે ખાંધવામાં જીવ સ્વતંત્ર છે.
કેટલીક જગ્યાએ જીવ ખળવાન ડાય છે. જીવને ખળવાન ન માનીએ તે અજ્ઞાનમાંથી જ્ઞાની થવાના વખત ન આવે, ચારિત્રાદિક પ્રાપ્ત ન જ થાય; માટે જ ëદ્ નવા વહિલે તે જગતના જીવા દુ:ખી કેમ થાય છે? તે સમજો કે-દરેકને સુખ આપનારું આવું પુણ્ય જોઈ એ છે, પણ કર્મને દાખીને કમજોર કરવા, તે કરી શકતા નથી માટે 'ëર્મ્મા, ઐાંતિ વક્રિયા' જીવને બળવાન કરી શકતા નથી.
તીથ કરનામકમાં એવું છે કે-જીવ મળવાન થાય તા જ તે મેળવી શકે. જીવની બળતરાએ મળવાનું નથી. તી કરનામકમ આંધવુ, ભાગવવુ અને તાડવું—તેમાં જીવ સ્વતંત્ર છે. ખાંધવામાં સ્વતંત્ર કેમ છે ? ૨૦ સ્થાનકની આરાધના કરે તો તે તીથંકરનામ ગાત્ર બાંધી શકે. હવે તીર્થંકરનામકમ ખાંધ્યું શી રીતે? તીકરાનાં
Page #375
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર
સમ્યત્વે બે પ્રકારનાં છે. નયસારના ભાવમાં સમ્યક્ત્વ પામ્યા, તે મહાવીરના ભવ સુધી ટકયું નથી. -
એક પ્રતિપાતિ ચાલી જાય તેવું અને એક વરબાધિ, ઉત્તમબધિ= આવ્યું કદિ જાય નહીં તેવું. તીર્થકરના જીવને પણ બંને પ્રકારના સમ્યક્ત્વ હોય. તીર્થંકરનામકર્મ પડવાવાળું સમ્યકત્વ હોય ત્યારે નિકાચિત ન બંધાય. નિકાચિત ત્યારે જ કરે કે નહીં પડવાવાળું સમ્યકત્વ થાય તે તીર્થંકરનામકર્મ ઔપથમિક સમ્યકત્વ વખતે બાંધે, પણ નિકાચિત કયારે કરે ?
સમ્યકત્વપણાની અવસ્થામાં ઉત્તમ અથવા અપ્રતિપાતિ એવું સમ્યક્ત્વ થાય, ત્યારે જ વિચારણા એવી થાય કે-“જગતને ઉદ્ધાર કરું.’ જેના ગે તીર્થકરનામગાત્ર ઉપાર્જન કરે,
તે વરાધિ સભ્યત્વ કયારે ? તીર્થકર થવાવાળો જીવ છે, સમ્યકત્વ પામે છે, પરંતુ જે સમ્યક્ત્વથી તીર્થંકરનામકર્મ બાંધે છે, તે વરાધિ ક્યારે થાય ?
વરધિ એ કેવળ તીર્થકર મહારાજ માટે જ કેમ? એવું એ સમ્યકત્વ કેમ છે? દર્શનમેહનીની જે સાત પ્રકૃતિ છે, તે બીજા ઇને છે, તે જ તીર્થંકર મહારાજને સાત પ્રકૃતિ છે. ત્યારે તેના સમ્યક્ત્વને વરધિ કેમ કહે છે ?”
તારે પ્રશ્ન વ્યાજબી છે. પરંતુ સાત પ્રકૃતિ તેડવી તે દરેકનું કાર્ય છે, તે તેડયા વગર કોઈપણ સમ્યક્ત્વ પામતું નથી. જાગે ત્યારે આંખ ઊઘડે બધાની. જે વેપારવાળે હોય તેને આંખ ઉઘડવા સાથે જ વેપારને વિચાર. અભ્યાસીને અભ્યાસને વિચાર. પરંતુ લક્ષ્યમાં ફરક હોય છે. તથકરને સમ્યકત્વ થાય. પ્રકૃતિને ક્ષપશમ થાય. પ્રતીતિ થવા સાથે એને એ થાય કે-જગતનું અંધારું નાશ કરું. - ધર્મનું તેજ તેવું હોવા છતાં જગતના જુવે કેમ ભટકી રહ્યા છે? બીજાને એ વિચાર થાય કે-હું કેમ ભટકે? આવું ધર્મતેજ, આવો ધર્મરૂપી સુર્ય, છતાં આ લેકે હજી પણ કેમ અંધારામાં ભટકે છે?
Page #376
--------------------------------------------------------------------------
________________
૪૨. વરાધિ
[2ઝર
જગતના જીવો સંબંધીને એ વિચાર વધિને અંગે થયે. બીજા સમ્યકત્વીને “આવું શાસનનું તેજ છતાં લોકે હજી ભવમાં કેમ ભટકે છે? માટે તે સહુને તારું” એવો વિચાર ન આવે. તીર્થકર થવાવાળે સમ્યકત્વ પામે ત્યારે તેની વિચારણા જુદી જ હેય. ભાગ્યકારે કહ્યું છે કે
जन्मजरामरणात, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमहपहाथ राज्यं, धीमान् प्रवव्राज ॥
તીર્થકર દીક્ષા લે ત્યાં આગળ માર્ત કર્ અમિત શા જગતને જન્મ, જરા, વેદનાગ્રસ્ત દેખી, અસાર, પીડાયેલું, વ્યાધિ, વેદનાથી ભરેલું દેખી દીક્ષા લે. જગતની વ્યાકુળતા બંધ કરું, તે માટે જેઓ દીક્ષિત થાય છે. તેઓની કર્મકાય પછીની અને કેવળજ્ઞાન પહેલાંની દીક્ષાવાળી બધી ધર્મકાયની અવસ્થા એને જ માટે.
આ બધે પ્રભાવ ત્રીજે ભવે સમ્યકત્વ વખતે જે પોપકારની બુદ્ધિ ઝળકી તેને છે, માટે તીર્થકર ભગવાને “વોષિત: મચ્છ જ્યારથીeત્રીજાભવથી શ્રેષ્ઠ સમ્યક્ત્વ થયું છે ત્યારથી સતતપણે પરાર્થક વ્યસની આદિ હોય છે, ત્રીજા ભવે ચક્રવર્તી પણમાં પિટ્ટીલાચાર્ય પાસે દીક્ષા લીધી ત્યારથી વ્રત ચાલ્યાં છે. સતત આરાધના ચાલી છે.
ચક્રવર્તી પણ પછી હલકે ભવ આવ્યું નથી પછી “ઘરઘસ ga f'લેકેને તારવાને દઢ વિચાર “પા એટલે પોતાના સિવાયના પિતાના આત્મા સિવાયના જગતના સર્વ જી “'. તે ના – માટે જે હિત કરવું–તેઓ વડે પરનું અહિત કેઈ પણ પ્રકારે ન થાય, તેવું કશું અર્થાત્ તેઓને પાપ કરતાં બંધ કરું-દુઃખી થતાં બંધ કરુંમેક્ષ પમાડું. બીજા સમ્યકત્વવાળાને “જગતના છ મારી વૈરી છે કે મિત્ર છે, સ્વજન છે કે પરજન હે. કેઈપણ ખાને રસ્તે ન જાવ. એટલી ભાવના હોય છે.
છતાં પાપને રસ્તે જાય, તે પણ જૈનશાસ્ત્ર દંડપ્રધાન નથી, મહેરપ્રધાન છે દયાપ્રધાન છે. દુઃખી એટલે જૂના પત્ની સામે મા
Page #377
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન ગુનેગારને અંગે દંડ, દષ્ટિ રાખે તે મહેરષ્ટિ રહેવાની કયાં? દયાનું સ્થાન કેશુ? દુઃખી ભાવથી દુઃખી હોય તે પહેલાંના કર્મ બાંધનારા હાય. નિર્વિશેષપણે શક્તિ અનુસાર દ્રવ્ય અને ભાવ અને પ્રકારે અનુકંપા કરે તે દયા કરી કહેવાય. ગુનેગારને દંડ થવું જ જોઈએ, તે દયાદષ્ટિ રહે જ નહીં, તે અત્યારના દુઃખીની પણ દયા ન રહે.
જેને દયાપાત્ર ગણીએ છીએ તે જૂના પાપી છે. પછી તેઓ દંડદષ્ટિમાં રહેતા નથી. આથી સમ્યક્ત્વની ભાવના કે–જગતને કઈ પણ જીવ દુઃખી ન થાવ. જે નવાં કર્મ બાંધે છે, તે પણ દુઃખી ન થાવ. દંડદષ્ટિમાં ન આવવા માટે એ બીજી ભાવના રાખવી પડી. જૈન દષ્ટિમાં સામત શrsfજ કુણિતઃ' બાંધેલા પાપને તપસ્યાદ્વારાએ તેડનારા થાવ પણ કઈ દુઃખી ન થાવ. અર્થાત આખું જગત કર્મથી રહિત થાવ.
અહીં શંકાકારે શંકા કરી કે-જૈનશાસ્ત્ર પ્રમાણે પણ આ વાત વાહિયાત લાગે છે! કારણ કે અભવ્ય તે મોક્ષે જવાના નથી ! ભવ્ય પણ બધા ક્ષે જવાના નથી! તે આ વિચાર યથાર્થ કઈ રીતે?
કુટુમ્બી માંદે પડે. સજન આવ્યું. બચવાની આશા નથી, છતાં કુટખી સજજન મનુ એમ બેલી શકે ખરા? કે–ત્યારે... મરે. માંદા કુટુમ્બી માટે એ શબ્દ તે તેઓનાં મેઢામાંથી ન જ નીકળે. ભલે પાંચ જ મિનિટ પછી મરવાનો હોય, છતાં સજન કે કુટુમ્બી એમ કહે જ નહીં. અભવ્ય પિતાના સ્વભાવ પ્રમાણે મેક્ષ ન મેળવી શકે, છતાં ઉત્તમ જીવેની ભાવના એ ન હોય કે-એ તે . ભટકે. એની ભાવના તે એ જ હોય કે-“આખું જગત મુક્ત થઈ જાવ. આ સમ્યક્ત્વવાળાની ભાવના. જગતને કેઈપણ જીવ પાપ ન કરે. દુઃખી ન થાવ–મુક્ત થાવ.”
તીર્થકરના સમ્યકત્વમાં વધારે શું? જેથી તેમનાં સમ્યકત્વને વરધિ કહે છે? તે તેના સમાધાનમાં સમજે કે- સમ્યકત્વી શું વિચાર કરે છે કે -જગત છને પાપ બાંધતાં રોકી દઉં. દુખી છને દુઃખી થતાં
Page #378
--------------------------------------------------------------------------
________________
૪૨, વરાધિ
[૩૫
બંધ કરું. તેમજ બધાં જ મોક્ષ પામે.” ત્યારે તીર્થકરના જીવને ત્રીજા ભવે એ ભાવના હોય કે-હું બધાંને મોક્ષ પમાડું આ વિચારવાળું જે સમ્યકત્વ, તે વરબોધિ. એ જ્યારથી એ મહાપુરુષને પ્રાપ્ત થાય, ત્યારથી તે બીજાના ઉપકારમાં ઉદ્યમવાળા, એના હાથે ઉપકાર જ કાર્યો થતાં જાય, અપકારનાં કાર્યો બને જ નહીં.
આથી જ “પાર્થીવત પતિ એવા હેવાથી તથાપિ તમારે વર્ષ દેવતાએ કરેલા પ્રાતિહાર્યો તેમજ સમેસરણદ્વારાએ જે કર્મ ભેગવાય -જગતના ઉદ્ધાર માટે જે તીર્થંકરનામકર્મ, તે ત્યાં બંધાય. “તથાવિ ” કહી તેવું જ કર્મ કે જે કર્મ. દેવતાની પૂજાને આપવાવાળું “માતે - તે દ્વારા શાસન સ્થપાવાવાળું તીર્થંકરનામકર્મ બાંધે છે. પરેપકારમાં જ લીન હેય. પરિણામે ઉચ્ચતર જ રહે. આ ઉચ્ચ આશયવાળા પુરુષ જ્યારથી વરબધિ થાય ત્યારથી પોપકારમાં લીન હેવાથીઉચ્ચ આશયવાળા હોવાથી તીર્થકર નામકર્મ બાંધે છે. તેઓ પણ વિતરાગ થઈને દેશના દે છે.
તીર્થકરનામકર્મના કારણ તરીકે પોપકારીપણું, ફીત–ઉદાર, આશયપણુ જણાવ્યું એ જે તીર્થંકરનામકર્મ, તે ક્યાં સુધી ટકે? ટકે ત્યાં સુધી શું પોપકારનાં કાર્યો કરે છે? કેવાં કરે છે? તે અગ્રે–
Page #379
--------------------------------------------------------------------------
________________
દેશના
જગદ્ગુરુ,
850 8238ESSASSINESS SSSSSSSSSSSB SENA
સાન્તર્થ જગદ્ગુર કણ હેઈ શકે ? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, અષ્ટક પ્રકરણ રચતાં કહે છે કે, “ભગવાન જિનેશ્વર મહારાજને કેવળ જ્ઞાન થાય પછી-વીતરાગ થયા પછી શામાટે દેશના આપે છે?” તેવા પ્રકારના શિષ્યના પ્રશ્નનું સમાધાન કરતાં જણાવે છે કે કેઈપણ પક્ષ કરનાર
ન્યાય ચૂકવવાને લાયક નથી. પરમેશ્વરને આખા જગતને ન્યાય ચૂકવવાને છે. પુણ્ય-પાપબંધ-નિર્જરાનાં કારણ તરીકે જે પદાર્થો જેમણે જણાવ્યા, તેને બાહ્ય પદાર્થને અંગે રાગ હોય તે પક્ષ ખેંચ્યા વગર ન રહે.
સ્વજન પરજનમાં ચૂકાદે આપવાને બરાબર ન હોય, તેથી જીવ અવની પરિણતિને-રાગદ્વેષની પરિણતિને ક્ષય થાય, પિતાનાં શરીર પર પણ જેમને મૂચ્છ-પ્રીતિ ન થાય તેવા વિતરાગ છે. વીતરાગ કહે છે, તેના કરતાં રાગ વગરનાં જણને? અરાગ કહોને?
તે કે-નહીં. કેઈપણ જીવ અનાદિકાળથી રાગ વગરને તે છે જ નહિ. બીજાઓ એમ માને છે કે-જેને ત્રણ પ્રકારના છ માને છેઃ નિત્યમુક્ત, સિદ્ધ અને સંસારી. નિત્યમુક્ત, તીર્થકર, મુક્તિના ને સંસારનાં’. આમ જૈનધર્મનું ખંડન કરવા જાય છે, પણ તેઓ જૈનધર્મનું સ્વરૂપ જ જાણતા નથી. શાંકરભાષ્યમાં તેઓ એમ માને છે. જૈન મતમાં એવા ત્રણ ભેદો છે જ નહીં, તીર્થકરેને પણ નિત્યમુકત ગણવામાં આવ્યા જ નથી.
વીતરાગ શાસન થવાનું કારણુ. પહેલાં તે તીર્થકરે પણ રાગદ્વેષવાળા જ હતા. સન્માર્ગે જડ, વિલાસ થયે, તેથી તેઓ પિતાના આત્માને રાગમુક્ત કરી શકયા. તીર્થકરને દરેક જીવ હંમેશને રાગ રહિત હતે-તેમ બનતું નથી.
Page #380
--------------------------------------------------------------------------
________________
૪૩, જાણ.
[ ૭ જેને જન્મ છે, તેને કર્મ છે જ. વીતરાગને તે જન્મ થાય જ નહીં. તેને કર્મ બાંધવાના ન હોય, તે વીતરાગને ફરીથી જન્મવાનું હોય જ નહીં. જે જે જન્મવાળા છે તે બધા રાગવાળા છે, તેથી ચાહે તે તીર્થકર મહારાજને કે-ગણધર મહારાજને જીવ હેય. કોઈપણ અનાદિથી શુદ્ધ નથી. આથી વીતરાગ શબ્દ રાખ પડ.
ત્રિ-વિશેષ કરીને - રાજ રાજ :=વીતરાગ-હતું ત્યારે રાગ ગયે, ન હોય તેને જવાનું છે જ નહીં. રાગને દૂર કરે ત્યારે જ વીતરાગ બને. ગતરાગ વાપરે. “ગતે રાગે અસ્માતુ’ એમ રાખ. રાગ જવામાં જગતમાં કઈપણ જીવ સર્વવૈષયિક રાગવાળા હોતા નથી. કેઈકને કોઈક પર રાગ ખસેલે હેય. કેઈ વખત શરીર પર રાગ ગયેલ હોય, કેઈ વખત સ્ત્રી પર, ધન પર. માટે તે અર્થ ન લે. “સર્વથા પ્રકારે ગત એ અર્થ લે. બંધ, ઉદય કે સત્તામાં જેને રાગ ન હોય તેવા વીતરાગ. જે યુવરાજ હતું, પછી રાજગાદી પર અભિષેક થયે. તેને મહારાજા કહીએ. પછી યુવરાજ તે અપમાનવાચક ગણાય. પોતે કુંવર હતા એ બધું ખરું પણ અત્યારે રાજાપણાની ચડતી અવસ્થા હોવાથી તેને હવે યુવરાજ ન કહેવાય તેમ વીતરાગપણુંજગતના રાગદ્વેષથી ભરેલા આત્માઓની અપેક્ષાએ ભલે ચઢિયાતું છે, પણ સર્વજ્ઞપણની અપેક્ષાએ વીતરાગપણું સામાન્ય છે.
કહેશે કે તે પછી તેમાં ગુણસ્થાનકની આટલી ઊંચી હદને પામેલાને વીતરાગ કહી કેમ સંબંધે છે? કારણ કે-સર્વજ્ઞ થએલાને વીતરાગથી ઓળખાવવા તે નીચી પાયરી છે.”
તે સમજે કે–વીતરાગપણું, એ સર્વજ્ઞાપણું લાવનાર વસ્તુ છે. વીતરાગપણ વગર સર્વજ્ઞાપણું આવતું નથી. વીતરાગપણને અને સર્વ જ્ઞપણને આંતરું કાચી બે ઘડીનું છે. બારમા ગુણઠાણના વિસામામાં જે અંતર્મુહૂર્ત જવાનું તેટલું જ આંતરું. વીતરાગપણું સંવપણાની પહેલાં થનાર. પહેલું જ વીતરાગપણું, પછી જ સર્વજ્ઞાપણું થાય. સર્વજ્ઞપણા માટે કરેલા ઉદ્યમ, એ વીતરાગણને ન લાવે. વીતરાગપણા માટે કરેલા ઉઘને સર્વજ્ઞાપણું લવે, માટે એ વીતરાગપણું
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૪]
દેશના મહિમા દર્શન
સર્વજ્ઞપણું લાવનાર છે. જગતને પ્રાણ, વીતરાગપણ માટે ઉદ્યમ કરે તે તે વીતરાગપણું-સર્વજ્ઞપણું લાવે. આ શાસનને પણ તેથી વીતરાગ શાસન કહીએ છીએ, પણ સર્વજ્ઞશાસન નથી કહેતા. એનું
ધ્યેય એ જ કે તમે રાગ-દ્વેષ-મેહને નાશ કર્યો એટલે સર્વજ્ઞપણું તમારી પાસે જ છે.
અભવ્ય પણ કેવસ્વરૂપ છે. જે જે મતવાળા જીવને માને છે, તે ચેતનાને માને છે. પ્રચ્છન્ન સર્વજ્ઞ એનું નામ પણ જીવ. હંકાએલા સર્વજ્ઞ એ પણ જીવ. એ માને તે જ સમ્યક્ત્વનું પ્રથમ પગથિયું. એકેન્દ્રિયથી માંડી સર્વ સંસારી જીવો કર્મથી અવરાયેલા કેવળજ્ઞાનવાળા છવો છે. અભવ્ય લઈએ. અભવ્યને જીવ પણ એ રીતે કેવળજ્ઞાનસ્વરૂપ છે. અભવ્યના જીવને કેવળજ્ઞાનસ્વરૂપન ના માનીએ તે તેને કેવળજ્ઞાનવરણીય માનવું કે નહીં? તેને કેવળજ્ઞાનાવરણીય બંધાય તે કોને રેકશે?
એકેન્દ્રિયથી માંડી સર્વાર્થસિદ્ધ સુધીના છો તે કર્મથી અવરાયેલા છે. આવરણ ખસે એટલે સર્વજ્ઞાપણું સિદ્ધપણું પ્રગટ થાય. આથી શ્રી હરિભદ્રસૂરીજી મહારાજ કહે છે કે-ક્રોધાદિક રાગ-દ્વેષ ને માનસિકાદિ વિકારોથી દૂર થાવ. આ જૈન દર્શનને સિદ્ધાંત છે તેથી જિનેશ્વરે, વીતરાગ થએલા છતાં અને સર્વજ્ઞ થએલા હેવા છતાં પણ ધર્મદેશનામાં તે પ્રવર્તે.
વીતરાગ થયા પછી દેશના કેમ આપે ? આ રીતે સર્વજ્ઞ દેશના આપે અને તેમાં જગતનું ગમે તે થાવ તેની તેને દરકાર નથી, તે વાત કેમ માની શકાય? લાગણીથી દેશના દેવી છે અને લાગણ ભગવાનને થતી નથી એમ માનવું છે, એ બે સાથે ન અને. વીતરાગપણ સાથે ધર્મદેશના બની શકે નહીં.” આવી શંકા કરી.
તેના જવાબમાં જણાવે છે કે–વીતરાગપણું, રાગીપણું શાના અંગે હોય? સચેતન અને પૌગલિક પદાર્થોના અંગે. તેમાં સુખનાં સાધન તરીકેની જે પ્રીતિ તેનું નામ રાગીપણું. આત્માના ગુણોને
Page #382
--------------------------------------------------------------------------
________________
૪૩. જગદ્ગુરુ
[૩૪૯
અંગે જે પ્રીતિ થાય તેને રાગ નથી કહેતા. વૈરાગી એ તે તમારા હિસાબે મોટા રાગી. જગતમાં ધન-કંચનની કિંમત કેટલી? આત્માના ગુણેની કિંમત કેટલી? જગતની અસાર વસ્તુને રાગ છેડી અજરામર જેવી મેટી પદવીમાં રાગ રાખવા લાગ્યા તે તમારા હિસાબે મોટા રાગી, પરંતુ આત્માના ગુણને જે રાગ તે પરમાર્થથી રાગ જ નથી.
વિષયસુખનાં સાધનની લાગણીને રોકે તે બૈરાગી. કેવળજ્ઞાન, મોટામાં મોટું કિંમતી છે. મેક્ષ પર રાગ થયે તે મહારાગી થયે વૈરાગી કયાં રહ્યો? પણ એમ નથી. વિષયસુખનાં સાધને પર જે લાગણી થવી તે રાગ. તે રાગ ખમ્યો હોય તે વીતરાગ. અહીં પણ જે જે જગતના અને ઉપદેશ આપે છે, તેમાં મારા સ્નેહી અમુક મારા છે, તેનાં ધન-માલ મારા થાય એવી કેઈની વાસના નથી. તેમને તે દેશનામાં-“જગતનાં આ છે, વેદના અને વ્યાધિથી ભરપૂર બન્યા છે, અસાર દુનિયામાં સારું સમજીને બેઠા છે, તેમને સમજાવું છું” એમ જ લક્ષ્ય હેય.
એવી રીતે જગતના ઉદ્ધાર કરવાના મુદ્દાઓ પિતે પ્રવૃત્તિ કરે છે. અહીં વિષયસુખ કે કુટુમ્બ-કબિલા તરીકે લાગણી નથી, કારણ કે–વીતરાગપણું છે.
હવે બીજી વાત લઈએ કે-“પ્રભુએ જેને ધર્મોપદેશ દીધે, તે લાગણીથી સાંભળવા આવ્યા. જે ન સાંભળવા આવ્યા તે તે લાગણી બહાર રહ્યાને? તેઓ પ્રત્યે તે પ્રભુ લાગણી વિનાના ગણાયને?” તે સમજે કે-“સાંભળવા નહિ આવેલાઓને પ્રભુ પિતે તેવા રૂપે રાખતા નથી, કે–તેઓ ન આવે, ન સાંભળે.” આવતાને કે તે લાગણી વિરુદ્ધ ગણાય. તે માટે જણાવ્યું કે–વીતરાગપણું છતાં દેશના દે છે, તેમાં લાગણી નથી. તેવાએ દેશના સાંભળવા આવ્યા પછી પ્રભુ તેઓ માટે ના કહે તે તમે તેમ કહી શકે. પ્રભુની દેશનાના પહેલેચેથે પહોરે સર્વને સાંભળવાનું. જન સુધી તમામ સાંભળી શકે.
પ્રશ્ન-બીજા કેવળીઓ એ રીતે દેશના ન કરે ને તીર્થકરે જ કરે તે શું બંનેનાં કેવળજ્ઞાનમાં ફરક છે? બીજા કેવળીઓએ
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫૦]
- દેશના મહિસા દર્શન પણ ચારે કર્મો સરખી રીતે ક્ષય કર્યા છે, તે તીર્થકરો જ શાસન સ્થાપે અને તેઓ ન સ્થાપે, તેમાં કંઈ કારણ?
દેવત્વ એક ભવે સિદ્ધ ન થાય. કેવળીપણું-સિદ્ધત્વ–આચાર્યાદિપણું એ વગેરે એક જિંદગીનું કાર્ય છે પણ દેવાદિ દેવત્વ એ અનેક જિંદગીએ જ થાય. કેઈ તીથકર. તે જ ભવમાં ૨૦ સ્થાનકની આરાધના કરી, તીર્થંકર થઈમોક્ષે ગયા, તેવું બન્યું જ નથી, બનતું નથી અને બનવાનું નથી. મિથ્યાત્વી સમ્યકત્વ પામે, દ્વાદશાંગ ગૂંથે, તે કેવળ પામી લે જાય, તે બની શકે, પરંતુ એ રીતે તીર્થંકરપણું એક જ જન્મનું કાર્ય નથી.
આવશ્યક સૂત્રની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે-૨૦ સ્થાનકની આરાધના એવી છે કે તે સંસાર કાપી નાંખે, પણ બધે સંસાર ન કાપે ત્રણ ભવ છોડીને સંસાર કાપે. વીસ સ્થાનકની વિચિત્ર આરાધના છે. તીર્થકર મહારાજના જીવની ૨૦ સ્થાનકની આરાધના આખા સંસારચકને ન કાપે. ત્રણ ભવ તે બાકી રહે જ. એ ત્રણ ભવ બાકી રહે, તે વસ્તુ વિચારીએ તે દેવાધિદેવપણું એક એક ભવથી સાધ્ય નથી. દેવાધિદેવ=તીર્થંકર પૂર્વના ત્રીજા ભવે એ ૨૦ સ્થાનક આરાધે. તીર્થકરનામકર્મ નિકાચિત કરે, અને તે પછી પણ બીજે ભવે તે તીર્થકર ન જ થાય. ત્રીજે ભવે જ તીર્થકર થાય.
તીર્થકર મહારાજા વીતરાગ અવસ્થામાં આવ્યા-સર્વશ થયા ત્યારે બાંધેલું તીર્થંકરનામાગેત્ર, છે તેથી પૂજ્યતા ઊભી કરવી, અગ્લાનિએ ધર્મદેશના પ્રવર્તાવવી વગેરે કાર્ય કરે. ૨૦ સ્થાનકની આરાધનામાં પૂજ્યતા આનુષંગિક રહે. પૂજ્યતાના નામે તીર્થંકરનામકર્મ બાંધવા જાય તે તીર્થંકરનામકર્મ બંધાય જ નહીં. ૨૦ સ્થાનની આરાધનામાં તે આરાધનાના યેગે આમ અતિશય પ્રાતિહાર્યવાળે થઉં તેમ ધારણા રાખે તે તીર્થંકરપણું પ્રાપ્ત કરે જ નહીં. જગતના ઉદ્ધારની બુદ્ધિએ ૨૦ સ્થાનક આરાધે તે જ તીર્થંકરનામકર્મ બાંધે. વરાધિ અને સામાન્ય સમ્યકત્વ વચ્ચેના ઉદ્દેશને આંતરે.
મોહ અંધકારમાં રખડતા છેને કેવળજ્ઞાનરૂપી સૂર્યને ઉદય
Page #384
--------------------------------------------------------------------------
________________
૪૩. જગદગુરુ
[૩પ કરી માર્ગે લાવું. જેની પહેલાં ભામાં આ દશા હોય કે-જગતને તારું. સામાન્ય સમ્યકત્વવાળ હોય, તેને ત્રણ ભાવના હોય
(૧) જગતને કઈપણ જીવ દુઃખી ન થાવ, (૨) પાપ ન કરે, (૩) સર્વ જી મુક્ત થાવ.
તે તીર્થકરની ભાવના આ હેયઃ (૧) જગતના જીવને પાપ–દુઃખથી બચાવું. (૨) જગતના અને સુખ અપાવું, (૩) જગતના જીવને પાપમુક્ત કરાવું.
ભાવના બન્નેની છે અને તે બધાને અંગે છે. ફરક એટલે કેસામાન્ય સભ્યત્વવાળે આશીર્વાદમાં છે, જ્યારે વરાધિવાળે ફરજ સમજે છે.
જેને પાપ કરતાં બંધ કરવા, પાપથી બચાવવા તે મારી ફરજ. જીનાં દુઃખને નાશ મારે કરવે. જગતના , રાગ-દ્વેષ કર્મોથી ઘેરાઈ અસારપણે રખડે છે, તેને રખડવામાંથી હું મુક્ત કરું. આમ પતે જવાબદારી લે છે. આવી રીતે તમામ જીવોને પાપ રહિત કરાવવાની, દુઃખ રહિત કરાવવાની ફરજ ગણીને એમાં જ લીન થવાવાળા હિંય તેઓ જ ત્રીજે ભવે-અંતિમ ભવે તીર્થકર થઈ શકે. તીર્થંકરનામગોત્ર બાંધવામાં જીવ સ્વતંત્ર છે. બીજાં કર્મો સ્વતંત્રતાએ બાંધવાના ન થાય, પણ તીર્થંકરનામકર્મ, સ્વતંત્રતાએ બાંધે-ભગવે ને તેડે.
આવું વિશિષ્ઠનામકર્મ બાંધી કેણ શકે?
કાધિa: ૩ ' જેઓ વરઓધિ પામ્યા પછી સતતપણે પરાર્થ વ્યસની આદિ હેય તે વિશિષ્ટ નામકર્મ બાંધી શકે.
સમ્યક્ત્વ બે પ્રકારનાં છેઃ વિશિષ્ટ અને સામાન્ય. સામાન્યમાંબધા જ પાપ ન કરે, દુઃખી ન થાવ. મુક્ત થાવ.” એ ભાવના, અને વિશિષ્ટમાં ‘હું જગતના બધા ને પાપમુક્ત કરું, દુઃખથી બચાવું.” એ ભાવના. આમ વિશિષ્ટ સમ્યકત્વ ન થાય ત્યાંસુધી તીર્થંકરનામકર્મ ન બંધાય. “જગતના છાનું દુઃખ કું, તેઓને કર્મ રહિત કરું એવી ભાવનામય પ્રવૃત્તિ એનું જ નામ વરએધિ.
તીય કરનારા જના. આમ વિનાને પાપ
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૫૨)
. દેશના મહિમા દર્શન
- વરાધિ જ્યારે થાય ત્યારથી તીર્થંકરનામકર્મની શરૂઆત થાય. વરબધિથી શરૂ કરીને તીર્થકર નામકર્મ બંધાય ત્યાંસુધી એ ભાવનામય સતત પ્રવૃત્તિ રહે. વરબોધિ ન થાય તે પહેલાં તીર્થંકરનામત્ર ન બંધાય. વરાધિથી શરૂ કરીને જ બંધાય. એને જ કેમ વરબધિ? વાયત પતિ-વરાધિવાળે પરોપકાર કરવામાં જ ઉદ્યમવાળે છે–બીજાના કલ્યાણમાં જ પ્રવૃત્તિ કરનારે હોય છે તેથી વરધિ થાય ત્યારથી પરમાર્થના જ ઉદ્યમવાળે હેયર સરકારી કેટલકેમ્પ અને પાંજરાપોળના ઉદેશેની ભિન્નતા
સરકાર ગાયોને કેમ્પ ઉછેરે છે, એ રીતે ગાયોને બચાવવામાં તેમની દ્રષ્ટિ એ છે કે “આવતે વરસે જાનવર ન હોય તે ખેડૂતે ખેતી કયાંથી કરશે? અને ખેતી નહીં કરે તે રાજ્યને આવક કયાંથી આવશે?” જ્યારે પાંજરાપોળમાં ઢોર રાખે તેમાં દષ્ટિ એ છે કે તેને બચાવ કરવો અને તેની ઉપર દયા રાખવી. આજે પરજીવોની દયા, એ પ્રાર્થ=ામ. તેમાં સ્વાર્થને લેશમાત્ર આગળ કરતા નથી.
ગૌશાળામાં ફરક આટલે કે ગૌશાળા ગાયને માતા માની પૂજ્ય માને છે અને તે અપેક્ષાએ તેને બચાવે છે. દેશની અપેક્ષાએ બચાવ તે બધા દૂધાળાને બચાવે. એમાં પણ થયું તે બચાવવાનું ને ? તે તે પણ પરત જ થયેને? તે કે ના, કારણ કે-તે બચાવવાની અંદર સ્વાર્થ સમાયેલા છે.
પરાઈ કરવામાં સ્વાર્થ ન જોઈએ. માટે તાર:- કેવળ ઉદ્ધારને જ અભિપ્રાય. જગતના ઉદ્ધાર માટેની એ પ્રવૃત્તિમાં પિતાને કંઈપણ સ્વાર્થ–ફાયદાને આશય નથી. “દેવદત્તને પ્રતિબંધ કરીશ તે તે મારી પરંપરામાં આવશે. એમ થશે તે તે માર્ગ રાખશે. આમ દુનિયાદારીની ઈચ્છા રાખે તે ઉદાર આશય ન ગણાય. એ ઉપકાર કરીને તેને પાછે બદલે જોઈતું નથી. જે ઉપકાર બદલે મેળવવાની ઇચ્છા હોય તે સ્વાર્થ ગણાય. જેને આશય પાછો બદલે લેવાની લાગણી વગરને છે, તે તારા વિશુદ્ધ આશય.
બીજાના ફાયદા માટે પ્રવૃત્તિ કરે તે તીર્થ કરનામકર્મ બાંધે છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૪૩. જરરુ.
[૩૫૩ એ રીતે બદલાની લાગણી વગર બાંધેલું તીર્થકર મકર્મ જ્યાંસુધી રહે છે ત્યાં સુધી તે આત્મા જગતને સહજ ઉપકાર કર્યા કરે છે.
| તીર્થંકરપણુ અપરાવર્તનીય કેટલાક કર્મોને છેડે આવી જાય. ચક્રવર્તાિપણાનું કર્મ નિગ્રંથપણું લે એટલે તેને છેડે આવી જાય. એક ભવમાં ચક્રવતિ પણ ખસવાવાળાં છે. લાભની પાછળ અલાભ એક જન્મમાં હોય છે. પરાવર્તનવાળી વસ્તુઓ છે. આ તીર્થંકરનામકર્મ એવી વસ્તુ છે કે-જેને એક ભવમાં છેડે નથી અને નિગ્રંથપણું લે, તે પણ તેને છેડે નથી ! સંસારના છેડામાં જ તેને છેડે ! એવો તીર્થકરને આત્મા, ત્રીજા ભવથી બદલાની ઈચ્છા વગર, બીજાને પાપથી બચાવવાની લાગણીથી ઉદ્યમ કરે. જગતના જીવને પાપ રહિત, દુઃખ રહિત કરવાની કે શિષ કરે. ભવની વચમાં એ પલટી જાય જ નહીં તીર્થંકરનામકર્મ એવી ચીજ કે ભવની વચ્ચે પલટે જ નહીં. એક ભવમાં તીર્થકર અને અતીર્થકર એ બે થાય જ નહીં. વાસુદેવ કે ચક્રવર્તિપણે પલટી જાય.
તીર્થકરે જ જગગુરુ છે. પૂજ્યતા પહેલાં થઈ ગઈ છે, તેથી કર્મને ઉદય, કેવળા બને પછી જ થાય. તીર્થકર ભગવાનના પાંચ કલ્યાણક માનીએ છીએ, પછી ઉદય ચોથા કલ્યાણWી કેમ? તે જે ધ્યેય સિદ્ધ કરવાને ઉદય છે, તે ૧૩માં ગુણઠાણાથી છે, પણ પૂજ્યતાને લાયક તે પ્રથમથી જ છે. એમની સિદ્ધિરૂપે જે ઉદય તીર્થંકરનામકર્મને તે કેવળી બને પછી થાય. તે દેવપણું મેક્ષે જાય ત્યાં સુધી રહે. આવ્યું તે આવ્યું જ, પછી તે જાય જ નહીં.
ગુરપણુ પતિત થવાવાળી ચીજ છે. દેવપણું એ નિકાચિત વસ્તુ છે, તેથી અપ્રતિપાતિપણું છે. આખે જન્મ દેવપણને છે. ગુરુપણું આવ્યું ને ગયું થાય. જ્યાં સુધીનું જિનનામકર્મ બાંધેલું છે ત્યાં સુધી તીર્થકર મહારાજ દેશનામાં પ્રવર્તે છે.
દરેક મનુષ્ય પોતાના દેવગુરુને જગતગુરુ-જગતના દેવ તરીકે શબ્દ વાપરે છે, પણ તે શાના અંગે? દેવને પહેલાં તે ગતની
૨૩
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૫૪]
દેશના મહિમા દર્શન ભાષા નથી, વિદ્વાને સમજી શકે તેવી ભાષા છે. તે છે ગવણગીરા. તીર્થકરોએ બેલવામાં જગતની ભાષા નથી રાખી, વિદ્વાનની ભાષા રાખી છે. તે પછી તે જગદ્ગુરુ શી રીતે? અહીં ૧૮ દેશે મિશ્રિત એવી અર્ધમાગધીથી ઉપદેશ આપે છે. પ્રકૃતિ તસ્વમિતિ તત્વને નિરૂપણ કરે તે ગુરુ. જગતની ભાષા પિતાને બલવી નથી તે જગતગુરુ શી રીતે? ગુજરાતીમાં અમે ઉપદેશ આપીએ છીએ. મારવાડ, મેવાડમાં ભાષા પલટવી પડે છે. ગ્રંથની ભાષા અનિયમિત રહેવી જોઈએ, પરંતુ અર્ધમાગધી કેઈ દેશની ભાષા નથી. તે શાસ્ત્રો તે ભાષામાં કેમ રાખવાં?
કેટલીક વસ્તુઓ વક્તાની સૂચનાથી ગ્રહણ કરવાની હોય છે, કેટલીક ઉત્પાદકના સામર્થ્યથી ગ્રહણ કરવાની હોય છે, ખાડામાં નહીં પડીશ. ખાડે કેને કહે? સૂચના માત્રથી સાવચેતી લેવાની હેય, તેમાં મૂળ ઉત્પાદકને ન જેવું પડે, પણ વિશ્વાસ દ્વારા પ્રવૃત્તિ કરવાની હેય ત્યાં પ્રામાણિકતા તેના ઉત્પાદક પર. વક્તાની પ્રામાણિકતાના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાવાળા છે. પ્રત્યક્ષ પદાર્થની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવવાવાળા ધર્મ-અધર્મ–અરૂપી વસ્તુ, વક્તાના વાકયના આધારે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવે છે.
હિંસાથી અધર્મ થાય તેમ માનીએ તે હિંસાથી નિવૃત્તિ કરીએ. અહિંસામાં અધર્મ થાય તેમ માનીએ તે અહિંસામાં પ્રવૃત્તિ કરીએ. વક્તાનાં વચનને રાખી મૂકવું જોઈએ. અર્ધમાગધીમાં શાસ્ત્રો છે ત્યાં સુધી તીર્થકરકથિક કહેવાય. બીજી ભાષામાં લઈ જાઓ તે તીર્થંકરભાષિત નહિ કહેવાય. સૂત્રની ઉત્પત્તિ અર્ધમાગધીમાં છે. તેમના વર્તનકાળમાં તેઓ જગતની વ્યાપક ભાષામાં ઉપદેશ આપતા હતા. તે દ્વારા જ તેઓ જગદ્ગુરુ છે. પિતાના ઉપદેશના શ્રવણ માટે અગ્ય કેને ગણ્યા છે?
“શુદ્રના કાનમાં શબ્દ પડે તે તપેલું સીસું રેડી મારી નાખો !” શ્રુતિના શબ્દ, શુદ્રો સાંભળેતે “મારી નાંખે !” તેવાને જગદ્ગુરુ શી રીતે બનાવી શકાય? સર્વજાતિને ધર્મ સાંભળવાની–આદરવાની અને અધર્મને છોડવાની–તજવાની છૂટ છે. આખા જગતનું હિત કરવાવાળે સ્વભાવ છે. આથી જગતની વ્યાપક ભાષાથી ઉપદેશ આપી દેશનામાં જગદ્ગુરુ પ્રવર્તે છે. કેવળીમાં કઈ લાગણીનો ફરક? કેવળજ્ઞાની તીર્થકર જેટલું જાણે છતાં તેટલું હિત કેવળ કેમ ન કરે? એવી વિશિષ્ટતા તીર્થકર નામકર્મમાં છે, હવે તે કેવી રીતે તે અગ્રે—
Page #388
--------------------------------------------------------------------------
________________
નિર્ભયતા
MADPAK !!!!!"#29%88%DB%*****!! [૧૯ વૈશાખ વ. પ, મોતીસુખીયાની ધર્મશાળા, પાલીતાણા...]
ધર્મના હેતુઓ साधुसेवा सदा भक्तया, मैत्री सत्त्वेषु भावतः । आत्मीयग्रहमोक्षच्च, धर्महेतुप्रसाधकः ॥ નિર્ભય બે જ સર્વશક્તિસંપન્ન કે દરિદ્રનારાયણ. શાસ્ત્રકાર મહારાજા હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ જીવ કેટલે ચડયે છે, તે તે તપાસે. સામાન્યથી પિતાની શક્તિને ખ્યાલ પ્રથમ કરે જોઈએ. દરેક ક્ષણે પિતાની શક્તિને અને કાર્યને જે તપાસતે નથી, તે કઈ દિવસ બૃહકાર્યની સિદ્ધિ કરી શકતું નથી. શક્તિ અને કાર્ય તરફ હંમેશાં લક્ષ્ય રાખી કાર્યારંભ કર જોઈએ. આપણી શક્તિ કેટલી? ઈતરની અપેક્ષાએ શક્તિ તપાસવામાં સહેજે વિચાર થાય, પણ જન્મસિદ્ધ શક્તિને વિચાર કરવા આપણે ટેવાયેલા નથી.
સંગી વસ્તુને, બળને અંગે હંમેશાં દષ્ટિ રાખીએ છીએ, પરંતુ સાંસદ્ધિક બળ કેટલું છે ? કેમ મળ્યું છે? કેટલી દુર્લભતાએ મળ્યું છે? તે ઉપર વિચાર કરતા નથી. પાછલી દશા ઉપર ધ્યાન દેવામાં ન આવે, ત્યારે આપણે અત્યારે પ્રગતિ કેટલી વધી છે? તે ધ્યાનમાં ન આવે. આપણા સાંસિદ્ધિક બળ પહેલાં આપણું દશા કઈ હતી ? જૈન શાસન ફરમાવે છે કે-જીવ પ્રથમ શક્તિને પ્રથમ પગથિયે હોય છે. ઊંચી કે અધમ બે સ્થિતિ હંમેશાં ટકી શકે. નીચી વસ્તુને ભય ન હોય. ઊંચામાં ઊંચીને ભય ન હોય. ચકવર્તીને કેઈને ભય નથી. એવી રીતે જેની પાસે કેડી નથી તેને ભય નથી.
Page #389
--------------------------------------------------------------------------
________________
[૩૫૬
૪૪, નિર્ભયતા બે સ્થાને નિર્ભય હોય છે. તે સ્થાન જ હંમેશનાં હોઈ શકે છે. એ બે સ્થાન, જાથકના હેઈ શકે છે. એ જ અપેક્ષાએ ધ્યાન કાળિ સારા જિ=સર્વ સ્થાને અશાશ્વત્ છે, કેમ કે-બે સિવાય બીજાં બધાં સ્થાને મધ્યમ છે. નિત્ય એ જ ઃ ઊંચામાં ઊંચું સંપૂર્ણ બળ હોય, કર્મશત્રુને જ્યાં ભય નથી; એવી સ્થિતિ તે સિદ્ધદશા. એ દશા આત્માના સંપૂર્ણ ઉદયવાળી છે. જ્યાં તમને પ્રચાર નહીં! અથવા તે હલકામાં હલકી સ્થિતિ. જીવનું ચિંતન્ય ઓછામાં ઓછું ખૂલ્યું હોય, તેટલું જ જ્ઞાન ઉઘાડું હોય, તે હલકામાં હલકી સ્થિતિ છે. જન્મસિદ્ધ શકિત ઓછામાં ઓછી નિગોદમાં રહેલી છે.
એ ઉચ્ચતર અને નીચતર બંને શકિતમાં આખા જગતનાં કર્મો એકઠાં થાય, ને એક જ જીવને–એ જ નિર્મળ ચેતનાને આવરવા તૈયાર થાય, તે પણ તે આવરી શકે નહીં. ગમે તેટલાં ગાઢ વાદળાં થાય, પરંતુ દિવસ અને રાત્રિને વિભાગ માટે જ નહીં,
બે સ્થાન એવાં છે કે જેમાં કર્મનું જોર ચાલતું નથી. એક તે સંપૂર્ણ આત્મબળ, રિદ્ધિ. ત્યાં કર્મનું જેર ન ચાલે અને બીજું –સૂક્ષમ એકેન્દ્રિય અપર્યાપ્તાને પ્રથમ સમય. ત્યાં પણ બધાં કર્મો એકઠાં થઈ રોકવા જાય તે પણ તે આત્માને જઘન્ય જ્ઞાનગુણ રેકી. શકે નહીં! સર્વદાની ચીજે હોય તે તે બે જ છે, નિર્ભય ચીજો છે. જ છેઃ સર્વશકિતવાળે કે દરિદ્રનારાયણ. જીવની સ્વાભાવિક શકિતની. અપેક્ષાએ બે જ સ્થાન નિર્ભય છે. સૂમ નિગદને ભય નથી. તેમજ સિદ્ધને ભય નથી. આ જીવ, એ બેમાંથી એકમાં કઈ સ્થાને અનાદિથી. રહેલે હે જોઈએ. સિદ્ધમાં ગયે નથી તે નિગોદમાં ગયા સિવાય રહ્યો નથી. કમને ઉપદ્રવ સિદ્ધમાં કદાપિ ન થાય. આપણે તેવા નહીં હેવાથી તે સ્થાન પામેલા નથી. એ સ્થાન પામ્યા પછી કઈ કર્મને ઉપદ્રવને અધીન ન હોય.
સૂક્ષમ એકેન્દ્રિય જીવ, કેવલજ્ઞાની જીવ જેટલી જ ચેતનાવાળા હોય છે. અનાદિકાળથી રિથર રહ્યા હોય તે તે નિગોદમાં છે. એક વાત મગજમાં લેવી પડે કે-જગતને કોઈપણ જીવ પ્રથમ દરિદ્ર
Page #390
--------------------------------------------------------------------------
________________
૪૪ નિર્ભયતા
[૩પ૭. નારાયણની દશાવાળ હોય. તેમાંથી આજે કઈ દશામાં આવ્યું ન હતી નિગોદમાં વિચાર કરવાની, કે ઉચ્ચાર કરવાની તાકાત, સ્પર્શન સિવાય ચાર ઈન્દ્રિય તે સ્વપ્ન પણ નહીં, ત્યાં મનવચનગનું સ્વપ્ન નહીં. માત્ર કાયેગે હૌં. એ સ્પર્શન ઈન્દ્રિય પણ એટલી અલ્પ કે આંગળાના અસંખ્યાતમા ભાગ જેટલું જ માત્ર શરીર.
જાનવરમાં ભક્ષ્યાભઢ્યનું જ્ઞાન છે, નિગોદમાં અનંતાનંત જીવ હોય પણ કોઈ પણ નિગદીયાનું શરીર આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય. અનંતા ભાગીદાર થાય ત્યારે આંગળની અસંખ્યાતા ભાગ જેટલી કાયા બનાવે. અનંતાને પ્રયત્ન એક સાથે ચાલે. આહાર પણ એક સાથે પરિણુમાવે. અનંતાએ તેવા અતિ બારીક એક જ શરીર દ્વારા એકી સાથે આહાર લેવાને અને પરિણુમાવવાનો પ્રયત્ન છતાં તે બધાય મળીને તે બધાયને રહેવા શરીર બનાવે ત્યારે તે આંગળના અસંખ્યાતા ભાગ પ્રમાણ છે.
દુનિયામાં પૈસાની સુખ-દુઃખની, આબરૂની ભાગીદારી હોય, પણ આહારની ભાગીદારી ક્યાંય હોતી નથી. ખેરાક ખાવામાં ભાગીદારી હતી નથી. ત્યાં સૂક્ષ્મ એકેન્દ્રિપણુમાં ખેરામાં પણ ભાગીદારી ! અનંતાના પ્રયત્ન ખેરાક લેવાય–ને પરિણમવાય. શ્વાસ લેવા કાઢવા તે પણ અનંતાની મદદે થાય. અનંતા જ મહેનત કરે ત્યારે શરીર આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું થાય. સ્વપ્નના સંતાનથી વંશવેલ ન રહે.
અનંતા જ મળી શરીર બનાવે તે પણ સૂમ. તે નથી દુનિયાને ઉપગી કે નથી પિતાને વ્યકિતગત ઉપગ! આવું સૂક્ષ્મ શરીર એ અનંતા છ મળે ત્યારે તે બની શકે. શરીર બનાવવામાં જે એકલે હેય તે જ સ્થૂલ શરીર બનાવે. એક્લે હોય તે હજાર જનનું પણ શરીર બનાવે. એ અનંતામાંથી એકલે છૂટયો અને તેવી તાકાતમાં આવ્યું. પછી સ્પર્શન–રસ–ઘાણે ત્રણે ઈન્દ્રિયવાળે થશે. ત્યારબાદ રૂપ-શબ્દ, જાણવાવાળી શક્તિ વિચારની શક્તિ મેળવી. તેમાં પણ ભાગ્યયોગે સ૬-એસ વિચારની તાકાત મળી.
.
•
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫૮]
દેશના મહિમા દર્શન
સામાન્યતયા જાનવર પણ સહુ-અસદુ વિવેકવાળા છે. એરંડીયા પર કીડી ચડતી નથી, સાકર-પતાસા પર કીડીઓ ચડે છે. પથરા પર કીડીઓ કેમ એકઠી નથી થતી? એને એ વિચાર તે છે જ, કે આ મારું ભક્ષ્ય છે, પથરામાં મારું ભક્ષ્ય નથી. જાનવરની આગળ ખરાબ પદાર્થ હોય તે તેમાં કે મુતરડીની ડોલમાં તે મેં નહીં નાંખે ઈન્દ્રિયના હિસાબે શુભ-અશુભ વિચાર જાનવરેને પણ હોય છે–પરંતુ ઈન્દ્રિયેના વિષયને અંગે ખરેખર સારાસાર જાણવાની તાકાત ફક્ત મનુષ્યને છે.
ભવિષ્યને ઉદય સંકલ્પાધીન છે.
મનુષ્યની વિચારશક્તિ શામાં ચરિતાર્થ થાય? આત્માને અંગે સારાસાર પદાર્થને વિચાર કરે તે તેમાં વિચારશક્તિ ચરિતાર્થ થાય. વિચાર કરવાની તેવી તાકાત આપણને આવી. પ્રથમ આપણે કયાં હતા? હવે કયી સ્થિતિએ પહોંચ્યા? મોક્ષ મેળવે એ તે બે ઘડીનું કામ છે. આર્યક્ષેત્રમાં ઉત્તમાદિ કુળમાં આવ્યા પછી જે પ્રાણ, પિતાના આત્માને ધર્મને રસ્તે ખીલવી લે, તે અંતર્મુહૂર્તમાં મેક્ષ થાય.
મરુદેવા માતા અનાદિકાળથી ધર્મને પામેલા નથી. અનાદિથી રખડતા કદિ મનુષ્યપણું કે જાનવરપણું પામ્યા નથી. કેવળ વનસ્પતિમાં જ રખડ્યા હતા. વનસ્પતિ સિવાય બીજો ભવ તેમને નથી. અનાદિ વનસ્પતિમાંથી આવેલે જીવ, એકાએક યુગલિક થયે. ત્યાં જુગલીયા પણામાંય ધર્મ સંબંધી પવન નથી. એ સ્થિતિના મનુષ્યપણામાં પણ જેણે લાખે પર્વો પસાર કર્યા છે એને સંસ્કારનું સ્થાન નથી. આમ છતાં એક મનુષ્યપણાના પ્રભાવે ચમત્કારિક રીતે અંતર્મુહૂર્તમાં મેક્ષે જાય છે.
સાધને કેટલાં અને કેવાં મળ્યાં છે? મળેલાં સાધનને ઉપગ કરી શકીએ તે એક અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ સાધી શકીએ, આટલું બળ-સાધન આપણને આજે મળેલ છે. ચક્રવર્તિની સેવામાં હજારે છતાં સંક૯૫માં હારી જાય તે? આ જીવ બીજું ભલે ન કરી શકે તેપણુ કાર્ય સિદ્ધ કરી શકે. આ જીવને ભવિષ્યને ઉદય સંકલ્પને
Page #392
--------------------------------------------------------------------------
________________
૪૪, નિર્ભયતા
[૩૫૯
આધીન છે. આ જીવ જરૂર કાર્યસિદ્ધિ કરી શકે. આ બધી જગતની સ્વાભાવિક સ્થિતિ જણાવી છે. જગતની સ્વાભાવિક સ્થિતિમાં પુરુષાર્થ રહેલે હેતે નથી. સૂર્યનું અમુક ટાઈમે ઊગવું-આથમવું સ્વાભાવિક હેવાથી તેને અંગે પુરુષાર્થ હોય નહીં. સ્વાભાવસિદ્ધનું નિરૂપણ પુરુષાર્થ માટે ઉપયેગી નથી.
સાધકની શક્તિ સાધન ઉપર આધાર રાખે છે. જીવનાં બળે જણાવ્યાં પણ પુરુષાર્થને સ્થાન કર્યું ? આ જીવ પુરુષાર્થ કરે તે ભવચક્રમાં એક અંતમુહૂર્તમાં પિતાના સાધ્યને સિદ્ધ કરી શકે. પણ એ પુરુષાર્થ ક્યારે થાય? સાધ્યને સિદ્ધ કરી શકે તેવાં સાધન મળે ત્યારે તે પુરુષાર્થ થાય. સાધનને અધીન જ સાધ્યસિદ્ધિ છે, દીર્ધ દષ્ટિથી વિચારીશું તે સમજ પડશે કે-સહસ્ત્રધી મહલ હેય-હજારની સામે એકલે યુદ્ધ કરી શકે તે હેય, તેવાના હાથમાં યુદ્ધ વખતે બુઠ્ઠી સેય આવે તે તે શું કામ કરી શકે? તલવાર ન હોય પણ બુઠ્ઠી સોય હોય છે તેથી તે શું કામ કરી શકે? પુરુષમાં તાકાત ગમે તેટલી હોય પણ નરણીથી માત્ર નખ ઉતરે, બીજું કામ તેથી ન થઈ શકે. - સાધક, શક્તિસંપન્ન હોય છતાં સાધકની શક્તિનું ફળ તેનાં સાધન ઉપર આધાર રાખે છે. જીવ એકનો એક જ છે. બાળક હોય ત્યારે શરીર નાનું, જુવાન થયા પછી પાટલો ઉપાડી શકે. તે આ શક્તિ શરીરની કે આત્માની ? આત્માની શક્તિ હોય તે બાળક હોય, જવાન હોય કે ઘરડો હોય, તોપણ સરખી શકિત હોય. બચપણમાં તદ્દન ઓછી શકિત હોય.
સાધક શકિતસંપન્ન છતાં, સાધકની શકિત સાધનાના આધારે જ ફળદ્રુપ નીવડે છે. ચશ્મા લાલ આવે તે બધું લાલ દેખાય. ચક્ષુ, સાધન દ્વારા જ દેખે છે. સાધનને આધારે જ સાધકની શક્તિને ઉપયોગ થાય છે. શક્તિની ઓછાશવાળું સાધન હોય તે ત્યાં કાર્ય ઓછું થાય. આત્માને શકિત એટલી બધી મળી છે કે–ધારે તે તે
Page #393
--------------------------------------------------------------------------
________________
]
દેશના બહિમા દેશન
મ
મતજી ડૂત માં મોક્ષ મેળવી લે–ઝડપી લે. પર’તુ “ કયા કરે નર બંકડા શૈલીમાં સકડા !”
સાધન વગરના મનુષ્ય શકિતવાળો છતાં કંઈ કરી શકતા નથી, તેમ દરેક ભવ્ય, મેાક્ષની લાયકાત ધરાવે છે. તે જો સાધનાને મેળવી શકે તે અંતર્મુહૂતમાં મેક્ષ મેળવી શકે છે. મોક્ષ મેળવવા માટે જોઈતાં સાધનાનાં બે પ્રકાર છે.
આંધળો વણે ને વાછરડા ચાવે તેવી આત્માની દશા. સાધના મેળવનારે સાધના તરફ જેવુ' લક્ષ્ય રાખવુ જરૂરી છે, તેવું આધકા દૂર કરવા માટે પણુ લક્ષ્ય રાખવું જરૂરી છે. આખા દેશ જીતી લે ને આક્રમણ ન હઠાવી શકે તે તેનું શું થાય? જીત મેળવે પણ આંધળો વર્ષે તે વાછરડો ચાવે,’ આંધળો ચાવીસ કલાક ૉરી વળે પણ વણુતા જાય તેમ તેમ વાછરડા ચાવતા જાય, પછી તેણે કેટલા હાથની ઢારી વણી? એકાદ એ વાર પણ નહીં ! કેમ ? કહા કેસાધનસામગ્રીના ઉપયોગ કરતાં બાધક દૂર કરવાની તાકાત મેળવી નથી.
શત્રુના આક્રમણને હઠાવનાર જીતનુ ફળ ભેગવી શકે. એવી રીતે અહીં ભગવાન હરિભદ્રસૂરિ કહે છે કે સાધનના ઉપયાગ કરતાં પહેલાં તેના ખાધક હલ્લાને દૂર કરી.'
'–સવર એટલે શું? કર્માંશત્રુનાં આવરણને-હલ્લાને રોકવા તે. ક શત્રુના આક્રમણને રોકવા, બધ કરવાં એ જ સવ. કમ તમારી ઉપર કયા દ્વારથી હલ્લા કરે છે ? કમ તમારી ઉપર અઢાર દ્વારથી હલ્લે કરે છે. કમને તમારા પર હલ્લા કરવાને ૧૮ દ્વાર ખૂલ્લાં છે. બચાવની દિવાલ ઊભી ન કરી શકે ત્યાંસુધી તેનાં આક્રમણથી ખી ન શકે.
સવરના અર્થ એ જ છે કે-કમના તે અઢારે મેરચાએ એવા બંધ કરી દે। કે-તમારા આત્મઘરમાં તે ઘુસી ન શકે. આથી પહેલાં હરિભદ્રસૂરિજી મંહારાજે સબરના ઉપદેશ આપ્યા. ‘ હિંસાઽ ચૂંસાવા ૧૫૦' ક શત્રુ કયા કયા માન્ચેથી હેલ્થો લાવી હેરાન કરે છે, તે જાવા ગયા.
Page #394
--------------------------------------------------------------------------
________________
૪૪. નિર્ભયતા
[૩૬
ને
ભય
હવે વર્તમાન ઈતિહાસ જાણનાર સારી રીતે જાણે છે કેથયા પછી, જીત્યા પછી સફેસૂફી ન કરે તે બળ થયા વગર ન રહે તેવી રીતે અહીં અઢાર પાપસ્થાનકના મરચાને રોકે, તેને બેસાડી દે, પણ તમારામાં ઘુસેલા ગેરીલારૂપી ૧૮ પાપસ્થાનકેની સાફસૂફી નહીં કરે ત્યાં સુધી તમને પજવનારા તે ગેરીલા, અંદરના રાજા છે. પૂર્વ કાલનાં કર્મો–પાપ–ગેરીલા અંદર ઘુસેલા પડ્યા છે. તેની સાફસૂફી ન કરે તે બળ થયા વગર નહીં રહે. ૧૧મા ગુણઠાણ સુધી બળવાને ભય છે.
કયા ત્રણ ગુણવાળા આગળ વધી શકે? ૧૧ ની અંદર ત્યાં સુધી નિર્ભય નહિ. બારમાં ગુણઠાણામાં પિસે પછી તે તમે નિર્ભય છે. ક્ષીણમેહનીય ૧૨મું ગુણસ્થાનક છે. ત્યાં ગયેલાને કર્મશત્રુને ભય નથી. ૧૧ ગુણુઠાણુ સુધી આ જીવને-હુમલા તથા બળવાને ભય છે. ૧૧ ઓળંગવા શી રીતે ? ૧૨ મે પહોંચવું શી રીતે ? જગત આખું સારાની ઈચ્છાવાળું છે. પણ શ્રેય-ઉદય મેળવી કેણ શકે? જેઓ સાધને મેળવી ન શકે, તે શ્રેયઃ મેળવી શકતા નથી. અંદરની સાફસૂફી કરવા માટે, સાધનના સદુપયોગ માટે ઉપગ રે જરૂરી છે.
શાસ્ત્રકાર બતાવે છે કે તે સાધને મેળવી લે તે પછી સાફસૂફી થવામાં અડચણ નહીં પડે. એ સાધનની તાકાત ન સંભાળીએ, ન સમજીએ ત્યાં સુધી તે સાધનેને હસ્તગત કરવા મહેનત કરી શકીએ નહીં. દેશને ઊંચે લાવ હૈયે તે તેવાઓએ શું કરવું પડે? આબાદીના બધા રસ્તા ઊભા કરી દેવા જોઈએ. અને તે જ દેશ ઉદયમાં આવી શકે કે–જે આબાદીના રસ્તા પૂરેપૂરા તૈયાર કરે. જેઓ અંદર અંદરના સંપને ન જાળવી શકે, સંપને મજબૂત ન કરી શકે તેવા સંપૂર્ણ આઝાદીવાળા હોય તે પણ ચીનની શહેનશાહત જેવા છે. ચીન દેશ, આઝાદ હેવા છતાં માંહોમાંહેની સ્થિતિ વિષમ હેવાથી ગુલામીમાં આવી ગયેલ છે.
અંદરની ઐકયતા છણી મ થઈ હાથ, પોતાના જીવનનિભાવને
પણ પહોંચ ર
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૬ર)
- દેશના મહિમા દર્શન
જેઓ નિયમિત કરી શકતા ન હોય, તે સમજવું કે–તેઓ મુગલાઈની પેઠે એશઆરામી થઈ ગયા કે જેથી પિતાને આગળ વધવું કે ટકવું મુશ્કેલ થવા માંડયું.
આઝાદીમાં ટકી કેણ શકે? (૧) જે આબાદના રસ્તા પૂરેપૂરા તૈયાર કરે, (૨) જે આબાદીમાં વધતા જાય અને (૩) જે એજ્યને સંગઠિત કરતાજાય–આવા ત્રણ ગુણવાળા હોય તેઓ જ આગળ વધી શકે.
સાધુ-સમાગમ વગરનું પરિણામ. આબાદ બનવાનું સ્થાન કયું? એજ્યનાં સાધને કયાં? નિર્વાહનાં સાધને કયાં? “વેરા મા નિત્યo' હંમેશાં સારે ઉપદેશ, સાધુવાસવા મત્યo' હંમેશાં અંતઃકરણથ-અંતઃકરણની ભક્તિથી સાધુ મહાત્માની સેવા, વિનય, વૈયાવચ્ચ વગેરે. ગુણ મેળવી આપવાનું સ્થાન હોય તે સાધુમહાત્માની સેવા છે. વસ્તુની છતમાં વસ્તુના ગુણ ખબર ન પડે, કાન વગર શી અડચણ પડે તે કાનવાળાને ખબર ન પડે. જન્મથી જ બરાબર સાંભળીએ છીએ. જન્મથી દેખતાને આંધળાની. અડચણને ખ્યાલ ન આવે.
એર્વી રીતે આપણને સાધુને સમાગમ હંમેશાં મળેલ હેવાથી સાધુના અભાવે કઈ આપત્તિઓ છે, તેને ખ્યાલ ન આવે. પિતાની નજરે જેવા સાથે, બીજાની અવસ્થાને ચમા તરીકે લે તે બીજાની અવસ્થા ખ્યાલમાં આવે. અહીં સાધુ મહાત્માને જન્મથી સમાગમ છે, તેથી તેઓના સમાગમ સિવાય કઈ અડચણ છે, તે ખ્યાલમાં ન આવે.
નંદ મણિયાર સરખે રાજગૃહીને રહેનાર, ધનાઢય, આટલે જબરજસ્ત છતાં ધર્મના માર્ગે એટલે આગળ વધે કે ઉનાળામાં ચૌવિહાર અઠમ કરી પૌષધ કરે છે. તેનામાં કેટલી બધી ધર્મની પરિણતિ હેવી જોઈએ ? આ જીવ પણ ભગવાનનાં વચનને વેરી નાંખનાર થયે! સમ્યકૃત્વાદિ ક્ષમાર્ગ છે, તે મોક્ષમાર્ગને સૂકી નાવું છેવું–ખાનપાન વગેરેમાં મેક્ષમાર્ગ છે, તેવી માન્યતામાં તે દેરાઈ બાર વ્રતધારી મેક્ષ ચૂકી, ખાવા-પીવા-હરવા ફરવામાં રાઈ ગયે
Page #396
--------------------------------------------------------------------------
________________
૪૪. નિર્ભયતા
[૩૩
ગયા ! તે શાથી ? સાધુના સંસર્ગ, સુશ્રુષા, સમાગમના અભાવે તે બધું હારી ગયા. વ્રતનું રક્ષણ કરવું મુશ્કેલ છે. સાધુના ઉપદેશમાંસમાગમમાં રહે તે જ વ્રત ટકાવી શકે. આ વાત ધ્યાનમાં લઈશું ત્યારે 'साधुसेवा सदा भक्त्या ”ની કિંમત સમજાશે. બીજી માજી પ્રાપ્ત થએલા ધર્માંનું સંરક્ષણ અને નવા ધર્મની પ્રાપ્તિ, એ પણ એટલુ જ જરૂરી છે. સંપ્રતિ મહારાજને અનાર્યોંમાં પણ ધર્મ પ્રવર્તાવવા હતા, તેથી ત્યાં વૈષધારી સાધુને પણ મેાકલ્યા-આચાય ધારીને નહીં.
આનંદ મણિયારની વાત, અને સ'પ્રતિ મહારાજાની વાત, સાંભળતાં નક્કી કરવું પડશે કેસાધુની હંમેશાં સેવા કરવી. સાધુની સેવા મળવા છતાં ઐકય સાધવાની જરુર છે. ધમને રસ્તે વધેલેા પ્રાણી, ઘરનુ એકયકુટુંબનુ –નાતનું દેશનું ઐકય ન સમજે, રાજ્યનુ અકય ન સમજે, અને જગતના જીવ માત્રનું ઐકય સમજે, આટલું. છતાં પણુઐક્ય સંગઠિત થયા છતાં પણ જેએ વનમાં મીડાવાળા હાય તા તેનું શું થાય?
માટે શ્રી હરિભદ્રસૂરિજીએ ખીજો ઉપાય બતાવ્યાકે આત્મીયમ મેક્ષમ =મારા તરીકેની બુદ્ધિને છેડી દો. આ ત્રણ વસ્તુ કરી શકે તો ધનાં સાધના, કારણા અને ઉપાય જે છે, તે બધાં આનાથી સિદ્ધ થવાનાં છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
જીજાજ ,
આ દેશના
આરાધના
&SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSBUDGES (૧૯૯૮ પ્ર. જે. વદ, ૧૪ મોતી સુખીયાની ધર્મશાળા પાલતાણા)
धर्मावश्यकयोगेषु भावितात्मा प्रमादपग्विर्जी ।
सम्यक्त्वज्ञानचारित्राणामाराधका भवति ॥ શાસ્ત્રકાર મહારાજા ઉમાસ્વાતિજી મહારાજ, ભાના ઉપકાર માટે આરાધનાની ઉપયોગિતા હોવાથી આરાધના કરનાર કેણ ગણાય તેની સમજણ માટે આ શ્લેક જણાવે છે. આરાધનાની ઉપગિતા હેય, તે આરાધના કેમ બને તેને વિચાર કરાય. જ્યાં સુધી આરાધના અનુપયેગી જણાતી હોય, ત્યાં સુધી તે કેવી ? વગેરે વિચારવાની જરૂર રહેતી નથી. જૈન શાસ્ત્રકારોએ મુખ્ય વસ્તુ એ જ રાખી કે-એક્ષમાર્ગે ન ચડ્યા તે અનારાધક. અને માર્ગે ચડેલા તે આરાધક છે. આ જ કારણથી ઉવવાઈ સૂત્રમાં પ્રથમ દેવલેકે યાવત્ વ્યંતરમાં જવાવાળે જીવ જણાવ્યું.
છેવટે ગૌતમસ્વામીજીએ જ પ્રશ્ન કર્યો કે મહારાજ ! તેઓ આરાધક ખરા કે નહીં ? ૨૨ અધિકારમાં છેલ્લે પ્રશ્ન એ રહ્યો કેહે ભગવાન! તેઓ આરાધક ખરા કે નહીં ?
જવાબમાં-અજ્ઞાન તપસ્વી આદિ માટે આરાધક નહીં, બીજાઓ માર્ગો હતા તે માટે આરાધક છે એમ જણાવ્યું. જૈન શાસ્ત્રમાં આરાધક અને અનારાધક, શબ્દો પ્રચલિત થયા છે. તેથી વિતરાગ તેત્રમાં “તારપર્યાયા: તાજ્ઞાપત્ર પર તમારી સેવા કરતાં તમારી આજ્ઞાનું આરાધન જબરજસ્ત છે. મોક્ષમાર્ગમાં આગળ વધવાની જે સ્થિતિ થાય તે આરાધનામાં ગણાય. દેવકને ઓળંગીને નવ વેયક પામવા જેવી સ્થિતિ થાય તેટલા માત્રથી આરાધના આવી જતી નથી.
વિચારે નવમા વેયક બારમા દેવલેક જેવી સ્થિતિ થાય તે
Page #398
--------------------------------------------------------------------------
________________
૪૫, આરાધના
[૩૬પ
પણ આરાધના ખેંચાઈ આવતી નથી, તે મનુષ્યમાં રાજામહારાજાપણામાં આરાધના કેમ ખેંચાઈ આવે ? પુણ્ય પ્રકૃતિ સાથે આરાધનાને નિયત સંબંધ નથી. આરાધના ઔપથમિક ગુણ નથી, ક્ષાપથમિક ગુણ છે. બાહ્ય સંગ કારણ બને, પણ તે આધીન નથી.
આરાધના એટલે મેક્ષમાર્ગની પ્રાપ્તિ અગર તે માર્ગે વધવું. શ્રીમતે ઘેર પોપટ પાળી તેને “રામ” બોલતાં શીખવ્યું. પણ તેથી, શું વળે ? એ તે “રામ-રામ” બોલતે જાય અને રામની મૂર્તિ ઉપર બેસી, તેની ઉપર જ ચરકે ! કારણ ! મૂર્તિની ઓળખાણ ખબર તેને નથી. તેમ અહીં આરાધના પિકારે, પણ સ્વરૂપ ન જાણે ત્યાં આરાધના પિકારતાં છતાં વિરાધનાને રસ્તે જાય છે, માટે આરાધનાની આવશ્યક્તા સમજવાની જરૂર છે.
મરણની ભીતમાં કાણું પાડયું નથી. દુનિયાદારીના વિચારમાં મગ્ન હોય તે ચાર વસ્તુમાં લીન રહેવાનાઃ કંચન, કામિની, કુટુંબ અને કાયા. આ ચાર સિવાય પાંચમું તેને નથી. “આ ચારે કે જેની ઉપર આ ભવને આધાર રાખું છું. મારા મનુષ્યભવને કુરબાન કરું છું. તે ચાર વસ્તુ કઈ સ્થિતિની છે? આ ચારે ભૂખ માટીના સ્તંભે છે. ભૂખરુ માટીના થાંભલા હેય તે શરદીમાં ખરી પડે તેમ તમારે સંસારના-ભવના-જીવનના ચાર થાંભલા છે, તે કેવળ ભૂખરુ માટીના છે. એકે પર સુખ-દુખને આધાર નથી. તે વિચાર ન આવે અને ભવમાં ભમવાના સાધનમાં વિચાર આવે. “મારું ? એ વિચાર ન આવે. આવતા ભવે હાજર રહે તેવી કઈ બાબત ? હજુતો મરણની ભીંતમાં કાણું પાડયું નથી કે–આગળ જોઈ શકાય. જેણે મરણની ભીતમાં કાણું પાડયું નથી તે આગળ ક્યાંથી જોઈ શકે ? મરણ પછીની વિચારણું કરી નથી, તેવા મનુષ્યને આવતા ભવને વિચાર ન આવે. અને એ વિચાર ન આવે તો આવતા ભવમાં શું રહેશે? મારું શું થશે ?” એ વિચાર કયાંથી આવે ?
પૂણ્ય-પાપ બે જ સાથે આવવાના છે, છતાં તે બંને પણ આત્માના નથી ! એ તે ખેતરમાં ખેતી થઈ ઊગ્યું, છતાં ઊનાળો
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૬]
દેશના મહિમા દઈન
આવ્યે કે–સૂકાઇને સાĚ, ' જેવું થયું ! તેમ પૂછ્યું કે પાપ આત્મામાં ફળ દઈ દે કે વિદાય લે, પુણ્ય અને પાપ એ બંને વસ્તુ શુભાશુભ ફળ દીધા પછી ટકવાવાળી ચીજ નથી. તે હંમેશાં ટકવાવાળી ચીજ કઇ ? કંચનાદિ આગલાભવે ન આવનારી ચીજો છે, પુણ્ય-પાપ આગળ ચાલી જનાર ચીજ છે, તેા ટકનારી ચીજ કઈ ? સર્વકાળ માટે આત્મામાં રહેવાવાળી ચીજ-કંઇ ? આત્માના ઘરની ચીજ કઈ ? આત્માને અંગે વિચાર કરવાની હજી આત્માને ફુરસદ નથી.
આંખ ચાર છતાં અપલક્ષણવાળી.
આંખ, રતન કહેવાય, ઉપયાગી—જરૂરી કહેવાય. આંખ વગરનાને આંધળો કહેવાય, તેટલા તિરસ્કારમહેશ, મૂંગાપણામાં નથી, પણ તેમાં જખરજસ્ત અપલક્ષણ છે. આંખ આખા જગતને દેખે પણ પેાતાને ન દેખે. પોતાનાં રક્ષણ માટે આંખે પડી રાખ્યા. ખીજી ઇન્દ્રિયાએ પાતાનાં રક્ષણ માટે પડદો રાખ્યા નથી. ખાપના કે પેાતાના ભરાસા આંખ ન કરે. આંખ, સગા બાપના પણુ ભાસા ન કરે. આટલી બધી ચકાર છતાં રક્ષણુ માટે સાધન રાખનારી ! રતન તરીકે પંકાયેલી છતાં તે જ આંખ પેાતાને જુએ પેાતે નહીં. જગતને આંખ ઉપયાગી છતાં મેાટી ખાટ તે એ કે—પાતાને જ પાતે જૂએ નહીં. પૈસા, સ્ત્રી કુટુબ, કાયાની ચિંતા રાતદિવસ, આવતા ભવને માટે પુણ્યપાપની ચિંતા રાતદિવસ, પણ પાતાની ચિંતા ક્ષણભર નથી. પેાતાની ચિંતા કરી હોત તે મારુ શું ?” એ વિચારવાના અવકાશ મળત. એ અવકાશ નથી મળ્યે, તેનું કારણ એ જ કે પાતે પાતાને સમજવા તૈયાર નથી.
જ્યાં સુધી પોતાનું સ્વરૂપ ન જાણે-ન સમજે ત્યાં સુધી શાણા આત્મા, શાંતિથી બેસે નહી. પણ આપણે શાંતિથી બેઠા છીએ-નિરાંત છે. ઉચાટ નથી. શાથી ? આત્માની વસ્તુ સમજાઈ નથી. આરાધના પદાર્થના ખ્યાલ ન આવે ત્યાં સુધી ઉચાટ નહી આવે, માટે આરાધના ચીજ શી છે ? આત્માના આરાધક અને કાણુ ? આરાધકની ગણત્રીમાં ન આવે ત્યાં સુધી મેક્ષમાગ ની ગણત્રીમાં આવ્યે નથી, તે સુમુક્ષુ ગણાય નહીં. આરાધકણાના માર્ગોમાં આવ્યા સિવાય મુસાફર
Page #400
--------------------------------------------------------------------------
________________
૪૫, આરાધના
૩૬૭
ગણાય નહી. તેમાં આવવાનું સાંભળ્યા પછી આરાધક હાય, તે દરિદ્ર હાય તે પણ તેને તેના દરિદ્રષ્ણાના હિસાખ નથી, પશુ આરાધક કોટિના હિસાબ છે.
માસતુસ મુનિની આરાધકતા,
અનારાધક ચક્રવતી હાય તા પણ તેને આરાધ્ય કીટીમાં સ્થાન નથી. પરમેષ્ઠીમાં ‘નમેશ રાયાળ’આદિ નથી કહેતા. પરંતુ સાધુને સ્થાન આપ્યું. જે આરાધનાને માર્ગે ચડયા તે પાતે આરાધના કરનારા અને બીજાને કરાવનારા છે. ખી. એ. માં ભણતા હોય તે પણ નિશાળીયા. પરિપકવ થવા આવેલા તે પણ અભ્યાસી. ‘માતંતુસ' મુનિ, પાઠ કરતાં ભૂલ્યા તે પણુ અભ્યાસી. તેમ આત્મા સાધુ થાય અને વધીને કેવળજ્ઞાની થાય તા પશુ પરમેષ્ઠી. માસતુસ સરખા પણુ પરમેષ્ઠી.
ગુરુએ તેમને 'મા રૂસ, મા તુસષ' ન કર ાષ ન કર.' એટલું જ શીખવ્યું. તારા આત્માને સમજાવી રાખ, કશા ઉપર રાષાયમાન, તુમાન ન થઈશ' એ બે વસ્તુ સમજાવવા માટે એટલુ શીખવ્યું, પણ જેને તેટલું પણ નથી આવડતું, તેવા શબ્દો પણ ભૂલી જાય છે. ! ગાખે....ભૂલી જાય ! એટલે કાઇક યાદ કરી આપે, ત્યારે પાછું યાદ આવે અને ગાખે. આથી શેરીવાળા કરાએએ તેમનું ‘માસતુસ’ નામ પાડ્યું. વિચારો, જ્ઞાનનું કેટલુ. પવસાન ? જ્ઞાનાવરણીયના એ કેટલા અપ્રકષ` ? એવાં છતાં તે આરાધ્ય, કારણકે તે આત્માનાં સ્વરૂપમાં આવી ગયા છે. ભલે એમ. એ. થયેલ હાય, છતાં પણ વિદ્યાર્થી. આમ શીખનાર મા, મા, ભૂ પા પણ વિદ્યાર્થી, અથથી ઇતિ સુધીની કોટી તપાસીએ, તેમ આરાધ્ય અને આરાધ્યતાની કૈટી અથથી ઈતિ સુધી છે.
પોતે આરાધનામાં ઊતર્યા હાય તેા આરાધ્ય મનાય. આરાધનામાં ઉતર્યાં સિવાય આરાધ્ય અનંતા નથી. પાંચ પરમેષ્ઠી, આરાધનાની કૈાટીમાં ન ઉતર્યા હાય તેા આરાધ્યમાં આવી શકતા નથી. આરાધનામાં તત્પર ન હાય, તેવાઓને જૈનશાસન આરાધ્ય કોટીમાં દાખલ કરતું
Page #401
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન નથી. આરાધના કહેવી કેને? નવકારવાળી ગણવાથી આરાધના આવી જતી નથી. વારંવાર જાહેરાત કરવાથી આરાધતા આવી જતી નથી.
આરાધના ની? આરાધના, પિતાની ? માતાની? મહાદેવની? કેની આરાધના કરવી? આરાધના કેવળ ત્રણની રચF “જ્ઞાનન વારિત્રામાધના -સમ્યગ્ગદર્શન-જ્ઞાનને ચારિત્રની. જ આરાધના કરવા લાયક જણાવી છે. આ આરાધના કરનાર આરાધક ગણાય. જન શાસનમાં આરાધક થયે કેણ ગણાય? આરાધના શબ્દ વહાલે છે, તેવી જ રીતે જૈન જગતમાં સમ્યગદર્શનાદિ ત્રણ વહાલાં છે. પણ શબ્દપ્રીતિ ગમે તેટલી હોય; પરંતુ પદાર્થપ્રીતિ ન થાય ત્યાં સુધી કાર્ય સિદ્ધિ ન થાય. 1 લાખ મનુષ્યને પ્રશ્ન કર્યો કે-સંપ વહાલે કે કુસંપ ? “કુસંપ, સારે એમ એક પણ નહીં કહે. સહુ એ જ કહે, “સંપ” સારો. પરંતુ માત્ર તે શબ્દની જ પ્રીતિ. “સં૫” પદાર્થની પ્રીતિ નહીં. પદાર્થ પ્રીતિને અંગે પ્રયત્ન કરે.
સંપનાં કારણે કેટલાં છે ને તેને અમલ કેટલે કર્યો? કારણે બતાવનાર પણ નહીં નીકળે. પિતે ગુનેગાર ન બનવું. બીજાના ગુનાની માફી આપવી. બીજાને ફાયદો થતો હોય તો ગુને ન કરે. કુટુંબ, નાત કે દેશને અંગે આ ત્રણ વસ્તુ આવશે તે સંપ જાળવી શકશે. તે ગુનેગાર ન થવું. ગુ થવાથી હંમેશાં પાછા હઠવું. બીજા ગુનેગાર બન્યા હોય તેની ગુનાની માફી આપવી. તેવી રીતે બીજાને ફાયદાને વખત જવા ન દે, પરંતુ લાખ માણસોમાં તેવા કેટલા નીકળે?
સંપ” શબ્દની પ્રીતિ હેય- સંપ” શબ્દની પ્રીતિ હતી, પરંતુ, સંપ પદાર્થ નથી તે વિચાર્યું કે નથી તે વર્તનમાં મૂકો. આરાધના શબ્દને અંગે કેટલાક પ્રીતિવાળા હોય છે, અને તેમ બોલે, છે પણ આરાધનાને પદાર્થ ? વેશ્યા વધારે ઘુંમટે કાઢે. કુલીન સ્ત્રી આંખ કે મેટું ઢાંકે, વેશ્યા પેટ સુધી લાજ કાઢે. અનારાધકે આરાધકપણાને દેખાવ વધારે કરે, તેથી આરાધકપણું આવી ન જાય. લાંબે ઘુમટે કાઢે તેથી કાંઈ વેશ્યા ખાનદાન ન કહેવાય એ તે
Page #402
--------------------------------------------------------------------------
________________
૪૫. આરાધના
[૩૬૯
દેખાવની લાજ છે કારણ કે તેના વનમાં, કુટુમ્બમાં લાજના છાંટાયે નથી.‘આરાધના’શબ્દ પાકાર્યોં જાય,પરંતુ પદાથ ન હોય ત્યાં આરાધનાના માગ માં કિંમત થઈ શકતી નથી. ત્રણેને આરાધનારા મુમુક્ષુ હોય. કથંચિત્ આરાધકા જુદા પણું હાય.‘હું આરાધના કરનારે ’એ શબ્દ બધાને ગમે છે.
દરેક જણ ઉત્તમ શબ્દે, પોતાને લાગુ પાડવા માગે પણુ વાસ્તવિક લાગુ કાને પડે? તે માટે જણાવ્યુ` કે–આરાધના શાની છે કે–જેથી આરાધનાર આરાધના-આરાધનાપાકારે છે ? પહેલાં મુમુક્ષુએએ સમજવું જોઈ એ કે–આરાધના ત્રણ ચીજની. એક વાત ધ્યાનમાં રાખવીઃ જિનેશ્વર ભગવાન સરખા શાસનનુ નિરૂપણ કરનારા, પણ તેઓએ વીરની કે ગૌતમની આરાધના ન જણાવી. ‘વીરની, ગૌતમની આરાધના એ જ આરાધના’એમ કેમ ન જણાવ્યુ? આરાધનામાં સમ્યક્ત્વાદિ કેમ જણાવ્યાં?
આજકાલ પોતાને પેાતાની કિંમત અંકાવવાનું ચાલ્યું છે ! છગનીરામનુ' સમક્તિ, ચેાથમલનું સમક્તિ એ જ આરાધના! એમની અપેક્ષાએ મહાવીર ભગવાન ભૂલ્યા કે જેથી વીરસમ્યક્ત્વ ન ચલાવ્યું ! વીર અને ગૌતમની આરાધના કરનાર એજ આરાધક’એ વસ્તુ ઊભી ન કરી ! કાની આરાધનાએ આરાધક કહેવાય ? સમ્યકૃત્વની. પછી સમ્યક્ત્વવાળા જે હાય તે, ભલે વીર ભગવાન હા, કે પછી પાશ્વનાથજી હા, કે પછી કેશીકુમાર હા. શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવી દીધું કે-વ્યક્તિપૂજાને શ્રી જિનશાસનમાં સ્થાન નથી, ગુણવાનને અંગે સ્થાન છે. સમ્યગદર્શનાદિના અંગે આરાધના છે.
પણ
પ્રશ્ન થશે કે તે પછી ગુણ માનવા, ને વ્યક્તિઓને ન માનવા ?? તો પછી મહાનુભાવ ! ઝવેરીએ હીરાનુ તેજ લેવુ” હીરા ન લેવા ને ? હીરા, મોતી, સાનું વગેરે પાણી—કસ–તેજને મંગે લેખાય છે. મહાવીર ભગવાન, ઋષભદેવજી આદિ યાવત્ આના સાધુએ પણ ગુણવાળી વ્યક્તિ હોવાથી આરાધ્ય છે. ત્રણેની આરાધના કરનારો આરાધક છે. આરાધનાનું સ્વરૂપ શુ? આરાધ્ય તે જણાવ્યા, કેજેના આત્મા આવશ્યક ચેગામાં ભાવિત હાય, તે આત્મા આરાધક છે. પ્રમાદાને ડગલે ને પગલે ટાળવા તૈયાર હાય, તે આરાધક બને છે. તેઓ માક્ષમાના મુસાફર બની શકે છે.
: ૨૪ :
Page #403
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ આરાધના
દેશના
૪૬
h
888888888888
烤肉器
(૧૯૯૮ દિ જે. સુ. ૧ માતીસુખીયાની ધર્મશાળા, પાલીતાણા.)
ભાવનમસ્કાર.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ ઉમાસ્વાતિજી મહારાજ,શ્રી પ્રશમરતિપ્રકરણમાં માક્ષના ઉપાય તરીકે એક જ વસ્તુ જણાવે છે કે આરાધના વગર કાઇ મેાક્ષ પામી શકતા નથી, કેાઈ પામશે પણ નહીં, મેાક્ષ પામ્યા, પામે છે અને પામશે એ સવ જીવા આરાધનાના પ્રતાપે જ. આરાધનાથી નિરપેક્ષ રહીને મેક્ષ પામી શકાતા નથી. આથી આરાધના સિવાય મેક્ષ નથી, પણ આરાધના’ વસ્તુ ન સમજાય તે ? આરાધના શબ્દ લખીને તેના સામું જોયા કરીએ, તે શું વળે ? આજે લોકા-આરાધના, આરાધના શબ્દ પાકારે છે. પંચપરમેષ્ઠીની નવકારવાળી ગણે છે, તે છેડીને આરાધનાય નમે. એમ ગણે તા આરાધના થઈ જાય ખરી કે ? આરાધનાનું ધ્યેય અંદરથી ખસવું ન જોઈએ.
આરાધના વગર ના જમ્મુલચન્ન' કર્યાં કરે તે આરાધના ન થાય, તેમ આરાધનાને નમા' કહેવાથી આરાધના થઇ જતી નથી. આગળનાં વ્યાખ્યાનમાં કહી ગયા હતા કે આરાધના ત્રણ પ્રકારની : સમ્યગૂદન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની જ આરાધના. તે ત્રણ વસ્તુની આરાધના ન હાય તે। આરાધના નથી. નવકાર જેવી સામાન્ય ક્રિયાથી, પાપના નાશ થાય અને મંગળની પ્રાપ્તિ થાય : એ એ ફળ નવકારમાં લેવા પડયાં. પાપના નાશનુ ધ્યેય રાખી, તેમજ મંગળની પ્રાપ્તિનું ધ્યેય રાખી નમસ્કાર કરવાના છે. તે ભાવનમસ્કાર છે. નમસ્કારના પાંચ પદ અને નવપદમાં કચા ફ્ક પડે છે?
પાંચ પત્તુ ધ્યેયશૂન્ય, એટલે કે-ધ્યેય વગરના નમસ્કાર, અને
Page #404
--------------------------------------------------------------------------
________________
૪૬. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ આરાધના
[૩૭૧ નવપદ, એ ધ્યેયવાળે નમસ્કાર. દયવાળે નમસ્કાર તેઓને છે કેજેઓ “સર્વ પાપને નાશ અને પ્રથમ મંગળ તરીકે નવકારફળ સહિત માને. સર્વ પાપનાશના કારણ તરીકે નમસ્કાર છે. જેમ પંચ પરમેષ્ઠીને નમસ્કાર એ પણ પાપના નાથદ્વારાએ છે. સર્વપાપના નાશનું દયેય ન હોય તે એ નમસ્કાર ભાવનમસ્કાર સુધી આવી શકતો નથી.
કહેશે કે–તો ભગવતીજી વગેરેમાં પાંચ પદ જ કેમ કહ્યા? નવ પદ કેમ ન મૂક્યા ?
પણ મહાનુભાવ! આરાધનાને અંગેને નમસ્કાર અને મંગળ તરીકે ગણાતે નમસ્કાર તેમાં ભેદ કેમ સમજી શકે, નહીં? સૂત્રની આદિમાં બીજું ન બોલતાં “નમે અરિહંતાણં' પાંચ પદ કહ્યાં તે નમસ્કારમાં પણ “આરાધના બુદ્ધિ લાવવા માટે. એ નમસ્કારથી “પાપને નાશ અને મંગળ બુદ્ધિ, એ ધ્યેય રાખે છે. મંગળની પ્રાપ્તિનું ધ્યેય હેય તે નમસ્કાર વાસ્તવિક ફળ દે, પણ તે દયેય ન હોય તે ખૂદ અરિહંતને કરેલ નમસ્કાર પણ વાસ્તવિક ફળ દેતા નથી.
કૃષ્ણજી અને વીરાનું વંદન. કૃષ્ણ અને વીરે સાલવી સરખા નમસ્કાર કરનાર હતા. ૧૮ હજાર સાધુને બંનેએ વાંદ્યા છે. આથી વીરાને ક્ષાયિક સમ્યકત્વ ગણવું ? વીરા સાલવીનું ધ્યેય એ વંદનમાં “કૃષ્ણજી મારા પર ખુશ રહે હતું. જ્યારે શ્રી કૃષ્ણનું ધ્યેય, કર્મને ક્ષય હતું. તે મુદ્દો આગળ કરીને પણ જેઓની પ્રવૃત્તિ થઈતેને ભાવવંદન ગણવામાં આવ્યું. વીરાનાં વદનને ભાવવંદન કર્મ ન ગયું? તેનું ધ્યેય, પાપના નાશનું ન હતું, મંગળપ્રપ્તિનું ધ્યેય ન હતું.
કૃષ્ણજી, દુનિયામાં દેવ તરીકે ભલે મનાય, પણ જૈન શાસનમાં માત્ર સમ્યક્ત્વના ધણી દ્રવ્ય તીર્થકર હતા. વીરાજીએ વંદનમાં કૃષ્ણજીને રાજી રાખવાની વાત રાખી હતી. કૃષ્ણ પણ દ્રવ્યતીર્થકર હતા તે તેમને ખુશી કરવાની ભાવના હોય તે પણ વરાને ફળ મળવું જોઈએ. પણ તે ભાવનાથી શાસ્ત્રમાં વ્યકિતને અંગે ખુશીનું સ્થાન
Page #405
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન નથી. દ્રવ્ય તીર્થકર જેવા હોય તે પણ તેને ખુશીપાની કિંમત નથી. વિરે સાલવી, કૃષ્ણમહારાજને તેમની અનુજ્ઞાએ વંદન કરે છે તેથી વંદનના ફળમાં તે અનુજ્ઞા કામ ન લાગી, એટલે કે જૈનશાસનમાં બીજી કઈ વ્યક્તિનું અણુજાઈપણું કામ લાગતું નથી.
ભરત મહારાજા મરીચિને કઇ દૃષ્ટિએ વંદન કરે છે?
જૈનશાસનમાં કેવળ ગુણની દષ્ટિને સ્થાન છે. વીરાને કૃષ્ણની અણુજાઈની સ્થિતિ કામ ન લાગી, તે ભરત મહારાજાએ મરીચિને કરેલ વંદન તે કેમ કામ લાગ્યું ? તેને તે તીર્થંકર થવાને હજી ૨૩-૨૪ ભવ બાકી હતા! તે પણ મોટા ભવ ! તેમાં પણ સૂક્ષ્મ તે ઘણું ભવે બાકી હતા ર૭ ભવમાં કોડાકોડ કાળ ખૂટે નહિ. ! ૩૩ સાગરોપમ ભેગવનાર. ૩૩માં ફરક ન હોય. ૩૩ ભેગવનાર નારકી કે દેવતા હોય, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હેય. બેથી આગળ કેઈ ન વધે. મહાવીર ભગવાનને (ક્રોડક્રોડ સાગરોપમ સંસારમાં બાકી હતા તેવા ને= ) અવળે માર્ગે ગયેલા મરીચિને વંદન કરનાર ભરત મહારાજાને વંદન કેમ કામ લાગ્યું ?
તે સમજે કે ભારતમહારાજા, એ મરીચિના ખુદ પિતા હતા, છતાં તેને વંદન કરતી વખતે તેઓ ડાંડી પીટીને કહે છે કે “તું અવળે માગે છે છતાં આ વંદન કરું છું, તે મારે કૂળે જન્મે તેથી તેની કિમત નથી.” જૈનશાસન ગુણ ઉપર કેટલું બધું ઘસે છે? વ્યકિતથી કેટલું ખસે છે? મરીચિ સાધુપણામાં રહેવા તૈયાર ન હતે પણ ઘેર જવા તૈયાર હતું છતાં માતwા શુ જતુ ન રાવજોતિ ઘેર જવું છે પણ ભરત મહારાજાની લજજાથી ઘેર જઈ શકતું નથી, પિતાને દીકરો ઘેર આવે તે ચક્રવતી ન ખમે. ચક્રવતી પણ પતિત અપનાવવા કેમ તૈયાર ન હતા? સંયમમાંથી પડે તે ન ઘરને ન કે બહારને.
ભરત મહારાજાના દીકરા પતિત થઈ ભરતને ઘેર આવે તે ભરતને પાલવતું નથી, નહીંતર મરીચિને ઘેર જવામાં શરમ શાની? બાપ તેવા ન હોત તે પડીને આવ્યા છતાં “આવભાઈ! સારું થયું એમ આદરની જ આશા રહેત. પણ મરીચિને પાછું ઘેર
Page #406
--------------------------------------------------------------------------
________________
૪૬. દ્રવ્ય ક્ષેત્ર અને કાળ આરધના
[૩૭૩ જવામાં તે આશા નથી તેથી વિચારે છે કે-લાજથી ઘેર ન જવાય.” ભરત ધિક્કારે તે શું થાય? ભરત મહારાજા તે વસ્તુને અધર્મ ન ગણે તે મરીચિને ઘેર જવામાં વાંધે જ શું? પિતાનો દીકરે પતિત થાય તેને ભરત ધિક્કારનાર હતા. મરીચિ ત્યાં પગ કેમન દઈ શકો? ભરત મહારાજા, પતિત તરફ ધિક્કારની દ્રષ્ટિ રાખે છે. ભરત મહારાજાના હૈયામાં ગુણની પૂજા કેટલી બધી હશે ? ગુણના હાસમાં, ગુણથી દૂર થયેલ પિતાના પુત્ર ઉપર પણ પ્યાર તે નહીં, પણ ધિક્કાર છે.
ભરત મહારાજાના હૈયામાં એક અંશ પણ ગુણની કિંમતમાં ખામી હોત તે મરીચિને પિતાનાં તે કુટુમ્બની કિંમત આગળથી થયા વગર રહેત નહીં. દીકરા તરફ પ્રીતિ રહે છે, છતાં ધર્મશાસ્ત્રની રીતિએ અવગુણ તરફ ધસેલા તરફ ધિક્કાર જ હોય. આથી એ મરીચિને “પરિવ્રાજકપણું સ્વીકારું પણ ઘેર ન જવું. એ નિર્ણય ઉપર આવવું પડ્યું.
ભરત મહારાજાએ પણ “આ બિચારો રખડી જશે એમ પણ પ્રભુને ન કહ્યું! પરિવ્રાજકપણું સ્વીકાર્યું તે પણ ન કહ્યું કે–પતિત થયો છતાં ઉત્તમ પ્રરૂપણાવાળો તે છે.” અધમ પ્રરૂપણની વાત જુદી છે. મરીચિના પરિવ્રાજકપણામાં પણ “સાધુ ઉત્તમ છે. હું પાપી હલકે છું.” આ સ્થિતિ છે. ત્યાં સુધી સમકિત ખસ્યું નથી ગણતા. પતિત થયે છતાં પ્રરૂપણુ-માન્યતા સાચી જ છે. સાધુએ ઉત્તમ છે, એમ જ માન્યતા છે. એક બાજુ પતિત થાય અને બીજી બાજુ સાધુ કરતાં પણ પિતાને મહા સ્થિતિમાં મૂકવા જાય તેવાને કહેવું જ શું? પિતાના મનમાં સાધુની મહત્તા રાખીને મરીચિ, પરિવ્રાજકપણામાં રહેલ છે.
પ્રભુને ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો કે-કેઇ તીર્થકરને જીવ અત્રે છે?” પ્રભુએ મરીચિ જણાવ્યું. ભરત મહારાજે જોયું તે એ ખૂણામાં બેઠેલે છે. એ જોઈ તે વિચારે છે કે-“પતિત પરિણામને ધિકારતે હેવો જોઈએ, કારણ કે તે પર્ષદામાં નથી બેસતે, ખૂણામાં બેસે છે. “જે પતિતપણામાં સમજતું હોય તેને જાહેરમાં બેસવાનું સ્થાન ન હોય.” ત્યારે ભરત મહારાજા મરીચિને વંદન કરવા જાય છે અને ત્યાં પણ સ્પષ્ટ કહે છે– મરીચિ ! હું તારા જન્મને,
Page #407
--------------------------------------------------------------------------
________________
ãex]
દેશના મહિમ દુરાન
ઈશ્વાકુ કુળમાં જન્મ્યા, તે વગેરેને વંદન નથી કરતા–તારા પરિવ્રાજકપણાને નથી માનતા.’ મરીચિમાં તેવાં અપમાનજનક વાકયા સાંભળવાની કેટલી તાકાત હશે ? તે વાકયાથી તેને ક્લેશ ન થયા! નીચે પગથીએ ઉતરી ગયેલા આત્મા, પોતાની નીચાપણાની જાહેરાતને અંગે આવેશમાં ન આવે ત્યારે સમજવુ કે—આત્મામાં કંઈક છે. મરીચિ ભરતને કહી શકત કે કેણે તમને વાંદવા આવવાનુ નાતરું દીધું છે? તેમ કહી શકત, પણ તેમ તે કેમ કહેતા નથી. તે સમજે છે કે હવે તેઓ મને ન વાંઢે-મારા જન્મને, મારા કૂળને ન વાંદેપરિવ્રાજકપણાને ન વાંઢે તેમાં નવાઇ નથી.
પેાતાને હીનગુણવાળા-ગુણહીન તે જ દેખી શકે જેને ઉત્તમ ગુણુ તરફ્ માન હોય. પેાતાના હીનગુણુ સાંભળવા સાથે જેનું ધ્યેય ટકતું નથી, તે માર્ગમાં નથી. ભરત મહારાજા કહે છે, તે મરીચિ સાંભળી લે છે. આથી ભરત મહારાજે તેને તેમ કહીને ય વાંધા કહેશે. કે-વાંધા-વાંઘાને, આ ખેલીને શું કરવા વાંઘા ?’ એટલું જ કહેવુ હતું કે–તી કર થવાના છે માટે હું વાંદું છું.’ શાસનને માનનારા મનુષ્યને-અવગુણીજનને તેના અવગુણુ જણાવ્યા સિવાય વંદના અયુક્ત લાગે. અવગુણ ન જણાવી શકે તે ગુણ પણ જણાવી શકે નહીં.
પોતાના દીકરા તી કર થનારા, છતાં તેમાં અવંદનીય પદાર્થા હતા તે ખૂલ્લાં કરવા પડયા. અત્યારે શું વિચારવાનું છે ? ભરતમહારાજાએ મરીચિને વ ંદન કર્યું, તે વંદન આથી લેખામાં ગણાયું. ધઘોષ આચાય મહારાજાએ તે દ્રવ્ય તીર્થંકરના વંદનના અંગે દાખલા દીધા. વીરા સાલવીના વંદનમાં મીંડુ' ગણે છે, આથી લાંખે કાળે થવાવાળા તે મહાવીર તીથ “કરના વનને આરાધનામાં ગણુ, વીરા સાલવીએ વંદન કર્યું તે તે કૃષ્ણનું અનુકરણ કર્યું. કૃષ્ણ ત્રણ ખ’ડના માલિક છે, માટે તેમને હું ખુશી કરું.' એ ધ્યેયથી વંદન કર્યુ છે. વદનમાં એ રીતે ખ ંનેનાં ધ્યેય જુદાં થઇ ગયાં છે.
..
અણુજાઇમાં વાસુદેવ ખુશ થાય, એ પ્રકારે વીરાને ધ્યેય પલટાવવાર્થી આરાધનાના માર્ગોમાં ન ગણ્યા, પરંતુ ભરત મહારાજાને આરાધનાના માર્ગમાં ગણ્યા. કમ ક્ષયના સુદૂદા હોય. ધ્યેય ાય તેનુ
Page #408
--------------------------------------------------------------------------
________________
-
૪૬. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ આરાધના
[૩૫ વંદન તે આરાધના, આમ તે જૈનશાસન, વ્યકિતની પૂજાને પણ માને છે. નહીંતર “મનિ કં” એમ વીશને વંદન ન કરત, વીશ તીર્થકર વ્યકિત છે કે જાતિ? ઉસભાદિવ્યકિત તીર્થકર છે.
ગુણના ધ્યેય વગર આરાધના નથી. વ્યકિતનું આરાધન જૈનશાસનમાં છે, પણ વ્યકિત તરીકે આરાધના નથી. ગુણવાન તરીકે આરાધના છે અસ્તેિ શિરિરર રરરી રિદ્ધિ રીખવદેવજીપણાને અંગે વંદન નથી. ત્યારે તીર્થંકરપણને અંગે=જિનેશ્વરને પણને અંગે, કેવળીપણુને અંશે વંદન છે. આમાં વ્યકિતની પૂજા છે, પણ ગુણવાન વ્યક્તિ છે, માટે તેની પૂજા છે. તેનું અને કસ સાથે જ હોય. સોનાને છેડી કસ જુદે નથી.
હીરા મેતીનાં પાણુ જુદાં નથી. વ્યક્તિનું આરાધન ન માનીએ તે ચાર પદ છેડી દેવાં પડે. શાસ્ત્રકાર કહે છે કે- મુખ્ય નમસ્કાર, વંદન, પર્ય પાસના, વ્યકિતની હોય; પણ વ્યકિતની વ્યક્તિ તરીકે નહીં પણ ગુણવાન તરીકે આરાધના છે. તેથી નવકારમાં પાંચ પદ રાખી શકીએ. ગુણનું ધ્યેય ન હોય તે આરાધના નથી. ગુણને વધારવાનું ધ્યાન રાખે. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણેની આરાધના કરે. ત્રણ ગુણે જ આરાધ્ય છે. મુખ્યતાએ ત્રણ ગુણ આરાધ્ય છે.
આરાધનાના દ્રવ્યાદિક ચાર નિક્ષેપાઓ. આવી રીતે આરાધના વિષયને જોઈ ગયા, પણ આરાધનાના સ્વરૂપને-હેતુને આપણે જોયા નથી, માટે હવે “નાળિકના વધારે ભેદ ન પાડી શકે, ત્યાં ચાર ભેદ તે જરુર પાડશે જ .
દ્રવ્યથકી આરાધના. એટલે સમ્યક્ત્વનાં સાધને, જિનેશ્વરની પ્રતિમા વગેરે જે જે દ્રવ્ય તે આરાધનાના વિષયે. સિદ્ધ, આચાર્યઉપાધ્યાય, જે જે આલંબનભૂત દ્રવ્ય, તે દ્રવ્ય આરાધન છે.
ક્ષેત્ર આરાધના એટલે ક્ષેત્રથી આરાધના, તે પાંચસે...પાંચસે ...પાંચસે જે જનના મેટા મેટા દેવતાઈ પ્રાસાદો હોય, ત્યાં એકાદ ખીલી કેટલા હિસાબની? તિછલોકમાં આરાધનાનું ક્ષેત્ર અઢી દ્વીપ સિવાય નહીં. અઢીદ્વિીપમાં માત્ર કર્મભૂમિ સિવાય આરાધનાનું ક્ષેત્ર નથી. કર્મભૂમિમાં
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૭૬]
દેશના મહિમા દર્શાન
પણ મારાધનાનું ક્ષેત્ર, હજાÀમાં ભાગેય નથી. ૩૨ હજાર દેશમાં પણ આય દેશે। માત્ર સાડી પચ્ચીશ છે. તે હજારમાં ભાગ પણ નહીં'. વિચારી, તે કેટલામે ભાગ છે ? સાડીપઔંશ આય દેશ છે, તેમાં પણુ હુંમેશાં ધની પ્રવૃત્તિ હાય તેમ નહીં. સવિકાળે જિનેશ્વરની, ચક્રવત્તિની, વાસુદેવ, ખળદેવની ઉત્પત્તિ થવાને લાયક ક્ષેત્ર તે આ ક્ષેત્ર. ક્ષેત્ર તરીકે—જ્ઞાન આ, દશન આ, ચારિત્ર આય. એવી કઈ ક્ષેત્રમર્યાદા નથી, પણ સવકાળ ચક્રવતિ-આદિ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે, તેવી ચેાગ્યતાવાળા ક્ષેત્રો તે આ ક્ષેત્રો આરાધનાનું સ્થાન છે.
થારિયાનું દૂધ આંખ ફાડનાર, છતાં તે આંજવાથી આંખ સારી કેમ થઇ ?
એક ગામડિયાને આંખમાં દુઃખવા આવ્યું. તે વૈદ્યને ત્યાં આવ્યા. તે ગમાર છે. વૈદ્યને જેમ તેમ એલવા લાગ્યા, જેથી વૈદ્ય અકળાયા. વૈદ્ય પૈસાના પુજારી હતા. તેથી તે ગાડિયે તેને પૈસા આપી એ રીતે હેરાન કરવા લાગ્યા. કંટાળીને વૈદ્યે કહ્યું-જાને...થારિયાનું દૂધ આંજી લે.' વૈદ્યે ઉપાય ખતાન્યા એટલે ગાયે ચાલી નીકળ્યેા. વઘે ફરી બૂમ મારી, પણુ એ તે પાછે ન આવ્યા. તેણે તા થારિયાનું દૂધ લાવી આંખમાં નાંખ્યું. સવારે ઉઠયા તે વેદના શમી ગઈ !
ગામડિયાને થયું કે-‘મારા વ્હાલે...વૈધ જબરો ! અઠવાડિયા
સુધી ન મટે તે એક રાતમાં મટાડી દીધું !' ખુશ થઇ કેરીના ટોપલા
つ
ભરી વૈઘને ભેટ આપવા ગયા. વૈદ્યને કહ્યું કે—આંખ સારી થઈ ગઈ, માટે લે આ કેરીના ટોપલે.’વિશ્વને આશ્ચય થયુ. ગમારને લઇને વઘ થારિયા જોવા ગયા. થેારિયાને ખાદ્યો. થારિયાનું દૂધ આંખ ફેડનાર ઢાવા છતાં પણ તેનાથી આંખ સારી કેમ થઇ ? એ જાણવા સારુ તે ખાદ્યો. જોયું તે નીચે ઘીના ગાડવા હતા. તેથી વૈદ્ય જાણ્યું કે-થેરની ગરમી ખંધી ઘીથી મરી ગઇ.
ગમારને એ રીતે થારના દૂધથી આંખ મટી, માટે શુ થારિયાનું દુધ દવા ગણવી ? ભાગ્યના યાગ ડાય અને ઘીના ગાડવાવાળા થેરિયા મળી ગયા, તેથી કાંઈ ચેરિયા દવા ન ગણાય. તેમ કવચિત્ ભાગ્યયેગે
Page #410
--------------------------------------------------------------------------
________________
૪૬. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ આરાધના
[૩૭૭ અનાર્યક્ષેત્રમાં ધર્મ મળી જાય તેથી અનાર્યક્ષેત્ર ધર્મનું સ્થાન ન ગણાય. ધર્મનું સ્થાન તે આર્યક્ષેત્ર જ છે. એવાં આર્યક્ષેત્ર સાડી પચ્ચીસ છે.
કાળ આરાધના તે સામાન્યથી ત્રીજા આરાને છેડે, ચોથે આવે અને પાંચમા આરામાં ૨૧ હજાર એળે કાળ છે. જિનેશ્વર ભગવાને તેટલે કાળ સાધુ શ્રાવકોને આરાધનાને અંગે નિયમિત ઉપયોગી તરીકે વિશેષથી જણાવ્યું. જિનેશ્વર ભગવાને કાળનું નિયમન કરી આરાધના કહી છે, સાધુને અંગે આવશ્યકમાં-વ્યવહારમાં આઠમ, ચઉદશ ઉપવાસ ન કરે તે આલેયણ, માસીએ છઠ સંવછરીએ અઠમ ન કરે તે આલેયણ આવે. આરાધન કાળ થકી નિયમિત કર્યું. ઉપવાસ કરે ત્યારે આઠમ માનવી એમ નહીં; પણ આરાધનાને અંગે તિથિ લેવા માંગે છે, તેઓને ઉપવાસ કરે તે જ દિવસે આઠમ. જેઓ ઉપવાસને અંગે આઠમ, ચઉદશ માનનારા હેય તેઓને આઠમને ક્ષય કર્યો કેમ પાલવશે ?
પર્વતિથિલેપકેને શાસ્ત્રકારની ચીમકી. દીકરાની વહુને તેડવા જાય પણ દીકરો રાંડ છે તે પછી કેને તેડવા જવું ? આઠમને અંગે ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત, પણ આઠમ છે જ નહીં તે પ્રાયશ્ચિત્ત શાનું? ક્ષય પામેલી આઠમ ગણી તે ઉપવાસ કયાંથી આવ્યું? કહે કે-તિથિને અંગે આરાધના છે. આરાધનાને અંગે તિથિ નથી આરાધનામાં પર્વ તિથિ ક્ષય પામેલી માનીને તેનું આરાધન કરનારાઓ વિચારે તે આ વસ્તુ તેમને બરાબર સમજાશે.
ટીપ્પણામાં ભાદરવા સુદ અને ક્ષય આવ્યું, તે આરાધનામાં વચ્છરી ક્યારે ગણવી? કયારે કરે ? ત્રીજે સંવચ્છરી કરશે? શાસનને અનુસરનારા ત્રીજનું નામ નહીં કહે. તત્વતરંગિણીમાં ચોખા શબ્દમાં કહ્યું છે કે-૧૪નો ક્ષય હેય તે વખતે “તેરસ” એમ બોલાય નહીં. કેટલાકે કહે છે કે–એ તે પાંચ પચાસ વરસથી ચાલ્યું છે, તો તેમણે ૧૬૧૫ને તવતરંગિણી ગ્રંથ જોઈ લે કે-“ચૌદશના ક્ષયે તેરસ એવું નામ પણ કહેવાને સંભવ નથી. ધર્મના કામમાં ચૌદશ જ છે. મુહુર્તાદિ વિશેષકાર્ય સિવાય ૧૩ કહેવાય નહીં.
Page #411
--------------------------------------------------------------------------
________________
શ૭૮]
દેશના મહિમા દર્શન
હીરા સાથે તાંબાનું ઘર હેય, તેમાં હીરે જડ હોય તે તાંબુ લાવ, તેમ કહે નહીં. હીરે લાવ. ટીપણની ચૌદશના ક્ષયે તેરસ તાંબા જેવી, ચૌદશ હીરા જેવી. તે વખતે ચૌદશને જ વ્યપદેશ થાય. જરૂરી મુહૂર્તાદિક સિવાય ૧૩ના નામની શંકા પણ ન કરવી. આ દરેક પાઠો શું કહે છે ? ૧૪ના ક્ષયે ૧૩ કરી લે, પણ માસી ૧૪ના ક્ષયે જે તમે તેરસ કરવા જાવ તે આચાર્ય કહેશે કેતમે તે ૧૪ કે પુનમ બંનેમાં ન રહ્યા. બેમાંથી એકેમાં નરહ્યા.એ જ વાત તવતરંગિણુમાં જણાવે છે.
આગમની વાત કાઢે. જૈન ગણિત પ્રમાણે દરેક યુગમાં અંતમાં બે અષાડ. બીજી અષાડ સુધી પુનમને ક્ષય જ હોય. ટીપણામાં બીજા અષાડની પુનમ હોય જ નહીં, છતાં જ્યાં યુગમાં ચેમાસી મર્યાદાનું વર્ણન કરે છે ત્યાં તે ક્ષીણ પુનમને અષાડી પુનમ ગણે છે પુનમના નામથી જ શાસ્ત્રકાર સંબંધે છે. તે ક્ષીણ પુનમને પંચાંગીકાર પોતે અષાડી પુનમ કેમ કહે છે?
પુનમને ક્ષય છતાં, ૧૪ ઉદયવાળી છતાં, પુનમ ઉદયવગરની છતાં શાસ્ત્રકારે તેને પુનમ તરીકે લીધી તેથી ૨૦ દહાડા સ્થિરતાના આવ્યા. ભાદરવા સુદ અને દિવસે તે ચેથને ક્ષય હેય તે શું કરશે ? ઉદયવાળી ત્રીજ માનીને તે ત્રીજને દિવસે સંવત્સરીની આરાધના કરશે ?
યુગપ્રધાન કાલકાચાર્ય મહારાજા કહે છે કે એક પણ દિવસ ન વધાર.” તે તમારે તે બીજે વરસે, તમે એથે સંવત્સરી કરે તે રાત્રી ઉલ્લંઘન થાય કે નહીં? આ વર્ષે માની ત્રીજ, અને બીજે વરસે માની ચોથ તે ૩૬૦ રાત્રિની મર્યાદા કયાં રહી ? આથી ૩૬૧મી રાત્રિ ઉલ્લંઘન થાય તેનું કેમ ? ચોમાસી ચૌદશને ક્ષય હેય તે એ વખતે તેરસે માસી કરશે પણ પછી બીજી વખતે શું કરશે ? ૧૨૦ દિવસે કરશે કે ૧૨૧ દિવસે ? સંજ્વલનની અપેક્ષાએ આગળ આગળના કષાયમાં જશે. એ રીતે કાલકાચાર્ય મહારાજાએ ના કહી.
કાળથી અષ્ટમી આદિ તિથિએ નિયમિત આરાધવાની જણાવી, તે આઠમચઉદશ-પુનમ-અમાવાસ્યા તરીકે જણાવી. તેમાં પૌષધનિયમિત
Page #412
--------------------------------------------------------------------------
________________
૪૬, દ્રવ્ય ક્ષેત્ર અને કાળ આરાધના
[૩૭૮ તિથિ ઉડાડી. પૌષધ કરે તે આરાધનાના માર્ગમાં ન રહે કારણ કે તે તિથિઓ નિયમિત પૌષધવાળી છે. આઠમ ચઉદશ સિવાય સાધુઓ ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત નથી એટલા જ માટે શાસ્ત્રકારોએ તુષ્કર્ષો” કહ્યુંતે ચાર પર્વમાં ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત કહ્યું. ગશાસ્ત્રની ટીકામાં ખુદ હેમચંદ્રાચાર્ય મહારાજે તે ચારપર્વની વ્યાખ્યા કરેલી છે કે-આઠમ–ચૌદશ-પૂર્ણિમા અને અમાસ એ ચતુષ્કર્વી ગણાય છે.
પર્વતિથિનું આરાધન કાળથકી હોવાથી આરાધનામાં પર્વતિથિને ક્ષય ગણવાનું આરાધકને પરવડે તેમ જ નથી. પર્વતિથિ કાળ થકી આરાધનાનું સ્થાન ગણાય, તેથી પર્વતિથિને આરાધનામાં ક્ષય ગણાય નહીં. જોતિષચકે પર્વ તિથિઓને લેપ બતાવ્ય-અષાઢી પુનમ જેવી પર્વિસીય ક્ષય બતાવ્યું, પણ પર્વનું આરાધન કાળથકી હોવાથી શાસ્ત્રકારોને તે પાલ નથી ! એ પ્રમાણે દ્રવ્યથી, ક્ષેત્રથી અને કાળથી આરાધના જણાવી. ભાવથી આરાધના અગ્રે
ભવિષ્યના દુઃખને ભેદનાર–નાશ કરનાર હોવાથી ધર્મ શરણ-રક્ષણ કરનાર કહેવાય છે, કારણ કે પહેલેથી જ તે ધર્મ આ જીવને શિક્ષા–શિખામણ આપે છે કે જેથી પાપ આવે જ નહિ. પાપ આવે તે દુઃખ થાય.
0
હે ભગવાન, કેઈ પણ ઠેકાણે હિંસાદિને પ્રવર્તાવનાર તમારું શાસ્ત્ર આગમ જોવામાં આવતું નથી પરંતુ વચન સમતારસથી ભરેલું જોવાય છે.
હે ભગવાન્ ! સંસારની શાંતિ માટે તમારા છે શાસ્ત્ર–આગમમાં બે બાબત ભરેલી છે. હંમેશાં આશ્રની હાનિ અને સંવરની શ્રેણીનું ગ્રહણ.
Page #413
--------------------------------------------------------------------------
________________
દેશના છે
ઘર્મની મુખ્યતા
वचनाघदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तः तद्धर्म इति कीर्त्यते ॥
સુખ સંબધિ એક સરખી માન્યતા શાસ્ત્રકાર મહારાજા આચાર્ય શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા આગળ સૂચવી ગયા કે આ જગતમાં પુષે મુજે મતિfજા અર્થાત્ દરેક દરેક પરીએ પરીએ વિચારભેદ, બુદ્ધિભેદ હોઈ શકે છે, પરંતુ સકળ ગતિના જીવમાં સકળ ના ભેદમાં એક ચીજમાં બે મત નથી. કેઈપણ જીવના ભેદમાં, કેઈપણ અવસ્થામાં અર્થાત્ બાલ્યકાળમાં, યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં, કેઈપણ વ્યક્તિમાં એ ભેદ નથી, કે “સુખ ન જોઈએ એ ઈચ્છા વગરને જીવ જ નથી.
સુખની માન્યતાના સમાન ભાવને જણાવતાં જેઓ કહેતા હતા, તે લેકમાં આ રીતે કલિકાલ ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજીને સુધારે કરવાની જરૂર પડી, તે બીન આપણે આગળ વિચારીશું. જુઓ, એક પંડિતે શિષ્યને કહ્યું કે બેટા, પઢિયે “માતૃવત્ પરદાપુ.” આ સૂત્ર સાર્થ શિષ્યને ભણાવી દીધું કે બીજી સ્ત્રીઓ પ્રત્યે માતાની જેમ વર્તાવ રાખે. તે શિષ્ય તે સૂત્ર શીખીને માતાની સાથે લાડ-ગેલ કરનાર પુત્ર બીજી સ્ત્રીઓ સાથે તે વર્તાવ કરવા ગયે અને માર ખાધે. પંડિતજીએ કહ્યું કે આ સૂત્રથી ખાસ સમજનેક ભૂલ ગયા. જેસી માતા પ્રત્યે વિકારી દષ્ટિ થતી નથી, વૈસા વર્તાવ પરસ્ત્રીઓ પ્રત્યે રાખવે.
દૂસરે દિન, દૂસરા સૂત્ર શીખવાયા. “બેટા, પઢિયે, “પદ્રવ્યg લેષ્ઠવત.” “પરધનમાં ઢેફા જૈસી બુદ્ધિ રખના.” આ સૂત્ર શીખીને શિષ્ય શરાફની દુકાને ચઢયે અને રૂપિયા-પૈસાની ઢગલીએ રસ્તા ઉપર ફેંકવા
Page #414
--------------------------------------------------------------------------
________________
૪૭, ધર્મની મુખ્યતા
[૩૮૧ લાગે. દુકાનના માણસોએ મળીને તેને ખૂબ માર માર્યો. ગુરુજીએ કહ્યું, સૂત્રભાવ યહ નહીં હૈ, કિન્તુ માટી ઢેફા ઉપર લેભદષ્ટિ હોતી નહિ હ, વેસા વર્તાવ દૂસરા ધન દેખકર રખના.”
તીસરે દિન આત્મઘત ન મૂજી યહ સૂત્ર શીખવાયા. પિતાના આત્માની જેમ બીજાને ગણવે. પિતે જ હોય તો બીજાને જમેલે જાણે. પોતે ધનવાન હોય તે દરેકને ધનવાન ગણવા, પિતે વિદ્વાન હોય તે બીજાને વિદ્વાન ગણવા. આ સૂત્રથી અનર્થ થતે દેખીને કલિકાલ સર્વરે શ્લેકરચના કરી ભાવાર્થને બંધબેસતે કર્યો. શું સુધાર કર્યો? દરેક વાતમાં આ સૂત્રને શબ્દાર્થ લે નહિ, પણ સુખદુઃખ પ્રિયાપ્રેયે એ વાકયને જોડીને “આત્મવત્ સર્વ ભૂતેષુ અને વિચારવાથી સૂત્રને ભાવાર્થ સાર્થક થશે. “સુખ મને વહાલું છે તેવું દરેકને વહાલું છે, દુઃખ ગમતું નથી તેમ જગતને દુઃખ અળખામણું છે. આ ઉપરથી જગતના જીવ માત્રને સુખ પ્રિયકારી છે, અને દુઃખ અપ્રિયકારી છે.
દરેક સ્થળે સરવાળા બાદબાકી એક સરખા ગણે.
મારા આત્માને જેવું સુખ વહાલું છે તેવું જ બીજા આત્માને વહાલું છે. જીવ માત્રને સુખ વહાલું છે અને દુઃખ અળખામણું છે. ચોપડામાં જમા બાજુમાં અને ઉધાર બાજુમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા પડે તે એક સરખી રીતે કરે. શાહુકારને એવું કેઈપણ સ્થળ નથી કે જમાની અને ઉધારની રકમના સરવાળા જુદી રીતે કરવા, કારણ કે જુદી રીતે કરે છે તે બેઈમાન. તેવી રીતે તમારા જીવને સુખી માને છે તે જ રીતિએ બીજાના જીવને જીવ જ માનતા નથી.
કાળીઆ જોડે પેળીઓ બાંધ્યું તે “સાન નહિ પણ વાન આવે. તેવી રીતે તમને કઈ પૂછે કે “તમે કેણ
તે તમે કહેશે કે “અમે જૈન ?” ઠીક પૂછશે કે “જીવ કહેવાય કોને ?” તમે કહેશો કે “હાલે ચાલે તે જીવ.” શું થયું ? તમે ત્રસ જીવને જીવ માન્યા અને સ્થાવર જીવેની
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૨]
દેશના મહિમા દર્શન
અર્થાત પૃથ્વી, અપૂ, તેલ, વાઉ, વનસ્પતિ જીવની કિમત જીવપણાની, ભૂલી ગયા, કારણ કે મિથ્યાદર્શનીના સમાગમમાં તેનો રંગ તમને લાગી ગયે. અર્થાત્ મિથ્યાત્વીઓ સાથે બેસવું, ઊઠવું, બોલવું, ચાલવું થયું, તેથી આ પાશ લાગી ગયા.
આ ઉપરથી મને દુઃખ થાયતે તે છકાયનાને પણ દુઃખ થાય. આ સરવાળો મગજમાંથી ખસી ગયે. આ તે અમારા સોનાના ભાવ ૨૪ રૂપિયા તેલાને અને તમારા સેનાને ભાવ તેલા એકને ભાવ એક રૂપિયે લે ગયે. સેનાને ભાવ મારા તારા ઉપર કસીને ત્યાં ન હોય.
તેવી રીતે મારા જીવને સુખ જોઈએ, દુઃખ થવું ન જોઈએ અને બીજા જીવે છેદાય, ભેદાય, રંધાય, દબાય તે આપણને અરેકાર નહિ! તે સમજવું જોઈએ કે આપણું આત્મા જેવી કિમત જગતના જીવ માત્રની ગાણ નથી. વ્યાપારની દરેક લેવડદેવડમાં સરવાળા બાદબાકી, ગુણાકારાદિ સરખા હોય તે ઈમાનદારી. કશ–તાપ છેદથી ઉત્તીર્ણ થયેલા સેનાની કિંમત એક સરખી. તેવી રીતે ચેતનવંતજીવ મા એટલે સુખદુઃખને વ્યવહાર પણ એક સરખે જ હવે જોઈએ.
નિકાશના પ્રતિબંધવાળી ચીજોને સંગ્રહ ચેતનાવન્ત જીવ માનીને સુખદુઃખને વ્યવહાર પિતાના આત્માની જેમ કરે. પરંતુ સુખ કહેવું કોને? અર્થાત્ જગત્ કેવા સુખને ઈચ્છે છે ?, સમાધાનમાં (૧) સુખ દુઃખ વગરનું જોઈ એ (૨) એકવાર મળ્યા પછી તે ચાલ્યું જાય નહિ તેવું સુખ અને (૩) સંપૂર્ણ સુખ (મળ્યા પછી ઈચ્છા થાય જ નહિ.) જુઓ, જીવ માત્રને સુખની પ્રીતિ છે અને દુઃખની અપ્રીતિ છે. છતાં આટલે દીર્ઘકાળ સુખ ભેગવ્યું, હવે થોડા મહિના દુઃખ આવે તે સારું, એવી ઈચ્છા કોઈ કરતું નથી. આટલા વર્ષ પછી દુઃખ આવે એવી ઈચ્છા માત્ર થતી જ નથી. હવે વિચારે કંચન, કામિની, કાયા અને કુટુમ્બ આ ચાર સાધનાથી હું સુખી છું એમ માનવા-મનાવવા તૈયાર થાઓ છો, અને ત્રણ વિશેષણવાળું સુખ મેળવવા મથે છે પરંતુ સુખના અથીને
Page #416
--------------------------------------------------------------------------
________________
૪૭. ધર્મની મુખ્યતા
૩િ૮૩
ખબર નથી કે આ સાધન દ્વારા સુખ મળશે કે દુખ ડેકિયાં કરશે? જે સાધન દ્વારા સુખી થવા મથે છે, તે દુઃખથી ભરપૂર છે, મળ્યાં પછી મૂક્વા પડશે.
પાકિસ્તાનમાં સ્થાવરજંગમ મિલકતે ધરાવનારા હિંદુઓને ખબર નહતી કે બધું મૂકીને જવું પડશે. પાકિસ્તાન છોડીને જતી વખતે બધું મૂકવું પડશે એવું હિંદુઓ જાણતા હતા તે સ્થાવરજંગમ મિલક્ત વધારત નહિ. અજાણ હિંદુઓ ફસાઈ ગયા પરંતુ તમે જાણી જોઈને કેમ ફસાઓ છો? કારણ કે નિકાશના સજજડ પ્રતિબંધવાળા પ્રદેશમાં જન્મ્યા છે છતાં જાણી જોઈને નિકાશના પ્રતિબંધવાળી ચીજોને ભેગી કરવા પાગલ કેમ બન્યા છે?
પ્રતિબંધ વગરની ચીજ પુણ્ય-નસીબ-ધમ આસ્તિક અને નાસ્તિકે વચ્ચે પુણ્ય–પાપ, સ્વર્ગ-મક્ષ વગેરે પદાર્થમાં મતભેદ છે, પણ મેળવ્યું એ મૂકવા માટે છે એ સિદ્ધાન્તમાં મતભેદ નથી. આપણે દશાને વિચાર કરે કે આ જન્મમાં આ સ્થિતિએ રહ્યા છીએ કે જવાના અવસરે બધું મૂકીને જવાનું છે, મૂકવાના અવસરે બીનશરતીએ મૂવું પડશે. જે પદાર્થોને આકરામાં આકરે પ્રતિબંધ હોય તેના પરદેશી ચલણની કિંમત વધે છે. જે દેશના રાજા મહારાજાઓને સમજાય છે કે આ રાજગાદી ઉપરથી અણધાર્યા ઊઠવું પડશે, આવી ધારણાવાળા રાજા રાજવીએ પરદેશમાં સ્થાવરાદિ મિલકત વસાવે છે. રાજા મહારાજાને તે ગાદી છેડવાના સમાચારની નેટીસ પણ આવે છે, પણ આપણે તે વગર નેટીસે બધું છોડવું પડશે, માટે પરદેશમાં નિકાશના પ્રતિબંધ વગરની ચીજને સંગ્રહ કરે.
પ્રતિબંધ વગરની ચીજ કઈ ?-પુય. સભામાંથી એક ભાઈ પૂછે છે કે પુય એકલું કેમ? પાપ કેમ નહિ?
સમાધાનમાં સમજવું કે પાપને પ્રતિબંધ નથી. છતાં લઈ જવા લાયકની ચીજ નથી. બધી ચીજ સાથે તેને પ્રતિબંધ થઈ ગયે હેત તે જીવને ભવાંતરમાં મૂંઝવણું ન થાત. આ ઉપરથી પરદેશ—ભવાન્તર માટે નિકાશના પ્રતિબંધ વગરની ચીજ પુણ્ય નસીબ-ધર્મ છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
૮૪]
દેશના મહિમા દર્શન
જૂઠા શબ્દના શ્રવણમાં ફરક નસીબ-પુણ્યની ઉત્પત્તિ ધર્મની આરાધનાથી છે. આર્ય-અનાર્યના વિભાગનું પૂર્વકાળમાં જુદી જુદી રીતે વર્ણન કરેલ છે. ભગવાન બાષભદેવના સમયમાં હકાર-મકાર અને ધિકકારની નીતિ પ્રવર્તી હતી. તેથી તે નીતિને અનુસરીને આર્ય-અનાર્યને વિભાગ હતું. પ્રભુ મહાવીર મહારાજાના સમયમાં જે ક્ષેત્રમાં તીર્થકરે, ગણધરે, ચક્રવતીઓ થાય તે દેશમાં રહેનારને આર્ય કહેવાતા હતા. પરંતુ ભદ્રબાહુસ્વામીના સમયમાં ધર્મના વિચાર, વર્તન અને ધર્મ' શબ્દ શ્રવણ થાય તે આર્ય દેશ, તે સિવાયને અનાર્ય પ્રદેશ નકકી થયું.
ધર્મ એક એવી ચીજ છે કે ધર્મ નહિ કરનારને ધર્મના દ્વેષને અને ધર્મ રહિત મનુષ્યને ધમી શબ્દ સાંભળ સારો લાગે છે. આ ઉપરથી એ પણ નક્કી છે કે સારી લાગતી ચીજના જૂઠ્ઠા શબ્દો પણ સારા લાગે છે અને ખરાબ લાગતી ચીજના ભૂકા શબ્દ પણ ખરાબ લાગે છે. જુઓ, લેટ માંગવા નીકળેલ બ્રાહ્મણ આશીર્વાદ આપે છે કે
સાત છોકરાની મા થજે, ધનના અખૂટ ભંડાર ભરે, પુત્ર પરિવાર “વાડી–ગાડી વધે!” આ શબ્દોને બેલનારે સત્યવાદી નથી, વચનસિદ્ધ નથી, છતાં ધન, પુત્ર પરિવારની વૃદ્ધિ પસંદ છે તે જૂઠા શબ્દ પણ કાનને મધુર લાગે છે. વાતવાતમાં કોઈ કહે કે “તારું નખેદ જાય તે બોલવાથી નખેદ જતું નથી પણ સાંભળતાં દુઃખ થાય છે, કારણ કે ખરાબ ગણેલી ચીજને બેટે શબ્દ પણ શ્રવણને અમધુકર લાગે છે.
પુણ્ય નહિ માનનારા હરામખેર ધર્મ નહિ કરનારા કેટલાક એમ કહે છે કે પુણ્ય, નસિબ કે ધર્મ જેવી ચીજ નથી. આવું બેલના હરામખેરને આગેવાન છે. વગર મહેનતે મેળવેલી ચીજના માલિક થવું એ ભયંકર હરામખેરી છે. કેઈ કહે “તારા બાપે રાત-દિવસ મહેનત કરી, પેટે પાટા બાંધી લાખ ભેગા કર્યા. હવે તે લાખને તું માલિક થયે તે તું હરામર
ખરે કે નહિ ?” - તું કહી શકે છે કે ભવાન્તરમાં પુણ્ય કરી મહેનત કરી છે, તે
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૭. ધર્મની મુખ્યતા પુણ્ય માનવું પડયું. અને ન માને તે તારી હરામખેરી સાબિત થાય છે. પિતાની પ્રાર્થનાથી, માતાના મનરથથી કે તારી ઈચ્છાથી તું આ કુળમાં આવ્યું નથી, માતાની કુક્ષિમાં રહ્યો નથી. નસીબ કે પુણ્ય વગર આવી શકાતું નથી અને તેથી જ પિતા-માતા અને પુત્ર તરીકે તું એ ત્રણે જણ પિતપોતાના પુણ્યની વિચારણું તારા જન્મ વખતે કરે છે.
પુણ્ય અને પાપ નહિ માને તે લાકડે માંકડું વળગી ગયું માનવું પડશે. એક પુત્રને જન્મતાંની સાથે કરડેને વારસે, સેંકડો કુટુંબીઓ અને લેકની ખમા ખમા અને વાહવાહ વારસામાં મળે છે,
જ્યારે ગામમાં બીજા જન્મ પામનારા પુત્રને વારસામાં દેવું, કલેશ કંકાશ અને વેરઝેર મળે છે. આ બન્ને બાજુ વિચારતાં એ નક્કી થાય છે કે પુણ્ય-પાપ વગર જગતની વ્યવસ્થાનું સ્પષ્ટીકરણ થતું જ નથી.
સાધમિક થતાં શીખ પુણ્ય-પાપ માનવું નથી, નસીબ માનવું નથી, ધર્મ માન નથી, ધર્મ કરનારાને તેડવા છે–એવાઓ પણ ધર્મ ન કરે છતાં ધમ કહેવડાવે છે. જુઓ, એક સટેડીઆએ બજારમાં રૂપિયા ખેયા. હવે રૂપિયા વલણમાં જોઈશે તે શું કહેશે ? “હું તમારે સાધર્મિક છું, માટે મને બચાવે. આ વાત સાંભળી તમે રૂપિયા દે. પાછો સટ્ટામાં જઈ તે ગૂમાવે. પણ દેનારે તપાસ કરવી જોઈએ કે તે સામાયિક, પ્રતિકમણ, પૂજા કરે છે કે નહિ? દેવ-ગુરુ-ધર્મની આરાધના એછીવત્તી કરે, પણ માન્યતા દેખી છે કે નહિ? તેવી માન્યતા ન હોય તે પછી સાધર્મિક નહિ પણ હરામખેર.
વર્તમાનકાલીન સાધુએ સાધર્મિક માટે કંઈ ઉપદેશ દેતા નથી આવું બેલનારને કહેજે કે પુણીઆ શ્રાવકના દષ્ટાન્ત સાધુઓ આપે છે. સાડાબાર કડાની કમાણીમાં સ્વામિવાત્સલ્ય રેજને ચાલુ હતે. આ તે સામાયિક, પ્રતિકમણમાં કાંકરીઓ ફેકવી છે! દેવ, ગુરુ, ધર્મને નિંદવા છે. પરંતુ પેટપેષણ કરવું હોય અને સંસારમાં આગળ વધવું હોય તે “સાધર્મિક' કહીને આગળ આવવું છે! આવા લેકે હરામખેરના ૨૫
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮]
દેશના મહિમા દર્શન હરામખેર છે. ધમને હૃદયમાં માન્યતારૂપે વસાવ્યા વગર સાધર્મિક બનવું એ લૂંટવાને ધધ છે. પૈસા મેળવવા, બૈરી મેળવવી, સંસારની કળા કૌશલ્ય અને વિજ્ઞાન શીખવા પૂરતાં સાધર્મિક થવું છે. પરંતુ આભારને છાંટે ન હોય તે તે ક્ષમ્ય છે પરન્તુ ધર્મ પ્રત્યે વફાદારી અને માન્યતા બહુમાનપૂર્વકની ન હોય તે તે સાધર્મિક બનવા એગ્ય નથી.
વફાદારીની અનિવાર્ય જરૂર - જિનેશ્વર ભગવાનના શાસનમાં બતાવેલ અનુષ્ઠાને અને કિયા એ શક્તિને આધીન છે, પણ માન્યતા રૂપ વફાદારી તે હેવી જ જોઈએ. વફાદારી એ બિનશરતી છે. પ્રાંતિક વહીવટ કરનારા પ્રધાનને પણ તાજને વફાદાર રહેવાના સોગંદ લેવાની જરૂર પડે છે, તે જૈનશાસનને વફાદાર રહેવાની પૂર્ણ પ્રતિજ્ઞા લેવી જ જોઈએ. શાસનને વફાદારી વગર સાધર્મિકપણું શોભતું નથી.
સભામાંથી એક ભાઈએ પૂછયું કે બીજા દર્શનમાં પણ ધર્મના આચરણે દેખાય છે. ઓછાવત્તા રૂપે દેખાય છે તે પછી તે મહાપુરુષો ખરા કે નહિ ?
સમાધાનમાં સમજવું કે ધર્મની કિંમત ગણીને કે આત્મકલ્યાણને માટે આજના કહેવાતા મહાપુરુષે કંઈ સહન કરતા નથી. કેઈનાતજાત માટે, કેઈ દેશ માટે, કેઈમાનેલ રિદ્ધિસિદ્ધિ માટે સહન કરે છે તે ધર્મ કહેવાય જ નહિ, કારણ કે દુનિયાના દેખાવ પૂરતા ધર્મ બેલ છે. કેટલાક દુનિયાના દબાણથી દેવ-ગુરુ-ધર્મને માને છે પણ તેને વચનમાં, વિચાર અને વર્તનમાં ડગલે ને પગલે વિષયકષાયાદિ નજરે ચઢે છે. કેઈપણ હદ્દા ઉપર આવનારને પ્રથમ રાષ્ટ્રની વફાદારીની સેગંદવિધિ કરવી પડે છે. તેવી રીતે જૈનશાસનના સાધર્મિકપદે સ્થિત થનારને શાસન-દેવ-ગુરુ-ધર્મને વફાદાર રહેવું જ પડશે. વફાદારીમાં આવનારને ધર્મ આચારમાં છે કે વિચારમાં? વિચારયુક્ત ધર્મ કે હેય? અને આચારયુક્ત ધર્મ કે હોય? તે અગ્રે વર્તમાન.
Page #420
--------------------------------------------------------------------------
________________
છે દેશના છે
જ્ઞાનની મુખ્યતા
208838D8B32D8B3888**36280DDE3 2338888
"स्वस्थवृत्तेः प्रशान्तस्य, तद्धेयत्वादि निश्चयम् । तत्वसंवेदनं सम्यक, यथाशक्ति फलप्रदम् ॥"
અપૂર્વ સાધન શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા નવમા જ્ઞાનાષ્ટકની રચના કરતાં જણાવે છે કે જૈનશાસને જ્ઞાનને જ્ઞાન તરીકે અગ્રપદ આપ્યું જ નથી, પરંતુ અમેઘ ફળ રૂપ મેક્ષના સાધન તરીકે જ્ઞાનને અગ્રપદ આપ્યું છે. કર્મ તેડવા માટે જ્ઞાનને અગ્રપદ આપ્યું છે. કાંટાવાળી જમીન જોવામાં આંખ એ સાધન છે, તેવી રીતે પાપની પ્રવૃત્તિને સમજવામાં જ્ઞાન એ સાધન છે એટલું જ નહિ પણ સમજીને તે પાપથી કેમ બચવું એ માટે જ્ઞાનની અતિ આવશ્યકતા છે.
મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન સાથે જન્મેલ ભગવંતે જ્ઞાનના પ્રબળ પ્રભાવે સ્વયં બુદ્ધ તીર્થ કરે ગૃહસ્થાશ્રમ છોડી દીક્ષા લે છે. દીક્ષા અવસરે ચોથું મનઃ પર્યાવજ્ઞાન પ્રગટ થાય છે. ચાર જ્ઞાનના માલિક ભગવંતે દીક્ષા દિનથી ઘેર તપસ્યા તપીને, પરિસહ ઉપસર્ગોને સહીને, ઘન ઘાતી તેડીને કેવળજ્ઞાન પામે છે, એટલું જ નહિ પણ સાધ્ય સિદ્ધિના વધામણું રૂપ કેવળજ્ઞાન પામે છે, એટલું જ નહિ પણ સાધ્ય સિદ્ધિના વધામણા રૂપ કેવળજ્ઞાન પામી જગતને સંયમ માર્ગે વાળવા શાસનની સ્થાપના કરે છે. શાસન એટલે સંયમ, ત્યાગ. સંયમરંગમાં રંગાયેલા આચાર્યો અને ઉપાધ્યાય સ્વ-પર તારક છે. અર્થાત પિતે તરે છે અને સમાગમમાં આવનારાઓને તારે છે. તીર્થકરો પર તારક છે, કારણ કે સાધ્ય સિદ્ધિ રૂપ મેક્ષના વધામણારૂપ કેવળજ્ઞાન થયેલું છે અને તેઓ નિયમા મેક્ષે જવાના છે. પરંતુ કેવળ પોપકારપરાયણ તીર્થકરે સકળ જગને શાસન દ્વારા તારવા કટીબદ્ધ થયેલા છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૮૮]
દેશના મહિમા દર્શન પરાથ–સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થયા વગર સ્વાર્થ-સિદ્ધિ થતી નથી, તેથી જ તીર્થકરે તીર્થની પ્રવૃત્તિ કેવળજ્ઞાન પછી કરે છે. તીર્થકર નામકર્મનાં બે ફળઃ ૧. પૂજ્યતા અને ૨. તીર્થપ્રવૃત્તિ.
દશમા દેવલેકથી અવીને માતાની કુક્ષિમાં આવનારા મહાવીર ભગવાનની પૂજ્યતા શરૂ થઈ. ગર્ભમાં આવ્યા તેને ચ્યવન કલ્યાણક માન્યું અને ઈન્દ્રાદિ દેવેએ પૂજાના મહોત્સવ કર્યા તેથી ગર્ભની શરૂઆતથી પૂજ્યતાની પ્રસિદ્ધિ થઈ
પૂજ્યતા રૂપ પ્રથમ ફળની શરૂઆત ગર્ભથી હોવા છતાં તીર્થંકર નામકર્મના વાસ્તવિક ફળ રૂપે તીર્થ પ્રવૃત્તિ તે કેવળજ્ઞાન પછી થઈ. આ જ વાતને સ્પષ્ટ કરતાં ચૌદ પૂર્વધર ભગવન્ત ભદ્રબાહુસ્વામી આવશ્યકનિયુક્તિમાં જણાવે છે કે –મનિસ્ટાપ ધર્મનri |
છદ્મસ્થપણામાં તીર્થકર ઉપદેશ કેમ દે નહિ?
આ પ્રશ્નના સમાધાનમાં સમજવું જોઈએ કે બીજાના કહેવાનું કહેવું થાય, તેથી જ કેવળજ્ઞાન પછી દેશનાદિ દે. આ સ્થળે. સમજવાની ખાસ જરૂરિયાત છે કે પ્રવેગ કરીને કેઈએ ફળ મેળવ્યાં હોય અને ફળપ્રાપ્તિ કરનારના કથનના હિસાબે ફળનું સ્વરૂપ કહેવું તથા દેખાડવું હોય તે જુદી વાત છે, પરંતુ સ્વયમેવ પ્રયોગ કરી, કષ્ટ. વેઠીને ફળ મેળવ્યું હોય તેવાઓ ફળનું સ્વરૂપ કહે અને દેખાડે તે અદ્વિતીય અપૂર્વ વાત છે. અપૂર્વ જ્ઞાનસાધન પ્રાપ્ત થયા છતાં સંયમ વગર સાધ્ય સિદ્ધિ નથી અને સાધ્ય સિદ્ધિના વધામણાં સેંકડો માઈલ દૂર છે. આ પ્રસંગમાં પ્રત્યક્ષ દષ્ટાન્ત રૂપે તીર્થકરે છે. તેથી અપૂર્વ સાધન જ્ઞાનના પ્રબળ પ્રભાવે કેવળજ્ઞાન અપૂર્વ રૂપ સિદ્ધિ પ્રાપ્ત થઈ.
| શબ્દપ્રીતિ અને પદાથપ્રીતિ જગમાં શબ્દપ્રીતિ તરફ દોડનારા સેંકડે છે. પરંતુ પદાર્થ પ્રીતિ તરફ ધસનારા તદ્દન અલ્પ સંખ્યામાં છે. શબ્દપ્રીતિ અને પ્રદાર્થ–પ્રીતિને ફરક સમજવાની જરૂર છે. સંપ શબ્દ સૌને ગમે છે. તમારા ઘરમાં સંપ છે?” એ “સંપ” શબ્દ સાંભળો સારો લાગે છે. પરંતુ તે સંપ કે કેમ? તેનું સ્વરૂપ સમજ્યા નથી. અર્થાત્ સંપ
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૮, જ્ઞાનની મુખ્યતા
[૩૮૯
રૂપ પદાર્થ સમજ્યા નથી. સંપ શબ્દની પ્રીતિવાળે સંપ આવે કેમ અને સંપ કુસંપમાં ન પલટાય તેની ફિકર કરતું નથી.
પરન્તુ સંપને સુરક્ષિત સાચવવા માટે સંપના ત્રણ પાયા સમજવાની જરૂર છે. ૧. ગુને કર નહિ, ૨. ગુનાની ગાંઠ બાંધવી નહિ. ૩. ગુનેગાર ઉપર ઉપકાર કરવાનો અવસર આવે તે ચૂ નહિ, અર્થાત્ બીજી રીતિએ સમજીએ તે બીજાના ગુનામાં આવવું નહિ, એટલે ગુને કર નહિ, એટલે ગુનાની ગાંઠ બાંધવી નહિ અને ગુના રૂપ અપકારને ઉપકારમાં ફેરવી લે. શબ્દપ્રીતિ અને પદાર્થપ્રીતિ ઉપર બાદશાહ બીરબલનું વૃત્તાંત સમજવા જેવું છે.
બાદશાહ બીરબલકુ પૂછે છે કે હે! બીરબલ! બનીયા માતા (શરીરે જાડા અને ચિન્તા વગરના) કેમ દેખાય છે?
બીરબલ કહેઃ “ખુદાવિંદ! બનીયા “ગમ ખાય છે.” બાદશાહ કહેઃ “મેં ખા શકું કે નહિ?
બીરબલ કહેઃ “ખુદાવિંદ, બનીયા “ગમ ખાનેકા પદાર્થ; સમજ શકતા હે. આપ “ગમ” શબ્દ શ્રવણ કરી શકતા હો મગર અવસર પર “ગમ ખા સકેગે નહિ.” બીરબલે ગમ” ખાવા સંબંધમાં વાત માંડીને વિસ્તારથી કહી એટલે બાદશાહ સમજી ગયે કે બનીયા અવસર પર ગમ” ખાઈ ગુસ્સો દબાવી શકે છે, કારણ કે તેના પરમાર્થને તે સમજી શકે છે. તેવી રીતે જ્ઞાન શબ્દની પ્રીતિ જગતને છે પણ જ્ઞાન પદાર્થની પ્રાપ્તિમાં ભલભલાને પણ મુંઝવણ થાય છે. જ્ઞાનીને વિનય સેવ, જ્ઞાન મેળવવું, મેળવીને જ્ઞાન ટકાવવું, ધારવું, વધારવું અને અવસરે તેને સદુપયોગ કરે એ બધું જ્ઞાન પદાર્થની પ્રીતિવાળે જ કરી શકે છે.
- સભ્ય પદની વ્યવસ્થા જગના વ્યાવહારિક જ્ઞાનમાં જ્ઞાન-અજ્ઞાનના ભેદ પાડયા નથી, છતાં દુનિયાદારીના નુકશાનને અનુભવનારાઓ જ્ઞાન અને અજ્ઞાનને ભેદ તે અવસરે માને છે. સૂત્રોમાં શામળિયાખ્યા મેરા: એ ભાવની
બીરબલ કહી શખ ધ
ગામ આ
ચા કે
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૯૦]
આ દેશના મહિમા દર્શન
પંકિત આવે છે. તે સ્થળે સમ્યગજ્ઞાન કે મિથ્યાજ્ઞાન જણાવ્યું નથી, તે શું દરેક જ્ઞાન અને દરેક ક્રિયાથી મોક્ષ થઈ જવાને!
સમાધાનમાં સમજવું જોઈએ કે તે સૂત્ર જૈનદર્શનની શ્રદ્ધાવાળા માટે છે. આ ઉપરથી “જ્ઞાનક્રિયાથી મેક્ષ એ વચન આવીને ઊભું રહે ત્યાં સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રિયા સમજી જ લેવી. પરંતુ જે સ્થળે સમ્યફ પ્રવેગ કર્યો હોય ત્યાં સમજવું જરૂરી છે કે તે સ્થળે જૈન-જૈનેતર સવ પર્વમાન્ય તે સ્વરચના છે.
દણાત તરીકે સચવનજ્ઞાનવારિત્રાણિ ક્ષમા એ પ્રથમ સૂત્રની રચના તત્વાર્થ ગ્રંથની આદિમાં કરી, કારણ કે તે ગ્રન્થને અભ્યાસ જૈનદર્શનની શ્રદ્ધાવાળે કે શ્રદ્ધા વગરને ભણે તે તે સ્થળે તે જણાવવાની જરૂર પડે તેથી તે સ્થળે “સખ્ય પ્રવેગ કરેલ છે. સૂત્રનું પઠન-પાઠન શ્રદ્ધારંગથી રંગાયેલા શ્રમણ ભગવન્ત માટે છે. તેથી તે સ્થળે નિર્દેશ ન કર્યો હોય તે તે સમજી લેવાની જરૂર છે.
બલવા-સમજવામાં ફરક અનુગદ્વારના અંતમાં પણ જ્ઞાનક્રિયાખ્યા મેક્ષ આ સૂત્રને ભાવ આવે છે. કેઈપણ સ્થળે જ્ઞાનાષ્ટકમાં જણાવેલ ત્રણ વિભાગ આવતા નથી. પરંતુ આ ત્રણ વિભાગ માર્ગપ્રતિપન્નવાળા માટે છે. વિષય પ્રતિભાસ જ્ઞાન પ્રથમ, તે પણ જૈન કુળવાળા માટે જ છે, પણ તે પામીને આગળ વધવાની જરૂર છે. જુઓ, આશ્રવના ૪૨ ભેદે ઈન્દ્રિય, કષાયાદિ ગણી ગયા પછી બેલ્યા કરીએ ત્યાં સુધી શબ્દ “પ્રીતિ છે. અર્થાત વિષય પ્રતિભાસ જ્ઞાન થયું, પરંતુ આશ્રવ પદાર્થની પ્રીતિ નથી અર્થાત્ ઈન્દ્રિયકષાયથી થતા આશ્રવની ગભરામણ નથી. “અચરે અચરે રામ બેલનાર પિપટને રામની મૂર્તિ ઉપર વિષ્ટા કરતાં અહંકાર નથી, તેવી રીતે આશ્રવના ભેદ બેલનાર અને ગણાવનારને આશ્રવની ભયંકરતા અને જવાબદારી, જોખમદારી સમજવાની જરૂર છે. અને તેથી સમજણના અભાવમાં અરેકાર આવતા નથી.
નિશાળે ભણનાર નિશાળીઆને હિસાબ ગણતાં આવડે છે, પરંતુ હિસાબની લેવડદેવડમાં જોખમદારી જવાબદારી તે સમજ્ય જ નથી. તેવી
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૮, જ્ઞાનની મુખ્યતા
[3
રીતે આશ્રવ–સંવરના ભેદ બેલનાર, સમજનારને નિશાળીઆ જેવી હાલત ન શેભે. પ્રકરણ કમગ્રન્થાદિ ભણનારને પદાર્થની પ્રીતિ થાય ત્યારે આત્માની જવાબદારી અને જોખમદારી તે સમજે છે અને એ સમજ આવે ત્યારે આત્મપરિણતિ જ્ઞાન થાય.
જૈનકુળમાં જન્મેલે આત્મા ઉપાશ્રયમાં જ અને દેરાસરમાં જ આયુષ્ય (બીજા ભવનું) બાંધતે નથી, માટે આશ્રવની હેયતાને અને સંવરની ઉપાદેયતાને વિચાર ચોવીસે કલાક કર્યા કરે. બજારમાં કાઈસિસ (નાણાંની ભીડ) આવે ત્યારે ઈજજતદાર વેપારી ગભરાય છે તેવી રીતે આત્માની હાલત હાલ ચોવીસે કલાક ક્રાઈસિસ જેવી છે માટે દુર્ગતિથી ડરનારા જીવે જરૂર ગભરાવા જેવું છે.
' વિષય પ્રતિભાસાદિ ત્રણ ભેદ આ ઉપરથી ફળરૂપે પરિણામ પામતા ત્રણ ભેદ જણાવાય છે. ચાલુ વિષયમાં જ્ઞાનના ત્રણ ભેદેામાં ૧. વિષય પ્રતિભાસ ૨. આત્મપરિણતિ અને ૩. તત્વ સંવેદન જ્ઞાન જણાવે છે. આ સ્થળે સાંભળનારને શંકા થાય કે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે અને તેના ૫૧ ભેદે છે તે પૈકી કેઈપણ ભેદ ઉપરમાં આવતું નથી તે તે ભેદ ક્યાંથી લાવ્યા?
આ શંકાના સમાધાનમાં સમજવું કે પાંચે આવરણ ખસવાથી પ્રગટ થતા–ઉત્પન્ન થતા એ પાંચ ભેદે છે. અને તે પાંચના વિસ્તારથી સ્વરૂપ ૫૧ ભેદ છે. જ્યારે આ ત્રણ ભેદે પરિણતિના છે અને વ્યાખ્યાનાદિ શ્રવણ કર્યા પછી ફળરૂપે પરિણામ પામતાં આ ત્રણ ભેદ છે.
શ્રવણ કરતાં પદાર્થની ઓળખાણ થાય પણ હેય ઉપાદેયના નિર્ણયરૂપ સુધારે ન થાય તે વિષયપ્રતિભાસ જ્ઞાન.
પદાર્થની ઓળખ સાથે તે પદાર્થ આત્માને કેટલે હિતકર અને કેટલે હાનીકર છે એ વિચારણા સાથે આત્મ સાથે વહેંચણી કરે તે આત્મપરિણતિ જ્ઞાન.
Page #425
--------------------------------------------------------------------------
________________
રક્ષના મહિમા દર્શન ત્રીજા તત્વસંવેદનમાં હેય ઉપાદેયના નિશ્ચયપૂર્વક યથાશક્તિ પ્રવર્તન હેય છે.
પ્રથમ વિષય પ્રતિભાસમાં હેય ઉપાદેયની વિચારણા વગર માત્ર પદાર્થની ઓળખ, બીજા આત્મપરિણતિ જ્ઞાનમાં વર્તન વગર હેય ઉપાદેયની વિચારણા રૂપ પરિણતિ અને ત્રીજા તત્વસંવેદનમાં હેય ઉપાદેયના નિશ્ચયપૂર્વક પ્રવર્તન હોય તે તત્ત્વસંવેદન સમજવું. આ ત્રણે ભેદમાં પ્રથમ ભેદ અને બીજા ભેદને અંશે યુક્તિયુક્ત શંકા સમાધાન દાખલા–દષ્ટાંત પૂર્વક સમજી ગયા. હવે ત્રીજા ભેદમાં પ્રવર્તનશીલ થયેલા આત્માઓ કાર્યસિદ્ધિમાં કઈ રીતે આગળ વધે છે તે અંગે વર્તમાન.
ચિત્તનું પાપના બંધમાં ઘણું બળ હોય છે. જ્યારે શુદ્ધ શ્રદ્ધા એટલે શ્રદ્ધાવાળું ચિત્ત હંમેશાં શુદ્ધ માર્ગમાં પ્રવર્તે છે.
*
મેટાઓને સંગ ઘણું પુણ્યકાર્ય વગર પ્રાપ્ત થતું નથી. આ વાત સર્વસમ્મત છે. પણ આશ્ચર્ય એ છે કે સંગમ મિલન ક્રમ-શ્રેણીને નાશ કરવાથી પ્રાપ્ત થયેલ છે.
હે ભગવન્! આશ્ચર્ય છે કે જ્યાં તમારું સામર્થ્ય નથી ત્યાં તમારા વચનનું બલ–સામર્થ્ય છે કે જે તે વચન બીજાઓના અને પિતાના પાપને સર્વથા ક્ષય કરનારું છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
દેશના
શ્રવણ અને ઘર્મજ્ઞાન
33333333333333380388389338EDBEDERO
શ્રોવ ઈન્દ્રિયની વિશિષ્ટતા શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે “ધર્મરત્ન પ્રકરણની રચના કરતાં શ્રાવકને લાયક ૨૧ ગુણ, તેનું સ્વરૂપ અને તે તે સ્વરૂપને યથાર્થ પ્રતિમાજન કરનારા દષ્ટાંતદ્વારા સમગ્ર અધિકાર આગળ જણાવી ગયા છે. તેથી શ્રવણ અને જ્ઞાનભૂમિકા એ બે ભૂમિકા સહેજે પ્રાપ્ત થઈ શકે છે એ આપણે સમજી ગયા. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય શ્રોત્રલબ્ધવાળો હોય અને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉન્દ્રિય શ્રોત્રલબ્ધિ વગરના હોય છે, તેમ સંજ્ઞી હોય અને શ્રોત્રલબ્ધિ વગરને હેય તેવું બની શકતું નથી. મનની શક્તિ શ્રોત્ર મળ્યા પછી જ મળવાવાળી ચીજ છે. તેથી સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદ પંચેન્દ્રિયમાં જ પાડવામાં આવે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉન્દ્રિયમાં સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદ પાડવામાં આવતા નથી, કારણુ જેને સંજ્ઞીપણું પ્રાપ્ત થાય તેને પાંચ ઈન્દ્રિયની શકિત હોય છે,
એ જ વાત આપણે પર્યાપ્તિને અંગે વિચારીએ અને પ્રાણેને અંગે વિચારીએ તો સમજાય તેવી છે. મનની પર્યાપ્ત સમગ્ર ઇંદ્રિયની પ્રપ્તિ પછી જ છે. આથી જે જે સંજ્ઞી અને પંચેંદ્રિય થયા તે સર્વને શ્રોત્ર ઈન્દ્રિયની લબ્ધિ જરૂર હોય. જે શ્રોત્રની લબ્ધિ છે, તો શ્રોત્રની શક્તિ જબરજસ્ત હોય છે. ચારે ઇન્દ્રિયે માત્ર અષ્ટસ્પર્શી પુદ્ગલેને ગ્રહણ કરે છે. અષ્ટસ્પશી પુદ્ગલ સિવાયના સ્પર્શ, રસ, ગંધ કે રૂપને સ્પર્શન, રસન, ઘાણ અને ચક્ષુ ઈદ્રિયે લઈ શકતા નથી. ચઉસ્પર્શીમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહેલા છે, પણ ઈન્દ્રિય અષ્ટસ્થપણે પરિણમવે અને ગ્રહણ કરે છે. અબ્દસ્પશીંપણે પુદ્ગલે
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૯૪
દેશના મહિમા દર્શન ન પરિણમ્યા હોય તેવાના રસ, ગંધ, રૂપ, સ્પર્શને લેવાની તાકાત નથી. ચારે ઈન્દ્રિયે અષ્ટસ્પશી વિષયને લે છે, ત્યારે શ્રોત્ર ચઉસ્પર્શી પુદ્ગલેને લે છે. ચઉસ્પશી પુદ્ગલે જે છે તે ગ્રહણ કરવાની તાકાત માત્ર શ્રોત્ર ઈદ્રિયની છે.
તૈજસથી આગળના બધા પુદ્ગલે ચઉપશી છે, તે શ્રોત્ર ઈદ્રિયની એટલી નિપુણતા છે. તેને ક્ષયોપશમ એટલે જબરજસ્ત છે કે જેથી ચઉફરસી પુદ્ગલેને વિષયતામાં લઈ શકે છે, પરંતુ તેટલી નિપુણતા ચક્ષુ આદિ ચાર ઈન્દ્રિયની નથી. તત્વાર્થમાં ઉભય અવધારણ લઈએ છીએ. હળઃ પુજાઃ એ સૂત્રમાં ઉભયાધારણ લેવાય છે. રૂપી જ પુદ્ગલે છે ને પુદ્ગલે રૂપી જ છે. માટે રૂપી પુદ્ગલે જ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયમાં રૂપ નથી. રૂપ પુદ્ગલાસ્તિકાયમાં જ છે. એક પણ પુદ્ગલ રૂપાદિ વગરનું નથી. રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગરનું કઈ પુદ્ગલ જગતભરમાં નથી. ઉભય અવધારણ થયું.
આથી જે શબ્દના પુદ્ગુલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગરના નથી પણ ફરસ આઠ નહિ પણ ચાર હોય તે ચઉફરસીમાં રહેલા રસ, ગંધ, રૂ૫, શબ્દને રસના ઘાણાદિ ઈન્દ્રિય ફરસી શકતી નથી. તેથી રૂપી પુદ્ગલે એક પ્રદેશે અનંતા લાગેલા છે, છતાં તે પુદ્ગલે ચઉફરસી હેવાથી તેનું રૂપ, રસ, ગંધ કે સ્પર્શ તે કઈ ઈન્દ્રિયના વિષયમાં આવતા નથી. કર્મ પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે છતાં ચક્ષુ, પ્રાણ, જીહા સ્પર્શ પારખી શકતી નથી કારણ કે ચઉફરસીને ગ્રહણ કરવા માટે ચાર ઈન્દ્રિયે જડ છે.
ભાષાની અપેક્ષાએ આર્યવિભાગ શ્રેત્ર ઈન્દ્રિય ભાષાવર્ગણાના ચઉફરસી પુગલેને ગ્રહણ કરે છે. એ શ્રોત્ર ઈન્દ્રિયનું નિપુણપણું છે, તેથી આર્યો અને પ્લે-શબ્દોને વિભાગ ભાષાને અંગે રાખ્યા છે. વ્યાકરણુકાએ પ્લેચ્છ શબ્દનગ્નપણામાં ચેરી–જારીમાં નથી રાખે પરંતુ “અવ્યક્ત ભાષણે અર્થાત્ “અવ્યક્ત બેલિવું' તેમાં રાખે છે. મ્લેચ્છ અવ્યક્ત બેલનારા, તેથી, વ્યક્ત
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૯, શ્રવણ અને ધર્મજ્ઞાન
[૩૯૫
બાલવામાં આર્યોને વિભાગ થયે. વ્યક્ત ભાષાવાળા તે જ આર્યો. આ વાત લક્ષ્યમાં લેશે ત્યારે ભાષા સંબંધી આર્યની વ્યાખ્યા આપતાં તેમને સાડી પચીસ ક્ષેત્રને વિભાગ કર્યો છે.
જૈનદર્શનમાં આર્યને વિભાગ સમ્યકત્વની અપેક્ષાઓ હતું, એટલું જ નહિ પણ જ્ઞાનની અપેક્ષાએ, ચારિત્રની અપેક્ષાએ વિભાગ હતા તેમ ભાષાને અંગે પણ વિભાગ હતા.
માગધી, બ્રાહ્મી લિપિ વગેરે ભાષા આ માટેની છે અને તેથી જ આયેનો અને સ્વેછેને એવા વિભાગ પાડ્યા છે. ભાષાની અપેક્ષાએ
જ્યાં જ્યાં અર્ધમાગધી ભાષા પ્રવર્તે, ત્યાં ત્યાં ભાષા રૂપે આર્યપણું. આપણા લોક માગધીને અંગે ચક્કર ખાય છે. કહે છે કે મગધ દેશની ભાષા તે માગધી, પણ માગધી ભાષા બોલનારા માગ એટલે રાજાના મંગળ પાઠકે–બિરૂદાવલી બોલનારા, રાજાના ઈતિહાસ રાખનારા, તેમની જે ભાષા તે માગધી. માગધેની ભાષા તે માગધી–અર્ધ માગધી. જે સમગ્ર સાડા પચીસ દેશની ભાષા તે માગધી.
જગદ્ગુરુ કેણુ થઈ શકે ? તે ભાષા આર્યની હેવાથી તીર્થકરની દેશના અર્ધમાગધીમાં પ્રવર્તતી હતી, તેથી તેમને જગદ્ગુરુ થવાને હક્ક છે. જગતની સામાન્ય ભાષા જે ન સમજી શકે તે જગતગુરુ કેવી રીતે બની શકે? સંસ્કૃત ભાષામાં બોલનારા, ઉપદેશ આપનારા, શાસ્ત્રકથન કરનારા, તે વિદ્વાનના ગુરુ, પણ તે જગતના ગુરુ નહિ કેટલાક વિદ્વાન સિવાય બીજાઓની ભાષા જે સમજે નહિ તે તે જગતગુરુ કેમ બનવાના ? અહીં જગતગુરુપણું એવી ચીજ છે કે તિર્યંચે પણ પિતાની ભાષામાં તેમનાં વચને સમજે છે, જે મવનિ
જિનેશ્વરની વાણી દેવતા દેવતાઈભાષા તરીકે, મનુષ્ય મનુષ્યની ભાષા તરીકે, અનાર્યો અનાર્યોની ભાષા તરીકે, તિર્યંચે તિર્યંચની ભાષા તરીકે, આમ તમામ તીર્થંકરનું વચન સમજે છે. બધાને સમજવામાં આવી શકે તેવી ભાષા જેન બેલે તે તે બધાને ગુરુ કેવી રીતે બની શકે?
Page #429
--------------------------------------------------------------------------
________________
3]
દેશના મહિમા દર્શાન
કૂતરીને પણ જગદ્ગુરુ નામ પાડીએ ને તે કહીને ખેલાવીએ તે તે આવે છે. જગતને તત્ત્વના ઉપદેશ દીધા વગર જગતનું ગુરુપણુ` આવી શકતુ નથી અત્યારે તે વાતવાતમાં જેને તેને માટે જગદ્ગુરુ પદની વ્યવસ્થા કરીએ છીએ.
જગત્ગુરુ કાણુ ખની શકે?
જગતને તત્ત્વના ઉપદેશ આપી શકે તે, જગતની ભાષામાં તત્ત્વ સમજાવે તે.
હવે જગતની ભાષા તપાસીએ. તીથ કરને અતિશયથી ગમે તે હાય પણુ ગણધર વગેરે અતિશયવાળા નથી, ગણધરો અતિશયવાળા નથી તે તેમને જગતની ભાષામાં સૂત્રોની રચના કરવી પડે તેથી તીથ કરીને જગતની ભાષામાં સમજણ પડે તેમ ખેલવુ' પડે છે. ૧૮ દેશી ભાષામાં મિશ્રિત હાય તે અધમાગધી, અઢાર દેશની ભાષા સમજવાવાળા તે અધાને અર્ધમાગધી ભાષા સમજાય. ૧૮ દેશ ખરાબર સમજી શકે તે અધમાગધી ભાષા.
દેવતાની ભાષા પણ અર્ધમાગધી
‘દેવતાની ભાષા સ ́સ્કૃત ભાષા છે અને તે ગીર્વાણુ ભાષા કહેવાય છે,’ પણ તે કદાગ્રહ સહિત જૂઠ્ઠું છે. દેવતાની આરાધના કરવાના ખાળ, યુવાન, વૃદ્ધને હક્ક છે. દેવતાઓ તુષ્ટ થાય તેા ખાળ, યુવાન, વૃદ્ધ અધા ઉપર તુષ્ટમાન થાય છે. દેવતાને તુષ્ટમાન થવાનુ બધા પર હાય તેમ જ દેવતાને મનુષ્ય સાથે વ્યવહાર હાય તા મનુષ્યની સામાન્ય ભાષા તે જ દેવતાની ભાષા જોઈ શે, નહીંતર દેવતા આવ્યે અને એલ્ય કે વૃનુષ્ય થરમ છોકરાએએ શી માગણી કરવી ? છેોકરો સમજવાના શુ
પડિત ને વિદ્યાર્થી અને સાથે મુસાફીએ ગયા છે. પડિત કૂવામાં લપસી પડયા. ત્યારે વિદ્યાથીએ બૂમ પાડી કે—પાવત ધાવત @ાળા: | મમ ગુરુ: રૂપે પતિત:। આમાં શું થવાનુ` ! જેમ વિદ્યાર્થી એ કહેવું ઘાવત વાકય કેવળ તેના માંમાં રહ્યું પણ ગુરુને બચાવનાર ન થયું', તેમ ખાળ, વૃદ્ધ, ગ્લાન, ઔ, પુરુષને બધાને દેવતાના સ્નેહ ઈટ હૈાય તે તે બધાની ભાષા, તે દેવતાની ભાષા માનવી પડે. માટે આર્ચી અને દેવે સ્પષ્ટ ભાષા ખેલનાર હાય છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
૪૯, શ્રવણ અને ધર્મજ્ઞાન
[૩૯૭ સ્વાભાવિક પ્રાપ્ત થતી બે ભૂમિકાઓ શ્રોત્ર ઈન્દ્રિયની નિપુણતા હોવાથી તે ચઉત્પશી પુદ્ગલેને ગ્રહણ કરી શકે છે. આ પિતપતાની ભાષામાં બોલે છે તેથી આ બે ભૂમિકાશ્રવણ અને જ્ઞાનભૂમિ પ્રાપ્ત થવી મુશ્કેલ નથી. ભાષાવર્ગણના પુદ્ગલો એવી શક્તિવાળા છે કે જેટલા સ્વરૂપે હોય તે સ્વરૂપે બીજાને પણ ભાવિત કરી શકે છે. સમશ્રેણિએ રહેશે શુદ્ધ સ્વરૂપે સાંભળે. બીજી શ્રેણિએ રહેલા શુદ્ધ સ્વરૂપે સાંભળે નહિ. જેટલું મેં પહેલું થાય તેટલી સમશ્રેણિ મિશ્ર લે છે. કેટલાક કાઢેલા અને કેટલાક પરિણમેલા. એ બે ભેગા મળી લેવામાં આવે છે. ધર્મના અધિકારીએ અગર ધર્મને પ્રતિબંધ દેનારા તે સ્થાનની પ્રચલિત ભાષા બોલે અને ભાષાના પુદ્ગલે ભાવુક હોવાથી ને શ્રોત્રની નિપુણતા હોવાથી શ્રવણ અને જ્ઞાન એ બે ભૂમિકા સહેજે પ્રાપ્ત થાય તેમાં નવાઈ નથી. મુશ્કેલી શ્રવણને જ્ઞાનમાં નથી.
વિજ્ઞાનભૂમિને નિર્ણય મુશ્કેલી વિજ્ઞાન ભૂમિકાની પ્રાપ્તિમાં છે. મેક્ષવિષયક બુદ્ધિ તે જ સમ્યગજ્ઞાન, જૈન દર્શનકાર સમ્યક્ત્વ સહિતની સમજ કહે છે.
હે : જ્ઞાન મેક્ષવિષયક જે બુદ્ધિ તેનું જ નામ જ્ઞાન. અન્યત્ર વિજ્ઞાન કહેવાય. શિલ્પશાસ્ત્ર વિષયક જે બુદ્ધિ તે વિજ્ઞાન. આમ કષકારોએ શિલ્પશાસ્ત્રના જ્ઞાનને વિજ્ઞાન કહ્યું છે. જે કોષકાએ શિલ્પ એટલે કારીગરી–તેને વિજ્ઞાન કહેલું છે, તેવું રુઢ વિજ્ઞાન અહીં લેવાનું નથી. અહીં શ્રવણ પછી જ્ઞાનભૂમિકા કહી ગયા છીએ.
અહીં વિજ્ઞાન કયું લેવું?
હેય-ઉપાદેયના નિશ્ચયવાળું જે જ્ઞાન તે વિજ્ઞાન. તેથી જ કહે છે કે ૨૧ ગુણનું સ્વરૂપ-દષ્ટાંત સાંભળી શ્રવણ ને જ્ઞાન એ બે સહેજે પ્રાપ્ત કરવાની જરૂર છે. તે કયા રૂપે જણાવે છે? અહીં અધિકાર ધર્મને છે. ૨૧ ગુણ ધર્મની લાયકાત માટે કહ્યા છે. આ શ્રવણ ને જ્ઞાન ધમને અંગે ગણાવ્યાં. જ્ઞાન ધર્મને અંગે થયું તે ત્રીજું વિજ્ઞાન ધર્મને અંગે કરવાની જરૂર છે. તેથી આ ગ્રંથનું નામ ધર્મરત્ન છે, આથી ધર્મરત્નના અથ તે થવું જોઈએ.
કમર ગણાયાં. સાધકન માટે આવા
જનના અથાક છે તેથી આ " તે રીતે રાન
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૯૮]
દેશના મહિમા દરન
મુખ્યા અને લક્ષ્યાના ફરક સમજો
એમાં કાલે એ વાત લક્ષ્યાની કઢી ગયા છીએ રત્ન શબ્દ મુખ્યાર્થીને તેમ જ લક્ષ્યાને પકડે છે. આ એ અર્થ સમજો. તાપી નદીને કાંઠે એક ઝૂ પડી હાય, તેમાં ખાવા રહેતા હાય. તે ફરતા ફરતા તમારે ત્યાં આન્યા.
ખાવાજી, કયાં રહા છે ?
C
તે કહે કે તાપીમાં. ‘તાપી’ શબ્દના મુખ્ય અથ તાપીના પ્રવાહ થાય પણ તે પ્રવાહમાં તેા રહેતા નથી, અહીં મુખ્યા ના ખાધ આવ્યેા. જ્યાં મુખ્યાર્થીના ખાધ હોય ત્યાં લક્ષણા કરવી પડે. તાપી' શબ્દથી તાપી નદી ન લેતાં ‘તાપીના કાંઠા’ લેવા પડયા એ કયા મુદ્દાએ ? મુખ્ય
અ પ્રવાહ રૂપે હતા. તેના સંબંધ કાંઠે હતા, અહીં તાપી નદી લઈ એ તે તે મુખ્યા અને કાંઠો અથ લેવાય તો લક્ષ્યાથ થાય. આ બેને અંગે વિચાર કરવા પડે.
એમ અહીં ધ રત્નમાં રત્ન' શબ્દ મુખ્યામાં લેવા કે લક્ષ્યામાં' લેવા ? જ્યારે મુખ્યા ના ખાધ આવે ત્યારે લક્ષ્યા` લેવાય. રત્ન' શબ્દના મુખ્ય અ` લેવામાં ખાધ આવતા હોય તે જ લક્ષ્યાથ લેવા પડે. બાધ ન આવે તે લક્ષ્યાર્થ અર્થ ન લેવાય.
તાપીમાં પાણી રૂપ મુખ્યાને માધ ન આવે તેમ. ધર્મ પણ રત્ન “ધ એ જ રત્ન” આવા અર્થ કરતાં મુખ્ય રત્ન પદ્માના ખાધ કચેા આભ્યા ? દુનિયાએ રત્નને રત્ન ગણ્યુ', શાસ્ત્રકારે ધને રત્ન ગણ્યું. આમાં ખાધ કયા આન્યા કે લક્ષણા કરવી ? વાત ખરી. પ્રથમ જ્ઞાનીને પૂછીએ કે રત્ન, અન્ન કે કંચન. તે હૅય કે ઉપાદેય ? હીરા, મણી, સુગીયા, પન્નાએ બધાં છેડવાલાયક કે આદરણીય ? જ્ઞાની શુ' કહેશે ? જ્યારે છેડવાલાયક ચીજ હાય તાધર્મ પવ રત્ન, ધર્માં રત્નમેવ કહેવાથી ધર્મની છેડવાલાયક સ્થિતિ ધર્મ રત્ન હોય, તે એ પણ છેડવાલાયક થાય,
ધર્મ” શબ્દ મુખ્યામાં લઈ એ તે તે છેડવાલાયક થાય. તે
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૯. શ્રવણ અને ધર્મજ્ઞાન
[૩૯૯ કહેવું પડશે કે ઉપમાન ઉપમેયમાં સર્વ અંશે સાદસ્થ રહેતું નથી. “ચંદ્ર સરખું મુખ” કહીએ તે ચંદ્ર દહાડે દહાડે ક્ષય-વૃદ્ધિ પામે છે, તેમ મુખ ક્ષય–વૃદ્ધિ પામતું નથી. કેવળ ચંદ્રમામાં રહેલી સૌમ્યતા માત્ર લેવાય છે. સકલંકપણું, ક્ષયવૃદ્ધિપણું, આકાશમાં ભમવાપણું વગેરે સાથે મુખને સરખાવતા નથી. તે બધા ગુણ ધર્મ ઉપમામાંથી લેવાતા નથી, તેમ રત્નનું હેયપણું અમે નહીં લઈએ તથા અહીં રત્નને અંગે જડ૫ણુને, ડૂબવાપણાને ગુણ પણ નહીં લઈએ. તે કયે ગુણ લે છે? મુખને અને ચંદ્રને સમધર્મ સૌમ્યતા છે, તેમ ધર્મને અને રત્નને સમધર્મ કિંમતીપણું છે.
ધર્મરત્નની લક્ષ્યાથ વ્યાખ્યામાં મૂંઝવણ ધર્મનું કિંમતીપણું સમજવામાં મુશ્કેલી ઊભી થઈ રત્ન જે ઉપમાન તે અધિક કિંમતી, ધર્મ ઉપમેય તે ઓછું કિંમતી. ચંદ્ર વધારે સૌમ્યતાવાળે, મુખ ઓછી સૌમ્યતાવાળું છે. કિંમતીપણાને અંગે ધરમની ધૂળ ઊડી ગઈ અર્થાત્ ધર્મની ઓછી કિંમત ગણ. આથી રત્ન અજ્ઞાની માટે કિંમતી ગણાવ્યું, પરંતુ જ્ઞાની. વૈરાગી માટે રત્નની કિંમત નથી તે ધર્મરત્ન” કેમ બોલ્યા? અહીં લક્ષણા કરવાની જરૂર રહી. “રત્ન” શબ્દનો અર્થ કરતી વખતે દુનિયામાં ઢેફાના ભાઈ રતનને છેડી દીધા. લક્ષણ ઉત્તમોત્તમમાં કરી તેથી ધર્મ ઉત્તમોત્તમ જ છે.
| મુખ્યાથ–લક્ષ્યાથની વાસ્તવિક વ્યવસ્થા
હવે કહેશે કે લક્ષણા કરવી હતી તે પહેલેથી ઉત્તમોત્તમ કહેવું હતું ને? બાવાજીએ કાંઠે કેમ ન કહ્યું ? તાપીમાં ઝૂંપડી કેમ કહી ? નર્મદાને કાંઠે ભરૂચ છે, સૂરત તાપીને કાંઠે છે. સૂરત જેટલામાં રહ્યું છે તે બધાને કાંઠો ગણ્ય. માટે અહીં રન-શબ્દ મુખ્યાર્થમાં ટકી શકતે નથી. તેને ઉત્તમત્તમમાં લઈ જવે છે. કેટલાક છો રત્નના મુખ્યાર્થથી અધિકારી છે. ને કેટલાક રત્નના લક્ષ્યાર્થથી અધિકારી છે. ધર્મરત્નાર્થી જેટલા જી પરિગ્રહમાં આસકત છે, પરિગ્રહને છેડી શક્યા નથી. તેમનાથી પરિગ્રહ છૂટતો નથી. આમ જે પરિગ્રહમાં આસકત છે, લીન છે. પરિગ્રહને અગીઆરમે પ્રાણ
Page #433
--------------------------------------------------------------------------
________________
કoo]
દેશના મહિમા દર્શન ગણનારા, તેમાં લીન રહેલા, આસક્ત થએલા માટે “રત્ન” શબ્દ મુખ્ય અર્થવાળે છે. જેવું મન રત્નમાં ચાટે છે તેવું ધર્મમાં ચૂંટાવું જોઈએ.
હરિભદ્રસૂરિ ધર્મબિન્દુમાં કહ્યું કે “ગુરુએ કે ઉપદેશ કરે તે કે ધ ધનવુ ધર્મને કેવી રીતે ચહા ? જેવી રીતે ધનન ચાહના છે તેવી ચાહના ધર્મની કરવી. જૂઠ્ઠો ભય પણ ટળતું નથી. સ્વપ્નમાં ધન ચેરાય તે સવારે તિજોરી મેલીને તપાસ કરવી પડે છે, તેવું કાળજું ધર્મ ઉપર ચૂંટાડે, ધર્મમાં ધનની બુદ્ધિ કરે. જે ગૃહસ્થ પરિગ્રહમાં આસકત છે તેવા માટે આ ઉપદેશ કર્યો. જે ધનને કચરે સમજે તેને માટે તે ઉપદેશ નહીં.
તે માટે પ્રથમ શયંભવસૂરિએ ધને મંગમુક્ષિ કહી દીધું. ત્યાં ધર્મને રત્ન ન કર્યું. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદાર્થ ધર્મ લીધો. એને તે રત્નમાં હેયબુદ્ધિ છે. જયારે રત્નમાં ઉત્તમતાની બુદ્ધિ નથી, ત્યાં કર્મની નિર્જરા કરાવનાર ધર્મ છે. આથી ત્યાગી પુરૂષને અંગે લક્ષ્યાર્થ લેવું પડે. પરિગ્રહવાળા માટે વાચ્યાર્થીને મુખ્યાથે લેવું પડે.
આથી ધર્મ રત્નાર્થી ગૃહસ્થને અંગે મુખ્યાર્થ લે અને સાધુ માટે લક્ષ્યાર્થ કરે પડે. ધર્મરત્નને જાણો કે જુએ તેથી કંઈ વળે નહિ, માટે દરેક ધર્મરત્નને અથી હે જોઈએ. હવે તેને અથ કેણુ? તે વિષે શાસ્ત્રકાર જે બતાવશે. તે અધિકાર અગ્રે વર્તમાન.
;
5 હે ભગવાન ! જે સર્વ પાપને નિવારનારું શાસન
પ્રાપ્ત કર્યું ન હતું તે હા ! પાપમાં પરાયણ– ક તત્પર એવી મારી ગતિ ભવિષ્યમાં થાત.
Page #434
--------------------------------------------------------------------------
________________
છે દેશના
વૈરાગ્ય અને પુરુષાર્થ 882888938888888888888888888888
મોટા ભાગે શિર ઝૂકાવનારા શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ભગવાન મહાવીરે હસ્તિપાલ રાજા પાસે અંત્ય સમયે જે દેશના જણાવી તે જણાવતાં ફરમાવે છે કે આ જગતમાં દરેક જીવ ઈચ્છાની પાછળ રમી રહ્યો છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય કેઈપણ જીવ ઈચ્છાની પાછળ ઘસડાઈ રહ્યા છે. એટલા જ કારણથી શાસ્ત્રકારેએ મોહગર્ભિત દુઃખને જ્ઞાનગર્ભિત દુઃખ જણાવીને ત્રણ પ્રકારના વૈરાગ્ય જણાવતાં જ્ઞાનગર્ભિતનું એ લક્ષણ રાખ્યું કે ઈચ્છાથી વિરમવું તે જ્ઞાનગર્ભિતઃ કારણ કે સામાન્ય રીતિએ ભલે પછી નાનું છેરું હોય, યુવાન કે વૃદ્ધ હોય, સ્ત્રી કે પુરુષ હય, મનુષ્ય હાય કે જાનવર હોય, દરેક પોતાને જેની ઈચ્છા થાય તેની તરફ તે દોડે છે. | કિંમતીપણું કે મામુલીપણું એ પણ ઈચ્છાને વિષય ન થાય ત્યાં સુધી વિચારાય છે. જંગલમાં કઈ તરસ્ય થયેલ હોય અને પાણીની જગતમાં કિંમત નથી એ જાણવા છતાં જ્યારે તર થાય–પાણીની ઇચ્છાવાળે થાય, તે વખતે કઈ તેને હીરા, મણિ, મેતી દે તે તેથી તેને સંતેષ થતું નથી કે જે સંતેષ તે વખતે એક લેટા પાણીથી થાય. કિંમતને અંગે ઈચ્છા રહેતી હોય તે લેટા પાણીમાં એટલે સંતેષ થાય કે જે હીરા, મોતી, રત્નથી પણ નથી થતું, તેનું કારણ એ કે તે વખતે તે પદાર્થની પિતાને જરૂર પડી છે તેમ એકને એક પદાર્થ આજે લઈએ ને કાલે વેચીએ છીએ. પદાર્થની ઇચ્છા હોય તે તે લેવા ને વેચા ન જોઈએ.
વાસ્તવિક રીતે પૈસાની એટલી કિંમત નથી પરંતુ આપણી જે વસ્તુવિષયક પદાર્થની કિંમત છે, અર્થાત્ જીવોની બળવાનમાં બળવાન
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૦૨]
દેશના મહિમા દર્શન
ચીજ હોય તે તે ઇચ્છા છે, એટલા જ માટે જ્ઞાનગભિ તના લક્ષણમાં શાસ્ત્રકારોએ કહ્યુ કે શ્રાદ્વેનેછા સૂતા નામિનેને વદા; જગતમાં અમુક જ ભાગ છેડીને એટલે ફક્ત અનંતમેા ભાગ છેડી બાકીના બધા જીવા નમિન; એટલે નામવાળા' એમ નહી, પણ નમવાવાળા–કમના પિરણામેની સાસુ માથું ઝુકાવનારા છે. સિદ્ધભગવાનના અન તમે ભાગ છેડી દઇએ, સિદ્ધ ભગવાન સર્વ જીવાની અપેક્ષાએ અન તમે ભાગે છે. તે ભાગ ખાદ કરીએ તે ચાહે ચક્રવતી, વાસુદેવ કે રાજા કે રંક કે શ્રીમંત હાય પણ તે સ માથું ઝૂકાવી રહ્યા છે. કના પરિણામ આગળ–કના હુકમ આગળ દરેક જીવ માથુ ઝૂકાવી રહ્યા છે, શાથી ? એક જ કારણ ઈચ્છાથી. એક ઇચ્છા કારણ ન હોય તે કરાજાની તાકાત નહાતી કે પાતે જે ચુકાદો દે તે દરેક જીવોને કબૂલ કરવા પડે! પણ જીવા ઇચ્છાને આધીન થયા છે.
જીવ' શબ્દને બદલે નામી' શબ્દના વપરાશ
ઈચ્છાને આધીન થઈ એવી સ્થિતિમાં આવી ગયા કે ક`રાજા જે ચુકાદો આપે તે કબૂલ કરવા પડે. તેથી સંસારના જીવોને શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ‘નામી’ કહે છે. નમવાવાળા તે ‘નામી’એટલે કે નામ શબ્દ નમ્ર ધાતુ ઉપરથી મને છે. નમ્ ધાતુ નમવા ઉપર છે. આ જીવ કના હુકમ આગળ હાજી હાજી કરનારો છે. એમ આ જીવે કર્મના ગુલામીખત ઉપર સહી કરી દીધી. પછી રૂવે કે હસે, નાચે કે કૂદે પણ ક`ના દસ્તાવેજ પૂરો ન થાય ત્યાં સુધી જીવ છટકી શકે નહિ. માટે આ જીવે મૂળમાં વાંદરા સમાન છે. સ્વભાવે વાંદરા ચંચળ હાય છે, તે વાંદરાને વીંછી કરડે તે નિળયાં ભાંગવામાં કેટલું આકી રાખે ?
અનાદિ કાળથી મૂળમાં જીવના સ્વભાવ એવા છે કે કર્માંની આગળ ઝુકાવી દેવું. જે રસ્તે ક લઈ જાય તે રસ્તે જ જવું. એટલા માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાના મુખમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ‘જીવ’ શબ્દ ન મૂકતાં નમિન: શબ્દ મૂકયા. ચેતનાની મુખ્યતા કરતાં સ ંસારી જીવાની મુખ્યતા કરાજાના હુકમ તરફ ઝૂકવામાં રહેલી છે. ચેતનાની
Page #436
--------------------------------------------------------------------------
________________
૫૦. વૈરાગ્ય અને પુરુષાર્થ
[૪૦૩ મુખ્યતા હોય તે પિતાનું હિતાહિત શામાં છે તે પોતે વિચારી શકે છે પણ સંસારી ચેતનાવાળા છતાં પણ પોતાની ચેતનાને ગૌણ કરનારા, કેવળ કર્મના હુકમને મુખ્ય કરનારા છે. તેથી જીવ કર્મરાજાના હુકમ તરફ નમી રહેલા કર્મના કબજે આવ્યા છે. એટલે કે સંસારી જી કમેં બંધાઈ ગયા છે.
ઈછાની ગુલામીમાં ગૂંગળાયેલું જગત કર્મના કબજામાં આવ્યા છે એમ થયા પછી કદાચ ચેતના ગુણને લીધે કદાચ જીવ સાવચેત થાય તે તેને અવાજ થતું નથી. કમેં બંધાએલા કર્મના હુકમ તરફ ઝૂકેલા હોવા છતાં પણ જે પોતે એની જડ સમજે તે બચી શકે તેમ છે. કર્મ બંધાવવામાં હુકમ આગળ શિર ઝૂકાવવામાં જડ કઈ! હરિભદ્રસૂરીજી ચેખા શબ્દોમાં કહે છે કે પૌગલિક પદાર્થોની ઈચ્છા કર્મના બંધનને લીધે પરિણામ આગળ શિર ઝુકાવવામાં જડ તરીકે છે. પુદ્ગલેની બાહ્ય ઈચ્છા પર કાબૂ મૂકી શકે તેવી ઈચ્છા થાય અને તે બંધ કરી દે તે તે કર્મના બંધનથી છૂટી શકે ને તેને કર્મના હુકમ આગળ શિર ઝૂકાવવું ન પડે, આ શાસ્ત્રકારની મર્યાદા છે. આપણી મર્યાદા તે ઈચછાની ગુલામી છે. આજ તે અમુક ખાવાન, અમુક પીવાની, જેવાની ઈચ્છા થઈ છે તે વિચારે. ઈચછાની આધીનતા ધર્મમાં અને સંસારમાં ફરક સમજ હોય તે અહીં છે. સંસાર એટલે ઇછાનો અમલ કર. ધર્મ એટલે ઇચ્છા
પર કાપ મૂકવો. આપણામાં ભાગ્યશાળી એવા છે કે તેઓ કહે છે “ભાઈસાબ ! ઉપવાસ કરું પણ ખાવાની ઈચ્છા થાય છે, મન નથી રેકાતું, કહે, ધર્મ કરનારનાં આ લક્ષણ કહેવાય ? ઈછા ક્યા વગર ધર્મ કહેવાતું નથી અને ધર્મ આવતે પણ નથી. ધર્મશાસ્ત્રની જડ એ છે કે જે ઈચ્છા થાય તે રેકે, ઈચ્છાને દમવા માંગે તે સહેલાઈથી દમી શકે છે. જેની ઈચ્છા થાય તે અઠવાડિયું ન જ કરવી, દહીં ખાવું છે એમ ઈચ્છા થઈ તે તે પખવાડિયું ન ખાવું. આપણે તે ઈચ્છાના
Page #437
--------------------------------------------------------------------------
________________
Fox]
દેશના મહિમા ન
એવા ગુલામ થઇ ગયા છીએ કે એની વિરુદ્ધ કહેનાર ગાંડ ગણાય. ઈચ્છા પૂરી કરનારા ડાહ્યા-હિતૈષી કહેવાય.
જ્યારે ફક્ત કક્ષય માટે આરાધના કરવા કટિખદ્ધ થયેલા છે, જેઓએ ઘરની મમતા આરાધના ખાતર છેાડી છે. તેવાને ઈચ્છાની પાછળ ખેંચાવાનું થાય તા પછી જે છૂટા છે, જેને માથે ધૂંસરા નથી તેની તો વાત જ શી ? આ તે વ્રત–પૌષધની ધૂંસરીવાળા છે તેવા ઇચ્છાની પાછળ પ્રવનારા થાય તે બહાર છૂટાવાળા છે, તેમને ઇચ્છા પાછળ કેટલું પ્રવર્તાવાનું થાય ? માટે ઇચ્છા ઉપર કાબૂ અંગે પૂજા ભણાવવામાં ખેલે છે કે · ઇચ્છા રાધે સંવરી, પરિણતિ સમતાયેાગે. ’ ઈચ્છા રાકે તે જ સવર. ઈચ્છાના રાય ઉપર સંવરની સ્થિતિ. તેથી કરાજાના હુકમ આગળ ઝુકવાનું કારણ હાય તો બીજું કઈ કારણ નથી. ખાદ્ય પદાર્થની ઈચ્છાએ એક જ કારણ છે માટે શાસ્ત્રકારોએ કહ્યું કે ખાદ્ય પદાથ વિષયક જે ઈચ્છાએ જે પ્રયત્ના થાય છે, ક્ત પદાથ મેળવવા જ, અને તે મેળવવાથી થતા આનંદ, તેના ઉપભાગ વગેરે કર્માં ખંધાવનારા ને શિર ઝુકાવનારા છે. જ્ઞાનગભિ ત બૈરાગ્ય અને દુઃખ િત બૈરાગ્ય-તફાવત અને રહસ્ય
તેથી જ્ઞાનભિ તનું લક્ષણ એક જ રાખ્યું. બાહ્ય પદાર્થીની ઇચ્છા તેના ત્યાગ માટે જે તૈયારી તે જ્ઞાનગર્ભિત ટોરાગ્ય, પૌલિક ઈચ્છાથી જગત ખરૂંધાઈ ગયુ છે, કમ રાજાની આગળ તે શિર નમાવી રહ્યું છે તેવી ખાહ્ય ઈચ્છા છોડવી તે જ જ્ઞાનગર્ભિત બૈરાગ્ય. દુઃખગભિ ત, માહગર્ભિત, જ્ઞાનગર્ભિત વૈરાગ્યઃ આ ત્રણ શબ્દો બધાને ખબર છે, પણ એના ઉપયોગ વિચિત્ર રીતિએ થાય છે અગર ખેલતાં ખેલતાં મિથ્યાત્વમાં જાય છે. દુઃખગભિ ત વૈરાગ્ય તેને કહે છે કે જેને સ’સારી અવસ્થામાં દુઃખ હાય-માખાપ, ભાઈ કાઇનું પણ દુઃખ હોય તેવા બૈરાગ્ય પામી દીક્ષા લે તો તેને દુઃખભિત વરાગ્ય કહીએ છીએ.
વિચારજો, દુઃખભિ ત હાય તે સગરચક્રવર્તીએ ૬૦ હજાર પુત્ર મરણ પામ્યા પછી દીક્ષા લીધી છે તો તે મેટામાં મોટો દુઃખ
Page #438
--------------------------------------------------------------------------
________________
૫૦. વૈરાગ્ય અને પુરુષા
[૪૦૫
ગર્ભિત વૈરાગ્ય સગરચક્રવતીને થયા કહેવાય. સનત્કુમારને રૂંવાડે રૂંવાડે રાગ, સાતસે રોગ એકી સાથે. એવાએ વૈરાગ્ય લીધે તે મોટા દુઃખ િતમાં સપડાયેલા ગણવા પડશે ને સ’સારમાં દુ:ખની અવસ્થા દેખી બૈરાગ્ય આવે તે દુઃખગ િત નથી. પૌદ્ગલિક ઇચ્છાથી આ જીવ ચારે ગતિમાં રખડે છે તે વિચારનારા દુઃખભિ ત જ થવાના. દુઃખગર્ભિત કેાને કહેવાય તે સમજો તે જ મિથ્યાત્વથી બચશે. શાસ્ત્રોના શબ્દ લે છે અને છતાં તમે મિથ્યાત્વમાં જાએ છે.
દુઃખભિ ત કોને ગણાય ? નાના બચ્ચાને તમે બધું ખાવાનું આપ્યું. બધું ખાવાની ઈચ્છા કેાને ગણાય ? બધું ખાધા પછી પણ ખાવાની ઇચ્છા છે, તેથી ખેાર માગ્યુ. તેને ઉધરસ હાવાથી તમે એર ન આપ્યું એટલે તેણે થાળને લાત મારી. કયા કારણથી થાળને લાત મારી છે? થાળ પર અરુચ નથી, માત્ર બાર ન મળ્યું તેનું રીસામણુ છે. જેમ ખચ્ચાને આ બને છે તેમ દુનિયાદારીમાં વિધવા થએલીએ શણગાર છેાડયા, તે ઉપરથી મન હઠાવ્યું. શણગાર નકામા સમજીને તે વિધવાએ મન હઠાવ્યું નથી. ધણીની ઉપર રાગ, એ રાગ ન ચાલ્યા, ન ટકયેા માટે આ નિહ. એમાં પણ દુઃખગર્ભિતપણું નથી. ઇષ્ટના વિયેાગ ને અનિષ્ટના સંચાગથી જે પદાર્થ છેડવા પડે તે દુઃખભિ ત વૈરાગ્ય છે. ઈષ્ટ પુત્રના વિયેાગે થતા વૈરાગ્ય દુઃખ ગર્ભિત છે. ત્યાગમાં, ધર્માંમાં જે પ્રવૃત્તિ થાય તે દુઃખગભિ ત નથી. ઉદ્વેગ તેની નિશાની છે. વિધવાને ૧૫ વરસે ધણીની વાત નીકળે તો ઉદ્વેગ વિખવાદ થાય છે. પેાતે આપઘાત કરવા તૈયાર થાય એવી સ્થિતિ હાય ત્યારે તેનું નામ દુઃખગર્ભિત વૈરાગ્ય..
પદાના લક્ષણને સમજ્યા વગર શબ્દ વાપરનારાઓ
આર્થી સામાન્ય સ્થિતિવાળા બૈરાગ્ય થાય તેના ઉપર જે આપ મૂકાય છે તે વિચારો. દુઃખભિ ત `તના લક્ષણને સમજીને ખેાલા. ભગવાન મહાવીરના જીવ વિશ્વભૂતિના ભવમાં જ્યાં મહાર બગીચામાં ક્રીડા કરી રહ્યો છે. યુવરાજપદવી છે, અને બીજા કુંવરને અંદર જવુ છે. એક
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૦૬]
દેશના મહિમા દર્શન
કુંવર હોય ત્યાં બીજે ન જઈ શકે. એની મા રીસામણાં લઈ બેઠી છે. “મારે કુંવર ત્યાં જ જોઈએ.” પ્રધાને રસ્તે બતાવ્યું. કુંવર જઈ શકે ને મર્યાદા ન લેપાય તે રસ્તે કરીએ. ગુપ્ત મનુ સીમાડા ઉપર બોલાવ્યા. ફલાણે સીમાડાને રાજા તૈયારી કરી સરહદ ઉપર આવે છે. તેથી રાજાએ તૈયારી કરવા માંડી.
યુવરાજે કહ્યું કે “હું બેઠે છું, તમે કેમ ઊઠે છે?” યુવરાજ સીમાડે ગયે. કુંવર ગયે એટલે બંગલે ખાલી. પેલે ચારે બાજુ ફરી આવ્યું કે સીમાડે કોઈનથી. હવે બંગલામાં નહીં જવાય કારણ કે બંગલાની અંદર કુંવર ગએલ છે. તે વિચારે છે કે “અહા ! મને પ્રપંચમાં નાંખે. મારી આગળ પ્રપંચ ખેલ્ય. બંગલો ખાલી કરવાને આ રસ્તે કરે પડયે! આ બધાનું કારણ ભેગ છે, સરે, સિરે કહી તરત દીક્ષા લીધી. પછી રાજા તેને માનાવવા માટે આવે છે. હાથીના દતુશળ નીકળે તે પેસે નહીં મેં છેડયું તે છોડયું. તે મહાવીરને તે વૈરાગ્ય અમે તે દુઃખગર્ભિત કહીશું, કેમકે તેમને બંગલામાં પેસવાનું ન મળ્યું. મહાનુભાવ! લક્ષણ જાણ્યા વગર શબ્દ વાપરતાં સાવચેતી વાપરવાની જરૂર છે.
મેહગર્ભિતનું રહસ્ય તેમ મેહગર્ભિત કોને કહીએ છીએ? ભાઈની પાછળ ના ભાઈ, બાપની પાછળ પુત્ર દીક્ષા લીધી હોય તે મેહગર્ભિત કહેવાય. તેનાથી મેહગર્ભિત મિથ્યાત્વ હેય. મિથ્યાત્વી સિવાય મેહગર્ભિત વૈરાગ્ય હોય નહિ.હગર્ભિતનું સ્વરૂપ જાણ્યા વગર ગુણી મનુષ્યને મિથ્યાત્વી ઠરાવનાર થઈએ છીએ કે નહિ? કલ્યાણની ઈચ્છા નહિ ને પાપને ડર નહિ. માત્ર દુનિયાદારીના ડરથી, વિખવાદથી, ઉદ્વેગથી જે વસ્તુને ઈષ્ટ માને ને તેને છેડે તે દુખગર્ભિત વૈરાગ્ય અનિષ્ટ માન્યા પછી દુઃખગર્ભિતને રહેવાનું સ્થાન નથી, તેમ મેહગર્ભિત રહેવાનું સ્થાન મિથ્યાત્વ.
મિથ્યાત્વ નથી ત્યાં મેહગર્ભિત નથી. આપણે મનસ્વીપણે મેહગર્ભિત કહી દઈએ છીએ તેમ ત્રીજે શ્રેષ્ઠ વૈરાગ્ય જ્ઞાનગર્ભિત. એટલે કર્મગ્રંથ સંગ્રહણી ભણ્યા હોય તે જ્ઞાનગર્ભિત કહેવાય તેમ નથી. શાસ્ત્રકાર જુદું કહે છે કે આ જંજાળથી છૂટું તે કલ્યાણ છે, આ
Page #440
--------------------------------------------------------------------------
________________
૫૦. વૈરાગ્ય અને પુરુષાર્થ
[૪૦૭ જ જાળને લીધે કર્મ આગળ જીવને શિર નમાવવું પડે છે તેથી તે જંજાળ છોડવી જોઈએ. જેનાથી બાહ્ય જંજાળ છૂટે તે કર્મથી છૂટી શકે, માટે બાહ્યા જંજાળ છોડવાની જરૂર છે, એવું જેને જ્ઞાન આવ્યું તે જ્ઞાનગર્ભિત છે, દાવાનળમાં ધકેલનારી અને તેમાંથી બહાર કાઢનારી ઇચ્છારૂપી
ઇચ્છા સંસારમાં રખડાવનારી છે. તે રેકાય તે જ્ઞાનવૈરાગ્ય આવે જગતના સર્વ જી ઈચ્છાને આધીન બનેલા છે. આ જગતમાં ચક્રવતી રાજ્ય હોય તે ઈચ્છાનું જ સામ્રાજ્ય છે. આ વાત મગજમાં લે ત્યારે ભગવાન મહાવીર હસ્તિપાળ રાજાને ઉપદેશ આપે છે તેનું તત્ત્વ સમજાશે. જીવ માત્ર અર્થની પાછળ લાગે છે. દરેક ગતિવાળા દરેક જી ઈચ્છાની પાછળ લાગેલા છે. જ્યારે આ સિદ્ધ વાત કહી તે મોક્ષ સિવાયના-કર્મ રહિત સિવાયના દરેક જી ઈચ્છાના ગાડામાં બળદ તરીકે જોડાએલા છે. પછી તમે ઉપદેશ છે કે તમે ઈચ્છાના જે ગાડામાં જોતરાયા છો, તેની ધૂંસરી ફેરવી નાખે. ઈચ્છાની ધૂંસરી સર્વથા નીકળે તેવી નથી. ફક્ત તમે ફેર કરી શકે તેમ છે.
ઈચ્છાની ધૂંસરી બે પ્રકારની છે. એક દાવાનળ તરફ ધકેલનારી ને બીજી તેમાંથી બહાર કાઢનારી છે. તે માટે જીવેએ ઈછા ચાર પ્રકારની રાખેલી છે. તેને પુરુષાર્થ કહેવાય છે. ચાર પ્રકારની ધૂંસરીઓ છે. અર્થ અને કામ એ બે ઈચ્છાઓ દાવાનળમાંથી લઈ જાય છે ને ધર્મ તથા મોક્ષની ઈચ્છાઓ રૂપી બે ધૂસરી દાવાનળમાં બહાર કાઢે છે. માટે જ પુરુષેએ ઇચ્છેલા પદાર્થો ચાર છે. તે તિ અથર અર્થ ધાતુ “માગવામાં છે. ચાર ચીજો જગત માગી રહ્યું છે. આ ચારની માગણમાંથી કાંઈ જગતમાં બાકી રહેતું નથી. અર્થ, કામ, ધર્મ ને મેક્ષ ચાર છે. કામની ધૂંસરી કર્મ તરફ વધારે વધારે લઈ જનારી છે. ચારે ધુંસરી છે ઈચ્છાઓ-પુરુષાર્થો.
ઈચ્છાઓનું વર્ગીકરણ અને તેની સમજ આથી ચાર પુરુષાર્થ કહ્યા છે. તે અર્થ તથા કામ પણ સાધવા
Page #441
--------------------------------------------------------------------------
________________
*c]
દેશના માહુમાં દેશન
જોઈએ અને ગતિ પણ ચાર કહી છે તે પાપ ન કરીએ તે નરકગતિ સધાય નહિ માટે તે પણ સાધો ! ચાર પુરુષાથ તે ઇચ્છિાનુ વર્ગીકરણ છે. ઉપાદેય તરીકે આ ઉપદેશ નથી. નારકી, તિય``ચ, મનુષ્ય, દેવતાઃ તે વર્ગીકરણ છે. ચાર ગતિ છે માટે નરક ગતિ પણ સાધવી જોઈ એ ? તે સાધવા માટે કહી નથી. પણ વી કરણના હિસાબે કહી છે, તેમ અદિક ચાર પુરુષા` તે વર્ગીકરણના હિસાબે, નહીં કે સાધવાના હિસાબે,
અહીં જગતમાં દેખીએ તે ચાર પુરુષા છે. જીવ માત્ર પહેલા પુરુષાથ કયા માન્યા છે ? અથ નેકામ. પૈસા તે અથ ગણા છે. સ્ત્રી આદિકના વિષયાને કામ ગણા છે તેમ નથી, ઊંડા જાઓ. બાહ્યસુખને અનુભવ તેકામ, અને તેનાં જે સાધન તે અ, પૌદ્ગલિક સુખને અનુભવ તે કામ અને તેનાં જે સાધના તે અ, બાહ્યસુખ અને તેનાં સાધનાતે અ.
હવે ધ તથા મોક્ષ તે બે શી ચીજ છે? આત્મીય સુખને અનુભવ તે માક્ષ ને આત્મીય સુખનું કારણ તે ધર્મ.
વાસ્તવિક અથરૂપ મેાક્ષ પુરુષા
તે અપેક્ષાએ અહીં કહે છે કે કાળ અને અને જગતના જીવા પુરુષાર્થ માને છે પણ તે માત્ર નામથી. ફાલ્લા થાય, રસી નીકળે, ખળતરા થાય તે તેનુનામ ત્યારે શીતળા છે. તે જેમ નામ માત્રથી શીતળા પણ છે અથ થીવિચારીએ તે તે શરીરને બાળી નાખનાર છે, તેમ અભૂતા નામથી પુરુષાર્થ, પણ તત્ત્વથી અનથ ભૂત છે. કામને અર્થે તે અન એટલે અ` નહીં. એટલું જ નહિ પણ વેપાર કરીએ તે કમાવાની આશાએ કરીએ, ન કમાઈ એ તે વાત જુદી, પણ ખાઈ એ તે વાસ્તવિક દ્રષ્ટિએ તેના બે અનર્થ છે. અર્થત: મેક્ષ જો ધર્મ અને મેક્ષ એ એ તે અ ખરાને? શાસ્ત્રકાર તેની ના કહે છે, ધમ અને મેક્ષ એ બે અથ તરીકે નથી. ખરેખર અરૂપ હોય તે તે માહ્ય જ છે,
બાહ્યસુખ તે કામ; તેના કારણ તે અથ. આત્મીય સુખના અનુભવ તે માક્ષ. તેનાં કારણ તે ધ. ધર્મને પુરુષાર્થ ગણીએ તે મોક્ષનુ
Page #442
--------------------------------------------------------------------------
________________
૫૦. વૈરાગ્ય અને પુરુષાર્થ
[૪૦૯ કારણ હેય ધર્મ મેક્ષ સિદ્ધ ન કરી આપે તે પરમાર્થથી ધર્મ પુરૂષાર્થ ગણવા તૈયાર નથી. અભવ્યના વ્રત કે સર્વવિરતિ પચચખાણ હિસાબમાં ગણતાં નથી, કારણ મોક્ષના સાધક તરીકે દેશવિરતિ, કે સર્વવિરતિ તપ બનતા નથી. એટલા માટે અર્થ છે. કેવળ મેક્ષ અને ધર્મ પુરૂષાર્થ જે માનીએ તે. મેક્ષરૂપી કાર્યના કારણે તરીકે ધર્મ નામને પુરુષાર્થ ગણાય છે. •
જૈનધર્મ મેક્ષની કેટલી અધિકતા માને છે? તીર્થકરના નિર્વાણને કલ્યાણક દ્વારા આરાધે છે. નહીંતર તીર્થકર સરખા નાથ જાય ત્યારે કલ્યાણકને દિવસ માનીએ છીએ. એવા નાથને વિગ થાય. ધર્મપ્રાપ્તિનાં સાધને દુર્લભ થાય તે બધું ક્ષેતવ્ય. ત્રણ ભુવનના નાથને મળેલા મેક્ષકલ્યાણણક આગળ આપણું વિચારીએ તે દિલગીરી થાય, પણ તેમનું વિચારીએ તે આનંદ થાય છે. તે ખાતર આઠ દિવસ સુધી દેવતા નંદીશ્વરી મહોત્સવ કરે છે તે શા માટે કરે છે! ભગવાને કાળ કર્યો તેને તે મહત્સવ નથી, પણ જે અપૂર્વ પદાર્થ મેળવ્યું, મેક્ષ નામની ચીજ જે મેળવવી દુર્લભ છે, તે તેમણે મેળવી તેના આનંદનો ઓચ્છવ છે.
વિચારો, મેક્ષ ઉપર કેટલું ધ્યાન હોવું જોઈએ? તીર્થકરના સંગથી થતી ધર્મની દ્રઢતા, નિર્મોહતા, તે કરતાં મહાપુરુષને મળેલ મેક્ષ કિંમતી ગણીએ તે કલ્યાણકને દિવસ માની શકીએ.
મોક્ષ કલ્યાણકની મહત્વતા અને કર્તવ્યતા આપણે ત્યાં આનંદના તહેવાર ઉજવાય છે, પણ અફસના તહેવારે ઉજવાતા નથી. દીવાળીના કલ્યાણકને અંગે આપણે શું કરવાનું છે ? આપણે સોળ પ્રહર સુધી મહાવીરના ભવ્ય ધર્મનું શ્રવણ કરવું. ૪૫ આગમમાં દીવાળી આમ કરવી તે નહિ મળે. મોક્ષ જતી વખતે ભગવાને છઠ કર્યો. સેળ પહેરના પૌષધ કરી આરાધન કર્યું. આપણે પારંગતમાં નમસ્કાર્યપણું છે તે શાથી? ઉત્તમ પદાર્થ ખાતર તેમની આરાધને છે. બે લાખનું પચ્ચકખાણ છતાં શાલિભદ્રની ઋદ્ધિ હેજે એમ ચેપડામાં લખી દઈએ છીએ.
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૧૦]
દેશના મહિમા દર્શન વસ્તુતાએ જિનેશ્વરે જે મેક્ષ સાથે, તેવા કેવળજ્ઞાનીએ છઠ કર્યો, તેથી છઠની તપસ્યાનું અનુકરણ કર્યું. કલ્યાણના તપ બે પ્રકારે એક સંખ્યાએ, અને એક રીતિએ. ફલાણુ ભગવાને અઠમ કર્યો તે મારે અઠમ કરે તે અનુકરણ. એક કલ્યાણક હોય તે એકાસણું ને બે કલ્યાણક હોય તે આયંબિલ, ત્રણ કલ્યાણક હોય તે ઉપવાસ એમ તે સંખ્યાએ કરવું. હજારો વખત લેઢા ઉપર ઘણ પડેશે, ત્યારે હું કપાશે, પણ એક કલ્યાણક આરાધીઓ ને “મેક્ષ થયે નહિ એમ વિચારીએ તે છીણનું દષ્ટાંત મગજમાં લીધું નથી. આ અનાદિની વજની સાંકળ છે.
દરેક પ્રભુનાં દરેક ઉત્તમ કાર્યો કરવામાં આવશે તે સાધ્યને પહોંચી વળીશું. તે માટે કલિકાલસર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું કે પુરુષાર્થ એક જ-મક્ષ જ. ધર્મ તે પુરુષાર્થ પણ તે મોક્ષનું કારણ બને છે માટે અમે તે જ ધર્મને પુરુષાર્થ ગણવા તૈયાર છીએ કે જે મેક્ષનું કારણ હેય. દશ પ્રકારને ધર્મ તે જ મોક્ષનું કારણ છે. સંસારમાં સામાન્ય નદીથી પાર ઉતારનાર નાવડી છે, ને મેટા દરિયાથી પાર ઉતારનાર સ્ટીમર છે પણ સંસારસમુદ્રથી પાર ઉતારનાર એક જ ચીજ-ધર્મ છે અને તે સંયમ વગેરે દશ પ્રકારને ધમ તે જીવને પાર ઉતારનારી ચીજ છે. તે સાંભળી તેમાં જે ઉદ્યમવાળા થશે તે મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે. તે ધર્મનું વિશેષ સ્વરૂપ ગ્રંથકર્તા કેવી રીતે બતાવે છે તે અધિકાર અગે વર્તમાન.
જે તમે સૂર્ય સમાન પ્રભાવળ દેવ અહીં જગતમાં ન હતી તે અહીં અન્ય તીર્થિક રૂપી " ઘુવડનું ચકીપણું હોત અર્થાત્ સૂર્યની પ્રભા ના હોય ત્યાં જ ઘુવડને પ્રચાર હોય છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
છે દેશના
સાધન અને સાધ્ય
UR ૫૧
છે
| શ્રોતાના બે પ્રકારઃ તવંગવેષક અને રસગવેષક :
શાસ્ત્રકાર મહારાજા વિજયરત્નશેખરસૂરીશ્વરજી ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે શ્રીપાલ ચરિત્રને રચતાં કહે છે કે તત્ત્વસુશ્રુષાવાળા કેને ગણવા અને રસસુશ્રષાવાળા કેને ગણવા? આખી કથામાં ઉપાદેય તત્ત્વ કયું? તેની ઉપર જ ધ્યાન આપે. કલકત્તા જવા નીકળ્યા છીએ. રસ્તામાં ઘણું સ્ટેશન આવે અને દરેક સ્ટેશન વટાવવું પડે પણ કલકત્તાનું લક્ષ્ય તમે ચૂકે નહિ, તેમ કથામાં અર્થની, કામની તથા રાજ્યની કથા થાય. દેશકથા, ભકતકથા, સ્ત્રીકથા પણ થાય. બધું કથામાં હોય, પણ બધું તેને વચલા સ્ટેશન જેવું ગણે. ટટ્ટાર થવાનું કલકત્તાના સ્ટેશને છે તેમ બીજી બધી કથા ચાલે તેમાં ઉદાસીન ભાવ, રાખીને જ્યાં તત્ત્વ આવે ત્યાં જ લક્ષ્ય રાખવું જ્યાં તત્ત્વની ધારણ કરીને સાંભળનારા તે તત્ત્વજિજ્ઞાસાવાળા અને બાકીના પ્રાયઃ રસ-જિજ્ઞાસાવાળો હોય છે.
તમારી પાસે ગાડીમાં નાને ભાઈ બેઠો હોય તેને કલકત્તા જેટલું તત્વ ન હોય પણ તેને વચલા સ્ટેશન પર થતી ધમાલ વગેરે જેવામાં તત્વ હેય. વચમાં આવતી અર્થાદિકની કથામાં લીન થઈ જવા લાગે ત્યારે સમજવું કે આ રસકથાવાળે છે. તે માટે હરિભદ્રસૂરિ કહે છે કે તે ધર્મકથા હોય તે પણ દુનિયાદારીનું જ દષ્ટાંત આપીને સ્થિર કરાય છે. રાજા મહારાજાને બાહ્ય સુખ હોય છતાં તેનું મગજ અદ્ધર રહે છે. રાતે સૂતાં પણ વિચારોના વમળમાં વહ્યા કરે તેથી તે રાજાઓ પિતાની પાસે કથકે રાખે છે. કWકે કથા જ કહેનારા હોય છે. નાના બાળકને ઊંઘાડવા માટે માતા અને બહેને હાલરિયાં ગાય અગર વાતે કરે તેમાં તત્ત્વ ઊંઘાડવાનું છે. રાજ ઊંઘ લાવવા માટે જ બારોટ વગેરે કથકે રાખે છે. એટલે બીજા વિચારે ન આવતાં તે વાતમાં મગજ જાય
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૧૨]
દેશના મહિમા દેન
અને ઊંધી જાય તેથી જ આપણે કહીએ છીએ કે - શયત સુણે જેમ ભૂપ' તેમાં રાજાને તત્ત્વ કેટલું ? માત્ર ઊંઘવું તે છે. તેમ જે તત્ત્વ ઉપર ધ્યાન ન આપે, આગળ પાછળ રસની કથા, અની, કામની, દેશની, સ્ત્રીની કથા પર ધ્યાન રહી જાય તા તેવાને ધર્મકથા રહેતી નથી પણ તે રસકથા થઈ જાય છે. શ્રીપાલના ચિરત્રમાં નવપદ ઉપર ધ્યાન આપે તે તત્ત્વકથાના સાંભળનાર ગણાય. અને ઉપાદેય તત્ત્વ સહેજે મળી જાય માટે નવપદ્મનું વિવેચન શરૂ કર્યું.
તીકરાની દેશનાના પ્રકાશ વગર ઘેર અંધારું
રાતે અંધારુ હાય તે વખતે કાંઈ કાય કરવું હેાય ત્યાં પહેલાં દીવાની જરૂર પડે. રાત્રે ચાર આળ્યેા સાંભળે અગર મહેમાન આવ્યા સાંભળે તો પ્રથમ કાર્ય કર્યું કરે ? દીવા કરે. જેમ પ્રથમ ઉદ્યોતની જરૂર છે, તેમ તેના (દીવા) વગર ચારને કાઢવા તે અંધારુ' ઉલેચવા જેવુ છે. આ તો ચારને તમે મહેમાન જાણ્યા પછી પણું એ મહેમાન છે કે ચાર છે તે જાણવાનું સાધન કયુ ? અજવાળું. અંધારું ઘોર હાવાથી ચાર કે મહેમાનની ખખર નથી, તેમ આ જીવને પણ જ્યાંસુધી તીર્થંકર મહારાજ ન થયા, તેમણે દેશના ન દીધી, શાસન પ્રવર્તાવ્યું નહિ. ત્યાંસુધી પાસે રહેલા પુણ્ય પાપ–એ આત્મા પાસે રહેલા હતા, અને તેવી રીતે પુણ્ય, પાપના અને નિા તથા સંવરના કારણેા પાસે જ પડેલાં હતાં, ભવ ને મેાક્ષનાં કારણેા પાસે જ પડેલાં હતાં, છતાં અજ્ઞાનના અંધારામાં કંઈ સૂઝે નહિ. આ વાતમાં એક રહસ્ય ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધર્મ-અધમ તીર્થંકરોએ કર્યાં નથી. આશ્રવ, સંવર, નિરા, ભવનાં કારણેા કે મેાક્ષનાં કારણા તીથ કરાએ કર્યાં નથી. ત્યારે તે કાણે કર્યા ? તે કે તે અનાદિનાં છે.
તીથ કરે કેવળજ્ઞાન થયા પછી કાયક્રા કર્યાં હાય કે હવેથી ડિ'સા જે કરે તો તેને પાપ લાગશે, તેમ તીથંકરે કર્યું" નથી. તીથ કર પહેલાં પાપ લાગતું ન હતું તેમ છે જ નહિ. હવે હિંસા ન કરે તેને Rsિ'સાના પાપ ન લાગે તેમ તેમણે કાયદો કર્યાં નથી. તીર્થંકરના કહેવાથી,
Page #446
--------------------------------------------------------------------------
________________
૫૧, સાધન અને સાધ્ય
[૪૧૩ કેવળજ્ઞાનથી અને તેમના હુકમથી હિંસાદિકમાં કર્મ લાગ્યા હોય અને ત્યાગથી કમ છૂટી જતાં હોય તેમ બન્યું નથી. દીવાએ ચેર કે મહેમાનને આણ્યા નથી, દીવાએ માત્ર તેમને ઓળખાવ્યા છે. અર્થાત્ ચોર અને મહેમાનને દીવાએ એળખાવ્યા છે. એમ તીર્થકરેએ જગતમાં થતાં પાપ, પુણ્ય, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા સંસારનાં કારણે અને મેક્ષનાં કારણે માત્ર ઓળખાવ્યાં છે. આ વાત આપણુમાં પ્રસિદ્ધ છે. લક્ષ્ય દઈએ તે એ વાત પ્રસિદ્ધ છે. વિનgourત્ત તત્ત જસ્ટિહિમ સુરમો ધ’ જિનેશ્વરોએ પ્રરૂપે એ ધર્મ છે. જિનેશ્વરે કાંઈ બનાવ્યું નથી, એમણે અધર્મને ધર્મ ને ધમને અધર્મ બનાવ્યું હોય તેમ કરેલું નથી. એમણે જગતમાં જે જીવનું બની રહ્યું હતું તે બતાવ્યું છે. આથી જિનેશ્વરને ચંદ્ર સમાન, દીવા સમાન, સૂર્ય સમાન માનીએ છીએ. કડિયા, સુથાર, કુંભાર તરીકે માનતા જ નથી. કડિયા આદિ પદાર્થ ખડે કરે છે.
બીજા લેકે જગતના કત તરીકે પરમેશ્વરને માને, તે ભલે કડિયા, સુથાર, મોચી, કુંભાર તરીકે માને. આપણે તે તરીકે માનવાની જરૂર પડતી નથી. જે રૂપે જે વસ્તુ હોય તેને તે રૂપે માત્ર દીવો જણાવી દે, તેમ જિનેશ્વર મહારાજા આશ્રવને આશ્રવરૂપે ને નિર્જરાને નિજ રારૂપે જણાવે છે. પણ કહેવું પડે કે દીવાએ ચોરને જણાવ્યું, ત્યારે જ ચેરને ભગાડી શકયા ને તિજોરીનું રક્ષણ કરી શક્યા. અજવાળું ન હોય ને ચેર ન ઓળખાય તે શું થાય ? તેમ આપણા આત્માએ ઉદ્યમ કરી પાપ ખસેડવાનું છે, પુણ્ય લાવવાનું છે, કર્મ રિકવાનું છે, તોડવાનું છે. એટલું જ નહિ પણ કર્મ ખપાવીને મેક્ષ મેળવવાનું છે. જેમ દીવાનું આલંબન દરેકમાં જોઈએ તેમ આપણે પાપને તીર્થક હઠાવવવા નથી, તીર્થકર આવતાં કમકવા વચમાં આવવાના નથી, હાથ પકડી મેક્ષે લઈ જવાના નથી પણ તીર્થકરેના ઉપદેશરૂપ આલંબન છે. દીવ ચોરને અંગે જેમ કંઈ કરતું નથી પણ માલને બચાવ, ચિરનું ભગાડવું તે દીવાને આભારી છે, તેમ જે પાપથી બચીએ અને સંવરમાં પ્રવતીએ, મેક્ષ તરફ આગળ વધતા જઈએ તે તે બધું તીર્થંકર રૂપ દીવાને જ પ્રતાપ છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૧૪]
દશના મહિમા દર્શન
સિદ્ધપદની ઉપેક્ષા અસ્થાને છે આટલા માટે નવપદમાં પ્રથમ અરિંહત પદ નક્કી કર્યું. તિજોરી ન હેય, તેમાં માલ ન હોય, પછી દીવ કર્યો, ચોરને ભગાડયે તેમાં શું વળ્યું ? દીવાની મહેનત અને ઉજાગરે બધા નકામાં છે. તેમ સિદ્ધપણું ન હોય અને આત્માને સર્વથા કર્મને ક્ષય થતું જ નથી, વીતરાગપણું ટકતું નથી. આવી સ્થિતિ હોય તે તીર્થકરને કર્યો ઉપકાર છે? તીર્થકરને ઉપકાર તે કર્મરૂપી ચેર ખસેડ્યાની બહાદુરી ઉપર છે. અર્થાત્ તિજોરીમાં સિદ્ધરૂપી માલ હોય, તે ઉપર તીર્થકર મળ્યા, તેમની દેશના સાંભળી, તેમનું શાસન મળ્યું, દાનાદિકમાં તેમના કહ્યા મુજબ પ્રવર્યા.
આ ઉપરથી એક વાત માની કે મેક્ષ નથી એમ માન્યું તે અપણે ઠગાયા. સિદ્ધને ન માન્યા ને અરિહંતને માન્યા તે ઠગાયા. મોક્ષના માર્ગ માટે અરિહંત માન્યા છે છતાં મેક્ષ ચીજ ન હોય તે ઠગાયા. આથી અભવ્યને હંમેશાં ઠગાયા માન્યા છે. ભલે અરિહંતની અદ્ધિ, જશ, દેવતાની સેવાને દેખી એક વખત અરિહંત માનનારે થાય પણ સિદ્ધને ન માને તે અરિહંતને માનનાર હોવા છતાં તે ઠગાય છે. અરિહંતને માનતાં મેક્ષ સિવાય બીજું સાધ્ય રહે તે તે મિથ્યાત્વ છે.
તમને જંગલમાં તરસ-ભૂખ લાગી છે. ભીલ મળ્યો અને તેને તમે કહો કે પાણી આપવું એક મ્યુલા પાણી પેટે આ તને મોતીની પિટલી આપું. એક રોટલાના ટુકડા અને પાણી પેટે લાખનું મોતી દઈ દે છે. સમજો છો છતાં કેમ દે છે? કે બીજે કઈ રસ્તે નથી. આ માણસને ઝવેરીપણામાંથી બાતલ નહીં કરીએ. અર્ધા પૈસાની ચીજ લઈ લાખ રૂપિયાનું મતી દઈ દે તેને મૂર્ખ કેમ ન કહેવો? આ લાખના મેતીને લાખના મેતી તરીકે સમજે છે તેથી લાખની ચીજને થોડા પૈસા પેટે દઈ દે છે! આપત્તિ વખતે લૌકિક પદાર્થ માટે તેમની લૌકિક દેવાદિની સેવા કરે, છતાં દેવાધિદેવની વાસ્તવિક કિંમત મગજમાં રહે તે સમ્યકત્વ ન જાય. ઝવેરી ઝવેરીપણાથી ગયે નથી પણ લાખનું મેતી ગયું, પણ મોક્ષની ક્રિયા પુદ્ગલ
Page #448
--------------------------------------------------------------------------
________________
૫૧. સાધન અને સાધ્ય
[૪૧૫
ખાતામાં દઈ દીધી તેટલું નુકશાન થયું. પણ જેમને મેતીની કિંમત નથી, એમણે પાણ પેટે મોતી આપ્યું તે તેને મૂર્ખ કહીએ, કારણ કે હૃદયમાં બળતરા નથી કે લાખનું આપી દેવું પડે છે, તેમ જિનેશ્વરને મક્ષ માટે જ માનવાના છે, તે વાત ભૂલે તે તે સમ્યકત્વથી ગયે.
સંવર-નિજ રાની, મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એ જ છે. પૌગલિક પદાર્થ માટે તીર્થકરની સેવા કરે અને સર્વસના સ્વરૂપને ભૂલે તે તે મિથ્યાત્વમાં જ જાય. અભવ્યને અને મિથ્યાત્વીઓને પણ ભાવક્રિયાથી ઠગાએલા શાથી માન્યા? સિદ્ધપદની ધારણમાં ખામી રહી તેથી માન્યા. આથી જિનેશ્વરની આરાધના કરનારાઓએ સિદ્ધપદ તરફ લક્ષ્ય રાખવાની જરૂર છે. આથી બીજું સિદ્ધપદ મૂકયું.
વાહનની જોગવાઈ કરનારા આચાર્યો અહીંથી ચંદ્ર, મંગળ ગ્રહ નજીક છે. જવાને ત્યાં ઉત્કંઠાવાળા છીએ, પણ કેમ અટક્યા છીએ? ત્યાં પહોંચવાનું સાધન નથી. અરિહંતે મક્ષને માર્ગ અને સિદ્ધપણું દેખાયું. આપણે તેના ધ્યેયવાળા થયા પણ બે પગે લૂલા છીએ ને પાસે વાહન નથી. સામું દેખાતું શહેર સારું છે. ત્યાં જવા માટે સડક ચેખી છે, પણ લૂલાને શી રીતે સડક થઈ ગામ પહોંચવું? શહેરની શેભા અને સડકના સાધનરૂપ વાહન હોય તે જ લૂલિયાને સડક અને શહેર કામનું છે. આપણે પણ લૂલા છીએ. ચારિત્રરૂપી બે પગ ખવાઈ ગએલા છે. જ્ઞાનરૂપી ચક્ષુનું તેજ પણ ખવાઈ ગએલું છે. તેવા જ્ઞાનવાળા અને આવા પાંગળાને જિનેશ્વરે શાસનરૂપી સડક બતાવી, અને મોક્ષરૂપ નગર બતાવ્યું. આ બધું જોઈને શું પાંગળાએ બળવું ? જેમ જેમ શહેરની શેભાનું વર્ણન કરે તેમ તેમ પાંગળાને બળતરા વધારે થાય. ધણુના ગુણ જેમ જેમ સાંભળે તેમ તેમ વિધવા બાઈ વધારે રૂ.
અહીં વિચારીએ તે ચારિત્ર અને જ્ઞાનરૂપી પગ આંખ વગરના છ જિનેશ્વરના શાસન વિષે તથા સિદ્ધનાં સુખ સાંભળે તેમાં રેવાનું મેળવે, એનું રેવું મટાડે કેણ? ગાડીવાળો અર્થાત્ વાહનવાળે, તેમ જિનેશ્વર મહારાજે મેક્ષની સડક કરી. શાસન એટલે મેક્ષની સડક, માર્ગ
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૧૬]
દેશના મહિમા દર્શન
એટલે મેક્ષનાં સાધનો અને તે સડકે સિદ્ધશિલા શહેર જણાય છે એ બતાવ્યું. આ જીવ એ પ્રમાદી છે કે ઘડી થાય એટલે એની હૃદયરૂપી ધજા બીજે ફરકે. પવનમાં જેમ ધજા ફરકે તેમ આ ફરકવાવાળા તે તેને જ્ઞાન અને ક્રિયામાં આંધળો તથા પાંગળે ન કહે છે કે કહે? સંસાર ખારે છે એમ સાંભળો છતાં, જ્યાં સ્ત્રી છોકરાંને દેખ્યા, ત્યાં જ્ઞાનમાં પાંગળે અને બે પગે લુલિયે ! જ્ઞાનમાં તત્કાળ પરિણતિ બગડી જાય અને કિયામાં ધજાની પેઠે ક્ષણે ક્ષણે ચળવિચળ થાય. અને પગ ગળેલા દેરડા જેવા હોય તેવાને સડક અને શહેર સાંભળીને બળતરા થાય કે બીજું કંઈ થાય ?
આપણે જ્ઞાનમાં તદ્દન ખસી ગએલા અને ક્રિયામાં પૂરા પ્રમાદમાં ભરાએલા છીએ, માટે મોક્ષને માર્ગ લાંબે લાગે. મેક્ષના સુખ સાંભળીએ અને માર્ગ લાંબે છે એમ સાંભળીએ તે બળતરા થાય. એ બધું ટાળનાર હોય તે એક જ છે કે જેઓ આચાર્યપદે સ્થિત છે. આટલા માટે અરિહંત મેક્ષપ્રકાશક પ્રથમ પદે, સાધ્ય તરીકે સિદ્ધ ભગવાન બીજા પદે, તેમ ત્રીજા પદે આચાર્ય બિરાજમાન કર્યા છે. મેક્ષ એ શહેર તરીકે અને અરિહંતનું શાસન સડક તરીકે છે. પરંતુ નીકળનારને કઈ બાબત ઉપર પ્રથમ લક્ષ્ય આપવું પડે? તે સડક ઉપર પ્રથમ લક્ષ્ય દેવું પડે છે. સડક કરતાં શહેર કિંમતી છે, તેમ અરિહંત કરતાં સિદ્ધ કિંમતી છે, પણ અહીં સિદ્ધ કરતાં અરિહંત ઉપર પહેલું લક્ષ્ય આપવું પડે છે. વાહનની તજવીજ સડકને કિનારે મળે, તેમ આ વાહન કયાં છે? જિનેશ્વરના શાસને આગળ વાહન છે. ઘરના ઓરડામાં મોટર ન મળે, તેમ સ્ત્રી, ધન કુટુંબમાં મોક્ષમાર્ગ કે વાહન નહિ મળે; માટે સડકને નાકે આવે. જિનેશ્વર શાસનના મેખરે તમે ખડા રહે તે તમને આગળ લઈ જનાર વાહનરૂપે આચાર્યો ઊભા છે. ..
શાસનને અંગે આચાર્ય પદની કિમત કેટલી? શહેર કે સડક સુખ કયારે દે?
Page #450
--------------------------------------------------------------------------
________________
૫૧. સાધન અને સાધ્ય
[૪૧૭
વાહન મળે તે સુખ મળે. આ જીવને પ્રેરણા કરનાર, વારંવાર ઉપદેશ કરનાર, ઉત્સાહ વધારનાર આચાર્ય ન મળે તે શાસન અને સિદ્ધપણું એ બને નકામા છે. લુલિયાને બેએ બાળનાર છે. જે આચાર્ય ન મળ્યા હોય તે અરિહંતે કહેલે માગ ને સાધ્ય–સિદ્ધ પણું-એ બે બળતરા કરાવનાર થાય.
અનુપમ સાધનસ્વરૂપ આચાર્ય ભગવતે ગણધર મહારાજે આપણા ઉપર કેટલે ઉપકાર કર્યો છે? તેમણે અંગેની, પૂર્વોની અને શાસ્ત્રોની રચના ન કરી હોત અને સાધુને સપ્રવર્તનમાં ન ચલાવ્યા હોત તે, અરિહંતે મોક્ષમાર્ગ બતાવ્યો હોય કે સિદ્ધપણું સમજાવ્યું હોય તો પણ આપણા માટે તે કામ ન આવત. ગણધર મહારાજે શાસ્ત્ર ગૂંથી, આપણને પ્રમાદ ટાળી, માર્ગમાં પ્રવર્તાવ્યા. એ બે પગ આચાર્યો આપ્યા. તીર્થંકરે આંખ આપી. આંખેથી સુંદર દેખ્યા છતાં પગ ન મળ્યા હોય તે દાવાનળમાં સપડાએલે પાંગળ કઈ દશામાં હોય તે નીકળવાને રસ્તે દેખે છે. બહારની મોજ પોતે જાણે છે છતાં તે પાંગળાનું થાય શું ? જે આચાર્ય ન હોય તે અરિહંતને ઉપદેશ સાંભળી, સિદ્ધનું સુખ સાંભળીએ તે બળી જઈએ. નાનું રેકડા જેવું સાધન મળી જાય તે લે આંખને વધારે આભાર માને કે રેંકડાનું વધારે આભારીપણું માને ? ખરેખર બચાવ્ય રેંકડાએ, તેમ જિનેશ્વર આગળ અને સિદ્ધ આગળ આચાર્ય ભગવંતે કંઈ ગણતરીમાં નથી, છતાં આપણને બચાવનાર કેવળ સૂરીશ્વરજી મહારાજ છે. આથી ત્રીજા પદમાં શાસ્ત્રકારોએ અરિહંતના સમાન આરાધવાના કહ્યા.
આચાર્યાદિક ત્રણ પરમેષ્ઠી કેમ? .
આંખ લૂલાને ઉપકારી છતાં તેને નાને બળદ અને નાનું ગાડું પણ ઉપકારી છે, તેમ આચાર્યો જે ન મળ્યા હોત તો તીર્થક થયા કબૂલ, સિદ્ધ કબૂલ, પણ ગણધર રૂપી આચાર્યની પરંપરા ચાલી ન હેત તે ? તે શાસન ચાલુ ન રહ્યું હોત. અર્થાત્ અરિહંત, સિદ્ધ થયા ન
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૧૮].
દેશના મહિમા દર્શન થાય સરખું જ હતું, હવે કહી શકશે કે સ્વયં રિો ભેશ્વરતું સમથ મત પિતે દરિદ્ર બીજાને શ્રીમંત શું કરે? પિતે દરિદ્ર બીજાને શ્રીમંત કરી શકે નહીં. તે અરિહંત તેરમે ગુણઠાણે ગએલા છે તેથી બીજાને તેરમા સુધી લાવે તે સ્વાભાવિક છે,સિદ્ધ મોક્ષ સુધી લાવે તેમાં નવાઈ નથી, પણ આચાર્ય ભાઈ તે તે અમારા જેવા લંગડા ભાઈ. એ છે કે સામેથી આગળ વધ્યા નથી, કેવળજ્ઞાન કે મોક્ષ પામ્યા નથી. આચાર્યના આરાધનથી કેવળજ્ઞાન કે મેક્ષ કંઈપણ થાય તે વાત જ ખોટી છે. આચાર્યો બધા કેવળજ્ઞાનવાળા હોય તે નિયમ નથી અને જે છે તે તે અમારા જેવા લુલિયા-લંગડા છસ્થ, સરાગી છે. છતાં મોક્ષને રસ્તો તે જ બતાવે છે.
સામાન્ય દુનિયાનું દષ્ટાંત લે. ઝાંખે દીવે પણ કેડિયામાં રહેલ રની વાટ અને તેલ બળે. દવે ઝગઝગતે સળગે કે નહિ ? ન દવે સાધનવાળે હોય તે છઘસ્થ એવા આચાર્યના આલંબને જિનેશ્વરના અલંબન નહિ લેવાવાળે પિતાના આત્માને કેવળી બનાવે છે. શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે ગૌતમસ્વામીના અવલંબને છઘપણમાં દીક્ષા આપી તે પચાસ હજાર કેવળી થયા. ગૌતમ સ્વામી પાસે સર્વજ્ઞ કે વીતરાગપણું નથી છતાં સ્વરૂપની અપેક્ષાએ લુલિયા મહારાજ એમની પાસે દીક્ષા લેનારાઓ ૫૦ હજાર કેવળી થયા. કહે કૂવામાં ન હતું ને હવાડામાં આવ્યું કયાંથી? ત્યાં દીવાનું દષ્ટાંત ધ્યાનમાં રાખવું. કૂવા અને હવાડામાં કૂવાની ચીજ તે જ હવાડામાં આવે છે. ચીજનું આવવું થાય ત્યાં જે મૂળ સ્થાનમાં હોય તે જ તે ઉત્તરસ્થાનમાં આવે. વડનું બીજ નાનું ને વડ કેવડે? આટલા નાનકડા બીજમાંથી આવડું મોટું ઝાડ કેમ? ઝાડની સ્થિતિ બીજા પુદ્ગલો એકઠા થવાથી થાય છે.
ઝાંખા દીવાથી ઝગમગત દવે થઈ શકે છે ઝાંખા દીવાથી તેજસ્વી દી થાય. તેમાં કારણે સ્વતંત્ર છે. તેમ ગુરુની ભાવનાની તત્રતા કરતાં જે શિષ્યમાં-દીક્ષિત થનારમાં અધ્યવસાયની પવિત્રતા થઈ જાય તે ઝાંખા દીવા સમાન આચાર્યથી ઝગમગતા કેવળજ્ઞાનવાળા પણ શિષ્ય થઈ શકે છે. સિંહગિરિ આકાશ લબ્ધિવાળા
Page #452
--------------------------------------------------------------------------
________________
૫૧. સાધન અને સાધ્ય
[૪૧૯ નહીં, ભદ્રગુપ્તસૂરિ આકાશ લબ્ધિવાળા કે વૈક્રિયલબ્ધિવાળા નહીં, છતાં વાસ્વામી તેમના આલંબને વધેલા છતાં તેમના શિષ્ય આકાશ ગામિની અને વિક્રિય લબ્ધિવાળા થયા. આચાર્ય છવાસ્થ સરાગી હોય તે પણ તેમને ત્રીજે પદે મોક્ષના હેતુ તરીકે આરાધવાની જરૂર છે. કેડિયું, દિવેટ, તેલથી ઝાંખો દીવાના આલંબને દીવ થયે, પણ ટોપલે રૂ હેય, ઘણું તેલ હોય તેને પ્રકાશ કેટલો થાય? તેમ ઉત્તમ જીવો ઉત્તમ પરિણતિવાળા છતાં આચાર્યનું આલંબન ન લે તે ટોપલા રૂની માફક એમને એમ પડયા રહે, માટે આચાર્યની આરાધનાની જરૂર છે. સરગી છવા છતાં આચાર્યની આરાધનાની જરૂર માલુમ પડશે.
આથી નિદ્ધોને અવિરતિ મિથ્યાદષ્ટિને આરાધના કરવામાં અડચણ શું ? ઓલવાઈ ગયેલે દી કેટલા દીવા પ્રગટ કરે? પણ ઝાંખાથી સેંકડો થશે. મિથ્યાષ્ટિ, અવિરતિ આચાર્ય નામધારી હોય તે ઓલવાઈ ગયેલા દીવા સમાન છે, તેમ સરાગી, છઘસ્થ આચાર્યો ઝાંખા દીવા સમાન છે. સળગતી દીવેટ છે ત્યાં સુધી બીજા દીવા કરાય છે તેમ આમાં દીપક નામનું સમ્યક્ત્વ માનીએ છીએ. અભવ્યપણે માલુમ પડેલા જીવથી કેઈ સમ્યક્ત્વ પામ્યું નથી, મેક્ષ પામ્યું નથી. અભવ્ય તરીકે માલુમ પડ્યું હોય તેનાથી પરંપરા ચાલે નહીં. ચાલુમાં આવા અવિરતિ મિથ્યાદષ્ટિ જીવો આલંબન તરીકે શાસનમાં ચાલી શકે નહિ, પણ સરાગ છદ્મસ્થ જ ચાલે.
કઈ કહે, કે આનું કારણ શું? આ તે તમે બચાવ કરે છે. જે સરાગ છસ્વસ્થપણુ મોક્ષમાર્ગમાં બાધક છે તે અહીં પણ બાધક છે કે નહિ ?
શંકા વ્યાજબી કરી છે પણ એક જ વાત ધ્યાનમાં લેવાની છે. પૂલ ઉપર રહેલે મુસાફર અને અથાગ પાણીમાં તરનારે, નીચે નદીમાં ડૂબતાને શું કરે? જેને જેનું આલંબન તે તે સ્થાને રહેવું જોઈએ. મક્ષ જવાનું આલંબન મોક્ષના માર્ગમાં જોઈએ, મોક્ષના માર્ગની બહાર રહેલે આલંબન બને નહિ. અહીં વિરતિ અને સમ્યક્ત્વ આવ્યા વગર મેક્ષનું પગથિયું નથી. અવિપિતિ સમકિતદકિટ પૂલ ઉપર રહેલે લંગડે છે તે સાયકલ ઉપરથી પહેલાને ટેકે દઈ શકે છે જેને
Page #453
--------------------------------------------------------------------------
________________
* કર૦].
દેશના મહિમા દર્શન સ્થાનની અંદર આવવા તરીકે ભલે વીતરાગપણું નથી તે આલંબનલાયક થઈ શકે છે. માટે આ યુક્તિથી અને ગૌતમસ્વામીના દષ્ટાંતથી કેટલાય ભવ્યાત્માઓએ તીર્થકરેના સમાગમ નહીં છતાં તીર્થકર નામકર્મ બાંધ્યાં છે.અવિરતિ મિથ્યાત્વના ખાડામાં રહેલે આલંબનીય નથી.
અરિહંતે કરેલે ઉપકાર અને સિદ્ધપદની આરાધનાલુલિયાને ત્યારે જ સફળ થાય કે જ્યારે આચાર્યરૂપી ગાડી મળે. આપણે આત્માના આ ભવને સુધારનાર પ્રબળ સાધન હોય તો તે આચાર્ય જ છે. અહીં રત્નશેખરસૂરિ કહે છે કે જીવની બુદ્ધિ એક જ છે કે ૨૪ કલાક સંસારચકની રમતમાં રસિક છતાં આ વાતમાં બધા એક જ મત છે અને આ મતમાં ભેદ જ નથી, “સુખ જોઈએ.” આ મત બહાર કેઈ નથી. રસોડું ખરે બપોરે એક મત કરે છે. સુખ એક જ મત દરેક વખતે રાખે છે ખરે બપોરે એક મત છતાં ખાવાલાયક ન ખાય ને પથરાને બટકા ભરે તે શું થાય ? દાંત ભાગે ને પેટ ખાલી રહે, તેમ સંસારચક્રમાં એક જ મત છેઃ “સુખ, સુખ, સુખ, તેમાં સુખનાં સાધને લે તે ઠીક, પણ તે ન લેતાં દુઃખનાં સાધને લે તે ? પેટ ભૂખ્યું રહે ને પથરા દાંત ભાંગે, તેમ આચાર્ય પણ સુખનું સાધન છે.
જે આચાર્યનું શરણું ન લે તે પરિણામ શું આવે?
તે અહીં મોક્ષ દૂર રહે ને દુર્ગતિમાં રખડવાનું થાય, પણ મનમાં ઠસી ગયું તે ન ખસે.
શાસ્ત્રકારોએ ચેખા શબ્દોમાં જણાવ્યું કે કુટુંબાદિક રખડાવનાર છે, છતાં ઈન્દ્રિયોએ સુખ જણાવ્યું તે પ્રત્યક્ષ સુખ દેખું છું. કેવળજ્ઞાનીનું કહેલું સુખ કબૂલાતું નથી. ચામડાને વળગી રહીએ છીએ. જીવતાને મરેલો માનવે તે મૂર્ણાની દશા છે, તેમ, કેવળજ્ઞાનીનું માનીએ તે ચામડાનું માનવું છેટું પડે.” આ તો કેવળજ્ઞાનીઓએ આત્માને માટે કહ્યું તે ભલે ખોટું થાય, પણ ચામડાનું ખોટું ન પડવું જોઈએ, આપણે ઈન્દ્રિયેના ભસે કેવળીનાં વચન માનવા તૈયાર થતા નથી. તને સુખ પૂરા પાડનાર સુખની જડ કઈ? માબાપ, શરીર, માલમિલક્ત, સ્ત્રી, આબરૂ આ બધાં સુખનાં સાધને માબાપ આપે છે. જે તને તારા
Page #454
--------------------------------------------------------------------------
________________
૫૧, સાધન અને સાધ્ય
[૪૨૧
પિતા માતા સુખ દે છે તે તું સુખ માન, પણ તેથી તે તે ખરું સુખ દેતા નથી. પિતાને જંજાળ હોય તેથી કદાચ સુખ ન દે, પણ માતા તે ખડી જ છે. પણ તે સુખ માતા કે પિતા દઈ શકતા નથી. માતાપિતા તને સામગ્રી દેશે, પણ સામગ્રી સંબંધિ રક્ષણનાં સાધને દેવાની માતા-પિતાની તાકાત નથી.
અંતરંગ શત્રુને તાબે ન થવું, વ્યસનમાં ન પડવું. તેનાથી રક્ષણ કરનાર કેણ? આચાર્યો. માતાપિતાથી એ બાંહેધરી નથી લેવાતી. દુર્વ્યસનની જડ માતાપિતાએ ઘાલી હોય છે. તેમણે તને શરીર, વચન, વિચારની કેળવણીની સાથે સાથે સંસારના સંબંધને પણ અવિહડ પિષણ આપ્યું. પિષણ કરવાની જડ કુટુંબીઓએ ઘાલી છે આ સડો કાઢે કેણુ? વ્યસનને સડો કાઢે કેણ? દુનિયાદારીની દષ્ટિએ વ્યસનને અને દુરાચારને સડો કાઢનાર માતા-પિતા કહેવાય છે, પણ સંસારની લાગેલી આગને બૂઝવે કેશુ? આચાર્યો. આચાર્યો બુઝવનારા છે માટે આચાર્ય સ્વાર્થબુદ્ધિ ટાળીને મોક્ષમાર્ગ તરફ દોરે છે. માટે આચાર્ય તરફથી જે સુખ-શાન્તિ-આનંદ મળે છે, તે સુખાદિ માતાપિતા દઈ શકતા નથી. આચાર્ય મહારાજના ચરણકમળે જે સુખ દે છે, તે માતા-પિતા દઈ શકતા નથી. માતાપિતા દુર્ગતિ રેકી શકતા નથી અને સદ્ગતિ આપી શકતા નથી. આચાર્ય મહારાજ દુર્ગતિ રોકી શકે છે અને સદ્ગતિ આપી શકે છે. આચાર્યનું તે પૂજન હમેશાં કરવું જ જોઈએ. જે આચાર્યની પૂજામાં લીન થયે, આરાધનાર થયે, માનનાર થયે તે જલદી મોક્ષસુખ પામી શકે છે. ત્રણ પદ કહ્યા. હવે ઉપાધ્યાય ચોથું ૫૬. અગે કહેવામાં આવશે.
બીજા દેવે મેહમાયાથી રહિત નથી, અન્ય સાધુઓ સ્ત્રીઓમાં રક્ત છે અને બીજો ધર્મ જે જીવહિંસાદિથી યુક્ત છે જ્યારે અહીં જૈન ધર્મમાં શુદ્ધ તત્ત્વની શ્રેણી પ્રાપ્ત થાય છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
ઘર્મ અને ઈન્દ્રિયો
આ પ૨
ઈષ્ટનું બહુમાન શાથી? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય સમપ્રભસૂરિ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં સૂચવી ગયા કે આ સંસારમાં દરેક વિવેકી જનને ધમ ઈષ્ટ છે, કારણ જગતમાં સામાન્ય નિયમ છે કે જે વસ્તુ ઈષ્ટ હોય તેના જૂઠ્ઠા શબ્દો પણ સારા લાગે. અનિષ્ટના જુઠ્ઠા શબ્દો પણ ખરાબ લાગે. ધનાદિ ઈષ્ટ છે તેથી કોઈ આશીર્વાદ દે કે “તું ચિરંજીવી, કુટુંબ, ધનવાળો” થા તે તેથી સંતોષ માને છે. કહેનારના કહેવાથી થવાનું નથી. “ધનાઢય થા તેથી ધનાઢય થઈ જતો નથી. પણ તે વખતે આંખ લાલ થતી નથી. આ શબ્દમાં કઈ તત્વ નથી. અમર થા” એમ કેઈ કહે, તેયે એ શબ્દોમાં સત્યતા નથી. એને કહેવાથી ચિરંજીવી કે અમર થવાના નથી. તેમ કેટધ્વજ થવાનું કહ્યું, તે કહેવાથી કેટિધ્વજ થઈ જવાતું નથી, છતાં આંખમાં મીઠાશ કયાંથી આણી? ઇંટ વસ્તુના જૂઠ્ઠા શબ્દ સાંભળવાથી પણ ઈષ્ટ લાગે છે. કઈ ગાળ દે કે “નખેદ જાય, તે વખતે આંખ લાલ કેમ થાય છે? અનિષ્ટ વસ્તુના જડ્રા શબ્દ ઈતરાજ કરે છે. આ વાત સમજીએ તે ધર્મમાં આવીએ.
ધમ ઈષ્ટ જ છે એમ કેમ ગણ ? ધર્મ આખા જગતને ઈષ્ટ છે. ધમ હોય કે ન હોય પણ ધમ કહે તે કલેજે ઠંડક વળે છે. “સપરિવાળા દુ ધ ધર્મ આત્માની સાક્ષીએ છે. બીજો માણસ ધર્મ થયેલ જાણે કે ન જાણે તેની જરૂર હોતી નથી. ધર્મ એ આત્માની સાક્ષીવાળી ચીજ છે.
ચક્રવતી નરકે જ જાય એ વાતને પરમાર્થ ચકવતી એટલે નરકને દૂત, કેમકે બીજાને અંગે નરકનો નિયમ નહિ પણ ચક્રવર્તી અને વાસુદેવ નિયમા નરકે જાય.
Page #456
--------------------------------------------------------------------------
________________
પર, ધર્મ એને ઇન્દ્રિયો
૪િર૩
શંકા ભરત, સનત્કુમાર વગેરે સદ્ગતિએ ગયા છે. નરકે તે ફક્ત બે જ ચક્કીઓ ગયા છે. સુભૂમ અને બ્રહ્મદત્ત. ૧૦ ચક્રવર્તીમાં કેટલાક દેવકે અને કેટલાક મેક્ષે ગયા છે તે આ નિયમ કેમ બાંધે છે કે ચક્રવતી નરકે જાય ?
સમાધાન –અકલથી વિચારીએ તે માલુમ પડે કે બે વચનમાંથી એક છેટું હોવું જોઈએ. અક્કલને ઉપયોગ કરીએ તે તે માલુમ પડે. ચક્રવર્તી કોને ગણીએ? ચક્રથી જે વર્તે તે ચક્રવતી. જેણે ચકવતીપણું છેડી દીધું પછી તે ચક્રવર્તી જ્યાં રહ્યો? કેઈકે ૨૫-૫૦ વરસ લગી વિષયાદિકમાં પ્રવૃત્તિ કરી, પછી ત્યાગી થઈ દેવક ગયે, તે તે ફળ શાનું? વિષયાદિકનું કે ત્યાગપણનું ?
તેનું કારણ? મુખ્યતાએ બાળપણમાં ત્યાગી થાય તે નિર્લેપ. આથમ્યા પછી અસુરું શું? લૂંટાયા પછી જે શે? તેમ નહીં, પાછળ પણ એટલી અવસ્થામાં પણ જેને એ વિવેક હેય-જિંદગીમાં છેલલા ભાગે જે ધર્મની આરાધના કરી શક્યું તે તેણે સદ્ગતિ મેળવી. આખા દસ્તાવેજમાં સહી નથી તે તે દસ્તાવેજ નહિં. તેમ છેવટ સુધી આરંભાદિકમાં રહ્યા તે નરકના દસ્તાવેજમાં સહી થઈ ગઈ. છેવટને ભાગ સુધારી લીધે તે સદ્ગતિ મેળવી શકે છે.
ધમને મહિમા બારવ રસ સુધી ઘેર યુદ્ધ કરનારા, રેજ સાત સાત આદમી મારનારા અર્જુનમાળી અને રોજ ચાર હત્યા કરનારા એવા પણ તર્યા તે શાથી? જેને પોતાની જિંદગીમાં વિષયાદિકમાં વધારે પ્રવૃત્તિ કરી હોય તેને પવિત્ર થવાને ધર્મની વધારે જરૂર. ધર્મ એ એક અપૂર્વ ચીજ છે. • ધર્મને અંગેનાલાયકી ગણી લઈએ તે ધર્મની શક્તિ કઈ? ધર્મની શક્તિ એટલી મનાય છે કે લાખે ના કર્મોને તે મથી નાંખે છે. તે કર્મો ગયા ભવમાં સહી સિક્કા થઈને સીલ થયેલાં. આ ભવને અંગે રસ્તે લઈ શકીએ. જેને અંગે ક્રોધ કર્યો હોય તેની માફી માંગીએ તે આ
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૨૪]
દેશના મહિમા દુશન
ભવને અંગે સહી સિક્કા થયા નથી, પણ પહેલાનાં ભવનાં વેર વિરાધા, ચારી, ક્રોધેા તે સીલ થઈ ગયાં છે. આ ભવનું પાપકૃત્ય સીલ વગરનુ છૂટુ છે. ગયા ભવનાં પાપા સીલ થઇ ગયાં છે. પણ ધમના પ્રભાવથી આ ભવનાં પાપ તાડે એમાં નવાઈ નથી, પણ લાખ્ખા ભવના સીલ સિક્કાવાળાં પાપા તેડવાની તાકાત ધમમાં છે. ધની તાકાત
“ એગદિવસ પિવા પવજઇ જઈ ન પાવઇ મુક્ કા અવસ્સ વેમાણીએ હાઈ” એક દિવસ (એટલે વધારે ન કરવુ એમ નહી') પણ આટલે કરેલા ધમ પણ તાકાતવાળા છે એમ જણાવે છે ‘વિ' શબ્દના અર્થ એ જ કે એક દિવસના પણ ધર્મ તારનાર છે. ગૃહસ્થના ધર્મ કયા ? · ખાળે ડૂચા અને દરવાજા ખૂલ્લા જે ગૃહસ્થ ખારવ્રતધારી કહેવાતા હાય તે કીડીની વિરાધના ન કરે, મ"કાડા સરખાની વિરાધના ટાળવા કુમારપાળ મહારાજાની માફક ચામડી કાપી નાંખે. તે જ મુખ્ય પત્ની છેકરાંનાં કેસ વખતે તેમને બચાવવા જાય કે શિક્ષા થવા દે ? પોતે માત્ર કાયાથી ક્રયા પાળી પણ સંબંધીઓને અ ંગે પોતે ખોટો બચાવ કરવા તૈયાર છે. પાંચસોનુ નુકશાન હાય તે પાતે જૂહૂ હું ન ખોલે પણ કરો ખાટી રકમમાં પકડાયા તે તેને બચાવવા ઊભેલે જ છે. ખાટી સાક્ષીમાં ભાઈભાંડુ સપડાયા હોય તે બચાવવા ઊભો રહે. માત્ર પેાતાના શરીરે પાતે ન કરવું. સંસારમાં જ્યાંસુધી રહેવાના ત્યાંસુધી એ ફરજ આવી પડવાની. અઢાર પાપસ્થાનકનુ રાજીનામું આપવાનુ તેનાથી બનતું નથી. પાતાની કયાંથી પોતે ન કરે તે માત્ર તેને જાળવે. પેાતાને બ્રહ્મચય હાય તો છેકરાએ સાક્ષાત્ કાય કર્યુ, દીકરાને પોલીસે પકડયેા તે તેને કેવી રીતે બચાવું ? અધિકારીને ફાડું, સાક્ષીઓ કરું,
સ'સારની જાળમાં રહેલા પાપસ્થાનક છેડે તે ખાળે ડૂચા તરીકે છે. તે નકામા નથી, કારણ કે તેને થાય છે કે:- —“ આ ખાટું થાય છે, માહને લીધે કરુ છુ.. છોકરાએ અપકૃત્ય કર્યું છે પણ કુટુંબની આખરૂને અંગે આ કરવુ ́ પડે છે.” અંદરની કપાએલી જડ ધર્મ
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૨૫
પર. ધમ અને ઇન્દ્રિયા
સમજે તેને રહે છે. એ માટે જ્યાં સુધી સંસારની કમીટીમાંથી રાજીનામુ` આપ્યું નથી ત્યાં સુધી તેને અંગે તે જવાબદાર છે. પેઢી ખેાલી એટલે તેમાં ફ્ાયદા-નુકશાનના જવાબદાર—જોખમદાર તમે છે, તેમ અઢાર પાપસ્થાનક કપનીના તમે ભાગીદાર છે. તેમાંથી રાજીનામું ન આપો ત્યાં સુધી ભાગીદાર છે. ‘અગારામા સળગારિયું વજ્ર' ' ઘરેથી નીકળવુ, અને નીકળીને સાધુપણું લેવું; એ વાત કહેવી પડે છે. શંકા :—અણુગારીપણું લીધું એટલે ‘ ઘર છેડયું.” આવી ગયું. છતાં અહી” એ વાત શા માટે કહેવી પડી ?
'
થાય.
પહેલાં રાજીનામું દે અને પછી નવી કંપનીમાં દાખલ જ્ઞાન, દર્શન,ચારિત્ર અંગીકાર કરવાના અને સાવદ્યયેાગ ત્યાગ કરવાનાં એ પચ્ચક્ખાણુ રાખીએ છીએ. ઘરેથી નીકળીને દીક્ષા અંગીકાર કરે. તીથ કરમાં આ એ વાત જણાવવી પડી.
ચારિત્રમાં કઇ બુદ્ધિ રહેવી જોઇએ?
અભવ્ય જીવેા, મિથ્યાદષ્ટિ જીવા દ્રવ્ય ચારિત્રના ફળ તરીકે નવ ત્રૈવેયક સુધી મેળવી શકે છે, ત્યાં કમ ક્ષયની બુદ્ધિ નથી. ધ્રુવલેાકાદિકની ઇચ્છાએ જ સાધુપણુ લે તેવા સાધુપણાથી તે જીવા નવ ચૈવેયક સુધી પહાંચી શકે છે. લાંખે પ્રત્રજ્યાપર્યાય હાય છતાં અજ્ઞાને કરેલું પાપ, અન્ય ઇચ્છાએ કરેલુ પાપ પણ જીવને ભાગવવુ પડે છે. વગર ઈચ્છાએ બળાત્કારે કરેલું, અણજાણપણે કરેલું અબ્રહ્મ વ્રતના નાશ તે દુર્ગાત ઢે છે, તેથી સત્પુરુષો જીવનના ભાગે બ્રહ્મચય પાળે છે. બીજો ફાસલાવી પતિત કરી નાખે તે પતિતપણું ન થયું તેમ નહીં. અગર પાપ બળાત્કારે, અજ્ઞાનતાથી કે લાલચથી થાય તે પાપ લાગે છે ને તેનું ફળ ભોગવવું પડે છે. તે પાપના પરિહાર એ અન્ય ઈચ્છા હાય તે પણ તે આત્માને ફાયદો કરે છે. અભવ્ય મિથ્યાર્દષ્ટિ ચારિત્ર પાલન કરે પણ રિદ્ધિ સમૃદ્ધિની ઇચ્છાથી કરે. મહાવ્રતની અપેક્ષાએ વિરુદ્ધ ઇચ્છાએ કરેલા એ પાપના ત્યાગ નવ ચૈવેયકની સ્થિતિ આપે છે. અબ્રહ્મના વખત આવે તે જીભ ચાવીને પણ મરવું અને તેમ મરીને અનંતામાક્ષે ગયા. કારણ શું? ખળાત્કારે થતા અબ્રહ્મમાં
Page #459
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન
આટલે દોષ માન્ય હોય ત્યારે આવું વિધાન કર્યું ને ? અભવ્ય ચારિત્ર પાલન કરે, પણ તેની ઈચ્છા અન્ય છે. તેની ઈચ્છા મોક્ષની, કર્મક્ષયની કે ચઢતા ગુણસ્થાનની નથી, એક જ ઈચ્છા છે. બાળકને દવા પી જાય તે લાડ આપું. એ વખતે તેનું મન એસડમાં નથી. એસડમાં કિયા છે તેમ અભવ્ય જાણે કે કિયામાં ગડબડ થઈ તે દેવલેક નહીં મળે. વિરુદ્ધ ઈચ્છાએકરે તે પણ નવ ગ્રેવેયક મળે. અનિચ્છામાં અકામ નિર્જર, એ દેવપણાનું કારણ સરાગ સંયમ છે,
દેવાયુબંધનો હેતુ દેવતાના આયુષ્ય બાંધવાના કારણોમાં “મારા કર્મો ક્ષય થાય” એ બુદ્ધિ ન હોય, એટલું જ નહીં પણ તેનાથી વિરુદ્ધ ઈચ્છા હોય કે મને ખાવાનું મળે. શૂલપાણ યક્ષનું દષ્ટાંત લે. ત્યાં બળદ શું ધારી રહ્યો છે? આ ખાવાનું આપશે, આ પાણી આપશે. અહીં તે ભૂખ તરસ સહન કરે છે પણ તેનું મન ક્યાં છે? “આ મને ઘાસ નાખશે ને આ પાણ પાશે; ” આવી રીતની સહનશક્તિથી અકામ નિર્જરા થાય ને દેવક થાય, આપણે નિગદથી નીકળ્યા તે શાથી? અકામનિશાના પ્રતાપે નિગદમાંથી નીકળ્યા, બાદરમાંથી ત્રાસમાં આવ્યા, મનુષ્યમાં આવ્યા તે મુખ્યતાએ અકામ નિર્જરાના પ્રતાપથી થયું. અકામ નિર્જરા શુભ ન કરતી હતી તે કઈ મનુષ્યમાં આવી શક્તા નહીં. જે કેવળ અકામ નિર્જરાથી ઊંચા આવે છે. જે પરિણામ ખરાબ ગણીએ તે તે જીવ ઊંચે આવત નહીં. અકામ નિર્જરાએ જે મેળવીએ કેડી, એટલું જ જે સકામ નિજેરાએ કરીએ તે કેડ આમ વાત જમેની છે, ઉધારની નહીં. હે! આથી ફલિતાર્થ એ થયો કે ઈચ્છા વિરુદ્ધ કે વગર ઈચ્છાએ-બંનેથી પણ કરેલો પાપને પરિહારતે પણ ફાયદો કરે છે.
અજ્ઞાને કરેલ પાપ પણ દુર્ગતિમાં શાથી નાખે છે?
હવે અજ્ઞાનમાં આવીએ. અજ્ઞાને પણ પાપ ન થાય તે કર્મ ન થાય, અને કર્મ ન થાય તો કર્મરાજાની તાકાત નથી કે તમને દુર્ગતિમાં એકલી દે. એકેદ્રિય કે વિકસેંદ્રિય નરકમાં જાય નહીં. ન જવાનું કારણ શું? શું તેમને જ્ઞાન થયું છે? મહારભ પરિગ્રહ,
Page #460
--------------------------------------------------------------------------
________________
પર, ધર્મ અને ઇન્દ્રિ
[૪ર૭
છોડયા છે? તેની શક્તિ નથી, જ્ઞાન નથી પણ ન કરે તેથી ન જાય. ઉત્તરકુન તેંડુ જમાદાત' એકેદ્રિય કે વિકલેંદ્રિયમાં નરકનાં કારણે નથી. પાપન કર્યું તે દુર્ગત રેકાઈ, અજ્ઞાન અશક્તિથી પાપ નથી કર્યું તેથી દુગિત રોકાઈ અજ્ઞાન અશક્તિથી પાપ નથી કર્યું તેથી દુર્ગતિ શેકાઈ તે જ્ઞાનદશા ક્યાં કામ કરનારી છે. ? મેહનીયની સીત્તેર કડાકોડીની સ્થિતિમાં જ્ઞાનદશા એક કોડાકોડની અંદર કામ કરે. ઓગણસીત્તેર કડાકોડી સ્થિતિ અજ્ઞાનદશા તેડે. યથાપ્રવૃત્તિ એટલે અજ્ઞાનપ્રવૃત્તિ. મેક્ષ છે, તે મેળવે છે, તે વિચાર કે જ્ઞાન હતાં નથી. કર્મ, જીવ, મોક્ષનું સ્વરૂપ એ સંબંધી જ્ઞાન એગણેસીત્તેરમાં હોતું નથી. તેથી યથાપ્રવૃત્તિ ને અનુયોગ એ બેને એના ભેગકરણ માનીએ છીએ ૬૯ ક્રોડાકોડી તૂટી તે અજ્ઞાને અને ત્યારે તે કર્મનાં કારણોથી દૂર રહ્યો. અજ્ઞાને પણ ધર્મના કારણમાં પ્રવર્તે. તે યથાપ્રવૃત્તિકરણ કરે છે તે કરણથી ૬૯ કોડાકોડી તોડી નાખે. જીવ, તેનું સ્વરૂપ, કર્મ મોક્ષ, તેના સ્વરૂપનો ઉપયોગ નથી. તે ઉપયોગ થયે તે આગળ થયે. જ્ઞાન એ તે સડક ઉપરને દીવે છે. અજવાળું કરે અમૂંઝણ ઓછી કરે. જંગલમાં વગર દવે ભટકીને આવેલે સડક ઉપરના દીવાની કિંમત કેટલી બધી કરે?
શંકા –અનુપગે ૬૯ તૂટી ગયાં તે એક રહ્યું છે તે તે પણ તૂટી જશે. આ ગડભાંગડ શી? અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યગ્દર્શન, દેશવિરતિ સર્વવિરતિ, તપસ્યા, વિનય, વૈયાવચ્ચ વગરે લફરાં શું કામ લાવે છે?
સમાધાન –એક કેડી સ્થિતિ બાકી રહી છે એ વાત ખરી, પણ મહાનુભાવ ! રાત્રિના આઠ વાગ્યાથી અંધારું ખસવા માંડયું, સાડા પાંચ સુધી ખસ્યું, હવે સૂર્યોદયને વા કલાક છે. તેમ અનુક્રમે અજ્ઞાન પ્રવૃત્તિથી ૬૯ તૂટી પણ તે વખત આપોઆપ સમ્યકત્વને વખત છે, સમ્યક્ત્વ થયું એટલે જ્ઞાન થયું. એ બે થયા તે ચારિત્ર તરત મળે. રાતનું અંધારું જવાથી અરુણોદય થાય. તે થયા એટલે સૂર્યોદય થાય. સૂર્યોદય પહેલાં અરુદય જરૂર હોય. તેમ કેવળ અગર ાયિક ગુણ થવા પહેલાં બીજાં જ્ઞાન અને ગુણો જરૂર થાય. તેની જરૂર
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૨૮
દેશના મહિમા દર્શન એમ માની છે કે પાછળનાં કર્મ ખસેડવાં બહુ મુશ્કેલ છે, ૬ ખસેડવાં સહેલાં છે. તે અનંતી વખતે ખસ્યાં અને આવ્યાં પણ એક ક્રોડકોડમાંથી કંઈ ખસે તે, પછી આવવાને વખત નથી. એ ખસેડવા માટે ગ્રંથિભેદ શબ્દ છે. તે ચીજ શી? ગ્રંથિભેદ ત્યારે જ સમ્યકત્વ તે બધા જાણે છે.
દુનિયાદારીની આખી બાજી પલટો તે જ ગ્રંથિભેદ. અનાદિથી આ જીવ વિષયમાં પૌરાલિક સુખમાં લીન છે. તેમાં સુખબુદ્ધિ, તેના વિયેગમાં દુઃખબુદ્ધિ થાય. આ બધું પલટી જાય. સમ્યકત્વ થવાની વખતે અને થયા પછી વિશ્રામનું સ્થાન, ઈચ્છવાલાયક, આરાધવાલાયક ફક્ત દેવ, ગુરુ અને ધર્મ છે. અંતઃકરણથી સુખનું કારણ દેવાદિકનું આરાધન છે. હવે દુનિયા તેને વેઠ તરીકે ગણે. આ સ્થિતિએ ગ્રંથિભેદ દેવાદિકને તત્ત્વ ગણે. આ પરમપદ સિવાય એકે ધ્યેય નહીં તેથી તેને જ સાધ્ય ગણે એવું સમ્યક્ત્વ. ૬૯ તૂટી તે અજ્ઞાનમાં તૂટી, પણ તેથી સમજે શું ? તેને સવાલ કયાં છે? ગામડિયા કાયદામાં શું સમજે? તેથી કાયદા વિરુદ્ધ ન વર્તે તે શિક્ષા કરે ખરા? ગુનારહિત કાર્યોથી દૂર રહે તે સજાથી બચી જાય. વકીલે, બેરીસ્ટર વગેરે સમાજના ગુનાથી બચે, તે કાયદાને નહીં સમજનારા ગુનાથી બચે તેને શિક્ષા થતી નથી. તે ઝવેરી સિવાય બીજા પાસે ઝવેરાત હેય તે ફેંકાવી દેવું ? એ ઝવેરાતમાં શું સમજે? સમજવાથી ફાયદો છે તેમાં ના નહીં, પણ અણસમજને અર્થ એ નથી કે પાપને પરિડાર નકામે છે. પાપના પરિહારથી ફાયદો જ છે. શાલિભદ્રને જીવ, કાવનાજીના જીવ બાળક છે. ઢેર ચારનાર એણે શાલિભદ્રપણું શાથી મેળવ્યું ? દેવતાને ચાકરી કરવી પડે. શ્રેણિકને રિદ્ધિથી આશ્ચર્ય થવું પડ્યું તે શાથી?
આપણે પુણ્ય મેળવીએ તેમાં કમની વર્ગણ કેટલી જાણી ? અજ્ઞાનતાને અર્થ એ નથી કે બેટું છેડાતું હોય તે ન છેડવા દેવું. જ્ઞાન મેળવવાની જરૂર ખરી, પણ જ્ઞાન જોઈએ એને અર્થ એ નથી કે જ્ઞાન વગર પુણ્યનું કાર્ય ન કરવું તેમ નહીં. અજ્ઞાન પણે ધર્મના કાર્યોમાં પ્રવૃત્તિ થઈ હોય તે લાભ જરૂર છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
પર. ધમ અને ઇન્દ્રિયા
૪૨૯
હવે વિરુદ્ધ ઇચ્છા ઉપર આવીએ. વિરુદ્ધ ઇચ્છાએ કરેલુ ધ કા સદૂગતિ આપે છે. સ્થૂલભદ્રના નાના ભાઈ શ્રીયકના દાખલે લઇ એ. સંવત્સરીના દહાડા છે. યક્ષા માટી એને કહ્યું: ભાઈ, આજ નવકારશી કર. પરાણે તે પૂરી કરી. ત્યાં તે મેલીઃ હમણાં દહેરે જઇ આવીએ, ત્યાં તે પેરસી થઈ જશે. હવે સાંજના વખત થયા. આમ કરી ખેંચ્ચે ઉપવાસ. ને તેના પ્રાણ ગયા. શ્રીયક તે જ રાત્રિએ મરી ગયા. એક જ ઉપવાસની વાત છે. એને ઉપવાસ કરવાના વિચાર નથી, યક્ષાએ કરાવ્યે છે.
અજ્ઞાનપણું, અનિચ્છાએ, વિરુદ્ધ ઇચ્છાએ કરેલા પાપના ત્યાગ દુષ્કૃતથી મચાવે છે. બળાત્કારે પણ કરેલું ધનુ` કા` સતિ મેળવી આપે છે. તેથી વગર મને કરેલી દ્વીક્ષા વૈનિક આપે છે. દીર્ઘકાળ પાપને પરિહાર, ધના સંચય તે વગર ઇચ્છાદિકના હોય તે તે સત મેળવી આપે પણ એક દિવસમાં જ પાપને પરિહાર અનન્ય મનવાળા હોય તે જ સદ્ગત મેળવી આપે. દીક્ષા સિવાય બીજી બાજુ મન નહીં. અહીં ગાથામાં મુખ્યપક્ષે માક્ષ, ગૌણપક્ષે વૈમાનિકપણુ લેવુ છે. મોક્ષ એવી ચીજ જરૂર છે કે અન્ય મનમાં મળે જ નહીં. ઉત્સર્ગ પક્ષમાં વિધાન કરવા માટે અનન્ય મન મૂવું પડ્યું. બે ઘડી પશુ પ્રત્રજ્યાને પામ્યા હાય તે। મેાક્ષ પામે અગર વૈમાનિક જરૂર થાય. ભાવસ્તવથી અંત ત માં મેક્ષ છે પણ અપવાદ પદમાં સામાન્ય દેવતાપણું નથી લેવુ. પણ વૈમાનિકપણું લેવું છે.
અનન્ય પદ મેાક્ષ માટે અને એક દિવસ વૈમાનિક માટે છે. સ‘ભાવના કરીએ કે મેાક્ષ ન પામે તે વૈમાનિક જરૂર થાય. આથી એક દિવસની દીક્ષા જિંદગીના પાપના પાટલાને પલાયન કરાવી દે તે ચક્રવતી પણુ` છેડી દીક્ષા લે તે પાપના પાટલાને પલાયન કરાવે તેમાં નવાઈ શું ? ચક્રવતી કહેવાય નરકના દૂત, પણ તે પણ જ્યાં નિખાલસ થયા, પુદ્ગલને દુઃખમય, અનિત્ય માનવા લાગ્યા, તે વખતે ધવૃક્ષ આત્મામાં ઊભું થયું.. ધ એ જ આત્મસાક્ષી. ખોજો ધર્મી કહે તેથી આપણે ધી બની જતા નથી. પણ બીજો ધર્મિષ્ઠ કહે તે
Page #463
--------------------------------------------------------------------------
________________
"
છે.
૩૦
દેશના મહિમા દર્શન આ તે નીચી જાય અને પૂરેપૂરે ધર્મ કરતા હોઈએ ને બીજે અધમ કહે તે પણ આખે લાલ થઈ જાય છે.
ઈષ્ટ લાગેલી વસ્તુના જકા શબ્દ ઇષ્ટ લાગે છે. આ સિદ્ધાંતથી તપાસીએ તે બધાને ધર્મ ઈષ્ટ છે તે ધર્મના રસ્તે બધા જતા કેમ નથી ? મન મંદરાચલ દેડયું છે પણ પગ થાકેલ છે. તેમ અહીં દરેક જીવને ધર્મની ઈચ્છા છે, પાપથી ડરનારે તે ધર્મ કરવા માગે છે પણ તેમાં ટાંટિયા ભરાઈ જાય છે. આ પાંચ ઈન્દ્ર વચમાં નડે છે, પાંચ ઈન્દ્રિયેથી નિરપેક્ષ હોય તે જરા પણ મેક્ષ મેળવવામાં અડચણ આવે નહીં. નીતિમાં એક પણ ઈન્દ્રિયને આધીન પડે તે નીતિ ઘેર ગઈ. અપકૃત્ય તેને ખરાબ લાગે નહીં પણ તેને કરવાલાયક માને.
જ્યાં પાંચ ઈન્દ્રિયની ગુલામીમાંથી મુક્ત થયે પછી તેને વિવેક બધે સારો લાગે, વિવેકથી ઈચ્છા રહે. જ્યાં સુધી ઇન્દ્રિયના વિષયમાં રાચે નહીં હોય ત્યાં સુધી તપની નિષ્ઠા, પ્રતિષ્ઠા, અપકૃત્ય કરવા લાગ્યા. આ બધું છતાં તે વિપદાને આપે.
આ સંસારમાં દુખે ભગવ્યાં, ભોગવે છે. અગર ભેગવશે તે તેનું કારણ પાંચ ઈન્દ્રિયો છે. આથી સોમપ્રભ આચાર્ય કહે છે કે જગતમાં દેનું સ્થાન હોય તે ઈન્દ્રિયોને સમુદાય છે. અગ્નિને દૂર રાખે ન પાલવે, ખેાળામાં રાખે ન પાલવે, તેને સગડીમાં રાખે પાલવે. તેમ ઈન્દ્રિય વગર તમે રહેવાના નથી. તે તમારા વગર રહેતી નથી, પણ ઈન્દ્રિયે જરૂર રહેવાની. તમારે તેના વગર નહીં ચાલે પણ તારે આધીન તેને કર. તારી ઈચ્છા પ્રમાણે ઈન્દ્રિયે પ્રવર્તે. તું ઈન્દ્રિયને આધીન ન થા. “મારું મન આમ થયું છે એમ કહેવું એ બધું ગુલામીપણું છે. એને તું આધીન કર. આ સમજી પાંચ ઇન્દ્રિયને આધીન કરશે તે આ ભવ-પરભવ કલ્યાણ મંગલિક-માળા પહેરી મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે.
Page #464
--------------------------------------------------------------------------
________________
છે. દેશના
મમત્વ અને વિરતિ
૨ ૫૩
છે.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય સમપ્રભસૂરિ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં દરેક જીવ સુખની ઈચ્છા કરે છે. કોઈપણ જીવ તપાસીએ તે એક જ વસ્તુની ઈચ્છા કરે છે. બીજી ઈચ્છાઓ બનાવટી કે દુનિયાની શીખાયતની છે. દુનિયાની શીખાયત થાય ત્યારે બીજી ઈચ્છાઓ થાય છે. દુન્યવી પદાર્થો તરફ તેવી પ્રવૃત્તિ કરતા નથી. નાના બચ્ચાને ખેતીના ઢગલા પર બેસાડયે હોય ત્યાં તે મુતર પેશાબાદિક કરે છે. દુનિયાએ જે પદાર્થ મા તે કિંમતીપણુની કિંમતની લૂંક હજુ તેને મળી નથી. જગતની ફેંકેથી બીજા પદાર્થ તરફ રાગદષ્ટિ થાય છે. સુખનું સાધન જે ભાસે તે લેવા તૈયાર, દુઃખનું સાધન છોડવા તૈયાર. ગર્ભમાં, બચપણમાં જુવાન કે વૃહમાં આ એક જ સુખની ઈચ્છા ને દુખથી દૂર રહેવું. તે દરેક જીવ સુખ પામી કેમ શકતા નથી? દુઃખથી દૂર કેમ રહી શકતા નથી? ઈચ્છા માત્ર કાર્ય સિદ્ધ કરનાર હોય તે દરેક સુખ પામી જાત પણ ઈચ્છા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી. કારણે મળે તે ઈચ્છા સિદ્ધ થાય. આ વાત ધ્યાનમાં રાખીએ તે એ નિશ્ચય થશે કે કાર્ય કરનાર માત્ર કારણ છે. આથી નીતિકારે નિયમ રાખે કે કાર્ય કારણ વગર બને નહિ.
ન્યાયાધિક વૈષયિકે એ ઈચ્છા માત્ર છે. હજુ શુભ કાર્યમાં ઈચ્છા માની શકીએ પણ કારણ માત્રમાં ઈચ્છા જોઈએ, એ બને નહિ. કેઈને રેગી થવાની ઈચ્છા હતી નથી, છતાં તે રોગી તે બને છે. તે નિયમ શે થયે? શુભ કાર્ય ઈચ્છા વગર બનતું નથી. અશુભ કાર્ય ઈચ્છા વગર પણ બને છે. હવે શાસ્ત્રમાં આવીએ. જે મેં સમૃદ્ધિ મેળવી એ સમૃદ્ધિ જે પાપના ઉપગમાં આવી અને તે પાપનું
Page #465
--------------------------------------------------------------------------
________________
દેશના મહિમા દર્શન કારણ હેય તે પાપને વિચાર ન કરું, તે પણ પાપ લાગે. અશુભ કાર્ય ઈચ્છા વગર પણ થાય. પાપની ઈચ્છા ન કરીએ પણ તે સરાવ્યું નહીં એટલે પાપ લાગવાનું. ધર્મ કયારે લાગે?
જ્યારે હું સમૃદ્ધિને ધર્મને રસ્તે જેડું. માત્ર ઈચ્છા પણ એ હોય કે સમૃદ્ધિ ધર્મના રસ્તે જોડાય તે મને ધર્મ લાગે. સમૃદ્ધિ પાપ વગર ઈચ્છાએ લાગ્યું અને ધર્મ તે વગર ઈચ્છાએ ન થયે. શુભ કાર્યમાં ઈચ્છાની જરૂર. અશુભમાં ઇચ્છાની જરૂર નહીં. શાસ્ત્રકારોએ એક વાત કરી તે મગજમાં ઉતારવી મુશ્કેલ પડે છે. વિરતિ ન કરીએ તે પણ અવિરતિનાં કર્મો લાગ્યા કરે. સખ્યત્વ ન પામીએ ત્યાં સુધી મિથ્યાત્વનાં કર્મો લાગ્યા કરે, એકેદ્રિય વગેરે જીવે સમ્યકત્વ, મિથ્યાત્વ સમજતા નથી.
એવા કેટલાક પચેંદ્રિય પણ તે સમજતા નથી. કષાય, અકષાય, વિરતિ, અવિરતિ તે વિચાર પણ નથી. તેવાં તે કર્મ ક્યાંથી લગાડે છે ? સમ્યક્ત્વ ન પામે ત્યાંસુધી મિથ્યાત્વની કરણ કરે અગર ન કરે તે કર્મ લખાયેલાં છે. અવિરતિ ટાળે નહિ, વિરતિ કરે નહિ ત્યાં સુધી અવિરતિનાં કર્મ લલાટે લખાયેલાં છે. પંચેંદ્રિય જીવે પણ સમ્યકત્વ મિથ્યાત્વને વિચાર કર્યા કરે છે. હજુ આર્યક્ષેત્રમાં વિચાર હોય પણ આર્યક્ષેત્ર માત્ર બત્રીસ હજારમાં સાડી પચ્ચીસ. આર્યક્ષેત્ર હજારમાં ભાગ કરતાં ઓછા. એટલા ક્ષેત્રમાં વિરતિ, અવિરતિ, સમ્યકત્વ, મિથ્યાત્વને વિચાર આવે, બાકીના ક્ષેત્રમાં વિચારને અવકાશ નથી. પછી કયાંથી પાપ લાગી જાય?
જે બાબતનો વિચાર, ઉચ્ચાર, પ્રવૃત્તિ નથી છતાં તમે એ નિયમ રાખ્યો. બીજાએ ન્હાય તેટલું પુણ્ય નિયમ રાખે છે. તમારા હિસાબે અવળું છે. દેવાદાર હાઈ એ, “દીધું એટલું ન્હાયા નહિ, પણ બાકી રહ્યું તેટલું વેઠવાનું જેમ લાખનું દેવું કર્યું હોય, પંચેતેર હજાર આપી દઈએ તો પચ્ચીસ હજારને ખટકે રહ્યો. તેમ અવિરતિ જેટલી તેને ખટકે. વિરતિ કરી તેને ઉત્કર્ષ નહિ. વિરતિ એ તો આત્માને સ્વભાવ હતું ને થઈ ગયે. શરીરે સો ગૂમડાં થયાં તેમાં પચ્ચીસ
Page #466
--------------------------------------------------------------------------
________________
૫૩, મમત્વ અને વરતિ
[૪૩૩
ગૂમડામાં આરામ થયે તે પંચેતેની વેદના રહી. વેદનાની ચેન કયારે પડે, એક પણ ગૂમડું ન રહે ત્યારે.
વિરતિ કરે એમાં તે આત્માને ધર્મ પણ વિરતિ ન કરે તે ગૂમડાં છે, આ લક્ષ્યમાં લે તે “હાયા એટલું પુણ્ય એમ નહિ બેલાય પચ્ચીસ ગૂમડાં મટી ગયાં તે લીલાલહેર એમ નથી ગણતાં તેમ અવિરતિને અંશ રહે ત્યાંસુધી લીલાલહેર ન માને, આત્મા પર ગૂમડાં રહેલાં માને. શાસ્ત્રકાર કહે છે કે શ્રાવક આ ભવમાં તે શું પણ મરીને દેવલેક જાય ત્યાં બળતરા કરે. શ્રાવકના જીવને દેવતાપણામાં પણ બળતરા ! અરર! સાધુપણું લીધું નહિ, તપસ્યાદિક કરીને કર્મક્ષય કર્યો નહિ. આ બળતરા દેવલોકમાં જાય ત્યાં પણ કરે. દેવલોકમાં વિચાર કામ લાગતા નથી. સાગરેપમ સુધી એવી બળતરા રહે, પણ રજભાર પ્રવર્તવાનું કાર્ય થતું નથી. તે જે વખતે કાર્ય નથી થવાનું એ ચક્કસ, છતાં પણ બળતરા મટતી નથી. જેમાં કર્તા નહિ થવાનું નિશ્ચય છે. દેવતાપણામાં કંઈપણ કેઈથી થવાનું નથી, તે બળતરા શી?
ગત ન શોચ્ચે બધી મનુષ્ય જિંદગી ગઈ કાંઈ ન લેવાયું, તે શું હવે દેવતાપણામાં લેવાવાનું છે? નવકારશીનું પણ જે ત્યાં થતું હતું તે પણ અહીં થતું નથી.
હવે ગયા ભવની બળતરા શા કામની? દુનિયાદારીની દ્રષ્ટિથી નકામી બળતરા લાગે. સાગરેપમ સુધીની બળતરા નકામી લાગે છે. મનુષ્યભવ ગયે, હવે દેવતાના ભવમાં કશું બનતું નથી તે બળતરા શા કામની?
દુનિયાદારીમાં છોક કદી મરી ગયે, બાળ વિધવા સ્ત્રી રહી તમે અફસેસ કરે અગર ન કરે, રૂ અગર ન રૂપે તે પણ પેલે પાછો આવવાને છે? દુનિયા તે રેવા સરજાયેલી છે. એને તે બન્ને વખત રેવું છે. ઊભા કે આડે પગે જાય તે પણ રેવું છે. એ તે રોવા માટે જ જોડાયા છે. એમાં ફરક કેટલો? ઊભે પગે જવામાં જવાવાળા સાંભળે છે. રેવું કકળવું દેખાવમાં છે. પણ આડે પગે ગયે તેનું શું ?
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૩૪]
દેશના મહિમા દર્શન | ગમે તેટલું તેમાં તે શું સાંભળે! દુનિયાને તે બેમાંથી કેઈપણ
પ્રકારમાં રેવું છે. ચાહે રાજીનામું દઈને કે રજા લઈને જાઓ. તેમને તે રેવું એ રજીસ્ટર્ડ છે, ત્યારે સરવાળામાં શૂન્ય દેખ્યાં છતાં પ્રવૃત્તિ કેમ થાય છે? કહે, કાળજું રહેતું નથી. સગર ચકવતી બ્રાહ્મણને શિખામણ દે છે, “સંસાર અનિત્ય છે બધું કહે છે. જે વખતે બ્રાહ્મણ કહે છે કે તારા સાઠ હજાર મર્યા તે વખતે સગરચક્રવર્તીની શી દશા થાય છે?
પિતાને ત્યાં આવે તે વખતે સહન થઈ શકતું નથી. સ્નેહને લીધે સમજણમાં શૂન્ય મૂકાઈ ગયું. જે સગર ચકવતી બ્રાહ્મણને શિખામણ દે છે તે શિખામણમાં શૂન્ય છે. સ્નેહથી મૂકાયું એ વાત બાઈઓ
સારી પેઠે સમજે છે. આ ઘેર આજે કઈ મરણ થયું, તે વખતે આ પિક મેલે. જોડેવાળી ચાર જણ પોક મૂકવા આવે. દશ મિનિટમાં જોડેવાળી રડતી બંધ થઈ પેલીને સમજાવેઃ “સંસાર અનિત્ય છે વગેરે સમજાવે. એમ કરતાં કરતાં પા અર્ધા પિણા કલાકે શાંત રહે. હવે કઈ વખત આને ઘેર મરણ થયું ત્યારે તે તેને સમજાવે. પણ એ બાઈ તુચ્છ જાતની ગણય, હલકી બુદ્ધિની ગણાય પણ એવી એકે નથી કે રાંડ, બેસને, તારે ઘેર હતું ત્યારે કેમ બેલતી હતી? તેમ બેલતી નથી. આશ્વાસન દેવા આવેલા મનુષ્યને કેઈએમ ન કહે કે તું કેમ તે વખતે હતાશ થયે હતો?”
તે કહે છે કે એ ખરું છે પણ મારાથી રહેવાતું નથી. આ વાત મગજમાં છે એટલે એ કહેવાને વખત નથી. તેથી એ કહેનારા એજ સાંભળનારા. મહને ઉધામે સમજુને પણ થાય. પણ સમજુ સમજણના ઘરમાં હોય તે એમ ન બોલે કે “તારે ત્યાં આવે તે તું કેમ કરે છે?
કદાચ એમ બોલે તે રાંડ કરતાં અકકલ ગઈ! વસ્તુ સમજવી જોઈએ. રહેવાય નહીં પણ પિક મૂકવી વ્યાજબી નથી, તેથી કશું વળવાનું નથી. પણ મારે હદય ભરાયું છે તેથી રહેવાતું નથી એટલી સમજણને લીધે કલેશ કરે છે પણ તે બાઈ લડાઈ કરતી નથી. તેમ સગરે બ્રાહ્મણને ખૂબ સમજાવ્યું. પણ બ્રાહ્મણે સાઠ હજાર પુત્રે મરી જવાનું કહ્યું તે વખતે સમજણમાં સાગરને શૂન્ય મૂકાઈ ગયું. વસ્તુ સ્થિતિથી હૃદયને
Page #468
--------------------------------------------------------------------------
________________
૫૩. મમત્વ અને વિરતિ
[૪૩૫
પ્રેમ શોકમાં પરિણમ્યા વગર રહેતો નથી. એટલે પ્રેમ એટલે જ શેક. શોકને પ્રેમ ગુણ સાથે કે પુન્ય સાથે નથી. શેકનું પ્રમાણે તમારા નેહની સાથે છે. સ્નેહ કેમ શેક કરાવે છે? હજુ તમે ખોટા રૂપે કહી શકે કે અમારાં બાળબચ્ચાં પાળશે પિષશે પણ હું મરી ગયે તે અમારા સામું જોશે કણ?
આ તે શક કરે તેમાં એક બહાનું છે. ખરું જોતાં એની પર રાગ છે તે રોવડાવે છે. કૂતરીનાં કુરકુરિયાં કૂતરીને કેટલાં પાળવા પિષવાનાં? ગાયનાં વાછરડાં ગાયને પાળવા પિષવાનાં છે ! ભેંસના પાડી તેને પાળતા પિષતા નથી. તે જ્યારે તે મરતાં હશે ત્યારે તે કૂતરી, ગાય, ભેંસને કશું થતું નથી ને? તમે નજરે જોઈ શકે છે. ત્રણ દહાડા સુધી તેમનાં આંસુ સુકાતાં નથી, તેઓ ખેરાક લેતાં નથી. જાનવર બચ્ચાના વિયોગને લીધે આંસુ પાડે છે, શેક કરે છે તે એને કયું પાલન પિષણ છે? તો કેવળ તેમને મમત્વભાવ શોક કરાવે છે. શેકનું મૂળ મમત્વ છે. મારાપણાની હયાતી હોય ત્યાં શેક છે. ખરી રીતે શક કરાવનારી ચીજ મારાપણું છે. એ મારાપણુના અંગે અફસોસ કરીએ છીએ.
અસ વસ્તુને નથી, અફસ મમત્વને છે. રાજાને કુંવર પ્રત્યે ભાવ હોય તે અફસેસ. ખરી વાત કઈ થઈ? અફસોસ કરાવના શેકની જડ હોય તે મમત્વભાવ છે. તે દુનિયાદારીના મમત્વભાવથી સરવાળે શન્યતાવાળે અફસોસ થયા વગર રહેતું નથી. નિયાની
સાડીના દુનિયાની સામાન્ય વસ્તુ તરફ રાગ અફસેસ કરાવ્યા વગર રહેતે નથી તે જેને વિરતિ ઉપર રાગ હેય તે રાગવાળે દેવલોકમાં ગમે તે સરવાળે શૂન્ય દેખે તે અફસોસ થયા વગર રહે કેમ ?
લાંબા કાળ સાધુપણું ન મળ્યું તેને અફસોસ. સમ્યગદષ્ટિને વિરતિ ઉપર કે અનહદ પ્રેમ હોય ? આ દાખલો પ્રેમ જમાવવા માટે કહ્યો છે. સાગરેપમ સુધી અફસેસ ટળતું નથી, તે પ્રેમ કઈ હદને હોય? આપણે રાંડયા પછી એવું ડહાપણ આવશે. દેવકની બળતરા તે રડયા પછીનું ડહાપણ છે. એ કામ ન લાગે, પણ રાંડવા પહેલાં વિચાર કરે જઈએ.
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૩]
દેશના મહિમા દઈન
ન
માટે આપણે સવિરતિના રસ્તે ન ગયા, પાપથી દૂર ન રહ્યા, પછી દેવલાકમાં જઈ સાગરોપમ સુધી ઝૂ કરવાના! પણ તે ઝૂર્યામાં શું વળે નહીં. રાંડયા પછી, · લાણા હકીમને ન મેલાન્યા.’ તેમ કહેવાથી વળવાનું શું? તેમાં એ પતિ જીવતા હતા ત્યારે તે દવાનુ ફુલ ય કરે અને રાંડયા પછી દવાની વાત કરે તે ખાઈ ને કેવી ગણીએ ? મરી જાય પછી; ડૉકટર ન આવ્યે’ વગેરે કહીને રડે તો તેને કેવી ગણવી ? તેમ આપણે વિરતિ પરિણામને જીવાડવાને તાકાતવાળા છીએ તે વખતે આપણે ચામડી ચૂંથનારા લેાહીની લાગણીવાળા એટલે સ વિરતિમાં હાડકાં હરામ થાય છે. ચામડાંને લેાહી નડે છે. નહીંતર સવતિમાં બીજી કઈ ચીજ છે ? · વિરતિ પરિણામને સજીવન કર’ આમ કાઈ ઉપદેશે ત્યાં તે ત્યાં હાડકાની હરામી આગળ આવે છે. પછી દેવલાકમાં જઈ એ ‘ત્યારે સાગરોપમ સુધી મે... ન કયુ`' એમ એલીએ.
"
મનુષ્યભવ હારી ગયા. આ રાંડચા પછીનું ડહાપણ ને તે મહેકાણુમાં શું વળે? જૈનશાસનમાં વિતિ કરી એટલી ફાયદાકારક' એ વિશ્વાસને, વચનને સ્થાન નથી. સ્થાન કાને છે? આટલી અવિરતિ ટળી કેમ નહીં ? તેને સ્થાન છે. આપણામાં કહેનારા છે કે ખાર વ્રત પ્રતિમા વહી પછી સાધુપણુ લેવું જોઇ એ. દરેક અફીણ છેડનારને લહરકા મારવા જ જોઇએ. આ કહેનારની અક્કલ કેટલી ? લહેરકા મારીને છેડવું એ નિયમ, પણ કોને માટે એ નિયમ છે ? જેને દારૂ તથા અફીણુ ગળે વળગ્યા હાય તેને પણ એ કે જે રીતે પોતે છોડવા તે રીતે બીજાને પણ તેમ જ છેડાવુ.. લહેરકા વગર છેડે તે નકામું છે એમ ગણા છે ? જ્યારે અફીણુ-દારૂ છેડવાના સ્તે છે, તા વગર રસ્તે છેડનારા નકામા છે? રસ્તા કાને માટે છે? ગળે વળગ્યા હોય તેને માટે છે, બધા માટે એ રસ્તો નહીં તેમ જે વિષયકષાયમાં ફ્સ્યા હાય, તેને નીકળવા માટે અગિયાર પ્રતિમારૂપી લહરકા દેવાના છે. અગિયાર પ્રતિમામાં કયા વિષય લીધા છે? દ...સણ સમ્યકૃત્વ, વ્રત, પૌષધ અનુક્રમે દુનિયાદારીની વૃત્તિ ધરાવી છે. સ ́સારના પ્રતિમધ આ કરવા છે, પણ સંસારના પ્રતિબંધ છે નહિ તેને ઘસીને આછે કયાં કરવાના
Page #470
--------------------------------------------------------------------------
________________
૫૩. મમત્વ અને વિરતિ
[૪૩૭
ભગવાન્ હરિભદ્રસૂરિએ જણાવ્યુ` છે કે ખીજા કાળની વાત દૂર રહી. આ . દુઃષમકાળમાં દીક્ષા લેનારે પ્રતિમા વહન કરવી જ જોઈ એ. આમ પચાશકમાં નિયમ કર્યાં છે. ચેાથા ત્રીજા આરાની વાત દૂર પણ આ દુઃખમકાળમાં જરૂર પ્રતિમા વહી સાધુપણું લેવું જ જોઈ એ. જો હિરભદ્રસૂરિને માના છે તે તમારે તે પ્રમાણે કરવાનું ફરજિયાત ખરું કે નહીં ? તે નાકબૂલ નથી. પ્રતિમાના અભ્યાસ કરી સાધુપણુ લેવું તે વાતમાં ના પડાય તેમ નથી. આ ત્રણે વસ્તુ હરિભદ્રસૂરિના વચનથી કબૂલ કરો છે તે નવા ને જૂનામાં ક્રમ કયાં રહ્યો ?
અગિયાર પ્રતિમા વહન કરે એટલે સાડા પાંચ વરસની વાત છે. હરિભદ્ર દીક્ષાના ઉમેદવારને સાડા પાંચ વરસ પહેલાં ઘઉંટ વગાડવાનું કહે છે. અમે તે યુવકો મહિના, બે મહિના કહીએ છીએ. માટે તમે ડાહ્યા કે અમે ડાહ્યા કે હરિભદ્રસૂરિ ડાહ્યા?
શાસ્ત્રનાં વાકયા યથાસ્થિત ન સમજે તે કઈ સ્થિતિમાં આવે ? જીવ એ પ્રકારનાઃ ભવ્ય અને અભવ્ય-આમ ભેદ ચાલતા હતા, તેમાં ભવ્ય' શબ્દ સાંભળ્યેા. અલભ્ય વાત સાંભળવી રહી ગઈ. વ્યાખ્યા કરતાં. ભવ્ય મેક્ષે જવા લાયક, તે શબ્દ ઊધમાં ગયા ને અભવ્ય એટલે ‘મોક્ષે જવાલાયક' નહીં' તે સાંભળ્યે એટલે એકે શબ્દ બાલ્યા નથી તેમ નહીં.. પણ ભવ્યની વ્યાખ્યા ઊંઘમાં ગઈ. અભવ્યની વ્યાખ્યા ભવ્યના અમાં સાંભળી, વચલે અથ ઊડી ગયા. વચલા શબ્દો કાઢો નાખ્યા તેનું શું? આ બેઈમાની છૂટ નીતિક હાય તેમ અહી પહેલાં તા હરિભદ્રસૂરિએ કાને માટે કહ્યુ` છે?
તેને માટે જેણે પહેલાં દેશવ્રતિ ધર્માંરૂપ અંગીકાર કર્યાં હાય. શ્રાવકધમ અંગીકાર કરવાનું કેાને છે? જે સર્વીવરતિ લેવાનું મન કરે પણ સર્વાંવિતિમાં પેાતાની શક્તિ નથી. દુનિયાની આસક્તિથી તે કરી શકું તેમ નથી. ‘રક્ત આરંભ પરિગ્રહે.’ આરંભ પરિગ્રહમાં રક્ત હાવાથી મારાથી બની શકે તેમ નથી.
આસક્તિને લીધે સવિરતિમાં અશક્ત અને તેવાને પ્રતિમાને નિયમ રાખ્યા છે. સાડાપાંચ વરસના ઘંટ કાને માટે? દીક્ષિત માત્ર
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૩૮]
દેશના મહિમા દર્શન
માટે કે આસકિતથી રહેલ હોય તેને માટે? કેમ શક્તિમાન થવું તે વિચાર હોય તેને માટે છે. આથી આસક્તિ ઘટતી ન હોય તેવાને કમસર આસક્તિ ઘટાડવાનો અગિયાર પ્રતિમા એ રસ્તે છે. બીજી બાજુ એ જ શ્રાવકની પ્રતિમાને કાળ કયે કહ્યો છે? કાણું હાથણી જેવા આપણે એક જ વસ્તુ દેખી શક્યા. જેડે હરિભદ્ર લખ્યું છે કે જઘન્ય કાળ કાચી બે ઘડીને છે. એક એક પ્રતિમાને જઘન્ય કાળ કેટલે? કાચી બે ઘડી ૧૧૮રરરર ઘડી–એ કેમ ન દેખ્યું ? અને બિચારાને ૬૬ મહિના દેખાયા, પણ રર ઘડી ન દેખાઈ! એ જ હરિભદ્રસૂરિએ દીક્ષાની જઘન્ય વય કેટલી કહી ?
જઘન્ય વયમાં અગિયાર પ્રતિમાને વખત જ્યાં રહેવાને? જઘન્ય વયમાં સમજે શું ? જઘન્ય વય જણાવી તેમાં હરિભદ્રસૂરિ લે છે પરિણામને સદ્ભાવ અને પરિભવને અભાવ-દીક્ષાના પરિણામને સદ્ભાવ અને પરિભવને અભાવ. પરાભવ એટલે જ્યાં પિતાની મેળે શરીરનું શૌચ કરી શકતું નથી, જેને અહીં બેસજે એટલા માત્રથી બેસી રહે નહીં, રે રહે નહિ વા એને પરિભવનું સ્થાનક માન્યું છે. હવે આઠ વરસને છેક શરીર ચેખું ન કરી શકે તેવું અક્કલમાં આવે છે?
હાથે પાણી રેડવું, હાથે સાફ કરવું તે કઈ ઉંમર સુધી ? માતા પિતાની માફક એની સુશ્રુષા કરવી પડે માટે નાનપણમાં દીક્ષા નહીં. તે પાંચ છ વરસને થાય પછી બેસાડે તે બેસી શકે, ન જઈશ તે તે નથી જતા. કહ્યા પ્રમાણે રહી ન શકે, વાર્યો ન રહે, શિખામણ ન સમજી શકે તે તે બાળક પરિભવનું સ્થાનક ગણાય. અત્યારે અમે વજીએ પણ જ્યાં રેગી થાય તે વખતે શરીર દેવું પડે કે નહિ? વૃદ્ધ થાય તે વખતે કરવું પડે કે નહીં ?
એટલે પરિભવનું સ્થાનક છે માટે દીક્ષા નહી દેવી તે સામાન્ય હેતુ છે, મુખ્ય હેતુ નથી. તે માંદે કે ઘરડો થાય તે પાંજરાપોળે મૂક પડે, આ સિદ્ધાંત માન પડે તે તે અમે કરતા નથી, તે એ હેતુ મજબૂત નથી. ચારિત્ર લેવું છે એવા પરિણામવાળો થતો નથી,
Page #472
--------------------------------------------------------------------------
________________
૫૩. મમત્વ અને વિરતિ
ક્રિકેટ આ મુખ્ય હેતુ છે. પેલા સામાન્ય હેતુ છે, વાત ખરી, પહેલાં પરાભવના કારણમાં મુદ્દો કયે જણાવ્યું ?
સાધુને ભણવા ગણવામાં અંતરાય પડે. તદ્દન નાની ઉંમરમાં દીક્ષા દેવામાં આવે તે ? માતાને હાથમાં પકડી રાખવું પડે છે. રાંધવું હેય તે મુશ્કેલી પડે છે. એવા નાનાંને સાધુ દીક્ષિત કરે તે પુસ્તક પાનાને પરદેશ મેકલવા પડે. બાળ બચ્ચાંવાળાની માતાની દશા સાધુની થાય. સ્વાધ્યાયને વ્યાઘાત નુકશાન થાય. ધ્યાન તપસ્યાનું નુકસાન તરીકે છે.
છતાં એ સંતવ્ય છે. નહિ તે માંદે થાય તે પાંજરાપોળે મેકલવાનો સિદ્ધાંત કાઢ પડે. સ્વાધ્યાય, તપ, ધ્યાનના વ્યાઘાતને મુખ્ય ગણવામાં આવે તે બિમાર વૃદ્ધ સાધુની વૈયાવચ્ચને વખત રહે નહીં, માટે આ ક્ષેતવ્ય છે. એક મનુષ્યના ચારિત્રરક્ષણ કરતાં આપણું અમુક ટાઈમનું ધ્યાન, સ્વાધ્યાય, તપ વધી ગયું ગણાય નહિ. પેલા ચારિત્ર કરતાં વધારે ચઢતી કેટીનું હાય. પરાભવનું સ્થાન તે સામાન્ય હેતુ, ખરો હેતુ એવી નાની ઉંમરવાળાને ચારિત્ર લેવાને વિચાર થાય નહિ. મજબૂત હેતુ કે ? એક પછી બીજે હેતુ જ્યારે મૂક પડે ?
બીજામાં મજબૂતી વધારે લાગે ત્યારે ઘણું ભાગે ચારિત્રના પરિણામ નાની ઉંમરમાં થતા નથી. ભાગ્યશાળીને થાય તેમાં અમે રોકવા બેસતા નથી. માટે પ્રાયઃ શબ્દ કહ્યો છે. હરિભદ્રસૂરિએ ઘણે ભાગે આ શબ્દ કહ્યો છે. વધારે ભાગે નાની ઉંમરમાં વિરતિના પરિણામ ન થાય ! શ્રાવકપણાની વિરતિ પણ જોડે લીધી છે, તે સ્વતંત્ર થતા નથી. એ જ હરિભદ્રસૂરિ એક બાજુ પ્રાયઃ શબ્દની સામે નાની ઉંમર એગ્ય માને, બીજી બાજુ પ્રતિમાને નિયમ કરે તે બે વચન સંગત કરવા પડશે.
જેઓ વિષયકષાયમાં દેરાયા હોય, તેવાએ છૂટવું હોય, તેવાએ આ રસ્તે ચાલવું પડે. લહરકા એ છૂટવાને રસ્તે-રીતિ નહીં. એ રીતિએ ગયે એ જ છૂટ એમ નહીં. એમ અગિયાર પ્રતિમા હરિભદ્રે કહી તેને જઘન્ય કાળ કહ્યો. બીજી બાજુએ રીતિ નહીં, પણ રસ્તે કહ્ય. રાજ્ય વિરુદ્ધ ચોર હેય એવાની દીક્ષાની મનાઈ છે. બીજી બાજુ એવાની
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૪૦]
દેશના મહિમા દર્શન
દિક્ષા માન્ય કરી તેને વંદન કરે છે. ભગવાન મહાવીરના પિતા ઋષભે અત્યંત વૃદ્ધપણામાં દીક્ષા લીધી તે વંદનીય કેમ ગણાય?
આર્ય રક્ષિતને અંગે શિષ્યચોરી કહેવાય. અગિયાર વર્ષમાં પિતાની રજા સિવાય દીક્ષા અપાઈ તે ચેરી કબૂલ કરે તેને વંદન કેમ કરે છે?
શિષ્યરીથી દીક્ષિત થએલાને મુનિ ગણ્યા. આચાર્ય યુગપ્રધાન ગણું વંદન કર્યા તે કેમ બને? એક બાજુ દૂષણ છે, એને જ ઉપકારી માની વંદન કરે, આ બે બને કેમ? કારણ એક જ. ત્યાં વસ્તુ અગ્ય ન હતી, રસ્ત-રીતિ અગ્ય હતાં. રીતિ-રસ્તાથી વસ્તુ અયોગ્ય થતી નથી. દીક્ષાની અયોગ્યતા કહેનારો જૈન શાસન સમજાતું નથી. સતી કુટુંબના સંતેષથી શીલ પાળે, કાં તે ખંજર ભેંકી શીલ પાળે. શાણું સમજથી જે શીલ પાળે તે ઉત્તમ, પણ કદી પ્રસંગે ખંજર ભોંકી શીલ પાળ્યું તેથી શીલ અગ્ય થતું નથી. વસ્તુ અગ્ય નથી. છેતરપીંડી કરીને પાળેલું શીલ-બન્નેમાં અમુક ગ્ય શીલ, અમુક અગ્ય શીલ એમ શીલની કિંમત બેલી શકાય નહીં. આથી વસ્તુ અને રસ્તે રીતિ માટે અગિયાર પ્રતિમા વહેવી જોઈએ.
સંસારમાં લુબ્ધપણું ન છૂટતું હોય તેને છોડવાને આ રસ્તે બતાવ્યું છે, તેથી વસ્તુની અયોગ્યતા કહેવાય નહીં. આથી સાડા પાંચ વરસની મહેતલ રાખી છે. આ વાત સમજ્યા નથી. સંસાર છૂટે તેને રોકવાના છે નહિ, સર્વથા ત્યાગ એ મૂળ ધયેય, તે “નાહ્યા એટલું પુણ્ય” એ કહેવાને વખત નથી. જેટલી અવિરતિ રહી એટલું નુકશાન છે. દેવતાના ભાવમાં પણ તેની લ્હાય ઓલવાતી નથી. શ્રેય ત્યાં પણ છે કે એટલી પણ અવિરતિ કેમ રહી?
ન્હાયા એટલું પુણ્ય એ સંસ્કાર ન રાખે. રહ્યાં એટલાં ગૂમડાં, રૂઝયું એટલું કલ્યાણ, એમ નહીં; પણ રહ્યાં એટલાં ગૂમડાં, અહીં જેટલી વિરતિ થઈ, પણ બાકી અવિરતિ રહી તે ગૂમડાં છે. એ બુદ્ધિ ઉપર આવશે એટલે, મિથ્યાત્વ, અવિરતિ, કષાયને વિચાર-ઉચ્ચારપ્રવૃત્તિ નથી તે પણ તે નહીં જાય ત્યાં સુધી કર્મ લાગવાનાં છે એ માનવું પડે, પણ મગજમાં હજુ તે ઊતરતું નથી.
Page #474
--------------------------------------------------------------------------
________________
પ૩, મમત્વ અને વિરતિ
[૪૪૧
જે બાબતમાં સંકલ્પ કર્યો નથી, વચન કહ્યું નથી, પ્રવૃત્તિ કરી નથી, જેને સ્વને વિચાર નથી તેનાં કર્મ મને લાગી જાય તે શી રીતે માનવું ? અહીં ગૂમડું થયું. તેમાં રસી ભરાવાને સંભવ. વચનપ્રવૃત્તિ કરી ન હતી તે રસી કેમ ભરાઈ? એક જ કારણ કે વિકાર ઊભું થએલે છે. એ વિકાર મટે નહીં, ત્યાં સુધી મન, વચન, કાયા ન હોય તો પણ એ રસ્તે કામ થવાનું. તેમ આત્મામાં મિથ્યાત્વાદિક વિકાર રૂપે હોવાથી મનાદિક ન હોય તે પણ કર્મને ખેંચવાના
જ્યાં સુધી વિકાર મટાડે નહિ, ત્યાંસુધી મિથ્યાત્વ, અવિરતિ. વિકાર મટાડે નહીં ત્યાં સુધી, સંબંધી સંકલ્પ ન હોય તે પણ વિકાર થવાને. ગૂમડું રૂઝાઈ જાય તે જ રસી મટે. તેમ મિથ્યાત્વ, અવિરતિ ચાલ્યાં જાય, તે જ તમે કર્મથી બચે.
હવે મૂળ વાતમાં આવે. દરેક સુખની ઈચ્છા કરે છે પણ આ વિકાર કેમ બાધક છે? કારણ કે તે રસ્તે લેવાતું નથી. ઈચ્છા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી. માત્ર તેને લાયક પ્રયત્ન થ જોઈએ. આટલી વાત ધ્યાનમાં લેવી. જિનેશ્વરના ચરણનું પૂજન, વિરતિવાળાનું વંદન, પણ અધર્મમાં બુદ્ધિ થયેલી હોય તેવાની સંગતમાં જવું નહિ, પાત્રમાં ધન વાપરવું, ઉત્તમને અનુસરવું, અંતરશત્રુને જીતવા, તે માટે પંચપરમેષ્ઠી સ્તવન કરવું. એ કરનારે મેક્ષ સુખને હાથમાં કરી લે છે. આથી આ શ્રેણીએ ચઢશે તે મોક્ષ સુખને વિષે બિરાજમાન થશે.
હ
- -- ૪ હે જિનેશ્વર ! તમારા પ્રભાવથી રાગ, દ્વેષ અને મેહથી રહિત દેવ, હિંસાદિ પાપને ત્યાગ કરનારા ગુરુ, તેમ જ નિર્દોષ પાપ રૂપી કચરાથી રહિત ધર્મને મેં આશ્રય કર્યો છે.
Page #475
--------------------------------------------------------------------------
________________
છે દેશના આ
જ્ઞાન, દયા ને ક્રિયા
૫૪
WWWEBSITASTY RESTABLISHES 888 'नाणं पंचविहं पन्नत्तं आभिणिबोहियं नाणं' इत्यादि ।
નંદીનું નિયમિત થન શાસ્ત્રકાર મહારાજા કૃત-કેવળી–ભગવાન ભદ્રબાહુ સ્વામી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે દશ શાસ્ત્ર ઉપર નિયુક્ત કરતાં પ્રથમ આવશ્યક સૂત્ર ઉપર નિર્યુક્તિ કરે છે. શાસ્ત્ર માત્રની આદિમાં શાસ્ત્રકારોએ પાંચ જ્ઞાનેનું વ્યાખ્યાન નિયમિત કર્યું છે. દરેક શાસ્ત્રની વ્યાખ્યા કરતાં “નંદી” કરવું જ જોઈએ.
નંદી એટલે શું?
નંદી એટલે પાંચ જ્ઞાનનું વર્ણન. પાંચ જ્ઞાનેનું વર્ણન એનું નામ નંદી હેવાથી, દરેક શાસ્ત્રની આદિમાં તેનું ઉચ્ચારણ કરીને પછી ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા કરવી પડે છે. કેઈપણ શાસ્ત્ર સંબંધમાં કોઈપણ વિધિ કરે છે તે પ્રથમ નંદીને સ્થાન મળે છે. આખા નંદી સૂત્રનું અમુક વખતે વર્ણન કરવામાં આવે છે, પરંતુ સર્વ અનુયેગની અનુજ્ઞા હોય તે વખતે નંદીની વ્યાખ્યા અનુગ લેનારને કરવી પડે છે. દરેક સૂત્રના અનુગ અવસરે પણ પાંચ જ્ઞાનરૂપ નંદી જરૂર કરે પડે છે. નંદીને વ્યાખ્યાનનું અનિયમિત છતાં નદીના કથનનું અનિયમિતપણું નથી. અનુગ સૂત્રના ટીકાકાર મલધારી શ્રી હેમચન્દ્રસુરિ દરેક શાસ્ત્રની આદિમાં નદીનું અનિયમિતપણું જણાવે છે. તે વ્યાખ્યાનની અપેક્ષાએ જણાવે છે. પાંચ જ્ઞાન કથન કરવા રૂપ નંદીનું અનિયમિતપણું કેઈપણ સ્થળે છે જ નહિ. કથનરૂપી નંદી દરેક શાસ્ત્રની આદિમાં નિયમિત છે. વ્યાખ્યાનની અનિયમિતતા છે. વ્યાખ્યા પ્રાયિક છે. છતાં નંદીનું કથન પ્રાયિક નથી. નંદીનું કથન નિયમિત છે.
કેઈપણ શાસ્ત્રની વ્યાખ્યા પહેલાં, ઉદેશાદિક પહેલાં નંદીનું
Page #476
--------------------------------------------------------------------------
________________
૫૪. જ્ઞાન, યા, ને ક્રિયા
[૪૪૩
કથન નિયમિત થવુ જ જોઈ એ. આ શાસ્ત્રવિધિ સમજવાવાળાને અને માનવાવાળાઓ માટે નદીનું કથન નિયમિત કર્યું. તેમ છતાં શાસ્ત્રવિધિથી અનિયમિત વવાવાળા હોય તેવા માટે શાસ્ત્રકાર કંઇપણુ કહી શકતા નથી. લજજા નામના ગુણુ પણ દેખવાવાળાને છે. આંખા નથી તેને લાજ કઈ? આંધળાને આંખની શરમ ન હાય, તેમ શાસ્ત્રની વિધિથી મેદરકાર હાય તેવા માટે આ શાસ્ત્રીય કથન નથી. જેઓ શાસ્ત્રની વિધિ તરફ આદરવાળા હાય તેવાને શાસ્ત્રકારોએ એ જ વિધિ રાખ્યું છે કે દરેક સૂત્રની શરૂઆતમાં નંદીનું કથન કરવું. કાચ નદીનુ વ્યાખ્યાન ન કરે. પણ નંદીનુ કથન તો જરૂર કરવુ' જોઇ એ.
નદીસૂત્રમાં જ્ઞાનનું વર્ણન હતું છતાં ભદ્રબાહુસ્વામીને આવશ્યકની નિયુક્તિની શરૂઆતમાં નંદીનું નિરૂપણ શા માટે કરવું પડયું?
સમગ્ર જ્ઞાનનું વ્યાખ્યાન નીસૂત્રમાં હતું તે। આવશ્યકની નિયુક્તિ કરતાં ભદ્રખાહુસ્વામીને સ્વત ંત્ર જ્ઞાનનું વર્ણન કરવું પડયું, કારણ એ છે કે નંદીની વ્યાખ્યા નિયમિત ન હતી. જ્ઞાનનું કથન પ્રાયે નિયમિત હતુ. તેથી જ નંઢી સૂત્રમાં સંપણ વિવેચન છતાં આવશ્યક નિયુકિત કરતાં પાંચ જ્ઞાનનું કથન કરવું પડયું. નદીનુ કથન નિયમિત છે. જ્ઞાનનું કથન નિયમિત અને વ્યાખ્યા અનિયમિત ડાવાથી અહી જ્ઞાનની વ્યાખ્યા પણ કરવી પડી અને કથન પણ કરવું પડયું.
જ્ઞાનની સાધન દશા
એટલુ બધુ જ્ઞાનનું મહત્ત્વ શું?
જૈન શાસ્ત્રમાં જ્ઞાન એ સાધ્ય નથી, પરંતુ જ્ઞાન એ સાધન છે. જ્ઞાન સાધનરૂપે રાખ્યુ છે પણ સાધ્યરૂપે રાખ્યું નથી. જ્ઞાનસ્ય નું વિરતિ: ખેાલીએ છીએ. અર્થાત્ વિરતિ ન આવે તે જ્ઞાન નિષ્ફળ. જ્ઞાન સ્વતંત્ર ફળ રૂપ હોત તે તેના ફળ સુધી દોડવુ પડત નહિ. કેઇ દિવસ ફળનુ ફળ પૂછવુ પડતું નથી. જ્ઞાન એ જ ફળ હોત તો જ્ઞાનનું ફળ કયું ? આ પ્રશ્નના અવકાશ રહેત નહિં. પણ અહીં. પ્રશ્નને અવકાશ છે તેથી જ જ્ઞાનનું ફળ કર્યું ? એમ
Page #477
--------------------------------------------------------------------------
________________
[દેશના મહિમા દર્શન
પૂછાય છે અને તેને ઉત્તર પણ સારા રિતિક જ્ઞાનનું ફળ વિરતિ છે એમ દેવાય છે. જ્યારે ફળ વિરતિ છે તે પછી એ ચોક્કસ સમજાય છે કે જ્ઞાન એ વિરતિરૂપી ફળનું સાધન હોવાથી જ્ઞાન સાધન કિંમતી છે. આ વાત મગજમાં લેશે એટલે પદ નાળ તારા એ પદ સમજાશે.
“પઢમં નાણું તઓ દયા” આ શબ્દ હરકોઈ બોલે છે, પણ એ વાક્યમાં તવ કયું છે? તે સમજતા નથી. એ જ તત્વ બતાવ્યું કે જ્ઞાન એ સ્વતંત્ર ફળ દેનાર ચીજ નથી, સ્વતંત્ર સાધ્ય પણ નથી અને ફળ નથી. જ્ઞાન પછી દયા એટલે સંયમ, વિરતિ, વ્રત, પચ્ચફખાણ આવે ત્યારે જ જ્ઞાનનાં ફળ આવ્યાં કહેવાય. જ્ઞાન આવ્યું છતાં પણ જ્ઞાન એ સાધ્ય કે ફળ નથી. ફળ તરીકે સાધ્ય કઈ ચીજ તે જવાબમાં દયા કહેવી પડશે. તે માટે મેં ના તળે રા પહેલું જ્ઞાન અને પછી દયા કેમ કહી? તે સમાધાનમાં સમજવું જોઈએ કે જગતમાં પહેલાં કારણ હોય પછી જ કાર્ય હેય. જ્ઞાન પહેલું એટલે જ્ઞાનની કારણદશા. પછી દયા=સંયમ અર્થાત્ સંયમ કાર્ય–દશા. જગતમાં પણ પહેલે ચૂલે સળગાવવું પડે અને પછી રસોઈ થાય. પહેલાં લગ્ન ને પછી પુત્ર, પહેલાં વૃક્ષ ને પછી ફળ. પહેલાં ચૂલે અને પછી રઈ કહેવાથી એકલા ચૂલાને વળગવાવાળા ભૂખે મરે. ફળની ઈચ્છાવાળો ઝાડની ડાળને મરડીને ફળ તેડના તે પણ બીજને ભૂલતું નથી. એકલા ઝાડને ઊભું રાખનારે સુજ્ઞ ગણાતું હોય તે પણ પહેલાં કહ્યું તેને અર્થ કે એ સમજવું જોઈએ.
જ્ઞાન એ સાધનદશા છે. વિરતિ સાધ્ય દશાની ચીજ છે. ચૂલે સળગાવવામાં ૧૦૦ ચૂલા સળગાવે, એકે ચૂલે રાઈ ન કરે તે સળગાવનારની કિંમત કેટલી? ફળ તરફ દરકાર ન રાખનારે જ્યારે ચિત્ર વૈશાખમાં આબે વેડાઈ જાય છે તેની તે દરકાર કરે નહિ અને મારે આંબે સ્થિર રહેવું જોઈએ–આવું કહ્યા કરે એની અક્કલની કિસ્મત કેવી ગણવી ? રસોઈ વગર ચૂલાનું સળગાવવું, કેરીને ભૂલીને એકલા આંબાનું રક્ષણ એ ફેગટ મજૂરી છે. સાધ્ય શૂન્ય
Page #478
--------------------------------------------------------------------------
________________
૫૪. જ્ઞાન, દયા ને ક્રિયા
હોવાથી કેવળ તે કષ્ટ રૂપ છે, તેવી રીતે અહીં “પઢમં નાણું” કહી શાસ્ત્રકારે ખૂલ્લા શબ્દોમાં કહે છે કે વિરતિ, વત, પચ્ચખાણ વગરનું જ્ઞાન કેવળ કટ રૂપ છે.
ત્રત વગરના જ્ઞાની અને ગધેડામાં ફરક નથી આ વાત લક્ષ્યમાં લેશે ત્યારે શાસ્ત્રકારોએ વ્રત વગરના જ્ઞાનીને ગધેડની ઉપમા આપી છે. તે કઈ અપેક્ષાએ આપી? તે સમાધાનમાં એકલા ચૂલા સળગાવનાર પણ જે રસોઈ ન કરનાર હોય તે તે મૂર્ખશિરોમણિ ગણાય અર્થાત્ અકકલ વગરના ગણાય. તેથી જ શાસ્ત્રકારો ચારિત્ર વગરના જ્ઞાનવાળાને ગધેડા જેવા જ ગણે છે. કેઈ કહશે કે આ તે તમે ચારિત્રને ચઢાવી દેવા માટે કહે છે. તે કહેવું પડશે કે ના. શાસ્ત્રમાં આ પ્રમાણે કહેવાય છે– जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स ॥ एवं खु नाणी चरणेन हीणो नाणस्स भागी न हु मोक्खमुहस्स ॥१॥
જેમ ગધેડો ચંદનને ભારે વહે છે. ગધેડાને ચંદન અને બાવળમાં ફરક કર્યો લાગે? અર્થાત્ બન્ને સરખાં લાગે. ચાહે શરીર ઉપર ચંદન કે બાવળને બેજ નાખે તે તેને બને જ બેજા જ છે. જેમ ગધેડે ભલે ચંદનને ભાર વહે તે પણ તે તે બિચારે માત્ર ભારને ભેગવટો કરનાર છે, ચંદનને ભેગવટો કરનાર નથી. આવી રીતે દુનિયાનું દષ્ટાંત જણાવીને શાસ્ત્રકાર નિશ્ચયપૂર્વક કહે છે કે એ કણ? તે કહે છે કે નાણીજ્ઞાની.. જ્ઞાની જ્ઞાનને ભાર વહે છે એટલે એ પણ ધોળે ગધેડે છે. આથી જ્ઞાનનું અપમાન કે નિંદા કરતા નથી, સાધન તરીકે રહેલા જ્ઞાનની પૂજા કરીએ છીએ, પણ તેની નિંદા કરતા નથી. જેને જ્ઞાન સાધ્ય ગયું છે અને ચારિત્ર સાધ્ય ગણ્યું નથી. એના માટે આ કહેવાય છે. તેથી જર ન હm ચારિત્રે શૂન્ય એ જ્ઞાની ? ચારિત્રે શૂન્ય એ જ્ઞાની એ ચંદન વહેનાર ગધેડા જેવું જ છે. અહીં ભાર કઈ ચીજ ને ફળ કઈ ચીજ - તે સમજાવતાં નાના માળા તે જીવ જ્ઞાનરૂપી ભાગી છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૪૬]
- દેશના મહિમા દર્શન નિકિતકાર ભદ્રબાહુસ્વામીજી કહે છે કે ચારિત્ર વગરનું જ્ઞાન તે જ ભાર, ચારિત્રવાળું જ્ઞાન તે ચંદનને ઉપભેગ, કારણ કે ચારિત્ર વગરના જ્ઞાનવાળે તે માત્ર જ્ઞાનને ભાર વહન કરે છે, પણ એ સદ્ગતિને ભાગી નથી. અર્થાત આ કથન સાફ સાફ જણાવી દે છે કે વાં નાળ તો થયા તે પ્રથમ શબ્દ માત્ર જ્ઞાનની સાધનતા જણાવવા માટે છે. અને તે શબ્દ તે જ્ઞાનથી વિરતિ જ જણાવે છે. તત: શબ્દથી વિરતિનું ફળ જણાવે છે. બન્ને વસ્તુનું તત્વ શું ? જ્ઞાન છે વિરતિઃ શાસકારે તે જ્ઞાનને જ્ઞાન કહેવા તૈયાર નથી, કારણ કે તો એટલે પ્રચાતામાર જ્ઞાનં=કારણું વિરતિ =કાર્ય ન થાય તે કારણ નકામું છે.
સાધ્ય સિદ્ધિ ન થાય તે તે જ્ઞાન અજ્ઞાન છે દશવૈકાલિક, આવશ્યક અને પ્રશમરતિના વાક્યથી જ્ઞાનને કારણ ગણી કંઈક ધારણુ રાખી હતી પણ વિશેષાવશ્યકકાર શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણજી આગળ વધ્યા છે. જ્ઞાનનું કાર્ય ન હોય તે જ્ઞાનને જ્ઞાન ન કહેતાં અજ્ઞાન જ કહેવું. દશવૈકાલિક, આવશ્યક તથા પ્રશમરતિકારે જ્ઞાનને કારણ ગણ્યું. ત્રણ જગ્યાએ કારણની વાત લક્ષ્યમાં રાખી કાર્યને ઉદ્ભવ કથંચિત્ થાય તે અપેક્ષાએ જ્ઞાન કહ્યું. ના જન ળેિ ત્યાં જ્ઞાની કહ્યો પણ ભાગ્યકાર જિનભદ્રગણી ક્ષમાશ્રમણ પૂર્વની ગાથા લઈને ફળસિદ્ધિ વગરના જ્ઞાનીને અજ્ઞાની કહે છે. પૂર્વમાં રહેલી ગાથા લઈને કહે છે કે જ્યાં સુધી જ્ઞાનનું ફળ આવે નહિ, ત્યાંસુધીનું જ્ઞાન તે અજ્ઞાન ગણવું. કારક સમ્યક્ત્વવાળાની અપેક્ષાએ રેચક સમ્યકત્વવાળા શ્રેણિક પ્રમુખ મિથ્યાત્વી છે. સે હાથ કાપડ ભરે છે પણ તસુ કાપડ ફાડતા નથી. કારક સમ્યક્ત્વની અપેક્ષાએ રેચક સમ્યક્ત્વવાળા મિથ્યાત્વી છે.
નિશ્ચયવાળે રે બોલે છે કે ચારિત્રને વધ થયે તે જ્ઞાનદર્શનને વધ છે જ. કાચમાં બધી સુંદરતા દેખાય તેથી તેને રત્નન કહેવાય. ભીંત કરતાં કાચ સુંદર છે. પાંજરાપોળ કરતાં અશક્તાશ્રમ એ જ છે. સર્વવિરતિરૂપ સશક્ત આશ્રમમાં ન જાય ત્યાં સુધી
Page #480
--------------------------------------------------------------------------
________________
૫૪, જ્ઞાન, દયા ને ક્રિયા
[૪૪૭
દેશવિરતિવાળા અશક્તાશ્રમવાળા છે. ત્રણ ગ્રન્થકારેએ કારણ ધ્યાનમાં રાખી “જ્ઞાન” શબ્દ પણ વાપર્યો. પૂર્વધર મહારાજે કારની કિંમત તેટલી ન ગણતાં અજ્ઞાન કહ્યું. જ્ઞાનનું ફળ નથી તેથી મિથ્યાષ્ટિ છે અને તેથી અજ્ઞાની છે. કે ઠારનું અનાજ તેને અંકુરાનું કારણ નગમ સંગ્રહ માને. જુસૂત્રવાળે અંકુરે થવાની નજીકમાં દાણે તૈયાર છે ત્યારે અંકુરાનું કારણ દાણે ગણે છે અર્થાત્ જે વખતે અંકુરો થવાની તૈયારી છે તે વખતનું બીજ તે અંકુરાનું કારણ તેમ દશવૈકાલિકકાર વગેરે ત્રણ આચાર્યો કારણપણું માની, દૂરનું કારણ માની તેને જ્ઞાન કહે છે. જ્યારે પૂર્વધર મહારાજા દૂર કારણને કારણે ન માનતા “કુર્વત રૂપત્વ બીજમાં કુર્વાદ રૂપ હોય તે (એટલે તદ્દન નજીક હોય તે) બીજને અંકુરાનું કારણ ગણે, બીજા બધાને અંકુરાનું કારણ ન ગણે.
બીજ વાવ્યું, વરસાદ થયે. હવા આવી પછી અંકુરે થવાની તૈયારીમાં જ કારણ ગણે. પૂર્વ ધરે જ્યાં ફળ નથી ત્યાં જ્ઞાન માનવા તૈયાર નથી. આ જ્ઞાનનું વિવેચન સાંભળી કેટલાકને એમ થશે કે અહીં ચારિત્રને શિખરે ચડાવ્યું. જ્ઞાનની દશા ચારિત્રના ચાકર તરીકે છે. વિરતિના અણવર તરીકે જ્ઞાન માત્ર ગણાવ્યું છે. સૂત્રથી સિદ્ધ થએલી વાસ્તવિક અવસ્થાની વાત માનતાં ખટકે લાગે છે. વિરતિ લોઢાના ચણા ચાવવા જેવી કઠણ ને નીરસ લાગે છે. સંયમ સામા પૂરે તરવા જેવું દુષ્કર લાગે છે, તેથી જે જ્ઞાન માત્રમાં જેઓને કિંમત કરાવવી છે તે જ્ઞાન કેમ ઉડાડી દે છે? જવાબમાં સાંભળો–
| સર્વારાધક જ્ઞાન શાસ્ત્રકાર જ્ઞાનને સર્વ આરાધક કહે છે. આજે જ્ઞાનનું સર્વઆરાધકપણું વાસ્તવિક નહિ, પણ ઉપચરિત છે. વાસ્તવિક શું છે? દેશ વિરાધકપણું વાસ્તવિક છે ૧. જ્ઞાનવાળો દેશવિરાધક છે અને ૨. ક્રિયાવાળે દેશ-આરાધક છે ૩. જ્ઞાન અને ક્રિયા બને બરાબર હોય તે સર્વ– આરાધક છે. ૪.એકે ન હોય તો સર્વવિરાધક છે. આ ચાર ભાંગા લક્ષ્યમાં લેવા. એકલી ક્રિયાવાળાને જ્યારે દેશ આરાધક ગણ્યા છે ને એકલા જ્ઞાનવાળાને દેશ-વિરાધક ગણવામાં આવ્યા છે. દેશ-આરાધકને દેશ
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૪૮]
દેશના મહિમા દર્શન વિરાધક શબ્દ વિચારે. જ્ઞાનવાળાને દેશ-આરાધક ન કહો. દેશઆરાધક કહેવું હતું ને? તે કેમ ન કહ્યું? જ્ઞાનવાળો ત્યારે કહેવાય કે એની દરિટએ જે નથી બનતું તેટલી વિરાધના કરી રહ્યો છું. ચાર આની વિરાધના બને છે તે ઉપર લક્ષ્ય હોય તેથી એકલા જ્ઞાનવાળાને વિરાધક કહ્યો. વિરતિના લક્ષ્ય વગરનાને વિરાધક ગયે એકલી ક્રિયા કરવાવાળાને સર્વનું જ્ઞાન નથ. શું મારું કર્તવ્ય ? આત્માસ્વરૂપ સંપૂર્ણ સ્થાન આરાધન કયું? તે લક્ષ્ય નથી. “આટલું હું કરું છું.” કિયાવાળાને “આટલું કરું છું ને જ્ઞાનવાળાને “આટલું ઓછું કરું છુ, તે લક્ષ્ય છે, જ્ઞાનવાળાને લક્ષ્ય સંપૂર્ણ પર છે. આટલી મારામાં ઓછાશ છે, તે જ્ઞાની માને, કિયાવાળે સંપૂર્ણ દૃષ્ટિએ પહોંચે નથી. આટલું કરું છું તે કલ્યાણ
કૂવાના દેડકા માફક સર્વ આરાધકને ઉપચરિત કેમ કહ્યું? દેશ-વિરાધક જ્ઞાન કહેવું હતું ને? છતાં ત્યાં દેશવિરાધક જ્ઞાન કેમ ન બોલાયું? તે અહીં જ્ઞાન કયું લીધું ?
તે જ જ્ઞાન લીધું છે, કે જેમાં ચારિત્રની નિસરણ માંડી છે. ઉપર ચઢવા માંડયું છે, ચઢવા પૂરતી વાર છે એ જ્ઞાની લેવાને છે. ચારિત્રની ભાવના વધે અને ચારિત્ર તરફ ધસેલે પણ ચારિત્ર મેળવી શક્ય નથી. ભરત મહારાજા આરિસા ભુવનમાં હતા, વીંટી, મુગટ અને હારવાળા હતા તે વખતે અનિત્ય ભાવના ભાવતાં વિરતિ તરફ ધસ્યા છે ને તે સર્વ–આરાધક બને તેમાં નવાઈ નથી. ચારિત્રના ચકકરે ચડે છે, હજુ ચડી ગયે નથી. ચડવા માંડે છતાં પણ ચડ નથી તે જ્ઞાનવાળે સર્વ–આરાધક ગણી શકાય તેમાં આશ્ચર્ય નથી. આથી શંકાકારે એ જણાવ્યું કે જ્ઞાન સર્વ–આરાધક ચીજ છે છતાં તેની કિંમત કેમ ઘટાડાય છે ? સર્વ–આરાધકપણું ચારિત્રરૂપી ફળની અપેક્ષાએ ગયું છે. અહીં ચારિત્રથી વિમુખ થએલાને આરાધકપણું હેય નહિ. અજ્ઞાની તે મિથ્યાષ્ટિ છે. તે ચારિત્રના ચક્રથી અન્ય દિશામાં ગએલા હોય છે તેથી તેને અજ્ઞાની ગ છે, ચારિત્રમાં રહેલાને અજ્ઞાની ગણવામાં આવ્યું નથી. હવે ચારિત્ર ફળરૂપ, સાયરૂ૫ અને કાર્યરૂપ
Page #482
--------------------------------------------------------------------------
________________
૫૪, જ્ઞાન, દયા ને ક્રિયા
૪િ૪૯
ત્રણે વાકયથી જ્ઞાન સાધન તરીકે કબૂલ્યું, પણ કેટલાક જ્ઞાનને સાધ્ય ગણવાવાળા હતા તે માટે આ બધું જણાવ્યું.
જ્ઞાન કરતાં ક્રિયાની અધિકતા જ્ઞાનને સાધ્ય ગણવાવાળા નથી એવાએ તે જ્ઞાનને કરવું શું? જ્ઞાન ભાડેથી મળે છે અને ક્રિયા ભાડેથી મળતી નથી. દુનિયામાં મિલકત ઘરની કામ લાગે. વકીલ બારીસ્ટર ફથી મળે છે. દસ્તાવેજ કારકુન કે વકીલ પાસે લખાવી શકાય છે પણ ઘર, મિલકત વકીલ પાસેથી ન લેવાય. મિલકત પિતાની જ કામ લાગે. માત્ર ફી ખરચીને વકીલ પાસેથી અક્કલ જ લેવાય. તેમ જ્ઞાન એ ભાડે મળવાવાળી ચીજ હોવાથી જ્ઞાનીની નિશ્રામાં રહેલા અજ્ઞાનીને પણ ચારિત્ર માન્યું. શાસ્ત્રકારોએ વિરતિવાળાની નિશ્રામાં રહેલા અવિરતિવાળાને વિરતિ ન માની. અવિરતિવાળે હેય ને વિરતિવાળાની નિશ્રામાં રહે તે વિરતિવાળે થઈ જાય એમ નથી પરંતુ અજ્ઞાની જ્ઞાનીની નિશ્રામાં રહે તે જ્ઞાની ખરે. આથી બીજાના આત્મામાં રહેલું જ્ઞાન કામ લાગે છે પણ પિતાના વિરતિ સંયમ ક્રિયા બીજાને કામ લાગતાં નથી. સમક્તિ પામીએ તે આપણું આત્માના જ્ઞાન કે પારકા આત્માના જ્ઞાને ?
જિનેશ્વરે જ્ઞાનથી જાણ્યું ને કહ્યું તેને તત્તિ માનીએ તે સમક્તિ. તેમાં જેટલા પદાર્થો જાણીએ તેટલું માનીએ એમ નહિ. જીવ સાક્ષાત જોઈ એ તે પછી જીવ માને તે સમકિત એવું કથન શાસ્ત્રનું છે જ નહિ, સમ્યકત્વના સ્વરૂપમાં કહ્યું કે અસંખ્યાત પ્રદેશી આત્મા છે, કર્મનો કર્તા, આત્મા નિત્ય છે અને ભક્તા છે, મોક્ષ છે અને મેક્ષનાં સાધન છે તે માન્યું તે સમક્તિ. કેના જ્ઞાને આ માન્યું? કહેવું પડશે કે જિનેશ્વરોના જ્ઞાને. જીવને કર્મ કરતે આપણે દેખી શકતા નથી. મોક્ષને અને તેના ઉપાયને આપણે દેખી શકતા નથી. કેવળી મહારાજે જાણ્યા ને કહ્યા તે આધારે અમે માનીએ તે સમક્તિી કહે ભાડૂતી જ્ઞાન. એમ ચારિત્ર માની લઈએ તે ચારિત્રી ખારિત્ર આચરણને વિષય છે. આચરણ સ્વતઃ થવું જોઈએ. ૨૯.
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૫૦]
દેશના મહિમા દર્શન જીવાદિક ત પ્રત્યે શ્રદ્ધા અને જ્ઞાનને વિષય તે બીજાથી સાંભળીને સહી શકાય પણ ચારિત્ર પિતે જ આચરવું પડે. જ્ઞાન બીજામાં રહેલું બીજા આત્મામાં કામ કરે નહિચારિત્ર ભાડાની ચીજ નહિ. મિલકત પિતાની જેઈએ. દસ્તાવેજ વકીલ કરી દે પણ મિલક્ત વકીલ ન આપી દે. એમનાં વચને વારંવાર યાદ કરે તે જ્ઞાન થાય પણ ચારિત્ર પિતે જ આદતો થાય. પિતાના આદર્યા વગર ચારિત્ર થઈ શકતું નથી.
સાધનને સદુપયેગ દરદીને ઠંડા પદાર્થો વાપરવામાં વાયુ થાય અને ગરમ ખાવામાં લેહી પડે. તેમ કેટલાકે જ્ઞાનની કિંમત ઓછી કરી, તેથી એમાં શું ? એમ કહેનારે લક્ષ્યમાં લેવું કે આંખ સાધન ચીજ છે કે સાધ્ય ચીજ ? કહેવું પડશે કે આંખ સાધન છે. શત્રુ, મિત્ર, લાલ, લીલું, સેનું, પિત્તળ ઓળખવામાં આંખ સાધન છે. સાધન હોવાથી તેને કદી નકામી ગણું ? આંખ પદાર્થ માત્રને લાવનારી ચીજ નથી. લાવવાનું કામ હાથ કરશે. તેટલા માત્રથી આંખ નકામી ચીજ ન ગણી. આખા જીવનને અંગે આંખ સાધન હોવા છતાં તે જરૂરી છે, તેમ જ્ઞાન સાધન છે. આંખથી મતી જણાય ને કાંકરે જણાય, છતાં મેતી ફેંકી દે ને કાંકરે કથળીમાં નાંખે તે આંધળે ન હોય તે પણ તેને આંધળો ગણીએ; તેમ અહીં જે આત્મા જ્ઞાનરૂપી સાધન પામ્યું ને પછી અવિરતિ આત્મામાં ભરે ને વિરતિથી છેટે રહે તે દેખતી આંખે દેખીને બેવકૂફી કરનારા આંધળા ગણાય. તેથી જગતના જીવની
અપેક્ષાએ આંખની કિમત ઓછી થતી નથી. - અવિરતિથી ડરતા નથી તેવાનું જ્ઞાન ભલે નકામું ગણાય તેટલા માત્રથી જ્ઞાન બીનજરૂરી છે તેમ કહી શકાય નહિ. આંખ સાધન હવાથી નકામી ન ગણાય તેમ જ્ઞાન સાધન હોવાથી નકામું ન ગણાય. પરંતુ અહીં જે અવિરતિથી નહીં ડરનારા, વિરતિની ઉત્તમતા નહિ જાણનારા ને એવાને જ્ઞાનચક્ષુ ભલે નકામી હોય પણ જૈનશાસનમાં તેવું જ્ઞાનચક્ષુ સમાન ઉપયોગી ગણ્યું છે. એટલા માટે દરેક અનુગની શરૂઆતમાં જ્ઞાનની વ્યાખ્યા કરવાની પ્રાયિક નિયમિતતા રાખી છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
૫૪, જ્ઞાન, દયા ને ક્રિયા
[૪૫૧ અને કથનને નિયમિત નિયમ રાખે છે. તેથી ભદ્રબાહસ્વામીને પાંચ જ્ઞાનનું નિરૂપણ કરવું પડ્યું છે. બળદ ગાડામાં જોડાય, ધંસરું ઊંચું કરે તેથી ખાંધ નાંખી દે. સાંઢ ગાડું દેખી ભાગે તેથી સારે ન ગણાય. જે સૂત્રની વિધિને અનુસરનારા હોય તે વ્યાખ્યા કરવાની રીતિ પ્રમાણે વર્તે અને કરે તે પરાધીનતા છે એવું અક્કલવાળે ગણે નહિ. આથી જ્ઞાનનું કથન ને વ્યાખ્યા આવશ્યક નિર્યુકિતની ગાથામાં કરવા પડ્યાં. મેક્ષના પારિણમિક કારણ અને અપેક્ષા કારણનું વ્યવસ્થિત
વર્ણન જેનેએ આત્માના ત્રણ લવ માન્યા છે. સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન ને સમ્યફચારિત્ર. એ ત્રણેને આત્માના સ્વભાવ માન્યા છે. તેથી નકકી થયું કે મોક્ષનું પરિણામી કારણ સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્ર છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ છે. તે ચારેને મેક્ષનાં કારણે પણ કહેવાય ખરાં, પણ તે ક્યાં કારણે પરિણામિક કારણ નહિ, પરંતુ અપેક્ષા કારણે. દાન મેક્ષનું કારણ છે અને શીલ ત૫ ભાવ એ મોક્ષનાં કારણ ખરાં પણ પરિણામિક કારણ નહિ, પણ અપેક્ષા કારણે છે, પરંતુ પરિણામિક કારણ નથી.
પારિણમિક કારણ કયું? મારા માથાનાં કાનયતિ એક અવસ્થા બીજી અવસ્થા ઉત્પન્ન કરે છે. મોક્ષ અવસ્થા ઉત્પન્ન કરનારી આત્માની કઈ અવસ્થા? સમ્યગુદર્શન-જ્ઞાન ને ચારિત્ર અવસ્થા, તે ત્રણે મોક્ષપણે પરિણુમાવવાવાળી ચીજ છે. દાન, શીલ, તપ, ભાવ તે મેક્ષપણે પરિણમનારી ચીજ નથી, પરંતુ સમ્યગુદર્શન, જ્ઞાન ને ચારિત્ર છે.
આથી દાન, શીલ, તપ, ભાવ તે મેક્ષમાં ન માન્યાં. દાનની લબ્ધિ ભલે ક્ષાયિકના ઘરની થઈ તે પણ શાસ્ત્રકારે તેને સાદિ સાંત કહી. દાનાદિક ક્ષાયિક લબ્ધિ સાદિ સાંત થાય છે. અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની ક્ષાયિક લબ્ધિ સાદિ અનંત માની. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સાદિ અનંતના ભાંગામાં માન્યાં છે. શીલરૂપ ચારિત્ર ભવના અંતવાળું હેય, પણ વીતરાગરૂપચારિત્રભવના અંતવાળું નથી. ચારિત્ર એટલે વીતરાગ7.
Page #485
--------------------------------------------------------------------------
________________
૫૨]
દેશના મહિમા દશન
વીતરાગત્યને ચારિત્ર ન માને તે સંજવલન કષાય માનવાની જરૂર નથી. સંજવલન કષાય વિતરાગત્વને ઘાત કરે છે. મેક્ષે જનારાઓને સંજવલનના ઉદયવાળા માન્યાં છે. સંજવલનના ઉદયવાળાને સંજવલન જેવાથી વીતરાગપણું આવે છે. અપ્રત્યાખ્યાન કષાયના અને પ્રત્યાખ્યાની કષાયના જવાથી દેશવિરતિ સર્વવિરતિ માનીએ છીએ.
- દેશવિરતિ એ બાળવર્ગ દેશવિરતિ સર્વવિરતિનું સાધન છે. દેશવિરતિ એટલે બાળવર્ગ. બાળધરણ સ્કૂલમાં હોય છે તે શા માટે? મેટી સ્કૂલોમાં નિશાળમાં ભરતી કરવા માટે. તેમાં પાસ થાય તે માટો નિશાળમાં જાય. સર્વવિરતિ તે પણ વીતરાગતા પામવાને બાળવર્ગ જે મુખ્ય વીતરાગ પણાનાં સાધન હતાં અને છે. વીતરાગપણું સાધ્ય હતું તે ટકે છે. તેથી સિદ્ધને " વીતરાગ કહીશું. સર્વ સિદ્ધોમાં વીતરાગપણે હંમેશ માટેનું છે.
પરિણામિક કારણે પરિણામિક કાયારૂપે પરિણમે છે
વીતરાગપણું સર્વકાળ સિદ્ધોમાં રહેવાનું. કેવળજ્ઞાન અને કેવળ દર્શન ક્ષાયિકભાવે સર્વદા રહેવાનાં છે, કારણ કે તે કાયરૂપે પરિણમે છે તેથી જ તે પારિણામિક કારણ છે. સમ્યગદનાદિ મોક્ષનાં પરિણામિક કારણ છે. દાન, શીલ, તપ, ભાવ ચાર કારણ છે તે અપેક્ષાકારણ છે. પરિણામિક કારણ પૈકી સમ્યગ્દર્શનાદિ ત્રણ કારણ છે, તેમાં પ્રથમ કારણ કયું ખૂલે? સમ્યફચારિત્ર પ્રથમ ખૂલતું નથી પણ સમ્યગ્દર્શન ખૂલે છે. સમ્યગ્દર્શનની જેમ સમ્યજ્ઞાન પણ ખૂલતું નથી. પહેલાં દર્શન ખૂલે. આરાધનામાં જ્ઞાન શબ્દ વાપરીએ છીએ.
જગતમાં કઈપણ ધર્મ તહેવાર વગરને નથી. દરેક ધર્મ તહેવાર વાળા છે. તે તે દર્શનના તહેવારનું તત્ત્વ ને જૈનધર્મના તહેવારનું તત્વ જુદું છે. તે તે દર્શનના તહેવારનું તત્વ જુઓ તે જુગાર, રાસ, રામલીલા, રંગ–કીડા, ભેગ-મંગળાનાં દર્શનાદિ. એ લેકેના તહેવારમાંથી એકપણ તહેવાર સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને પિષનાર નહિ નીકળે. ચાહે બ્રાહ્મણ, વૈષ્ણવ, મુસલમાન કેઈ પણ ધર્મના તહેવારે સમ્યગ્દર્શનાદિના
Page #486
--------------------------------------------------------------------------
________________
શાન, દયા ને કિયા
[૪૫૩ રસ્તે જેડનાર નથી. રંગ અને રાસ-લીલામાં લહેર માનનારાઓ . ચારિત્રને ચકડોળે ચડાવે. જિનેશ્વરને દેવ માનનારા ચારિત્રને ચકડોળે ચડાવે તે ન પાલવે.
લુચ્ચે ચેર જેમ ચોરી કરી નીકળે પછી પોતેજ ચેર, ચોર’ કહી દોડે . તેમ આ પીળા ચાંલા-રૂપમાં મેશનાં ચાલ્યા કરનાર ચારિત્રને ચૂરે કરી નાંખે છે. પોતે શાસનની હેલના કરે ને પાછળથી એમ કહે કે શાસનની હેલના થાય છે તે બધા ચેર જેવા છે. પોતે હેન્ડબીલથી, છાપાંથી, કાર્યોથી શાસનની વગેવણી કરે છે અને ચાર ચાર માફક શાસનની હેલનાની બૂમ મારીને વાતો કરવી છે. અહીં શાસનની હેલનની બૂમ મારનારા શાસનની હેલના કરનાર છે. હેલના કહેનારી જ હેલના કરનારા છે.
એક નાનું દષ્ટાન્ત તપાસો. એક છોકરાના લગ્ન થવાની તૈયારી હતી. છોકરાને વાઈનથી આવતી એવું એક ડોશીએ કહ્યું. મેં વાઈ આવે છે એમ કયારે કહ્યું હતું ? ” લુચ્ચી ઘરડી પડેશણ આમ કહી વિવાહ રેકાવે છે. તેવી રીતે ધર્મની વાતમાં સુધારકનાં કથન ધર્મીઓ સમજતા નથી. જેઓ વિષયાનંદમાં બ્રહ્માનંદ માની રહ્યા હોય તેવાઓને જૈનદર્શનના સમ્યગ્દર્શનાદિ પિષનારા પર્વોનાં કાર્યો ન રુચે તે સ્વાભાવિક છે પણ જૈન કૂળમાં જન્મેલાને સમ્યગ્દર્શનાદિ ન રુચે તેવાને શું કહેવું? જૈનનાં પ ત્રણ રત્નનું પિષણ કરનારા છે.
રત્નત્રયીના સેવનના ધ્યેયપૂર્વકને જૈન તહેવાર એક પર્વ તહેવાર સમ્યગ્દર્શનાદિના ધ્યેય સિવાયનું નથી. મોક્ષનું પરિણામિક કારણ એ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. એમાં ત્રણેનાં કારણ તરીકે જ્ઞાન જરૂરી છે. પક્ષી, ચોમાસી, સંવત્સરીનું તપ ન કરનારને ગુનેગાર ગયે. તેમ જ્ઞાન પંચમીનું તપ ન કરનારને મહા નિશિથમાં ગુનેગાર ગણે. નાણપંચમી-જ્ઞાનપંચમી વગેરેમાં તપ ન કરે તે ગુનેગાર છે, તે શિક્ષાપાત્રને દંડ દેવે જોઈએ. જ્ઞાનના પર્વમાં તપસ્યા ન કરનારને શિક્ષાપાત્ર ઠરાવ્યું. જ્યારે શિક્ષાપાત્ર ઠરાવ્યું હશે? જૈનશાસનના પર્વને ઉત્તમ માન્યા વગર શાસ્ત્રકારથી શિક્ષાપાત્ર ઠરાવાય ખરે? આ વાત લક્ષ્યમાં લેશે તે જૈનશાસ્ત્રકારે
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૫૪].
દેશના મહિમા દર્શન
જ્ઞાનને કેટલી ઊંચી હદે રાખેલું છે ? જ્ઞાનની ઉત્તમતા કેટલી માનેલી છે કે તે માટે નિયત કરેલું દિવસ એટલે બધે ઉત્તમ ગણાય. તો તે દિવસે તપસ્યા ન કરે તે શિક્ષાપાત્ર ગણાય.
પર્વતિથિ અને અપવતિથીમાં ફરક છે? કેટલાક કહે છે કે “આજે ઉપવાસ કરે તે લાભ અને આવતી કાલે કરે તો શી અડચણ?” ત્રીસે દહાડા સૂર્ય સરખો ઊગે છે. એમાં આઠમ ને પાંચમ વળી શી? તે તેને પૂછે કે વીસે કલાક ઘડિયાળ સરખી ચાલે છે. તે ઉધરસનું ખુંખું રાત્રે કેમ કરે છે? ત્રીસે દહાડા સરખા, તે માંદા માટે ચૌદશ અને અમાસ ભારે કેમ ગણે છે? ચાર દહાડા સરખા તે ચેથિયાએ તે દહાડે ચમકારે કેમ બતા?,
શરીરની પ્રકૃતિમાં વિકાર કરવામાં કાળ એક વિચિત્ર સાધન છે. શરીરની પ્રકૃતિના વિકારમાં વખત, તિથિ, ટાઈમ ને સાધન માને છો તે પછી જગતના બનાવમાં શું એ સાધન નથી ? આજે મૃગશર નક્ષત્ર છે માટે વરસાદ આવે તે જીવની ઉત્પત્તિને પાર નહિ રહે. મઘાનું પાણી કેમ સંઘરાય છે? ટાંકાં મઘામાં કેમ ખૂલ્લો મુકાય છે? નક્ષત્ર ઉપર તમે આધાર રાખે. ર૭ નક્ષત્ર સરખાં ગણવાં હતાં ને ?
પાણી ઉપર, નક્ષત્ર ઉપર તથા છત્પત્તિ માટે જુદા નક્ષત્રનું જુદું ફળ કેમ ગયું? તેમ અહીં આત્મામાં આયુષ્યને લાયકની સામગ્રી તિથિને દહાડે ઘણે ભાગે થાય છે. માટે તિથિ પાળવાની જરૂર છે. જેમ આંખે લાલાશ થઈ હોય તે વખતે તેની છાયામાં નુકશાની છે. વિરાધના વજનીય છે. વિરાધના તિથિ સિવાયની મોટી હોય અને તે વિરાધના જેટલી નુકશાન કરશે તે કરતાં તિથિના દિવસે અલ્પ આરંભ મેટું નુકશાન કરશે. તિથિને દહાડે એક લીલેરીની વિરાધના તે પણ આત્માની ગતિ બગાડનાર થાય છે, તિથિ પાલન કરવી જ જોઈએ. તેને અંગે જ્ઞાનપંચમી માટે આ જ ટાઈમ પસંદ કર્યો છે. ખૂબ વિચારીને તપાસે તે પુસ્તકને ભંડારમાંથી બહાર કાઢવાને.
Page #488
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન, યા ને ક્રિયા
[૪૫૫
ટાઈમ આ છે. હવાની ભીનાશ કાઢવા માટે આ ટાઇમ છે. શ્રુતજ્ઞાન આરાધન કરવા માટે પુસ્તક કાઢો. પૂજન-આરાધન કરી ખરાખર પુસ્તક ખાંધો. ખરૂ, કાગળ લાવી, જ્ઞાન-આરાધન કરો. સગ્ગજ્ઞાનને વેગ વધારવા માટે જવાબદારીનુ* ભાન નથી
જ્ઞાન આરાધનને અંગે વસ્તુપાળ તેજપાળ સરખાએ કરોડો સાનૈયા ખચી જ્ઞાનને ઉદ્ધાર કર્યો. જ્ઞાન સાચવવાનું કેટલું સૂઝયું ? માસ્તરના અભાવે તમને છેકરાની કેટલી લાગણી થઈ? તમારી જવાબદારી કઈ વધી છે? તે સમજો. જ્યાં ત્યાં મેલેા છે કે દીક્ષાના ડંકા વાગ્યા. બાળદીક્ષા હાય તે। શાસન ટકે. તમારા શબ્દો તમારી જવાબદારી વધારે છે, ખેલેલા શબ્દો નકામા નથી. પણ એ શબ્દોને અંગે જવાબદારી આવી પડી છે. લેાકેાનાં બાળકાને દીક્ષિત કરે ને ભવિષ્યમાં હીરા ન અનાવા તે તે જવાબદારી તમારા માથે છે. ખાળદીક્ષિતા કર્યાં એટલે સાધુ અને શ્રાવક અન્ને શાસનમાં હીરા પાકશે એ હિસાબે દીક્ષિત થયા. સાધના પૂરા પાડવાની જવામદારીમાંથી તમે નીકળી શકે તેમ નથી.
એક ગામમાં ૧૫૦ ભણનાર હાય તા ફરજિયાત સ્કૂલ ખાલવી પડે. ૬૦૦ સાધુને અંગે સગવડ કંઈ કરી છે ? તમે ઉજમણાં ઓચ્છવ કરેા છે, હજારા તમે ખર્ચી છે પણ દીક્ષા કેમ ભૂલી જવાઈ છે ? તમારા છેકરાને ધાર્મિક ભણાવવા માટે-જિલ્લે જિલ્લે જૈન શાળાઓ છે, પણ સાધુ-સાધ્વીને અંગે શુ છે ? મુંબઈ, સૂરત, અમદાવાદ ગમે તે ગામમાં જુએ અને તે ગામવાળાને કહેા. દશ વરસની જવાબદારીમાં શુ જવાબ આપશે ? તમે હીરા કરવાની જવાબદારી લીધી છે. તેના ખ્યાલ તો કરો. શાસનના રાગીને અ ંગે તે જવાબદારી લેવાની જરૂર છે. આજકાલ રાંડીરાંડના રૂપિયાની સ્થિતિ કઈ કરે છે ? જ્ઞાનની વિરાધના કરતા મટા. જ્ઞાનના પૈસેા જ્ઞાનને રસ્તે ન ખર્ચો તે જ જ્ઞાનની વિરાધના છે. તમારી જોખમદારી યાદ કરો. સ્વતંત્ર મોટર ડ્રાઈવર રાખા તે રૂા. ૫૦૦ના પગાર આપવા પડે. સાધુ માટે પતિ કોણે રાખ્યા ? કોઈ પણ સાધુ આવે તે માટે કઈ સગવડ કરી ? એ માટે શાસ્ત્રકારે પંચમીને જ્ઞાનપંચમી કહી તેવી શ્રુતપંચમી કહી છે. તે શ્રુતને
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૫૬]
દેશના મહિમા દર્શન
આધારે જ શાસન છે. તે તરફ લક્ષ્ય ન જાય તે આરાધનશું ગણવું?
દીવાળીથી ગૌતમનું કેવળજ્ઞાન, પછી સુધર્માસ્વામી પાટે બેઠા, પછી પ્રથમ પર્વ જ્ઞાનપંચમી. તે માટે જ્ઞાનનું લક્ષ્યબિન્દુ બરાબર રહે તે માટે જ્ઞાનપંચમી આ તહેવાર નક્કી કર્યો. હવે જ્ઞાન કયું? તે કે મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ ને કેવળજ્ઞાન. આ પાંચ જ્ઞાન કલ્પિત નથી. જા જેવાં કલ્પિત નથી. આ પાંચે ચીને આત્માના ધર્મરૂપે છે. તેથી તેને રોકનારાં કર્મો માની શકીએ છીએ. માટે પાંચ પ્રકારનું જ્ઞાન વાસ્તવિક ચીજ છે. જ્ઞાનનું વર્ગીકરણ લે. તમારાં સાધનેથી તમને એક જ્ઞાન થાય તે પ્રથમ હંમેશાં દરેક જીવને જન્મની સાથે સ્વાભાવિક જ્ઞાન કરવાની સત્તા છે. તે મતિજ્ઞાન ઈદ્રિયને મનથી થતું જ્ઞાન તે સાહજિક જ્ઞાનસ્વાભાવિક જ્ઞાન; બીજાં જ્ઞાનાદિ બીજાના સંકેતથી થનારું જ્ઞાન. સંકેતથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ઈદ્રિયમનથી થતું જ્ઞાન તે સાહજિકજ્ઞાન-સ્વાભાવિક જ્ઞાન. બીજું બજાના સંકેતથી થનારું જ્ઞાન અગર સંકેતથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ઈન્દ્રિયને મનથી થતું જ્ઞાન તે સ્વાભાવિક મતિજ્ઞાન. બહારનાં સાધને વગર દૂરની વસ્તુ જાણે તે અવધિજ્ઞાન. તેમ દૂર કે નજીક રહેલા મનુષ્ય કે જાનવરના વિચારનું જ્ઞાન તે મન પર્યવ જ્ઞાન. રૂપી કે અરૂપી સર્વ જે જ્ઞાન દ્વારા જણાય તે કેવળજ્ઞાન. આમ વસ્તુસ્વરૂપે જ્ઞાનને પાંચ વિભાગ પાડ્યા છે. આત્મામાં સ્વભાવરૂપે એવાં આ જ્ઞાન છે. પાંચ જ્ઞાન દરેક સૂત્રની આદિમાં કહેવાં જ પડે છે. તેજ રીતિએ શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પાંચ જ્ઞાન કહ્યાં છે. હવે તેનું આરાધન - કરવા માટે દરેકે ઉદ્યમવંત થવું, એ જ જ્ઞાનપંચમી–મૃતપંચમીનું આરાધન છે. હવે આગળ શાસ્ત્રકાર શું જણાવે છે તે અગ્રે વર્તમાન.
Page #490
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નિવેદન
પૂ. ગમે દ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ જીવનભર સંતત પરિશ્રમ કરી આગમ ગ્રન્થોને બહાર પાડીને અને આગમાની ચાવીઓ સમાન-તકી અને દલીલોથી ભરપુર સાત્વિક પ્રવચન આપી સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અને તત્વ જિજ્ઞાસુઓને સંતાડ્યા છે. એવા તેમના પ્રવચનાનાં અનેક પુસ્તક હોવા છતાં ઘણાંખરાં એપ્રાપ્ય છે તેથી તત્ત્વ જિજ્ઞાસુઓની નિરાશા દૂર કરવા પ. પૂ. શાસન પ્રભાવક આ. શ્રી. દર્શનસાગ ૨ સુરીશ્વરજી મ. તથા તેઓશ્રીના અંતેવાસી શિષ્ય સંગઠ્ઠનપ્રેમી ગણિ શ્રી નિત્યદય સાગરજી મ.ની પ્રેરણાથી પૂજ્યશ્રીનું પ્રગટ-અપ્રગટ સર્વ સાહિત્ય ક્રમસર પ્રકાશમાં લાવવા શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે અને સર્વ કાયસ્કરી આગમિક સેવાનો લાભ લેવા નીચે મુજબ યોજના રજૂ કરવામાં આવી છે..
રૂ. ૫૦ ૦૧) આપનાર શ્રતસમુદ્ધારક કહેવાશે ને ફેટો છાપવામાં આવશે
ને સંસ્થાના સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ. ૨૫૦૧) આપનાર શ્રત ભક્ત કહેવાશે ને તેમને સર્વ પ્રાકાશન મળશે. રૂ. ૧૦૦૧) આપનાર આજીવન સભ્ય કહેવાશે ને સંસ્થા તરફથી બહાર
પડેલ સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ. ૫૦૧ ) આપનાર શ્રત સહાયક કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ
પુસ્તક ભેટ મળશે આ મહાન કાર્ય શ્રી સંઘે અને દાનવીરોની સહાયથી જ થઈ શકે તેથી આપના તથા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી અધિક રકમ મેકલી લાભ લેવા દરેકને વિનંતી છે.
શ્રી આગમારક પ્રકાશન સમિતિ” આ નામનો ડ્રાફટ અથવા ચેક નીચેના નામે મેકલી શકાશે. (શીરનામાં અંદર “વિનંતી’’માં છે)
ટુટીગણ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ શ્રી અનુભાઈ ચીમનલાલ, અમદાવાદ. શ્રી શાન્તિલાલ છગનલાલ ઝવેરી, સુરત શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, મુંબઈ શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી, મુંબઈ
શ્રી ફૂલચંદ જે. વખારીયા, સુરત. આવરણ ' નટવર સમૃતિ પ્રિન્ટર્સ અમદાવાદ- ફેન : ૩૬૧૪૩૪