________________
૪૨. વરાધિ
[2ઝર
જગતના જીવો સંબંધીને એ વિચાર વધિને અંગે થયે. બીજા સમ્યકત્વીને “આવું શાસનનું તેજ છતાં લોકે હજી ભવમાં કેમ ભટકે છે? માટે તે સહુને તારું” એવો વિચાર ન આવે. તીર્થકર થવાવાળે સમ્યકત્વ પામે ત્યારે તેની વિચારણા જુદી જ હેય. ભાગ્યકારે કહ્યું છે કે
जन्मजरामरणात, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमहपहाथ राज्यं, धीमान् प्रवव्राज ॥
તીર્થકર દીક્ષા લે ત્યાં આગળ માર્ત કર્ અમિત શા જગતને જન્મ, જરા, વેદનાગ્રસ્ત દેખી, અસાર, પીડાયેલું, વ્યાધિ, વેદનાથી ભરેલું દેખી દીક્ષા લે. જગતની વ્યાકુળતા બંધ કરું, તે માટે જેઓ દીક્ષિત થાય છે. તેઓની કર્મકાય પછીની અને કેવળજ્ઞાન પહેલાંની દીક્ષાવાળી બધી ધર્મકાયની અવસ્થા એને જ માટે.
આ બધે પ્રભાવ ત્રીજે ભવે સમ્યકત્વ વખતે જે પોપકારની બુદ્ધિ ઝળકી તેને છે, માટે તીર્થકર ભગવાને “વોષિત: મચ્છ જ્યારથીeત્રીજાભવથી શ્રેષ્ઠ સમ્યક્ત્વ થયું છે ત્યારથી સતતપણે પરાર્થક વ્યસની આદિ હોય છે, ત્રીજા ભવે ચક્રવર્તી પણમાં પિટ્ટીલાચાર્ય પાસે દીક્ષા લીધી ત્યારથી વ્રત ચાલ્યાં છે. સતત આરાધના ચાલી છે.
ચક્રવર્તી પણ પછી હલકે ભવ આવ્યું નથી પછી “ઘરઘસ ga f'લેકેને તારવાને દઢ વિચાર “પા એટલે પોતાના સિવાયના પિતાના આત્મા સિવાયના જગતના સર્વ જી “'. તે ના – માટે જે હિત કરવું–તેઓ વડે પરનું અહિત કેઈ પણ પ્રકારે ન થાય, તેવું કશું અર્થાત્ તેઓને પાપ કરતાં બંધ કરું-દુઃખી થતાં બંધ કરુંમેક્ષ પમાડું. બીજા સમ્યકત્વવાળાને “જગતના છ મારી વૈરી છે કે મિત્ર છે, સ્વજન છે કે પરજન હે. કેઈપણ ખાને રસ્તે ન જાવ. એટલી ભાવના હોય છે.
છતાં પાપને રસ્તે જાય, તે પણ જૈનશાસ્ત્ર દંડપ્રધાન નથી, મહેરપ્રધાન છે દયાપ્રધાન છે. દુઃખી એટલે જૂના પત્ની સામે મા