________________
૭. જડ અને ચેતન
[પ૭ કહીએ છતાં ત્યાં સમ્યકત્વ શબ્દ એકલી માન્યતામાં લાગુ કરીએ છીએ માન્યતાના સમ્યફપણુ વગર જ્ઞાનનું સભ્યપણું નથી. વ્યવહાર દષ્ટિએ સમ્યક્ત્વ વગરનું જ્ઞાન તે સમ્યગ જ્ઞાન નથી. માન્યતામાં સભ્ય હોય તે જ સમ્યગજ્ઞાન. નવ રૈવેયકપણુનું-કેવળપણના તેલનું ચારિત્ર હોય તે પણ તે ચારિત્ર સમ્યગૂ નથી. પણ સમ્યકત્વ સહિત ચારિત્ર હોય તે જ સમ્યફ ચરિત્ર છે.
આમ સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રપણું માન્યતાના પ્રભાવનું જ છે. આ નિશ્ચય હેવાથી માત્ર માન્યતાને જ સમ્યક્ત્વ શબ્દ લગાડે છે. શુદ્ધ પદાર્થને મનાવવાવાળું–મનુષ્યને-જીવને વિચારશીલ બનાવવા વાળું એવું સમ્યક્ત્વ. માટે થયે પછી નાગ ફરે તે તેનામાંથી માણસપણું ચાલ્યું નથી ગયું, પણ તે માણસ ન કહેવાય. તે ઢેર કરતાં પણ ગયા ! નન હેરને તરફથી દષ્ટિ ન ફેરવીએ, પણ તેના તરફથી તે દષ્ટિ જરુર ફેરવીએ. આભૂષણ, અલંકાર વગરને મનુષ્ય દષ્ટિએ દેખવા લાયક નથી સમકિત શોભે કયારે? અલંકારે, આભૂષણે હોય ત્યારે શેભે. તે માટે સમ્યક્ત્વનાં આભૂષણે કયાં? તે અગ્રે–