________________
સપાદકીય
ચાહુ સદા હું તુજ કને માણિકય જેવા રંગને ને ખીજ જેવા ચંદ્રમા સિત હેમ જેવા પથને દેવેન્દ્રથી પણ ઉચ્ચ એવા હંસ જેવા શાભતા પાસુ દશને ચિદાનંદ કે ચન સમધ ને.
અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરનાર અને જન્મ, જરા, મરણ સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિએની વિવિધ યાતનાએ ભગવનાર આ જીવાત્માને
આપનાર, મૈના મા, માધિમાં લઇ જનાર, અનંત શાન્તિ
સ્વસ્વરૂપનું સાચું ભાન કરાવનાર ધર્મ એ જ
બતાવનાર, વિષયાનું વારણુ કરનાર અને
છે; માટે જ કહ્યું છે. ધમ થકી દુઃખ સઘળાં નમાત્માના ખરા મિત્ર
જાશે સઘળા કલેશ”
આ આત્માને અનેક વિષયેાનુ જ્ઞાન થયું, પણ સ્વ સ્વરૂપનું ભાન થયુ નથી, એ જ અનંત સંસારનું મુખ્ય કારણ છે, નાજયિદ્િ મેવા” શાસ્ત્રોના વચન મુજબ મોક્ષપ્રાપ્તિ માટે જીવનમાં સમ્યક્ જ્ઞાનની પ્રથમ જરૂર છે જ્યાં સુધી જ્ઞાનના દીવા ન પ્રગટે, ત્યાં સુધી શાન્તિના માગ મળે નહિ. ભૌતિક જ્ઞાન તા અજ્ઞાન છે. તે આત્માને અધ:પતનના માર્ગે લઈ જાય છે, જ્યારે સમ્યક્ જ્ઞાન ચિરકાલીય કામ, ક્રોધ, મેહ, માયાના મળને દૂર કરે છે.
.
જે મહાપુરૂષે સમગ્ર જીવન સ્વાધ્યાય રૂપ અભ્યંતર તપમાં સમર્પણ કર્યું, સેંકડો વર્ષોથી જીણુ હાલતમાં પડેલા આગમાનુ સંશોધન કર્યુ અને મુદ્રણ કરાવ્યું તથા શિષ્યાને-પાન કરાવ્યું, સૂક્ષ્મ વિષયેાની છણાવટ કરી સંસારની સળગતી આગમાંથી ગણુનાતીત આત્માઓને કલ્યાણપંથના કામી બનાવ્યા, એવા પ.પૂ. આગનેાદ્ધારક શ્રી આચાર્ય પ્રવર શ્રી આનદસાગરસૂરીશ્વરજી મ. સાહેમનાં પ્રવચને તે શ્રીના જ શિષ્ય-પ્રશિષ્યાએ (પ. પૂ. આ. શ્રી ચંદ્ર સાગર સૂરીશ્વરજી