________________
૩૩૬]
દેશના મહિમા દર્શન
માગતું નથી. સુખ સંપૂર્ણ માગે છે, પણ સુખનાં સાધન તરીકે કંચનાદિ માગે છે–આહારાદિ માગે છે? કે-જે એક ભવમાં પણ પૂરા ટકે નહીં. નવા લખેશ્રી ભલે ન થાય પણ એક લખેશ્રી ભિખારી ન બનશે.
- નિકાશના પ્રતિબંધવાળી શી ચીજ છે? પહેલાં તે તમને ખબર ન હતી. આજકાલ નિકાશને પ્રતિબંધ કે નડવાવાળે છે? તે હવે તમે બરાબર સમજી ગયા છે. તેમાં પણ ઘી–ઘઉં-ચેખાને પ્રતિબંધ નડે છે, પણ કંચન-કામિની-કુટુંબ અને કાયાને પ્રતિબંધ (કે જે ભવાંતર માટે છે, તે) નડે છે? કરડે મિલકતમાંથી, લાખે સ્ત્રીઓમાંથી. કરે. કુટુંબમાંથી એક પણ ભવાંતરમાં સાથે લઈ જઈ શકાય છે? આ ભવ પૂરતે પણ જે જવાબ ન દે, અને તેની પાછળ જિંદગી પૂરી કરાય છે, પણ આવતા ભવમાં જવાબ દેવાવાળી ચીજ માટે કંઈ પણ વિચાર કરાય છે ખરે?
આખા જીવનમાં એવી એક જ ચીજ છે કે-જેની ઉપર કેઈને પ્રતિબંધ નથી. એવી કઈ ચીજ પુણ્ય એક જ એવી ચીજ છે કે-જેની ઉપર નિકાશને પ્રતિબંધ નથી. આવતા ભવે જોડે આવવાવાળું છે. પુણ્ય જ એવી ચીજ છે કે-જેના ઉપર નિકાશને પ્રતિબંધ નથી. સર્વાર્થસિદ્ધમાં દેવતા થાય તે અહીંના પુણ્યના પ્રતાપે ત્યાંનું પુણ્ય કરેલું નથી. તેટલું પુણ્ય ત્યાં થઈ શકે જ નહીં. દેવતા મરી દેવતા ન થાય. એ દેવતાને લાયક પુણ્ય ઉપાર્જન કરવાની તાકાત મનુષ્યમાં જ છે. મનુષ્યમાં એવું પુણ્ય ઉપાર્જન કરવાની તાકાત છે કે સાત રાજ છેટે જાય તે પણ પુણ્ય તેની સાથે જ રહે ! પરંતુ પુણ્યમાં પણ એક વાત ધ્યાનમાં રાખજે. ૧૦૦ નવા લખેશ્રી ભલે ન થાય, પણ એક લખેશ્રી ભિખારી ન બનશે. હજારે સારા કરતાં એક ખરાબ બહુ જ ખરાબ છે.
આખું શરીર ચેપ્યું છે. એક અંગુઠા પર નાનકડી ફેલ્લી થઈ છે. એક જગ્યા પર તુવેરની દાળ જેટલું પાકે છે. આપણે જીવ કહી આપે છે કે-હજાર ગણું સારા કરતાં એક જરાક ખરાબ થાય તેને વધારે ખરાબ ગણે છે. હજારે સારા કરતાં એક ખરાબ બહુ જ ખરાબ. એવી રીતે લક્ષમી આવે તો? માટે આવો કે ન આવે પણ હોય તેનું