________________
SSSSSSSSSSS8
છે દેશના છે દુર્ગતિવિનાશક ધર્મ
३७ BAD880*83*BIRD DER 80000
[ ૨૦૦૦ પિષ વદી ત્રયોદશી, જાનીશેરી-વડેદરા ]
દુગતિમાં પડતાને ધારી રાખે (બચાવે) તે ધર્મ શાસ્ત્રકાર મહારાજા, ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ જણાવી ગયા કે-દરેક મનુષ્ય, પિતાને ઉત્તમ માનનારે હોય. તેમાં પાંચે ઈન્દ્રિયે સંપૂર્ણપણું છે, તે પણ ઉત્તમ છે. લાંબી જિંદગી મળી છે. ગર્ભપણામાં-બાળપણમાં યુવાવસ્થામાં પણ આપણે જીવ્યા તેથી ભાગ્યોદય છે, તે એ વાત મંજૂર કરે છે. લેકે ધર્મનાં ફળ ઈરછે છે, પણ ધર્મ કરવા તૈયાર નથી. જય મછંતિ, ન પુનઃ તત થતું સ્વમમાં દુઃખ થાય ત્યાં ઉદાસી થાય. જીવ સ્વમમાં પણ દુઃખને નથી ઈચ્છતે. અર્થાત્ હરઘડીએ-હરપળે આ જીવ, સુખને સારી સ્થિતિને જ ઈચ્છે છે. પરંતુ આ સુખ જે પિદુગલિક ભેગવું શું, સારી સ્થિતિ અનુભવું છું, તેમાં પહેલાંની પૂયાઈ આપણે ભોગવી લઈએ છીએ એ ખ્યાલ ઓછાને જ હોય છે.
આવક વગરનું ખર્ચ જે પેઢી કરે, ત્યાં પરિણામ શું હોય? તેવી રીતે આપણો આત્મા પુણ્યને હરપળે-હરસમયે ભોગવ્યે જાય છે, પણ નવું પૂણ્ય મેળવતું નથી. તે પુણ્ય આવે છે કેમ? અને તે હું લઉં–શું કરું તે વિચાર આવ્યું ?- બાળપણમાં ખાવાપીવાને વિચાર આવ્યો, પછી ભણવાને, પછી કુટુમ્બને, પછી કમાવાને વિચાર આવ્યું. જમ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી વિચારે અને વૈતરાં કર્યા; પરંતુ આગલી જિંદગી માટે શું? એ વિચાર્યું?
જગતમાં મતભેદે, શાસ્ત્રો, ધર્મો, દર્શને જૂદાં જુદાં છે, પણ એક વાત તે દરેક ધર્મવાળાને કબૂલ કરવી પડે છે. નાસ્તિકે પુય