________________
ચાર ભાવના
WI]WL દેશના
=
૧૪
保健
防务服务树戏戏戏防腐冰防路
( આજે ૨૦૦૦ના કા. વ. ૧૧ સામવારે પૂર્ણ ઠાઠથી વડા ચૌટાના સંઘે આચાય ધ્રુવનું સુંદર સ્વાગત કર્યું હતુ અને પૂજ્યશ્રીએ કલ્યાણ પાર્શ્વનાથજીના દહેરાસરના ચાકમાં વિશાળ સુશોભિત તૈયાર કરેલા મંડપમાં વ્યાખ્યાન આપ્યુ. હતુ. તેના ઉતારે. )
મૈથ્યાદિ ભાવયુકત હોય તે જ ધર
મનુ ચા ના જ્ઞેયા શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રી હરીભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવેાના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં સ` આય પ્રજા, ધર્મને પ્રાણુ કરતા પણ વહાલે ગણનારી છે. સવ આય પ્રજા ધમ ને ચાહવાવાળી હાય તા પણ કરેલી ચાહના ફળીભૂત કયારે થાય જ્યારે ચાઠુનાનાં ચેાગ્ય કારણા મેળવવામાં આવે ત્યારે જ ચાહના ફળીભૂત થાય છે. કોઈપણ આપે એ માન્યતા ધરાવી નથી કે–ચાહનામાત્રથી કાય થઇ જાય. સમગ્ર સામગ્રીને આધીન કાય દશા છે.
લક્ષ્મીની ઇચ્છા કરીએ પણ તેવાં કારણેા મેળવીએ તો જ લક્ષ્મી સિદ્ધ થાય, એટલા જ માટે નીતિકારને એ કહેવું પડયું કે નાદારને મત્યંત ાર્થ" કારણ વગર કાર્ય થઈ શકતું નથી. એ વાત દરેકને માનવી પડે છે. તે સાથે ખીજી વાત માંનવાની જરૂર છે. (નાન્યાહારનારન” ઘડા માટે માટી કારણ, પણુ લુગડું બનાવવું હોય તે તે માટીથી ન બનાવી શકાય. ઘડા બનાવવા હોય ને તાંતણાનું ફીડલુ ઉપાડે તે શું વળે ? તાંતણા એ વજ્રનું કારણ, નહીં કે ઘડાનું, અન્યનુ કારણ તે કારણ ન ગણાય.’
જે વસ્તુની ઈચ્છા કરી હોય તે જ વસ્તુનાં કારણેા મેળવવાં