SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] દેશના મહિમા દેશન આ વાત તમને કવાદમાં કેમ નહી આવે ? દુનિયામાં જુએ, રેટમાં શુ થાય છે ? પહેલાના ભરેલા ઠલવાય, નીચે નવા ભરાય, તેમ કમ'માં પહેલાં માંધેલાં કર્યાં અહી ભાગવાય અને નવાં કર્મો બધાય એટલે તે આગળ જ ભાગવવાનું રહે. કનુ જોર છે. એકને ખચપણમાં ઢીંચણમાં વાગ્યું, સજ્જડ વાગ્યુ, દવા કરી આરામ થયા. ઘડપણની અવસ્થા થઈ ત્યાં કળે. અહીં કળે છે કેમ? તમને તે બાળપણમાં અહીં વાગ્યું હતુ. અને ઘડપણમાં તે સાલ્યુ ! વચમાં કેટલાય શિયાળા આવ્યા, તે વખતે કેમ ન સાલ્યું ? દુખળા થયા એટલે પાટુ માર્યુ ? એમ નહીં, જુવાનીમાં લેાહીમાં જોર હતું, જુવાની વખતે જેમ હોવાથી કળતર ન થઈ, ઘડપણમાં જોર તે ઘટી ગયુ' એટલે કળતર થઇ. તેમ પહેલા ભવમાં બાંધેલાં કતુ જેમ હાય તે ભાગવવાનુ પ્રાપલ્ય હોય ત્યાં વમાનમાં કર્મનું પ્રાષલ્ય કયાંથી હાય ? પહેલાંના કર્મીનું જોર જ્યાં સુધી તૂટ્યું ન હોય, જે આયુષ્ય મધ્યુ. તે પૂરુ ન ભાગવાય ત્યાં સુધી અંદર નરકનું આયુગતિ ખાંધ્યા છતાં જેર ન કરી શકે. કળતર જોર કરી શકતી નથી. પહેલાં આગળના ભવાનાં કર્મોના જોરને ભાગવવાના પ્રસંગને લીધે નવાં કને ભોગવવાના વખત ન આવે, તેથી નવાં કર્મોને ભાગવવાના પ્રસંગ પછી જ આવે. જગતમાં કુધમ ચાલે છે તેની જોખમદારી બનાવનારને માથે છે, શા માટે કુધર્મો ચાલવા ફેલાવા—દીધા? બનાવનારને બધી સત્તા છે. ઇશ્વરને માત્ર માસ્તર તરીકે માનનારા તે દુધનાં પ્રવર્ત્તનને રોકી શકતા નથી. ગુરુ ગઢીયા કયા જાને ? જે અધમ -કુધમ ફેલાવે તે પરમેશ્વરના નામે જ ફેલાવે છે, શા માટે ? · ગુરુ ગંડીયા કયા જાને? ' એમ કાઈ ન કહી શકે. ખાવાજી ચેલાને ભણાવે છે ‘નમોઽત્રીઃ । ખાવાજી ગૂંચવાયા કે આના ,
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy