SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪] " દેશના મહિમા દર્શન કરણનાં જ પચ્ચકખાણ, છતાં તે એક પચ્ચક્ખાણથી તે ત્રણનાં પચ્ચક્ખાણ ગ્રહણ કરવા કહે. એટલું જ નહીં, પણ આગળ વધીએ. એનાર્કોસ્ટની ટેળીમાં જેનું નામ દાખલ થયું છે, તે ઘેર બેઠે હોય તે પણ ગુનેગાર. તે રાજીનામું આપે તે જ છૂટો થાય. પાપકર્મ કયારે ન ભેગવે ? વિરતિ કરે તે જ પાપકર્મ ન બાંધે, ન ભેગવે. વિરતિ ન કરે ત્યાં સુધી પાપ ન કરે તે પણ પાપ અવિરતિથી બંધાય. અવિરતિથી કર્મબંધન જૈનશાસનમાં માનેલું છે. શ્ચિાત્યાવિરતિવણાયામ-મારવંધદેતા: તીર્થકર મહારાજ સરખાને પણ એ નિયમ કે અવિરતિથી કમ બંધાય. તીર્થકરની દીક્ષાની વાતમાં “મારા સારા તીર્થકર, સાધુપણું » રોગ કહેવું હતું. મારા શા માટે ? “ઘરથી નીકળી ” કરે છે. વિશેષ્યથી વિશેષણ અલગ હોય ત્યારે અને તા તવા અર્થ નીપજે. - ત્યાં કહેવું પડયું કે-જ્યાં વિશેષણ જુદું કહ્યું હોય ત્યાં વિશેષ્ય જુદું રાખવું. આરંભ પરિગ્રહને છેડી નિરારંભપણું પામવાનું હોય ત્યાં “પવઈ એને અર્થ પ્રાપ્ત કરવું પડ્યું. મુખ્ય વાતમાં આવીએ. કરે છે. વિશેષ્યથી વિશેષણ અલગ હોય ત્યાગાન વિષ્કસ અર્થ નીપજે. ત્યાં કહેવું પડયું કે-જ્યાં વિશેષણ જુદું કહ્યું હોય ત્યાં વિશેષ્ય જુદું રાખવું. આરંભ પરિગ્રહને છોડી નિરારંભપણું પામવાનું હોય ત્યાં “પડ્યુઈએ અર્થ પ્રાપ્ત કરવું પડે. મુખ્ય વાતમાં આવીએ. તે વાક્યમાં પ્રથમ “મારામ” કેમ કહેવું પડ્યું ? “અગારાત્ નિષ્કમ્ય ઘરેથી નીકળીને અણગારપણું પામ્યા છે, એમ જણાવવા માટે. અવિરતિ ટાળવા માટે ઘર-સંસારને આરંભ તેની પ્રતિજ્ઞા કરી સાધુપણું પામ્યા, - ૮.-----* ,-. • Dી કfu' પછી બનાવ સર્વવિરતિસામયિક વગેરે બધું તેમાં આવી જાય છે. કહે કે-જૈન શાસન અવિરતિને કર્મબંધ માને છે. માટે અવિરતિ ટાળવા માટે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy